Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/005480/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમરા&િથ Huૉ [અicર કથા] (વણી પર 3 થa) -પ્રઆચાર્ય શ્રી DિITIgLITIgglugI] મહારાજ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સૌમ્યમૂર્તિ શ્રી સુરેન્દ્રભાઈ જીવણભાઈ ઝવેરીના સૌજન્યથી પ્રકાશિત હું સમાદિત્ય ભવ ચોથે [અવાંતર કથા] યશોધર મુનિ ચરિત્ર લેખક પૂજ્ય આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી -પ્રાપ્તિ સ્થાનદિવ્ય દર્શન સાહિત્ય પ્રકાશન સમિતિ ૬૮, ગુલાલવાડી મુંબઈ-૪૦૦૦૦૪ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક – દિવ્ય દર્શન સાહિત્ય પ્રકાશન સમાન કાળુશીની પળ, કે. પુર અમદાવાદ-3, - - - - – સંપાદક. પરમ પૂજ્ય મુનિશ્રી જયનું વિજયજી મહારાજ ૧૨-૦૦ –પ્રાપ્તિ સ્થાન------ જયેશ ચંપકલાલ ભણશાળી ૧૧૯૪, લક્ષ્મીનારાયણની પેળ રાજ મહેતાની પળ કાળુપુર અમદાવાદ-૧ કિરભાઈ જની શ્રી સયૂ પ્રિન્ટરી, સ્ટેશન રેડ સેનગઢ ૩૬ કર ૫૦ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ યશોધર ચરિતની ગૌરવગાથા [ પ્રકાશક તરફથી) ન કયા સાહિત્ય એટલું એક નામક. ના પટાળમાં અનેક કથે નાં હજુ પણ ત પ લ છે. કયારેક કોઈ બાદુર યા મરો બનીને એમાં પછી મારે છે તે કંઇકને કંઈક ઉત્તમ ન મેળવીને જ પ્રાયઃ બહાર આવે છે. લગભગ ૧૫૦૦ થી ૧૬ ૦૦ વર્ષ પૂર્વે રંધર ર્ક સમ્રાટ શાસ્ત્રકાર શ્રી રિભદ્રસૂર મરાજે વાદેવની અસીમ કરવાથી પ્રાપ્ત થયેલ - ગુગળ far તમા’ વગર ત્રણગાથાનાં પ્રતિબિધ દે એક બેનમૂન કથા રન સમુદ્રનું ઉડાણ વાળીને રાપાટી ઉપર આણી દીધું. આ રામરાદિ કથા નામે આ અજોડ કથા ન્ય સબ કા સાહિત્યમાં મોખરાનું સ્થાન ભાગવી રહ્યું છે. કથાનાયક સમરાદિય' નાં ૯ ભવે નાં અદ્દભુત વર્ણનમાં શ્રી હભિક સુરિજી કે પોતાનું સમગ્ર કલાકૌશલ નિઃસંકોચ ઠાલવી દીધું છે. અને એમને તવઃપૂત અનુભવેગાર્મિત ઉલમે આલેખાયેલ આ મદિત્ય કથા સાંભળનાર અને વાંચનારાઓનાં હયાને હચમચાવી મૂકયા છે એના હૈયામાં રહેલી વાસનાઓને જબરદસ્ત ધક્કો લગાવ્યો છે અને For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] ચિડયુમ સિમાદિને કે ળીને જ યા છે. એઓશ્રીએ તે પ્રારંભમાં સંવેગજનનના સુચન દ્વારા સાફ સાફ જણાવી દીધું છે કે આ કથા વાંચનાર સાંભળનારનાં દિલમાં જે વેરાગ્ય ભાવના જાગ્રત ન થઈ તે સમજી લેવું કે તે કાં તે અભવ્ય દુર્ભવ્ય કે ભકિમી જીવ છે. એમાનું કહ્યું ણ જુયે એનાથી એજનનાં ધાજને દૂર છે. જેન શાસનની પરંપરામાં વર્ષોવર્ષ કેર ઠેર વ્યાખ્યાન આદિમાં આ ક્યા કડેવાર વચાઈને ખબજ પ્રસિદ્ધિમાં આવી ગઈ છે. પરંતુ કોઈ વાણીને જાદુગર જ્યારે આ કથામાં એક એક પાત્રોને જાણે કે સાચેસાચ કોઈ નાટક ભજવાઈ રહ્યું હોય તેમ સવેગ. વૈરાગ્ય ભર્યા દિલની વાણીના અંદુથી સજીવન કરીને એને તાદશ ચિતાર તાની નજર સમક્ષ ખડા કરી દે છે ત્યારે શ્રોતાવર્ગને કોઈ અજાયબ દુનિયામાં આવી ગયા હોવાની સચોટ પ્રતીતિ થાય છે. વિશગ્યનાં રવૈયાથી જાણે કોઈ અંતર વધી રહ્યું હોય અને એમાંથી તરી આવતા સમભાવનાં માખણને ઈ પીરસી રહ્યું હોય અને પોતે એને આસ્વાદ કરતાં કરતાં જાણે કે સર્વ દુઃખોને ભૂલી ગયેલ હોય એવી રપષ્ટ વર્ણનાતીત દશાને અનુભવ થઈ જાય છે. વિ. સં. ૨૦૫ માં મુંબઈની હવાસિત પ્રજાએ પણ લગભગ એવો અનુભવ કર્યો. પૂજ્યપાદ આ. શ્રી વિજય ભુવનભાનુસૂરિજી એ વખતે મુનિવર્ય શ્રી ભાનુવિર્ય મહારાજે વ્યાખ્યાનમાં સમરાદિત્યની કથાનાં પાત્રોનું રોમ રોમ ધ્રુજાવી મૂકે એવું સચોટ વર્ણન કરવા માંડ્યું. શ્રોતાઓ તે દિડ મૂઢ થઈ ગયા. કેવી અદ્ભુત કથા ! વર અને ક્ષમાને કેવી ભીષણ સંગ્રામ ! અને આખરે વર અને નાવિન કે ઝળહળતે વિજય! આ બધી રોમાંચક વાતેથી ભરપુર રામરદિત્ય કેવળીનાં પૂર્વ ભવ અને એમાંના અવતર ચારિત્રો સાંભળતાં સાંભળતાં ચોમાસુ કયારે પૂરું થઈ ગયું એની કેદને ગમ પણ પડી નહ. અનેક શ્રોતાએ શરૂઆતથી જ નોટ-પેન્સીલ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] * લઈને આગળ આવી બેસી જાય અને પૂજ્યશ્રીના મુખે ઝરતી અમૃતમાણીને અક્ષરાનાં બીબામાં ઢાળી લેતા હતા. એ લેખનમાંથી ‘ સમર! દિત્ય કથા ' એ જાણે કે એક નવાજ આધુનિક શૈલીથી અલ કૃત વ તાર ધારણ કર્યા. ‘ ગુસૈન. અગ્નિશર્મા' ( પ્રથમભવ) છપાઈને બહાર પડતાંજ માંચકોની માંગણીએ જોર પકડયું અને ટૂંકા ગાળામાં ત્યારબાદ ‘ સિદ્ધ અને આનંદ’(દ્વિતીયભવ )પણુ છપાઈ ગયે, તે પછી શિખી અને જાલની ( ત્રીજોભવ) પણ મુદ્રિત થઈ ચુકયા અને ચોથાભવન પુસ્તકનાં મુદ્રણને પ્રારંભ થયે. સમગ્ર સમરાદિત્ય કથામાં આ ચોથા ભવનું વર્ણન તે હૈયું હચમચાવી મૂકે એવુ થયેલું છે. કારણકે એમાં અવાંતર ચરિત્ર રૂપે યાધર તમનાં મર્ષિનું ચરિત્ર આલેખાયુ છે. આ મહિનાં પશુ નવ ભવે! અને એમાંય પહેલા ભવમાં કરેલી એક નાનકડી પણ ગાઝારી સ્કૂલનાં પાપે બીજા-ત્રીજા વગેરે ભવામાં જે અસહ્ વ્રતનાએ અને પીંડાએ એમનાં જીવને વેઠવી પડે છે. એ બધુ વાંચ્યા પછી પડકાર સાથે કહી શકાય તેમ છે કે વાંચનાર વનાં પરિણામેા અંધ્યવસાયે પ્રાયઃ કામળ બન્યા વિના રહે નહી. નિયમાં નિર્દય હત્યાર ને પણ પશ્ચાતાપનો ભાવ સ્પર્ધા વિના ગભગ રહે નહીં. પાપીમાં પાપી થનાં કઠાર હૈયામાં પણ બે ત્રણ તેરી શિખામગા ઉપસી આવે તે નવાઇ ની શ્રી યશોધર મહર્ષિ નાં ચારિત્રમાં સમરાદિત્ય ચોથાભવમાં અવાંતર કથામાં નવાવનાં વર્ણનમાં મનુષ્યનાં પતિત છવનને ઉન્નત કરવા માટેની એટલી બધી ભરપૂર સામગ્રી ભરેલી પડી છે કે એને સમાવેશ એક પુસ્તકમાં થાય એટલે સ ંક્ષેપ કરીને પણ કરવાનુ અમાર. માટે સ ંભવત રહ્યું નહી પરિણામે હાલ માત્ર ચાર ભવનું મન ગૂંથી લેતે એક ભોગજ પ્રસ્તુત કરી રહ્યા છીએ અને નજીકનાં ભવિષ્યમાં ખીન્ન ભાગે પણ પ્રસ્તુત કરવાની તમન્ના છે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિનાં જીવનનું કોઈ એકાદ પૃથ્ય પણ સામાન્ય મને કેવું સ્પર્શી જાય છે તે પણ એક જાણવા જેવી હકીકત અહી પડતી મૂકાય તેમ નથી. શિખી અને જલિની પુસ્તકનું પ્રકાશન થયા બાદ શ્રી યશોધર ચરિત્રનાં મુદ્રણને પ્રારંભ થયે તે દરમ્યાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સા ૯બ અમલનેર મુકામે ૫ ૬-૨૬ ભવ્યાત્માઓનાં દિક્ષા સમારોહ દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં જૈન શાસનને જયનાદ ગૂંજતો કરી સંઘની વિનંતીથી મુંબઈ પધાર્યા. તે કાળ મુંબઈના પ્રસિદ્ધ ન અગ્ર સૌમ્યમુર્તિ શ્રી સુરેન્દ્રભાઇ જીવણભાઈ ઝવેરીને ત્યાં કોઈ નિમિત્ત પોતાના નિવાસ સ્થાને પૂજભક્તિને કાર્યક્રમ હતા. તે અવસરે પૂજામાં તેડી ગયાં. