________________
તી.
વાળા અનેલા રજકણોવાલી તીથ ભૂમિની સ્પના કરી ભાવ રોગ મટાડવા માટેની મહાપુરુષા સલાહ આપે છે, તેમ જ અનેક પ્રકારની બિમારીયેાથી ગ્રસ્ત થયેલા માનવીયેાના તથા અશુદ્ધ પદાર્થના સંસગ થી રાગ ઉત્પન્ન કરનારા તથા રોગ વધારનારા હવા—પાણીવાળા સ્થળેા છેાડી દઇને વિવિધ પ્રકારની ઔષધિયાના સંસગ થી નાશ કરવા તથા દેહશુધ્ધિ કરવા શિતવાળા અનેલા હવા-પાણીવાળા પાર્વાત્ય પ્રદેશામાં દ્રવ્ય રાગ મટાડવા જવાની ડાકટરા સલાહ આપે છે, માટે તી ભૂમિના રજઙ્ગોમાં ભાવ રોગ મટાડવાની, અને પાર્વાત્ય પ્રદેશના હવાપાણીમાં દ્રવ્ય રોગ મટાડવાની સાંગિકી શકિત રહેલી છે અને તે, તે ભૂમિયેાની સ્પનાથી ભાવ રાગે તથા દ્રવ્ય રાગેા મટે છે.
: 4:
તી ભૂમિના રજકણોના સંસગ દેહને થાય છે અને તે દેના મન સાથે સંયોગ થવાથી પરિણામેાની શુદ્ધિ થાય છે. પરિણામની શુદ્ધિ થવાથી કમ તથા આત્માના સંચાગ શિથિલ થઇને અનેનેા પરસ્પર વિયેાગ થાય અને જે કમ અપાય છે તે પિરણામના પુદ્ગલેા શુભ હાવાથી શુભ 'ધાય છે. પુદ્ગલેામાં પરસ્પર એક ખીજાને વાસિત કરવાની શકિત હોય છે. શુભ હાય તેા શુભ વાસના બેસાડે છે અને અશુભ હાય તે અશુભ વાસના બેસાડે છે. સ્ત્રીના સંસગ જે વસ્તુની સાથે હાય તે વસ્તુ સુવાસવાળી થાય છે, અને લસણનો જે વસ્તુની સાથે સંસગ થાય તે વસ્તુ દુર્વાસનાવાળી થાય છે, અને તેવી જ રીતે શુભ પરિણામના સંસગ થી કમ પુદ્ગલા શુભ બંધાય છે અને અશુભ પરિણામના સંસર્ગથી અશુભ અધાય છે.
ઉપર વર્ણવ્યા પ્રમાણે સંસારમાં સર્વોચ્ચ દશાને પ્રાસ થયેલા પરમપવિત્ર આત્માઓના સ'સગથી પરમ પવિત્ર થયેલી