________________
વિચારશ્રેણી.
: ૧૧૭ : પિતાને મનગમતું કરવું હોય તો બીજાને મનગમતું કરો.
જેને માનસિક સુખ નથી તે ચક્રવર્તી કેમ ન હોય? તે પણ દુઃખી જ છે.
3
આત્મા ઈન્દ્રિયથી અપરાધી બનતું નથી, પણ મનથી અને છે.
પ્રેમની પરકાષ્ઠા તન્મય થઈ જઈ એકનિષ્ઠપણામાં જ છે.
પૂર્ણ પ્રેમમાં હદયભેદ હેતું નથી અને જ્યાં હદયભેદ છે ત્યાં પૂર્ણ પ્રેમ નથી; પણ તુચ્છ સ્વાથ છે.
અંતરમાં અંતર રાખી સાચા સ્નેહીને ડેળ કરનાર વિશ્વાસઘાતી દાનવ છે પણ માનવ નથી.
બેહદયવાળા માણસેમાં વિશ્વાસ રાખનાર ભૂલનો ભાગ બને છે.
3
પરમાત્માને પૂર્ણ પ્રેમી તેમની આજ્ઞાઓને અનાદર કરતો નથી.
હસવું તે આનંદને ઊભરે છે.
વધુ અનાદરો જીમમાં છે.
-
કુદરત જે કંઈ તમને આપે તેમાં સંતેષ માની આનંદથી