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજા ખૂબ જ સુંદર જમી. ત્યારબાદ તેમની ઘણું વિનંતીથી પૂજ્યશ્રીએ તેમના નિવાસ અહમાં પગલાં કર્યા. ઉચિત સેવા ભકિતને લાભ લીધા બાદ પૂ. તે લઈ મોટી જરૂરી કામસેવા સૂચવવા ખૂબ આગ્રહ કર્યો આચાર્યશ્રી એ તે સહજ કહ્યું કે તમારે તે જૈન શાસનનાં નાનાં મોટા કામ તનમન-ધનથી કરવાનું લગભગ ચાલુજ હોય છે તેમને શાનું સૂચવવાનું હોય ? પણ...સુરેન્દ્રભાઈનું દિલ માન્યું નહીં. એમને થયું ક આવા મહાન આચાર્ય ભગવંત મારે ઘેર પધારે એનું મને સંભારું રહે એવા કોઈ સુકૃતને લાભ મને ન મળ ! ખૂબજ આ ગ્રાડ કર્યો એટલે પૂજ્યપાદશીએ સમરાદિત્ય એથે ભવ અને અવાંતર ચરિત્રના નાયકશ્રી યશોધર મહર્ષિના નામે લેખ કરી સાથે પરિણામ શુદ્ધિ અને અધ્યવસામનિર્મળતા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર રત્નત્રયીની આરાધન નામાં પ્રગતિ કરવા જણાવ્યું. શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરીએ વિનમ્રભાવ સાથે તરતજ એ મહાન શાસ્ત્રરત્નના મુદ્રણમાં આર્થિક સહાગ આપવાનું આનંદ સ્વીકાર કર્યો. એમના આ સહગ બદલ અમે અંતઃકરણ પૂર્વક આભાર વ્યકત કરીએ છીએ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ “સમરાદિત્ય કેવળ” મહાપુચ્છનાં ચરિત્ર આજદિન સુધી અનેક ભવ્યાત્મ અને ક્ષમાધર્મની અભુત ભેટ આપી છે. સમભાવનું નોતરતુ પાન કરાવ્યું છે. ભૌતિક દષ્ટિને આદ્યાત્મિક દ્રષ્ટિમાં પલટી નાંખી છે. એના પ્રકાશિત થયેલાં ત્રણ ભવને ત્રણ પુસ્તક વાંચંકાને સુકૃત, સદ્ગુણ, સદાચારને ભવ્ય પ્રેરણાઓને રસથાળ આપે છે. આ ચોથાભવનાં વર્ણનમાં અવાંતર ચરિત્ર રૂપે આલેખાયેલ “શ્રી યશોધર મહર્ષિ' [ત્રણભવ સુધી ના અદ્દભુત જીવન અને આત્મસાત કરી મુમુક્ષુ આત્માઓ આત્મકલ્યાણનાં પુનિત પંથે આગેકૂચ કરે એજ મંગલકામના લી. કુમારપાળ વી. શાહ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સસરાદિત્યકેવળી-ચરિત્રમાં ૪ થા ભવની અતગત અવાંતર કથા મહાત્માં યશાધરમહિષ [સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરીભસૂરીશ્વરજી મહારાજાએ રચેલી સવેગ-વૈરાગ્યરસથી તરભેળ શ્રી સમાદિત્ય કેવળી મહર્ષિના નવ ભવની મહાકથામાં શ્રીસમરાદિત્યના જીવને ભવેલવ પ્રતિબંધ થવામાં નિમિત્તભૂત થાય છે. એકક ચસ્ત્રિનું શ્રવણ. એમના ચેાથે ભવ છે ધનકુમાર શ્રેષ્ઠિપુત્રના. એ ધનકુમારને ભવિતવ્યતાના ચાર્ગે પત્ની મળી છે ધનશ્રી નામની, જે વૈરી અગ્નિશાં તાપસને જીવ છે. સમરાદિત્યના પહેલે લવ ગુણસેન રાજાને, ત્યાં આ સેનને જનમજનમ મારુ... એવી એના પ્રત્યે દુશ્મનાવટવાળા અગ્નિશમાં તાપસ બનેલા. તે હવે અહી સમરાદિત્યના જીવ; ધનકુમારની ધનશ્રી નામની પત્ની બની. પરદેશ વેપારઅર્થે સમુદ્રપ્રવાસે ગયેલ વનકુમારને ધનશ્રીએ દરિયામાં ધકેલી દીધેલ, છતાં પુણ્યાગે મળેલ પાટિયાના આધારે ખચી ક્રમશઃ અનેક ઊચા-નીચી અનુભવતા ધનકુમાર ઘરે આવીને પછી ઉદ્યાને જાય છે, ત્યાં જીવનમાં Turning Point પરિવતન યાગ આવે એવું પ્રમળ શુભ નિમિત્ત મળે છે. એ નિમિત્ત છે મહાત્મા ચશેયરમુનિ– મહિષ`ના સમાગમ અને એમની આત્મકથાનું શ્રવણુ. એ નિમિત્ત કેવી રીતે મળે છે, શેાધર મહાત્માની આત્મકથા શી છે. એ અહીં રજુ થાય છે. —પ્રશ૪] For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા યશધરમહર્ષિ ૧ : યશોધર મહાત્મા કેવા? ધનકુમાર જગ્યા પછી ઉદ્યાન માં જાય છે. ત્યાં ચમત્કારિક વસ્તુ જોવા મળે છે. અશેકવૃક્ષના હેઠળ યક્ષેધર નામના શ્રમણસિંહ બિરાજમાન છે. તે કેવા છે? મુનિએમાં સિંહસમા ! શાથી સિંહસમ ? મુનિપણના પરાક્રમથી! એ પરાક્રમ એમનું સુંદર સ્વરૂપ બતાવે છે...આમ તો એ કેશલદેશના વિજયધર રાજાના પુત્ર હતા, રાજપુત્ર એટલે સમૃદ્ધિ-વૈભવમાં કમીના ન હોય, માનપાન-લાલનપાલન-ગળચટાં મળતાં હોય, ભાઇને અછા-અછો થતું હોય, છતાં એ બધું અકારું લાગ્યું. કેમ? એની મોટી કથા છે. એ જાણે પછી લાગશે કે આમ થાય એ જ બરાબર છે. નાની ઉંમરમાં જ તેઓ ત્યાગ કરી દીક્ષા લઈ મુનિ બન્યા હતા. મુનિ બન્યા પછી સાધનામાં એટલા બધા ઓતપ્રેત બની ગયા હતા કે એમના દર્શન કરતા દેખાય કે જાણે મૂર્તિમંત સાધનાનું દર્શન કરી રહ્યા છીએ! મુનિ સાધનમય બની ગયા છે! તે શી સાધનાઓ છે મુનિ૫ણુની? ઈસમિતિ વગેરે પાંચ સમિતિ, એના એ તીવ ઉપગવાળા છે. મન-વચન ને કાયાની ગુપ્તિથી એ ગુપ્ત છે. માનસિક વિચારણા સૌમ્ય છે એ જોઈ ન શકીએ પણ મુદ્રા અનુમાન કરાવે. જ્યારે જોઈએ ત્યારે ક૯પી શકીએ કે એમના વિચારમાં પણ એટલી સૌમ્યતા ચાલતી હશે! - આંતરિક વિચારમાં જેને સૌમ્યતા વરેલી નથી તે મોટું બનાવટથી સૌમ્ય રાખે, પણ એ સૌમ્યતા ઝાઝી ટકતી નથી. ( કલાકની વચ્ચે એક મિનિટ પણ કઈ એવી આવશે કે જ્યાં આંતરિક અસૌમ્યતાનું મુખ પર પ્રદર્શન થઈ જવાનું! આ મહાત્મા તે ચીસે કલાક મનગુણિના સાધક છે. મનને પવનારા છે. અશુભ વૃત્તિમાંથી બચાવી એને ઉચતા, ઉકળાટ, ઉન્માદ, ઉછાંછળાપણાની અસૌમ્યતામાં એ જવા દેતા નથી; સદા સૌમ્ય રહે છે. હંમેશાં પ્રસન્ન મુદ્રાવાળા દેખાય છે. , તમારાથી બને ? તમે કહેશે, શું કરીયે? અમે તે સંસારી, તે અમે શું વધારે કરી શકીએ ?' પણ એડ કનેવ્યધગમાંથી For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સૌમ્યતા છુટકબારે મેળવવા પ્રયાસ કરવામાં આવે છે અથવા આ સમજની ખામી છે કે, “ધર્મ કર. છે તારે? તે તારા સંસારનું બજાવવા સાથે ય આ ધર્મ થઈ શકે છે. એ ધમ આ છે કે વિચારમાં સૌમ્યતા રાખ. કદી પણ મારી વિચારણામાં અસૌમ્યતા, ઉકળાટ, હલાપણું, ઉન્માદ, ને ઉછાંછળાપણું ન આવવા દઉં!” આ નિર્ધાર જોઈએ-તમન્ના જોઈએ. અવસરે સામાને હક શબ્દ કહે ય હોય, છતાં વિચારણા પર સૌમ્યતાને કાબૂમાં રાખીને કહો. અંદરથી સમજવાનું કે, આપણે એને દબાવવાનું છે જ નહિ. કર્મ, મેહ, કાળ, સંગે, અનાડીઓ, શેઠ, રાજા વગેરેના આપણે ક્યાં ઓછા દબાયેલા છીએ?” કહેવા પડે એવા શબ્દ, તે પણ અંદરથી કલેજા કંડ રહે. રહી શકે? હા, બે માણસે બેઠા છે, મિત્ર છે. ત્રીજાને ચકાસવાની વાત કરે છે, એમાં ત્રીજે બહારથી આવ્યો. પિલા અને સંતલસ કરી છે કે, “આજે આને ઠીક-ઠીક દબડાવે ! જોઈએ શું કરે છે એ?” છે ને કૌતુક? ખબર નથી કે આવા કુતૂહલ-મશ્કરી વગેરેમાં બગડયું તે? ખેર! સંતલસ મુજબ પેલાને આ બંને ઉધડે લે છે, પણ અંદરથી પૂરી ઠંડક છે. જેવી રીતે સામાનું પારખું કરવા હૃદયમાં જે ભાવ ન હોય છતાં વર્તમાનમાં તે ભાવ બતાવવામાં આવે છે. એમ અહીં હૈયે પૂરી સૌમ્યતા જાળવીને જ બહાર જરૂરી કહે શબ્દ કાઠવાને છે. સમકિતી દેવતા પણ પરીક્ષા કરે છે સાધકેની. પણ મિથ્યાત્વી દેવ પરીક્ષા કરે ત્યારે હૃદયમાં સામાને પાડવાના ભાવ છે; પણ સમકિતી દેવને અંદરથી આ ભાવ નહિ! એને અર્થ એ છે