________________
આત્મમીમાંસા.
: ૩૫૫ :
જ્ઞાન આત્માની સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, પણ સંચાઞસ્વરૂપે નથી. જ્યાં સંચાગ છે ત્યાં આત્માનું લેાક્તાપણું નથી, છતાં જાણવું, માનવું તે જ્ઞાનનું વિકૃત પરિણમન, વિભાવ, સ્વભાષ કહેવાય અને જ્ઞાનનું લેાક્તાપણું માનવું તે અવિકૃત પરિણમન. વિષયેાને હું ભક્તા છું એવા આત્મામાં આરોપ કરવા તે અંધન–સ'સાર અને હું જડના વિકારેાના વિચિત્ર સચોગાના ભક્તા નથી તે મુક્તિ. જડના વિકારામાં અવિકૃત જ્ઞાનનું પરિણમને તે જ કેવળજ્ઞાન, સુખ, આનંદ અને જીવન કહેવાય છે અને તેને જ ધમ કહેવામાં આવે છે. કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા મુક્તાત્મા કહેવાય છે પછી તે ઢેડના સંચાગી હા કે વિયેાગી હૈ।. આટલા ઉપરથી કાંઇક જાણી શકાશે કે ધર્મ, અધમ, સુખ, દુ:ખ, હ, શાક આદિ શું વસ્તુ છે. કની ક્ષીણતા આત્માને અતીવ ઉપયેગી છે. સંચાગ માત્ર વિચાગાંત હોય છે. કના આત્માની સાથે સચાગ હાય છે, માટે જ તે વિયેાગવાળાં હાય છે. કમ'ની નિર્જરા તે આત્મપ્રદેશોથી કર્યાંનું વિખૂટા પડવું–વિડવુ' અને ક્ષય તે પુગલ
સ્ક ધાતુ –કમ પરિણતિનું ત્યાગવું. કમ પરિણામને પ્રાપ્ત થયેલા પુદ્ગલસ્કા નૂતન પુદ્ગલસ્ક ંધાને કમ પરિણામી બનાવવાને આત્માની સહાયતાવડે પ્રત્યેક ક્ષણે પ્રયત્નશીલ રહે છે ત્યારે ઉપયાગસ્થ-સ્વભાવસ્થ આત્મા સ્વશક્તિવઢે કમ પરિણામી પુદ્ગલસ્કધાને કમ વિપરિણામી બનાવવાને પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ઉભય મલ્લ્લાનું નિરંતર દ્વંદ્વયુદ્ધ ચાલ્યા જ કરે છે. નિર્જરા ઈષ્ટ આત્મા સ્વસ્વરૂપને લેાક્તા શીઘ્ર થઈ શકે છે. સુખ તથા દુઃખ શુભાશુભની નિર્જરા જ છે. શુભની નિરા પ્રાણીઓને વધુ ઈષ્ટ હાય છે અને અશુભની નિર્જરા કાઈક જ