________________
;
ર
છે કે - છે
કે જ 1 કે
વિવેકના પંથે. oooooooooooooooooo ... ( ૩૪ ) cocooooooooo.
પણ માટે સંસાર વિચિત્ર છે, અજાયબી અને ખૂબી.
- એથી ભરેલું છે-આપણને ન સમજાય અને ન જણાય માટે જ. જે સમજે છે અને જાણે છે તેને વિચિત્રતાખૂબી–અજાયબી જેવી કઈ વસ્તુ જ નથી. મદારી આ ઉગાડે, ફળ લગાડે ને ચખાડે તેમાં મદારીને અજાયબી કે ખૂબી હોય જ શાની? રેડિયે, વાયરલેસ અને ફેનોગ્રાફ આદિના આવિષ્કારકર્તાઓને વિચિત્રતા, અજાયબી કે ખૂબી કોઈપણ માનસિક વિકૃતિ કરી શકતી નથી, તે પણ જ્ઞાનીઓકેવળજ્ઞાનીઓ આગળ વિચિત્રતા, અજાયબી અને ખૂબીનું શું ચાલી શકે ? ન સમજનાર અને ન જાણનાર પિતાને અને દશ્ય વસ્તુમાત્રને ભગવાનની માયા કહીને પણ અચંબે પામે છે. સાચું સમજાયું કે જણાયું એટલે બસ, પછી કાંઈ ઊણપ રહેતી નથી તેમ જ કાંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. જાણે છે–સમજે. છે તે જ મુક્તાત્મા, અને અણજાણુ-અણસમજુ સંસારી આત્માબદ્ધ આત્મા. આપણે બદ્ધ એટલે સુદૂર તથા નિકટની વસ્તુએથી બંધાએલા, આપણામાં આપણાપણાને ભૂલી બેઠેલા અને