કે હદયમાં સૌમ્યતાને ભાવ હેય, કડકાઈ ન હોય; છતાં કડકાઈ બહારથી દેખાડે એમાં અંદરની સૌમ્યતા જાળવી શકાય. આપણે અનિવાર્ય સઘળા પ્રસંગેમાં બહારથી ઉગ્રતા છતાં અંદરમાં સૌમ્યતા રાખવાની છે. સંસારના તે તે પ્રસંગમાં હૃદય સલામત રાખીને જ, બહાર કડકાઈ બતાવવી પડે તે બતાવવાની પણ હૃદય બરાબર સૌમ્ય રાખવાનું. આંતરિક વિચારણામાં જે સભ્યતા કેળવાય, ઉકળાટ અટકાવી શકાય, ઉછાંછળાપણું દાબી શકાય, પછી એ અભ્યાસ ચાલુ થયા પછી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા યશેધરમહર્ષિ તે આપણે દેવના દૂત, સંત બની જઈએ! આમાં કાંઈ રાતી પાઈને ખર્ચ છે? ના. લાભ કેટલો છે, વિચારણામાં સૌચતા કેળવી એટલે મામુલી પ્રસગમાં ઊચા-નીચા થવાનું રહે નહિ. જીવને ઉકળાટ કેમ થાય છે? માને છે “પ્રતીકાર ન કરીએ તો બધું બગડી જાય.” પણ આ અજ્ઞાનતા છે. સમજતું નથી કે તારા પ્રતિકારથી જ બધું સુધરે તેમ સમજ મા. જે લલાટ તારું સલામત છે તે પછી તારે મામુલી વાતમાં ઊંચા-નીચા થવાની જરૂર નથી! સૌમ્યતામાં ઉકળાટ ન જોઈએ. ઉકળાટ રેષને ય હેય, ઉકળાટ અક્કડતાને ય હોય. પ્રપંચ, કપટ અને જણાને પણ હેય. સૌમ્યતા જોઈતી હોય તે આ ઉકળાટ શમાવવા જોઈએ. રેષ-રફ-ઘમંડ કાંઈ નહિ. “મારે આ સૌમ્યતા જોઇએ. આના વિના ન ચાલે, મારે કઈપણ જાતને ઉકળાટવિચારણામાં લાવવાની જરૂર નહિ!” આ નિર્ધાર જોઈએ. “નશીબની ગાડીમાં બેઠા છીએ. એ ગાડી આપણા કહ્યા. મુજબ ચાલે તેમ નથી, પણ તે ચાલે તેમ આપણે વર્તવું પડવાનું છે.” માટે કેઈ ઉકળાટ શા સારું કરું? ઉકળાટથી કાંઈએ ગાડી કરે એવી નથી. એને ફેરવવા કરતાં હું જ ફરી બેસું; અર્થાત પુણયના ઉદાયમાં વૈભવી જીવન રાખ્યું હતું, હવે કર્મ કર્યા તે સાદું જીવન જીવું–આ વિચારે. - હવે તદ્દન સાદું જીવન બનાવી એમાં પણ પહેલાં જેટલી મિતી અનુભવવાની. સંગેને ફેરવવા મથવું એના કરતાં આપણે એને અનુકૂળ થવું એમાં ડહાપણ છે. એ માટે ઉકળાટ મિટાવે. એમ, - ઉન્માદ ન જોઈએ. ઉન્માદ શું ? ઈન્દ્રિયોના રળિયામણા વિષયે દેખી ઘેલછા થવી અને અણગમતા વિષયે દેખી તેના For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સૌમ્યતા તરફ ઉદ્વેગ થવે તે ઉન્માદ. વળી ભારે ઉન્માદ નિરાશામાં છે, વિચારણાને મલિન કરનાર પણ તે છે. ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછળાપણું; આ ત્રિપુટી આપણું આંતરિક વિચારણમાં સૌમ્યતા નથી રહેવા દેતી. આ બહુ સમજવા જેવું છે. માત્ર ગુસ્સે ન કરીએ એટલી જ સૌમ્યતા નહિ, પરંતુ સાથે ઈનિષ્ટ વિષયમાં ઉન્માદ-ઉગ ન હોય એ પણ જરૂરી છે. ઉછાંછળાપણાને બદલે ગંભીરતા હોય એ પણ જરૂરી છે. તે જ સંગીન સૌમ્યતા આવે. આ સૌમ્યતા ન હોય તે વિચારણું બહુ જ ગંદી, સવહીન, તામસી અને ભયંકર અપાયેને સર્જનારી બને છે. ઉકળાટ આ કામ કરે છે. -રોષ ને રોફ! “આ જોઇએ ને તે જોઈએ!” “ફલાણે શાને દાબી જાય?” આ માનસિક વલોપાત રહે છે! આપણું વિચારણામાં સૌમ્યતા રાખવા ઉન્માદને એ છે કર જોઈએ, નહિતર ને ઉન્માદ ચાલુ છે તે સૌ શ્વેતા બનાવટી બને છે. મુખ, મુદ્રા, વાણુને વિચારમાં અસૌમ્યતા આવતાં વાર નહીં લાગે. માટે “વિચારસરણુમાં ઉન્માદને એક પણ ડાધ ન લાગવા દઉ....આ નિંર્ધાર રાખી એ પ્રમાણે પુરુષાર્થ કરે. નશીબની ગાડીમાં બેઠે છું તે કઈ ખાડામાં પણ ચાલે અને ટેકરા પર પણ ચઢે! ગમતા વિષયે આવ્યા, કે અણગમતા, પણ આપણે સીધા ચાલો. ઠીક છે બધું. સારું હોય તે હેશના ઊભરા નહિ, નરસું હેય તે દીનતાના ધૂમાડા નહિ. જે છે તે બધું બરાબર સારું છે.” સારું–બરાબર” એટલે કે સમાધિ અને ધર્મસાધનામાં ઉપયોગી થાય એવું. નરસું છે તે ઠીક છે, એટલા માટે કે પાપ ઓછા થશે. મન સ્વસ્થ કેવુંક હેય-નસીબની ગાડી એના ધોરણે જ આલવાની. એમાં આપણી વિશેષતા એ કે મન કહે, “તુ ગમે તે રસ્તે ચલાવ, મારે બધું જ ઠીક છે,'-આ જે આત્મસંતોષ, હૃદયને ઉદાસીનભાવ, મન એના ઘરનું જોઈએ “બધું ઠીક છે બરાબર છે” એવી ઉન્માદને ટાળવા રટણ કરવી જોઈએ. જેમ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા યશેરમહર્ષિ મનગમતામાં હોંશ, ધગશ, કે મહાન આશાઓ નહિ, તેમ અણુગમતામાં ઉદ્વેગ, શેક, યા નિરાશા નહિ. ૩ પ્રકારની અસૌમ્યતા (૧) એક અસૌમ્યતા એવા પ્રકારની છે કે એમાં દેખીતી સ્વસ્થતા જેવું ભાસે, પણ હેય અસ્વસ્થતા. એ છે હઠાગ્રહ, દુરાગ્રહ. એ પિતાની અસત્ તત્વની પકડમાં સ્થિર રાખે છે. લાગે છે સ્થિરતા જેવું -મને જે લાગે છે તે બરાબર છે, હું જે માનું છું તે બરાબર છે, પણ હેમિથ્યાત્વની પકડ એ હઠાગ્રહની પકડ કહેવાય. જ્યાં આ હઠાગ્રહ છે ત્યાં સૌમ્યતા નથી. પછી દેખીતી સૌમ્યતા પણ રાફડા નીચે છુપાયેલા સર્પ જેવી છે, રાખેડા નીચે છુપાયેલા અગ્નિસમાન છે. (૨) મિથ્યાત્વની સભ્યતા સંપ જેવી સૌમ્યતા છે. આંગળી લગાડે કે ડંખ મારે. હંસીલી સૌમ્યતા એ પણ અસૌમ્યતા છે. આને ઉન્માદ કહી શકાય. અગર ત્યાં ગંભીરતા નથી માટે ઉછાંછળાપણું કહી શકાય. (૩) ત્રીજી ઉછાછળાંપણની અસૌમ્યતામાં હૃદયની ગંભીરતા, ધીરતા કે પરિણુત દશા નહિ! ઉછાંછળે એટલે ઉપલકીયે વિચાર કરે, ટુંકે વિચાર કરે, મિનિટ પણ છેલ્યા વિના તરત ઉછળી પડવાની વાત! અસભ્યને વિચારણામાં ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછણાપારું લહેરાવા માંડે છે. સૌમ્યતા માટે આ ત્રણેને દાબવા પડે. પ્રસંગ કાંક બજે, જે કે સાંભળે, ત્યાં તરત તેલ નહિ બાંધવાને. સૌમ્યતા જાળવીએ તો અહીં પીરતાથી વિચાર થાય. ઉતાવળે અભિપ્રાય બાંધી દેવામાં, ઉતાવળથી લાગણું ઉછળવા દેવામાં, અને ઝટપટ બેલી નાખવામાં, ઉછાંછળાપણું થાય છે. ઉછાંછળાપણામાં માણસ પાર વિનાના નુકશાન કરી નાખે છે. વગર વિચાર્યું ધધ-સેદ લગાવી દીધે, સવાયું હું વેતરી લીધું. આમાં, બસ, જરાક આગળ જાય કે પસ્તાય! પછી બીજો કઈ રસ્તે જ નથી રહેતા. પાંચ મિનિટની ભૂલની પાછળ પાંચ માસ નહિ, પણ પાંચ-પાંચ વર્ષ સુધી હૈયું બાળ્યા કરશે! હૃદયની ગંભીરતા-વિશાળતા-નિપુણતા નહતી, એટલે શું કરે? For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સભ્યતા ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછળાપણું તે વિચારસરણીને ઉકરડે બનાવનાર છે! એ ત્રણેને ટાળીએ તે સંગીન સૌમ્યતા આવે, અને વિચારસરણી બગીચા જેવી બને! બગીચો એટલે આરામ ! તે આત્માને અનહદ આરામ આપે! બસ, આ ધ રાખવાને, આ ગુણેને જીવનમાં બેઠવવાના ને પ્રવૃત્તિઓ-પ્રવૃત્તિએ એને ઉપયોગ કરવાને! વિચારણામાં દેખાયું કે પોલીસીથી વર્તીએ તે સારૂં!” આ માયાને ઉકળાટ છે. સામે હજુ બે વાગ્યે બે છે, ને જવાબ આપી દઉ” એમ થયું, ત્યાં ઉછાંછળાપણું છે. સૌભ્યતા કેળવી હોય. તે અહીં ખમવાની, થોભવાની જરૂર છે. ખોટા હિસાબ પડતા મૂકવા જોઈએ. મનને થશે