________________
માધ સુધા
: ૩૮૩ :
૧૪૫, મેહના નશો ઉતર્યાં સિવાય ખેલશો નહિ કે હું શુદ્ધ છું, નિર ંજન , અનંત શક્તિવાળો છુ, પરમાત્માસ્વરૂપ છુ.
૧૪૬. અધ્યાત્મીની આળખાણુ તેની શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની ક્રિયાઓથી થાય છે.
૧૪૭. ક્રિયાના પક્ષપાત કરવાને બદલે મૂળથી ઉચ્છેદ કરનાર જડાસક્ત–પુદ્દગલાની છે; પણ અધ્યાત્મી નથી.
૧૪૮. વસ્તુના વાસ્તવિક ખાધ કરવા વિચાર કરા પણ વિવાદ ન કરી.
૧૪૯. બુદ્ધિ માત્રથી સિદ્ધ થયેલી વસ્તુ કરતાં પ્રયાગથી સિદ્ધ થયેલી વસ્તુ અત્યંત આદરણીય થાય છે.
૧૫૦. જે વાત તમને ન રુચતી હાય તેને ન સ્વીકારા પણ સાચી વાતને ખૂટી મનાવવા તમારી બુદ્ધિને જૂહી ન કરો.
૧૫૧. તમારે શું જોઇએ છે, તેના નિચ કર્યાં પછી જ કાઈ પણ કા'ની દિશામાં પ્રયાણ કરી.
૧૫૨. ઉપકારબુદ્ધિથી અને સેવામુદ્ધિથી નિ:સ્વાર્થ પણે કાંઇ પણ કરશો તે સારા લાભ મેળવશો.
૧૫૩. તમે વિચાર કરવામાં સ્વતંત્ર છે; પણ સત્યાસત્યના નિચ કરવામાં તે પરતંત્ર જ છે.
૧૫૪. જે વિષયના તમને સર્વથા અભ્યાસ ન હેાય તેવા વિષયમાં કદાપિ માથુ મારશો નહિ.
૧૫૫. કોઇપણ કારણને લઈને કાઇ વ્યક્તિ પ્રત્યે તમને ઘણા તિરસ્કાર હાય તા ભલે; પણ તેના સાચા અને સારા હિત