________________
એલ સુધા.
: ૩૭૭ :
૧૦૫. તમે જગતની જેટલી વસ્તુઓ વાપરી તેટલીથી સતે।ષ તેા મળ્યો હશે જ, હવે પાછી તે વસ્તુ વાપરવાની ઇચ્છા પણ નહિ જ થતી હશે.
9
૧૦૬, જે વાત સને ન કહેવાની હોય તે વાત ખીજાના આગળ કહીને ભલામણ કરવી કે · આ વાત કાઇને કહેશો નહિ તે ગભીર ભૂલ ગણાય, કારણ કે બીજાના આગળ કહેલી વાત આગળ ગયા સિવાય રહેતી નથી. જેવી રીતે તમે ન કહેવાની ભલામણ કરીને વાત કહી, તેવી જ રીતે તે પણ બીજા માણસને તમારી કહેલી વાત કહીને ન કહેવાની ભલામણ કરશે. તે વળી ત્રીજાને કહેશે. ત્રીજો વળી ચાથાને. આ પ્રમાણે ચાર કાને ગયેલી વાત સઘળે ફેલાઈ જશે.
'
૧૦૭, તમે અનેક જન્મામાં અનેક જીવાને મારીને અપરાધી અની રહ્યા છે અને આ જન્મમાં પણ હંમેશાં ઇંદ્રિયોના દાસ અનીને અનેક જીવાને મારી રહ્યા છે માટે જ તમને માતના ભય રહ્યા કરે છે. જો તમારે માતનેા ભય ટાળવા હાય તે કાઇ પણ જીવને મારી અપરાધી બનશે નહિ.
cr
૧૦૮, તમે “ હું હાંશિયાર છું, હું બુદ્ધિશાળી છુ...” એવુ અભિમાન રાખતા હૈ। તેા કાઢી નાંખો, કારણ કે જ્યાં સુધી તમે તમારા આત્માને જન્મમરણના દુ:ખામાંથી છે।ડાવતા નથી ત્યાં સુધી તમારામાં અક્કલ કે હાંશિયારી છે જ નહિ.
૧૦૯. તમને કાઈ પાપી કહે છે ત્યારે તમને માઠું લાગે છે તે પછી પાપ શા માટે કરે છે ? જેવુ' કરશે। તેવું સહુ કાઇ કહેશે. પાપ ન કરે। અને પાપ કરવું હાય તા માઠું ન લગાડા. ચારી, લુચ્ચાઈ, જીવહિંસા વગેરે પાપાચરણ છેાડી