કે-એમ ઠંડક રાખીએ તે આમાં મેટું જ બંધ થઈ જાય, ને કહેવાનું રહી જાય !” બસ એ કહેવાનું રહી જાય છે જે વિચારણ આવે છે તે ઉછાંછળાપણું છે. કહેવાનું રહી જાય તે મોટું નુકશાન નથી, પણ અનવસરનું કહી નાખવામાં નુકશાન અપરંપાર થશે! બાજી ખલાસ! શેઠ ને નેકર, સાસુ ને વહ, આ૫ને દીકરે, બહુ બલવાની ઉતાવળ ન કરે તે દેવના સંબંધો બાંધે; ને જે બલવાને ઉતાવળિયા બની જાય છે તે દેવને બદલે દાનવ જેવા લાગે છે. આજે કઈ બાપ-દીકરાના, સાસુ-વહુના, ગુરુ-શિષ્યના, પતિ-પત્નીના સંબંધમાં આ બધું વતતું હોય છે. એટલે બાજી ખલાસ! સ્વભાવમાં સૌમ્યતા, સ્વસ્થતા હોય તે આ ન બને. ઘણું કાર્યો મન બગડયાં ૫છો બગડે છે! માટે ગ્રેવીસે કલાકના જગી પુરુષાર્થથી મન ન બગડવા દઈએ. મનમાં તે શાબિત જાળવવાની અને સાથે બાહ્ય સૌમ્યતા જાળવીયે. આ બે કેળવવા માટે આપણે સાત્વિક, ગંભીર ને ધીર બનવાનું. ધર્મની સાધનાને સ્વાદ પણ ધીર બની સોમ, શીતળ, અને કરેલા દિલમાં ધર્મ પરિણમે ત્યારે આવે છે. વિહળતામાં આ ન બને. | મન સૌમ્ય બન્યું હોય પછી, પ્રસંગે બોલતાં અમૃત બેલ નીકળશે! દિચ વર્તાવ હશે! માનવજીવન એટલે વીસ કલાકની For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા યશોધર મહર્ષિ દય, મગ કયે જ જવાનું. શાને? ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછળાપણું દૂર ધકેલવાના અને એની જગ્યાએ સૌમ્યતા, સ્વસ્થતાને સ્થિર કરવાને પ્રગ. એનું નામ પણ ધર્મ. કેઈના જીવનને સૌમ્યતા-સ્વસ્થતાભર્યો પ્રસંગ જોઈને આપણામાં એમ ગોઠવી દેવાનું કે આપણે પણ એવું બને તે આપણે સૌમ્યતા રાખીએ. આનું મંથન હોય, તે અવસર પર ઉકળાટ વગેરે ન આવે. આપણે એટલે નશીબની ગાડીમાં બેઠેલા” “લલાટ સલામત છે ત્યાં સુધી બધું બરાબર !” જે લલાટ સલામત નથી તે આપણું ધાર્યું કંઈ જ બને નહીં. આવી બધી હદયને આશ્વાસન આપનારી ચાવી લગાડીને પ્રયોગ કરીએ તે સૌમ્યતા સિદ્ધ થઈ જાય. પ્રયાગમાં વચન અને કાયાની સૌમ્યતાસ્વસ્થતા મન મારીને પણ કેળવવી જોઈએ; એ જાળવીએ તે મનમાં સેમ્યતા આવતી જાય. આ તે નાલાયક છે, આ હરામીએ છે,” એમ બેલયા કરીએ તે આપણું મન એવું બને છે. વાતવાતમાં ગધેડા ને બેવકુફ બેલ્યા તે વિચારણા પણ ગધેડા ને બેવકુફ જેવી બને. વચનની પ્રવૃત્તિ પણ સૌમ્ય જ રાખે. મનમાં હજુ સૌમ્યતાસ્વસ્થતાગુણ ઘડાયા નથી, પણ વચન-કાયાને ગુણમાં વર્તાઃ તો કમે સૌમ્યતા-૨વસ્થતા મનમાં આવતી જશે. પછી જો વિચારણામાં ય સૌમ્યતા છે તે ઈન્દ્રિયે પણ ઘણું સૌમ્ય બની ગઈ સમજે. મન જે શાન્ત છે “આ જવું જ નથીને ?, દુનિયાનું કંઈ જોવા જેવું જ નથી,” પછી આંખ શાની ડે? સુલસાની આગળ બીજી સ્ત્રીઓએ ઘણું કર્યું કે, “ઊઠ-ઊઠ, ખુદ શંકરભગવાન આવ્યા છે, માટે ચાલ જેવા. “ના, મારા માટે કંઈ જેવાનું જ નથી.' કંઈ નથી?” “ના, છે. માત્ર મહાવીરભગવાનને જોવાનું.' અરે! જે આ તે કહે છે, વિષ્ણુભગવાન ખુદ ઊતર્યા! ચતુર્મુખ બ્રહ્મા પધાર્યા છે! ચાલ, જેવા.” “ના, મહાવીર પ્રભુ મજાથી ધરાઈ ગઈ છું.” સુલઅને પેટનું For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સૌમ્યતા પાએ હાલતું નથી! કેમ? સમ્યકત્વને રંગ અને પરમાત્મા પર અથાગ પ્રીતિ-ભકિતએ મન એટલું બધું ઠંડગાર, સૌમ્ય અને સ્વસ્થ બનાવી દીધું છે કે કેઈ બેટા અભખરા નથી. મનની ઉગ્રતા, ઉન્માદ અને ઉછાંછળી વૃત્તિ દબાઈ ગઈ તે જગતનું કાંઈ સાંભળવા જેવાના ઉભરા-ઉછાળા નહિ જાગે. એમાં જેવા સાંભળવા જેવું છે શું ?” એમ જ લાગશે. પછી ઈન્દ્રિય બિચારી કરે શું ? ઇન્દ્રિયે તે બહુ ડાહી છે પેલું મન તોફાની છે. અરે! મન પણ શું કરે? આત્મા પેતે ઉછખલ ઉકળતે છે, તે બિચારા મન અને ઇન્દ્રિયને જેમ દોડાવે તેમ એ ડે. ઈન્દ્રિયે ગાડીના ડબા જેવી છે, ને મન એન્જિન છે. એને ડ્રાઈવર આત્મા છે, તે ખેંચી જાય તેમ ધમધમ કરતાં ડે. માટે પહેલો આત્માને ઠડે કરે, સૌચ બનાવે. સંસાર તે કચરાપેટ્ટી છે, એમાં સારું શું જવાનું હતું? આત્મા સૌમ્ય અને, મન સૌમ્ય બને, પછી ઇન્દ્રિયની ખણુજ મરતાં વાર નહિ. ઉગ્રતા, રાગાદિના ઉન્માદ, અને ઉતાવળ-ઉછાંછળાપણું ટાળી સૌમ્યતા કેળવાય એ એક મહાન ગુણ છે, અનેક બીવ ગુણેની ખાણ છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ચશેાધર મહાત્માની વિશેષતાઓ એક કુપ્રસ’ગ દીર્ઘકાળના સુસંસ્કરણને ધક્કો લગાડે, સમિતિ-ગુપ્તિ : મહાત્મા ચશે ધરમુનિ ઇરિયાસમિતિ આદિ પાંચ સમિતિને ધારણ કરનારા છે; . અર્થાત ગમનાગમનમાં જીવરક્ષાથે ચોક્કસ ખ્યાલવાળા છે; ખેલવામાં પણ અસત્ય, પાપાપદેશ, કશતા વગેરે ન થઈ જાય, ને ઉઘાડે માઢે ન એલાઈ જાય, તેના ઉપયોગવાળા છે; ભિક્ષાચર્યાં અને આહારવિધિમાં નિર્દોષતાના પાકા લક્ષણવાળા છે. વસ્તુ લેવા-મૂકવામાં તેમજ મળમૂત્રાદિના વિસર્જનમાં પણ જીવરક્ષાદિન પૂરો ખ્યાલ રાખનારા છે. એજ રીતે આ મહાત્મા મન-વચન-કાયા, ત્રણની ગુપ્તિથી ગુસ છે. એટલે અસદ્ વિચાર-વાણી-વર્તાવને અટકાવી સદ્ વિચાર, વાણી અને વર્તાવ પ્રવર્તાવનારા છે. . ઉપદેશ પછી, આચાર પહેલા ઃ જીવન જોવા જેવુ' છે. પેાતાના જ જીવનની પવિત્રતાની પરવા ન હોય એ બીજાના રોય ઉપકાર કરી શકે! બીજાને વારનારા કેવી રીતે બની શકે ? જૈનમુનિ-જીવનની બલિહારી છે. એનાં દઈને પણ પાપી જીવ ધણી બને છે. સેા ઉપદેશ અને એક આચાર. અલકે આચાર વિનાના ઉપદેશ કેટલીયવાર એળે જાય છે. સર પડવા ન દી ઃ વિષયરૂપી કૂવામાં ચોાધર મહાત્મા ઇન્દ્રિયોને ગેપવનારા છે, એટલે અને વિષયાના કૂવામાં પડવા દેતા નથી, વિષયોથી એને બચાવી લેનારા છે. મહાન્ આંતરતૃપ્તિ કેળવી લીધાથી આ બને છે. આત્મા એટલેા બધા ધરાયેલા કે હવે વિષયામાં કાંઈ જોવાસાંભળવા-ચાખવા સૂંઘવા કે સ્પર્શવાનું છે જ નહિ. જેમ, આકર્ડ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાઓ ૧૧ જમી લીધા પછી ગમે તેવાં પકવાન સામે હોય છતાં મન કહે : છે, “ઘણું ખાધું, બસ, હવે આમાં શું ખાવું'તુ?” બસ, આ દૃષ્ટાતથી અહીં મન કહેવા માંડે, “ઘણું જોયું, ઘણું સાંભળ્યું, હવે શું જોવા-સાંભળવા જેવું રહ્યું જ છે? કાંઈ જ નહિ,” આમ આકંઠ જન્મેલાનો દૃષ્ટાન્તથી વિષમાં ભારે ધરપત, તૃપ્તિ આવી જાય, તે ઈનિદ્રાને વિષયપતનમાંથી ગોપવવી -રક્ષવી સહેલી છે. વળી મહાત્મા ગુપ્ત બ્રહ્મચારી છે, નવાવાડના પાલન કરીને વિશુદ્ધ બ્રહ્મચર્યને ધરનારા છે. નૈષ્ઠિક બ્રહ્માચારી એટલે બ્રહ્મચર્યની પાકી નિષ્ઠાવાળા; હૈયું બ્રહ્મચર્યમય. સ્ત્રીઓનાં ટોળામાં કરવાની છુટ નહિ, રસકસ ઉડાવવાની છુટ નહિ. તીર્થંકરદેવ જેવા પણ ચારિત્ર પાળે તે પણ નવવાદનવિશુદ્ધ બ્રહ્મચર્ય જાળવીને, તે બીજાઓ માટે પૂછવાનું જ શું? ખરાબ પ્રસંગની ઘેરી અસર : મહિનાઓની સારી મહેનત તુલ? : ધ્યાન રાખજે, બહારના