________________
માધ સુધા
: ૪૧૩ :
૩૮૭. દુનિયાની દીવાલ પર તમારાં અનેક ચિત્રા ચિતરાયાં ને ભૂંસાયાં તે ચે હુંપણાના મર્દ છેડી પ્રભુ સાંભરતા નથી ? ૩૮૮. પ્રભુભક્તિ સિવાયના તમારા જીવનના વ્યાપારને સરવાળો કરી જુએ, અંતે શૂન્ય જ આવવાનુ
૩૮૯. જે સતપણે જગતની ખત્રીસીયે ચઢયા નથી તે જન્મ્યા જ નથી.
૩૯૦. પ્રભુતા જોઈતી હાય તા પ્રભુના આશ્રિત મને.
૩૯૧. ક્ષમા, દયા, નમ્રતા, સરળતા આદિ ગુણ્ણા કાઇના આપેલા મળતા નથી, પણ કુદરતી બક્ષીસ છે.
૩૯૨. જેને કાઇ પણ ચઢાતું નથી તેના જન્મ નિરર્થક છે. ૩૯૩. માઠા વિચારી અને મીજાના અવગુણાના કચરા નાખી મગજને ઉકરડા ન મનાવા.
૩૯૪. પેટ માટે ભલે પરતંત્રતા ભોગવા; પણ મેાજશેખ માટે બીજાની ગુલામી કરવી તે મૂર્ખતા છે.
૩૯૫. તમને યશ-કીર્તિ ગમે છે, પણ યશ-કીર્તિના કામ કરનાર માણસ ગમતાં નથી. કેટલી અજ્ઞાનતા ! ૩૯૬, તમે પેાતાના જ સુખને ઘવાયલા હૃદયાનું પણ ધ્યાન રાખો.
૩૯૭. અનીતિ તથા અધમના પૈસાથી કરતાં એઠવાડ વીણી ખાનાર ભિખારી હજાર ૩૯૮. તમે દુ:ખના સંગ્રહ કર્યો સિવાય આપી શકતા નથી.
૩૯૯ ખીજાને દુઃખ દેવા પાતે દુઃખી થવું તે અધમતા છે.
ન જુએ; પણ દુ:ખાથી
+
મિષ્ટાન્ન જમનાર દરજ્જે. સારા છે. ખીજાને દુઃખ