તેવા-તેવા પ્રસંગ-વાતાવરણને અંતરમાં ફેટે પડે છે. શરૂશરૂમાં એની અસરની ખબર ન પડે. પણ કાળક્રમે મેટી અસર દેખા દે છે. ત્યારે આશ્ચર્ય થાય છે, “અરે ! આ શું?” એમાંય પાછી એ ખૂબી છે કે છછ મહિના મને નિંધ કરી કરી ગુણ કેળવ્યું હોય, પરંતુ એક પણ દિવસ અનુચિત પ્રસંગમાં રસ લેતાં પૂર્વની દીર્ઘકાળની કેટલીય સારી અસર મારી જાય છે. દા. ત. છ મહિના સુધી સ્ત્રીનું મુખ સરખું ન જોયું, પણ પછી એક જ દિવસ કેઈ લટકાળીના હાવભાવ, કટાક્ષ નિહાળ્યા, ને એમાં સહેજ થોભ્યા, તે ખલાસ! પૂર્વની મહાકમાઈને ધક્કો મેટ લાગવાને! એમ મહિનાઓ સુધી કેઈની નિન્દા ન કરી, પરંતુ પછી એક જ દિવસ નિન્દામાં રસ લીધો, તે એથી દિવસની સારી અસર રદબાતલ! એમ એક જ સિનેમાદર્શન, નેવેલ-વાંચન, અભક્ષ્યભક્ષણ, મધ, ધમધમાટ, ઈત્યાદિ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મહાત્મા યશોધરની ર્યા, તે તે એની બહુ ઘેરી અસર આત્મા ઉપર પડે છે; દિવસેની-મહિનાઓની સારા સંકરણની મહેનત ઉપર એ પાણી ફેરવી નાખે ! માટેજ, બહુ સાવધાન બનવા જેવું છે. જ્યારે એ અનિછનીય પ્રસંગ ઉભું થવાનું લાગે ત્યાંજ ચેકી જવું જોઈએ, વિચારવું જોઈએ કે જે આ એકવાર પણ ખોટે રસ્તે ચાલ્યા તે પ્રલોભન તે ક્ષણનું, સુખ જરાક શું, પરંતુ ઘેરી અસર ભયંકર ઉભી થશે! એને પાછી સુધારવા કેટલી જહેમત જોઈશે! એના કરતાં અત્યારે જ મન મારીને પાછો કાં ન વળી જાઉં? યશોધર મહાત્મા સતત અખલિતધારાએ નવ વાડનું જતન કરવા સાથે કહ્યચર્ય પાળે છે. મમતાનાં વિષપાન મૂકે : વળી એ મહાત્મા અમમ છે. મમત્વ વિનાના છે, કેમકે અકિંચન છે, પાસે કોઈપરિચહ નથી. પાસે કશું ધર્મસાધન વિના, રાખ્યું હોય, તે મમત્વ કર પડે ને? કઈ રાખ્યું જ નથી ને, પછી કેના પર મમતા? આત્માથી બધુંજ પર છે. એને પાસે રાખવામાં આ મેટું નુકસાન, કે આત્માને મમત્વના પાશમાં ફસાવું પડે છે. એ મમતાને પણ ઊભું કર્યા પછી તારક દેવ-ગુધર્મને એકાંતે સમર્પિત રહી શકાતું નથી; આત્માના હિતના જ એકમાત્ર રસ્તે ચાલી શકાતું નથી. ચીજ પારકી; પોતાની કરવા જાઓ તે ચ અતિ પર જ રહેવાની. એને જુલમ કેટલે? મમતાનાં અદશ્ય વિષપાન કરાવે અને સમતાના પ્રાણ ગુંગળાવે. ધર્મોપકરણ એ પરિગ્રહ કેમ નહિ? મહાત્માએ કાંઈ પરિગ્રહ રાખ્યો નથી, તે શું કપડું, પાત્ર, જેવું ૫ણ પાસે કાંઈ નથી? પાસે છે, પરંતુ એ પારેચહરૂપ નથી, કેમકે એ ધમનાં ઉપકરણ છે, ધર્મને ઉ૫કાર પૂરતાં છે. આ મારુ, સારું, કેઈને ન આપું, એ કઈ ભાવ નથી રહેતો, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાઓ - ૧૩ - - માટે પરિગ્રહરૂપનથી. માત્ર એનાથી દનનાના-ચારિત્રની સાધના કરતે જાઉ એ ભાવ રહે છે. કેઈ ઉપાડી ન જાય એ ખ્યાલ ને પરંપરાએ પણ રહેતા હોય તે તે મમતાના લીધે નહિ, પરંતુ લઈ જનાર એને જીવહિંસાદિ પા૫ના કાર્યમાં ઉપયોગ કરે તે સારું નહિ, માટે એ ખ્યાલ રહે છે. આમાં ધર્મનું મમત્વ છે, ગુણનું મમત્વ છે, એ દેષરૂપ નથી. એમ તે સામાન્ય રીતે અભિનિવેશ દેવરૂપ ગણાય છે, ત્યાજ્ય છે, પરંતુ તત્વને અભિનિવેશ તો ખાસ રાખવાને કહ્યો છે તેજ તરવની પકડ રહીને અતત્વની રૂચિ જ ન થાય, અને સમ્યગ્દર્શન આવે અને ટકે. ગુણનું મમત્વ છેષરૂપ નહિ.” મારે બેલવુંજ નથી, હું તે સત્યને જ વળગી રહીશ—આ અભિનિવેશથી સત્યમાં દઢતા રહે. રાગાદિ સાથે અણબનાવઃ મહાત્મા યધરમુનિ અચિન કેમ છે? તે કે છિન્ન-ચન્થ છે, મેહના સંબધે એમણે છેદી નાખ્યા છે, ધનકુટુંબ વગેરે બધાના પરિચહ મૂકી દીધા છે. મજ્યા તા તે રાજવૈભવ ને રાજવી કુટુંબીઓ; પરંતુ બધું હેઠું મૂકી નીકળી ગયા. માત્ર બહારથી આ પરિચહ મૂકયા એમ નહિ, પરંતુ અંતરથી રાગાદિના પરિચહ પણ તેડી નાખ્યા છે. “શું રાગ કે શું ષ, શું ક્રોધ કે શું લાભ શું મદ કે શું માયા, બધાને આજસુધી હચધરે બહુ સહલાવ્યા. બસ, હવે નહિ. એ કેઈનેય હવે પહેલાના કરવા નથી.” એ નિર્ધારથી એની સાથે છુટાછેડા, અણબનાવ, બનાવ, અણુબનાવ સમજે છો ને? આપણે રાગાદિ સાથે બહુ બનાવ, બહુ મેળ, કદ જરુર પડે કે કોઈ પ્રસંગ આવે એટલે ઝટ એને નેતરીએ, મહલાવીએ, ચિરકાળ રાખી લઈએ. ત્યારે આ મહાત્માને અણુબનાવ અણુમેળ છે, એટલે ગમે તેવા પ્રસંગ આવે ને? એ રાગને ને તરવાની વાત નહિ. આ રહે, મારે ને તારે કઈ મેળ નહિ. મારે ગમે તે થાય મારે તારી જરૂર નથી. આ પહકાર આંતરશગુને! આમ તે સૂક્ષ્મ પણ આંતરશત્રુ નુકસાન કરનારા છે, પરંતુ વિશેષરૂપે જે પીડા હેય એવાની સામે આવા પડકારને અખતરે-અભ્યાસ કરવા જેવે છે, જાવું કાંઇક કરતા રહેશો તેજ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪. મહાત્મા યશેકરની તીઓ સ્વભાવ, કપટી વૃત્તિ, અહંકાર, વિષયલપટતા, વગેરેને દાબી શકશે. કર્મકાદવ ને ભેગજળના લેપ નહિ ? મુનિ યશોધર મહાત્મા બાહ્ય આભ્યન્તર પરિચહથી રહિત બન્યા હેવાથી નિપલેપ છે, કમળની જેમ તેવા કર્મ કાદવ અને ગજળને લેપ એમને લાગતું નથી. લેપના કારણે જ તેડી નાખ્યા, લેપ શાને લાગે? કેટલું વિશુદ્ધ જીવન! પ્રસંગેથી હર્ષ–ખેદ ન થાય એ માટે જ વિચાર ? અંતરાત્માને ડેગાર કરી દીધો, નિર્વિકાર બનાવી દીધો, એટલે કષાયના ઉકળાટ નથી જાગતા, ને કમરના લેપ નથી લાગતા. એ માટે મહાત્માનું “આત્માના શુદ્ધ થિર સ્વભાવ તરફ પ્રબળ ધ્યાન છે.” પછી ત્યાં વિકાર કે ઉછાળા ઊઠવાને જગા જ નથી. હું સચ્ચિદાનંદઘન છું, નિર્વિકાર છું, મેરુની જેમ નિપ્રકંપ છું,'એની મનને વારંવાર ભાવના આપવાથી, વિકારે સામે બચાવ મળે છે. ઈન્દ્રિયમનમાં કઈ વિકાર જાગવાને પ્રસંગ દેખાય ત્યાં આભા ચુકી જાય છે, જચત બની જાય છે. પેલી ભાવનાના વારંવારના અભ્યાસથી પછી પ્રસંગ પર એમ ઝટ થાય છે. (૧) મારે ઊંચા-નીચા થવાને, કે લહેવાઈ જવા કે કરમાવાને સ્વભાવ જ ક્યાં છે? હું તો અડેલ, અફર, વજ જે સ્થિર છું. હું શું કામ કંપે? શા માટે. અસર લઉં? ચાલવા દે બહારનું જેમ ચાલે એમ, હું વિકૃત નહિ થાઉં. (૨) કેવળજ્ઞાનીની જેમ પ્રસંગ માત્ર જોઈશ. (૩) ઠેઠ લાંબે સુધીના કાર્યકારણભાવને વિચાર કરીશ. (૪) જડપુદગલ કે મેહાંધ ના સ્વભાવ વિચારીશ. પછી શાની કોઇ અસર લાગવાની હેય? * આવી કઈ વિચારણા રખાય તે બધા નહિ તે થોડા પણ પ્રસંગમાં અલિપ્ત રહેવાનું બળ મળે છે. આમાં આત્માએ પોતાના નિર્વિકાર, સ્વભાવ અઘ-અભેદ્ય સ્વભાવ ઉપરાંત બે મુખ્ય વાત For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાઓ નિર્વિકાર સ્વભાવ, અછઘ-અભેદ્ય સ્વભાવ ઉપરાંત બે મુખ્ય વાત આવી, એક તે જડ-પુદગલ અને મેહાંધ જીવેના વભાવની વિચારણ, તથા બીજુ ઠેઠ લાંબા ઉતરીને કાર્યકારણુભાવની વિચારણા, આ બે સમજવા જેવી છે. કેમકે પછી એને ઉપર બહુ રાહત આપે છે. (૧) “જડ પુદગલને સ્વભાવ' સડન, પડન, વિશ્વસનને છે. મજબૂત પાયા ની પથરી ઈમારતે પણ સમય જતાં નાશ પામી જાય છે. અરે! શાશ્વત મેરુ જેવા પદાર્થોના પણ અણુએ અસંખ્ય કાળે બદલાઈ જાય છે. પુદગલ ધની અસંખ્ય કાળથી વધુ ટકવાની સ્થિતિ જ હેતી નથી. હવે વિચાર કરે કે જીવને લહેવાઈ કે કરમાઈ જવાનું જે પુગલ ઉપર થાય છે, એ પુદ્ગલને આ સ્વભાવ વિચારીએ તે એકદમ લહેવાઈ કે કરમાઈ જવાનું છે માટે હોય? રસ્તે જતાં કોઈને બંગલે જોયે, ઝટ ખુશ થયા, શા સારુ ભાઈ? બંગલે જડ-પુદગલ છે, આજે જે સુંદર દેખાય છે; તે એ ટકવાને નથી. એમાં ફેરફાર થયા કરવાનું છે, અને નાશ પામવાને છે. હવે એના પર ખુશ શું થવાનું ? એમ, કાંઈ ગંદવાડ જેવામાં આવ્યું ત્યાં મેં બગાડી નારાજ શી કરવી'તી? કેમકે એય પુદ્ગલ હેઈ પરાવર્તનશીલ છે. આજે ગંદા દેખાતા પુલ કાળક્રમે ફેરફાર થઈ સારાં બની ઠેઠ ખાવા સુધીમા આવે છે. જેના મળના પુલે ખેતરમાં ખાતરરૂપે પડી માટી ભેગાં ભળીને બીજમાંથી સારે પાક થવામાં ટેક પુરે છે ને? આખા વિશ્વમાં પુલના પરિવર્તન ચાલુ છે. એ સડે છે, તૂટે છે, નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે. એને લક્ષમાં રાખીએ તે પછી એના તત્કાલના ભાવ પર આપણે કેઈ અસર શા માટે લઈએ? - જેમ જડવભાવ, એમ હાંધ છના સ્વભાવને વિચાર પણ અલિસ રહેવાને બળ આપે છે. જીવનમાં કેટલાય ના પ્રસંગમાં આવવું પડે છે, એના તરફથી આપણને અનુકૂળઝતિકૂળ વર્તાવ થતાં આપણે સુખી-દુખી થઈએ છીએ, રાગ-દ્વેષ કરીએ છીએ, આ અસર લીધી, લેપાયા. હવે જે ત્યાં એ લક્ષમાં હોય, કે શા સારુ આ વે૫, આ અસર લેવી કેમકે સામાજે અનુકુળ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા યશોધરની તે છે તે એના કંઈક સ્વાર્થો; ને પ્રતિકુળ વતે છે તે એના કષાયે. સ્વાર્થી બુદ્ધિ અને કષાય એ મેહની ઘટના છે. હાંધતાને રવભાવ છે કે તેવાતેવા વર્તાવ કરાવે. એમાં આપણે બહુ વારી જવાની કે દુઃખ કરવાની શી જરૂર? સામે કદાચ સ્વાર્થથી નહિ પણ સજ્જનતાથી આપણું સેવા કરે છે, તે પણ એના પર ઉપકારસ્મરણ, કૃતજ્ઞતા, અને ગુણકદર કરીએ, પરંતુ હે!” ને વાહા! કેવી સરસ અનુકૂળતા મળી!” એમ કરીને ફૂલાવું'તું શું ? એ રીતે પ્રતિકૂળ વતે ત્યાં કરમાવું શું? મેહ-મૂઢતાને સ્વભાવ જ એ છે કે એમ વર્તાવે. આમ, જડપુલના અને જીવેની કારકી મેહમૂઢતાના સ્વભાવ વિચારવાથી આપણે વાતમાં રાગ-દ્વેષ અને હર્ષ-ઉદ્વેગ કરતા શકીએ, કે એ રાગાદિ વિકારે ન જાગવા દઈએ. આ એક વિચારણા. (૨) બીજી વિચારણા ઠેઠ લાંબે સુધી કાર્યકારણભાવની કરવાની છે. કાંઈ દેખતાં, સાંભળતાં, કે જાતમાં અનુભવતાં કેટલીક વાર આશ્ચર્ય થાય છે, ખેદ થાય છે, કે ખુશખુશ થઈ જવાય છે. શા માટે ભાઈ? ત્યાં છે એટલું વિચારાય કે આ જે જોયું, સાભળ્યું કે અનુભવ્યું, તેમ બનવા પાછળ કારણ કેણ છે? કાં તે સામાનું મરકી કરવાનું મહનીયકમ કારણ છે, અગર કે આશ્ચર્યકારી ભૂલ કરવા પાછળ જ્ઞાનાવરણકમજ કારણ છે; એમ બીજા–બીજા પણું કારણ કામ કરી રહ્યાં હોય છે. એમ આપણાં પણ પૂવકમને ઉદય કારણભૂત હોય છે તે મુજબ અનુકૂલ પ્રતિક્લબની આવે છે. એમ, કાય કારણુભાવની વિચારણા કરવાથી પછી આશ્ચર્ય એ કે હર્ષ કરવાની જરૂર નથી. કારણ હોય એટલે કાર્ય અને એમાં આશય શું? પાણીમાંથી નહિ અને દૂધમાંથી દહીં ખરું એ જોઈ કેણ આશ્ચય કરે છે? જાણીએ જ છીએ કે દૂધમાંથી દહીં બને, એમ બીજા પણ કાય-કારણુભાવને નિશ્ચય કરીએ, પછી આયી -ચમઘરે કરવાની જરૂર નથી. એમ ખેદ કે હર્ષ પણ નહિ કરવાના. એ માટે પણ આ કાર્યકારણભાવને વિચાર ઉપયોગી છે. કેઇએ કઈ પ્રતિકૂળ આદર્યું, ત્યાં ઝટ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાઓ १७ આપણે એની પાછળ મુખ્યપણે આપણાં પાપદય કામ કરી રહ્યા છે?—એમ જોઈએ તો ખેદ સામા ઉપર નહિ, પરંતુ આપણું કર્મ ઉપર થશે. અરે! કમ પર પણ શે ખેદ? એથીય ઊંડા ઉતરે; જુએ, એનું પણ કારણ કેણુ? આપણે આત્મા. એણે હીન આચરણ કર્યા તેજ એવાં કમ નીપજ્યાં. એટલે મૂળ કારણું તો અધમ કૃત્યકારી મારે આત્મા જ છે. માટે જુગુપ્સા કરું તે મારી જાતની કરું. બીજા કેઈ પર ખેદ કરવાની જરૂર નથી. આમ લંબાણથી વિચારીશું તે જીવનના પ્રસંગમાં કંઈ કંઈ કારણે જડી આવશે. કારણ વિના કાર્ય બને જ નહિ, ને કારણથી અવશ્ય એ થાય. ત્યાં પછી આશ્ચય ખેદ કે હષ શા? પેલી રાણીએ ભેંસ ઉચકીને ઉપર ચઢાવી દીધાની વાતની ખબર છે ને? નાની પાડી હતી ત્યારથી એને રાણીએ રેજ ૨-૪ વાર ગરદન પર ઊંચકીને ઉપર ચઢાવવા માંડેલી; એમ પેલી મોટી ભેંસ થઇ તોય એને રેજના અભ્યાસથી ગરદન પર સહેલાઈથી ઊંચકી ચઢાવી દીધી, રાજ પાછળનું આ કારણ નહોતો જાણતા તેથી આ જોઈ આશ્ચર્ય પા; પરંતુ પછી રાણીએ ભેદ સમજાવતાં આશ્ચર્ય ઉતરી ગયું. બસ, આ વાત છે કે કારણને, કરણના કારણને, એના ય કારણને વિચાર કરવાથી આશ્ચર્ય-ખેદ-હર્ષના વિકારોથી બચી શકાય. યધરમુનિ આવા કે પદાર્થ સ્વભાવ કે કાર્યકારણભાવના તત્વજ્ઞાનવાળા હતા તેથી નિર્વિકાર બન્યા રહેતા. એટલે જ એમને કમને લેપ લાગતા નહે. વળી, ચોધરમહર્ષિ અઢાર હજાર શીલાંગ-રથના ગુણેના ધારક છે; અનેક મુનિઓથી પરિવરેલા છે. કેશલદેશના રાજા વિનયંધરના એ પુત્ર હતા. એમાંથી ભવરાગ્યની વૃદ્ધિએ શ્રમણસિંહ બનેલા છે. ' ધનકુમાર ઉદ્યાનમાં ગયેલો, એણે આમને જોયા, તેથી તેને આનંદ પ્રગટય અને ચિત્તમાં ધર્મવ્યવસાય સ્કૂરવા લાગ્યું. લાયક જીવને આવાં દર્શન પણ અમેદ-આનંદ પેદા કરનાર બને છે અને ધર્મભાવનાને જાગતી કરી દે છે. થશે ધરમહર્ષિને લેતાં ધનને વિચાર આવ્યો કે “અહે, શું For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મહાત્મા યશેધરની આમનું રૂપ છે! કેવું શુદ્ધ ચરિત્ર છે! અહે કાન્તિ! અહેસૌમ્યતા! અહે આમને પુરુષાર્થ ! અહે મૃદુતા! અહે એમનું લાવણ્ય! વાહ! કેવી વિષય પ્રત્યે નિસ્પૃહા! અહે એમનું યૌવન! કે સુંદર કામવિજય!'.ઉપરાઉપર વિશેષતાઓ જેતે ચક્તિ થતા જાય આમાં એને થયું “અહે, મુનિની કેવી કાન્તિ!' કાન્તિ એટલે બીજાને દબાવી દેનાર તેજ નહિ, મધ્યાહ્નના સય જેવી ઉચતા નહિ. માટે કેટલાક જે આક્ષેપ કરે છે કે, “સાધુ પ્રહાચારી છતાં મેઢે તેજ કેમ નથી દેખાતુ?” એ આક્ષેપ પેટે છે. આ પ્રશ્ન શા માટે પૂછાય છે? એ સમજે છે કે મેઢા પર લાલિમા તે તેજ! આ શાના જેવો પ્રશ્ન છે? એક સતી હેય, બહુ જ મૃદુ હૃદયવાળી હેય, સુશીલ હેય, મર્યાદાશીલ હોય, એને વેશ પણ મર્યાદાબ હોય ત્યાં કઈ પ્રશ્ન કરે કે-આ સતી છે તે તેના મેઢા પર તેજ કેમ દેખાતું નથી ?એ પ્રશ્ન શું સમજીને કરે છે? એ સમજીને કે તે જ એટલે પાવર દેખાવે જોઇએ, વર્તાવમાં ઝાકઝમાલતા જોઈએ! શી ઝાકજમાલતા ? ગમે તેની સાથે છુટથી બેલે તે? રસ્તા પર ઉઘાડા માથે ધમ-ધમ કરતી ચાલી જાય તે? આ તેજ તે છુટીનાં, સતીનાં નહિ. સતીપણાનાં તેજ એટલે ગમે તે રૂપાળે કે અનુકૂળ પુરુષ સામે આવે છતાં ઊંચી આંખે નહીં જોવાનું દહ સવ! આપત્તિમાં પણ પતિશરણની જ દુહ ટેક! આ સતીનાં તેજ કહેવાય. ત૫-હાચર્યનાં તેજનું મા૫ હૃષ્ટપુષ્ટતાથી કાઢે તેને તેજની ગમ નથી. એને ખબર નથી, કે ત૫-તેજ એટલે? હાડ ને માંસ સુકાવી નાખ્યાં હોય છતાં આહાર-વિષયની દુષ્ટ સંજ્ઞાની ગુલામી તેડી નાખી સર્વ પ્રગટ કર્યા હોય. આહાર અને વિષયેની સામે વિજયવંતા સત્ત્વ, નિરીહતા, અને અનાસકિત એવાં પ્રગટ કર્યા હોય કે એની જરાય અંજામણુ-લલચામણું નહિ એટલી તપમાં મસ્તી. તપ એટલે વિકારમાં ઉછળતી અંતર્ધાતુઓને તપસ્યાથી તપી તપીને શાંત કરવાની. ને આત્માની સુખશીલતાના સ્વભાવ પર અંકુશ મૂકે તે તપનું તેજ! ઈદ્રિ પર પાકે અંકુશ મૂકી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાઓ દેવે, અંતત્તિઓને શાંત કરી દેવી, મેર તૂટી પડતાં પણ મન સાધનામાંથી ચલિત ન થાય તેવું બનાવી દેવું, તે તપનું તેજ. તે જોવા મળે? હા, અવસરે જોવા મળે! આવું તેજ ન માને તો ભગવાન મહાવીરને તેજવી ને કહેવા જોઈએ. કેમકે પેલે ગેવાળીઓ ખીલા ઠેકવા આવ્યું તે એને ન રેકતાં ઊભા રહ્યા! “માયકાંગલા! તપનું તેજ એટલે તો શૂરવીરતા, સામાને ડાંટવાનું, દબાવવાનું, કાન પકડીને રાડ પડાવીએ, તે તપનું તેજ છે, આવી વ્યાખ્યા જન-શાસનની નહિ. બ્રહ્મચર્યનું તેજ એટલે? શરીરના વિષયરંગના તેજ એના પર તે ધાતુ વિય તે નીચે ઊતરી જાય છે. વાસનાના વિકાર શાન્ત કરી, તેને મસ્તકે બહાપ્રદેશમાં સ્થગિત રાખવું, ઈન્દ્રિયામાં સવરૂપે વહેતુ રાખવું, એ સાચું તેજ. એ તેજ કેવું હોય? બ્રહ્મપ્રદેશમાં વીય સ્થગિત હેય એટલે કતવ્યને નિર્ધાર જબરદસ્ત હોય! ગમે તેવા પ્રસંગે અડગ રહેવાની ધીરતા અજબ હેય! સ્ત્રીઓ સામે આવે એના મેઢાં સામે જોવામાં, હસીને વાત કરવામાં વાંધે નહિ, એ તેજ? ના તેજ તે એ કે સામાન્ય સ્ત્રીઓ શું, મોટી ઈન્દ્રાણુઓ આવે તેની સામે પણું જવાની પરવા નહિ. તાકાત નથી કે એ દષ્ટિ ખેંચાવે! ઘણું કર્યું સીતેન્દ્ર રામને ચલાયમાન કરવા! પણ રામ રેચ માત્ર અસક્યા નહિ! મનને મેહથી જરાય આકુળ-વ્યાકુળ કયું નહિ! તવ અને પરમાત્માના ધ્યાનમાં લીન બન્યા રહેવાનું, એ એક જ કામ! ત૫-બ્રહ્મચર્યનું તેજ આ છે! અદભુત સહિષ્ણુતા! મન પર અજોડ અકશ! અપૂવ કોટિની અંતવૃત્તિની તૃપ્તિ! ક્યાંય લોભાય નહિ! એવી સ્વસ્થતા. આનું નામ છે તપ ને બ્રહાચયનું તેજ! સતીપણાનું તેજ હોય ત્યાં બહાર લટકાચટકાનું મન ન થાય! બહાર જે એક પણ કટકો કરવાનું કે ઠસ્સે દેખાડવાનું થાય તે એ તેજ નહિ પણ વિષયકષાયથી પરાજય છે, નિસ્તે જતા છે. એમ સંયમનાં તેજ-બ્રહ્મચર્યનાં તેજ એટલે દુનિયાના વૈભવવિલાસ અને મોટા વૈભવી કે સત્તાધીશોની સામે સમ્રાટની જેમ અણઅંજાયા ખડા રહે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ધનકુમારને પ્રશ્ન મુનિપણુની અનુમેરનાઃ ધન વિચારે છે કે, “એહે, શું આમનું તેજ! અરે એમને પુરુષાર્થ કે જબરજસ્ત ! આ અવસ્થામાં આવે માગ લીધે છે? આ પરે માગ લીધે છે તે એ માગની સુંવાળા મનથી જોરદાર સાધના ન થાય. સાધનામાં તો મન કઠોર હેય. વળી શી એમની માનતા છે! લાવણ્ય કેવું સરસ! જગતના વિષય તરફ કેવી એમની નિઃસ્પૃહતા છે! દેવતાઈ વિષયે સામે આવે ભલે ને, પણ પરવા નથી; ને આ બધું પાછું ખીલતી યુવાનીમાં છે! આ ખીલતી યુવાનીમાં કામદેવ પર કે જબરદસ્ત વિજય મેળવ્યો છે! ધન્ય જીવન! ધન્ય આત્મા! ધન્ય કુળ! ધન્ય દેશ! ખરેખર એ દર્શનીય છે! ઉપાસનીય છે! ધરાયા વગર વીસ કલાક સેવા કરવા લાયક છે!” આંખ ને કાયા ધરાઈ ગઈ પછી તે કદાચ દર્શન થાય તે તે થવાનું બળાત્કારે. પરમાત્માનાં દર્શન કેવાં જોઇએ? વગર ધરાએલી આંખે થવા જોઈએ. માત્ર પહેલી બે મિનિટ ચાર મિનિટ નહિ, પણ જોઈએજોઈએ ને જોવાની લાલસા વધતી જાય. તમને થશે, એ કેમ બને?” બને. પ્રભુમાં નવું-નવું પરાક્રમ વિચારે, મેહદર્શનના ભયંકર અનર્થ સમજે, અથવા યોગબળ વધારવાની ભૂખ જગાડે તો પ્રભુ દર્શનમાં ધરાઈ નહિ જવાય. કવિ કહે છે, ' “અમીય-ભરી મૂર્તિ રચી રે, નિરખત તૃપ્તિ ન હોય!” અમૃતને કુંડ જોતાં આંખ ધરાતી નથી, એમ વગર થાકેલી કાયાએ જોવાલાયક આ મહાત્મા છે, એમ આ ધનના હૃદયમાં વસી ગયું. આ નજીક,વંદના કરી, બીજા મુનિઓને પણ વંદના કરી, સૌએ ધર્મલાભની આશિષ આપી. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સંસાર કે? ધનકુમારનો યશોધરમહર્ષિને પ્રશ્ન : સંસાર કે? પછી ગુરુમહારાજ પાસે એ બેઠો, ને સાચવીને પ્રશ્ન પૂછે છે-ભગવંત! આપને આ સંસાર પર અરુચિ ને વૈરાગ્ય થવાનું કારણ શું કે જેથી કામદેવ સરખી કાયા, ને સુખની મળેલી પુણ્યા, એ બધાને અવગણને આવે કઠેર ચારિત્ર્યમાર્ગ લીધે? આપની કામદેવ સરખી કાયા જ કહી રહી છે કે પુણ્ય જબરદસ્ત હશે! વિષયસુખ ભરપૂર માયાં હશે! તો એને આપે કેમ છોડી દીધાં? કૃપા કરીને ફરમાવે કે એવું શું કારણ મહ્યું કે કંટાળે આ સંસાર પર! પ્રશ્રની પાછળ ધનના હૃદયનું શું વલણ દેખાય છે? હૃદયની ઉત્તમતા કેવી દેખાય છે? ધનકુમાર મહાશ્રીમંત છે, પણ શ્રીમં. તાઈને એને કેફ નથી, એવી કઈ બહુમૂલ્યતા એની એને મન નથી, તેથી મહાત્યાગ પર આકર્ષાય છે. લક્ષ્મીને બહુ માનનારા માણસે ત્યાગ પર ઓવારી નહિ જાય. અથ અને કામ,વિષય, અને એનાં સાધન, એની લંપટતા તો ત્યાગધર્મને તુછ લેખાવે છે. ખોટી દયા કે ઠેકડી કરવાનું મન થાય કે “દેખાય છે રૂડારૂપાળા, પણ બિચારા કેઈ બાવા-જોગીની અડફેટે ચઢી ગયા લાગે છે!” આ કેવી વૃત્તિ બધું કહ્યું છે માટે ઉડાવે સેવામિષ્ટાન! બધું મહ્યું છે માટે કરે લીલાલહેર!” આ જ ને! આજે ધર્માત્માને જુનવાણું કહેનારા છે! સ્કૂલ-કોલેજમાં જનારા ગામડાની બાઈની મશ્કરી કરે છે ! કહે છે, “ગુલામડી દશામાં પડેલી ! માથું આમ ઢકે! ને કપડાં આમ પહેરે! વોટનન્સેન્સ! કેવું ધતિંગ!” આમ બેલે છે. ધનકુમાર યશેધરના વૈરાગ્યગુણ પર આકર્ષાઈ એ વૈરાગ્યની મહાકદર કરે છે, તે સતયુગની વાતે! આજે સામાના સદાચાર અને વૈરાગ્યના ગુણ પર ઠેકડી થાય છે, તે કળિયુગની વાત! ધનકુમાર કહે છે, “આપે ઉમદા કર્યું છે, પણ જરૂર કોઈ નિમિત્ત મહ્યું હશે અદ્ભુત, તે એ કૃપા કરીને જણાવો.” યશધર મુનિરાજ ઉત્તર કરે છે, “અરે! એકાતે કંટાળાનું કુલઘર એ આ સંસાર. એ સંસાર પરથી મન ઊઠી જવાનું For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધનકુમારને પ્રશ્ન વળી બીજું કઈ કારણ પૂછે છે? કારણ તે ઠામ-ઠામ પડેલાં છે.” સંસાર એ ઉદ્વેગનું કુલઘર ? એટલે? સંસાર કંટાળે ઉપજે એવા પદાર્થ-પ્રસંગેથી તરબેળ ભરેલો છે; એ જોઈ કેમ એના પર વૈરાગ્ય ન થાય? સંસારના પદાથ ક્યા? ઈન્દ્રિયના વિષયે શબ્દ-રૂપ-રસ વગેરે, લક્ષ્મી-લાડી, વાડી, ગાડી, સામ્રાજ્ય, સલ્તનત, આ બધાને વિવેકથી જુઓ તે કંટાળાનાં ઘર દેખાશે. કેમકે એમાં અહીં અશાનિત,રતાપાદિ અને પરભવે ભયંકર દુખ ! ત્યારે પ્રસંગે કેવા બને છે? પ્રેમની સામે દશે! ઉપકારની સામે અપકાર! ધારી રાખેલી સુખશાન્તિ સામે અણધારી આફતો! આરંભ-પરિવહની ભારી મહેનતની નિષ્ફળતા ! અનેક રે! ફલેશ-કંકાસ! સર્વશૂન્યકારી મૃત્યુને અચૂક ડડે!” આમાં વૈરાગ્ય થાય એમાં આશ્ચર્ય શું? પાણીમાં રહેવું અને કહે મગરમચ્છ આવ્ય!” એમ આશ્ચર્ય કરવું? અરે! સમુદ્ર એટલે મગરમચ્છ હેય જ. સંસાર એટલે એમાં અરુચિકારી પદાથ-પ્રસંગ હેયજ; એ જ હેય. ત્યાં વૈરાગ્ય સહેજે થાય. સંસાર પદાથ પ્રસંગે તે સંતાપની ભેટ કરનારા છે. એનાથી વૈરાગ્ય સહજ છે. સંતા૫ હેય ત્યાં રાગ થાય? હૂંફ રહે? આસ્થા-બહુ માન હોય? પણ કહેશે, સુખ પણ મળે છે ! પરંતુ એ ભ્રાન્તિ છે. સુખની બ્રાતિનું નિદાન : મુનિ શું કહે છે? એમને રગરગમાં સંસારની વિષમતાની ઓળખ થઈ ગઈ છે એથી એ ધનકુમારને કહે છે, “અરે મહાનુભાવ! એકાંતે જે કંટાળાનું ઘર, નકરા ખેદનું ઘર, એવા સંસારને વિષે વૈરાગ્યનું બીજું કઈ કારણ પૂછે છે? સંસાર એટલા એકાંતે ઉદ્વેગનું કુલઘર ! ઉદ્વેગ તે ત્યાં બાપના ઘરની જેમ રહે. તમે કહેશે-“અમને તે આનંદ દેખાય છે?, ને જ્ઞાની કહે છે, ઉદ્વેગનું કુલધર, અહીં કેણ સાચું, તમે કે જ્ઞાની? જ્ઞાની સાચા, તમે બ્રાન્ત. જ્ઞાનીએ ભ્રાન્તિનું નિદાન બતાવે છે. દારૂના કેફમાં ચઢયે હોય તેને ગટર બગીચા જેવી લાગે છે! છેલ ખાઈને હસે For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સંસાર કે? ૨૩ છે! પછી કેફ ઉતર્યા પછી સાચું સમજાય છે. એમ આ સંસારના વિષે વાસનાને લીધે પ્રસંગે આનંદ થયે, પણ વસ્તુતઃ “એ ખેદનું સ્વરૂપ છે એમ વાસના ઉતર્યા પછી સમજાય છે ખરું? જગતના પદાર્થમાં સુખ કેમ નહિ ? વળી દુન્યવી પદાર્થમાં સુખ નામને ધર્મ નથી. (૧) હેત તે તે હરેક વખતે એને અનુભવ થાત, પણ તેવું થતું નથી. ભૂખ્યા જમતાં લાડુ સુખભર્યો લાગે છે. ધરાયા પછી ઉદ્વેગભર્યો લાગે છે. (૨) એમ પદાર્થમાં સુખ હોત તે પદાર્થનું પ્રમાણ વધારે ભેગવવાથી સુખનું પ્રમાણ વધારે અનુભવાત; પણ એવું ક્યાં બને છે? એવું અનુભવાય છે? એક લાડુથી જેટલું સુખ અનુભવે એના કરતાં ચારગણું સુખ શું ચાર લાડુથી અનુભવી શકે? ના, ચાર ખાવા જતાં તો ઊબકા ને ઊલટીનાં દુઃખ થાય છે. એને અથ જ એ કે લાડમાં ખરેખર સુખ નામને ધર્મ નથી. ખાંડમાં સાચેસાચ મીઠાશ છે તે પાશેર નાખતાં જેટલી મધુરતા આવે, શેર નાખતાં એથી ચારગણી આવે છે. એવું વિષયમાં જે સાચેસાચ સુખ હોય તે વિષયપ્રમાણ વધતાં સુખપ્રમાણ વધત. પ્ર. તે પછી સુખ ક્યાંનું દેખાય છે? ઉ૦ સુખ વાસનાના કેફનું અનુભવમાં આવે છે. વાસના ઇન્દ્રિયની ખણુજ છે, એટલે સુખને ભાસ થાય છે, ને એ ઉતરી જતાં સુખ નથી દેખાતું. દારૂના કેફમાં આનંદ; કેફ ઉતરી જતાં આનંદ ગુમ! એમ વાસનાથી સુખને આભાસ માત્ર છે. બાકી સંસારના પદાર્થોમાં સુખ નથી. થાક છતાં કેફમાં થાક ન લાગે. મહર્ષિ ચશભદ્ર મહારાજ સાફ કહે છે, “સંસાર ઉદ્વેગનું ઘર કેમકે સુખના ભ્રમમાં રાખી રેવરાવે છે. હોંશમાં માણસ ઊઘરાણીએ દશ માઈલ જય છે; એને પાંચસે રૂા. લઈ આવું, એવી હોંશ છે. ખબર પડી, કે ઘરાક છ વાગે પકડાય તેમ છે, તે હજી ચાર વાગ્યા છે, માટે જરૂર પકડી પાડું,' એમ હોંશથી દેડતા જાય છે, For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધનકુમારને પ્રશ્ન પણ ત્યાં પહોંચ્યા પછી ડેલીનું બારણું ઠેકી પૂછે, “અંદર કેણું છે? નાથાભાઈ છે ને?” “ના, બહારગામ ગયા છે.' એમ સાંભળે, ત્યાં શું થાય? દશ માઈલને થાક લાગે છે! “હાય, ગેટલા ચડી ગયા ! મરી ગયા જેવી દશા થઈ!” અહી કેઈ સુવાને ખાટલે આપે, તેય વસ્તુગત્યા ખેદ કંટાળે ઉપપે છે એટલે એથી સુખ નથી લાગતું. પણ જે પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજે અને બહુમાન સત્કાર સાથે પાછા વાયા હેત, તે એના કેફમાં પેલે થાક ન લાગત. એમ અહીં મેહના કેફમાં સંસાર ખેદકારી નથી લાગતું. મુનિ કહે છે તેમાં શું છેટું છે? સંસારનું આવું સ્વરૂપ ધ્યાનમાં રાખી રહે તે સંસારમાં રહેવાની હેશ ન હોય. સંસાર તે દુશ્મનનું ઘર છે; અને મેક્ષ દુશ્મનનું ઘર નથી. દુશ્મનના ઘરમાં ભય હાય, કંટાળે હેચ, સંસારંઅકાળે વિચિત્રતા સજે છે, આપત્તિ ઊભી કરે છે, માટે ભય થાય; અને સરવાળે ભવભ્રમણ છે, માટે ખેદ થાય. ઊંડાણથી તપાશે. આ સંસારમાં દુઃખ, વિંટબણા, ત્રાસ, અપરાધ, પરાધીનતા, પરતંત્રતા, ગુલામી, ભય, વગેરે કેટલું? એના આણુએ અણુમાં એ જ છે. હવે એમાં કાંઈ ઠરવા જેવું ? આવા સંસાર માટે કઈ રગડાઝગડા-જૂઠ-અનીતિ, વૈરઈર્ષ્યા, મદ-માયા, વગેરે કઈ પણ પાપ કરવા જેવાં છે? કેની ખાતર કરવાં? દુઃખમય-વિંટબણમય સાંસારિક પદાર્થો ખાતર? ધન કહે છે, પણ પ્રભુ ! આ સંસાર તે સર્વસાધારણ છે, છતાં કયાં સૌને ખેદ છે? એટલે માનું છું કે આપને વિશેષ કારણ મહ્યું હશે. એ જાણવા માગું છું.' | મુનિ કહે, “તું વિશેષ પૂછે છે એ સામાન્યની અંતર્ગત છે. તે પણ તારી જિજ્ઞાસા છે તે હું કહું છું કે મારું પોતાનું ચરિત્ર સંસાર પર વૈરાગ્ય કરાવવાવાળું બન્યું.” ત્યારે ભગવન! આપને કંઈ બાધા ન હોય તો વૈરાગ્યકારક એ આ૫નું ચારિત્ર કૃપા કરી કહે.” For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ રસાર કે? ૨૫ નામ ' - ધનકુમાર કેટલેય ત્રાસ વેઠીને હમણાં જ ઘરે આવ્યો છે. હવે વૈભવી ઘરમાં ઠરી ઠામ બેસી આનંદમાં મહાલવાને અવસર આવ્યું છે, છતાં કેવી જિજ્ઞાસા એને થાય છે. એ જોવા જેનું છે. ધનકમારના આત્માની કક્ષા ઉચી છે, તેથી ઊંચી જિજ્ઞાસા જાગે છે. કક્ષા ઊંચી લાવવા આ પણ એક ઉપાય છે કે જિજ્ઞાસાઆતુરતા સુધારે. આત્માની કક્ષા ઊંચી લાવવા આતુરતાએ સુધારે આત્માની કક્ષાનું માપ આતુરતાની જાત પરથી આપણા આત્માની કેવી કક્ષા છે, ઉન્નતિની કે અવનતિની, એનું માપ જિજ્ઞાસા કેવી ઊઠે છે એના ઉપરથી મપાય છે. કેટલાકને એવી જિજ્ઞાસા થાય છે, કે ફલાણ થિયેટરમાં કઈ ફિલ્મ આવી છે?” એવા આત્માની કક્ષા કઈ ? એજ કે આંખે રૂડ રૂપાળું જોવા મળે તો બસ, આ ઈન્દ્રિય-ગુલામીની કક્ષા. એમ સંગીતશેખીનને રેડિયા વગેરેની ગુલામીની કક્ષા; ને વ્યાપારીને બજારની જિજ્ઞાસા તેથી બજારની ગુલામીની કક્ષા. આજે માણસનું પારખું કરવું સહેલું છે. ન્યુઝપેપર એની આગળ સૂકે, જુએ પાનું ખોલે એ. કેઈ બજાર-ભાવવાળું, ન્યુયેક શું, એનું પાનું જશે. કેઈ દવાની જાહેરાત જશે. પિતાની આજ સુધી જેવી જેવી જિજ્ઞાસા છે, એવું પાનું ખેલાવાનું. અથવા વાત સાંભળવા બેસાડે: ખબર પડશે આ ભાઈ કેટલામાં છે. આપણને દિવસમાં તુચ્છ પદાથની આતુરતા, જિજ્ઞાસા કેટલીય ઊઠે છે. સાધુ મળી જાય, તે પણ તત્વની કે ધર્મ ની જ જિજ્ઞાસા જાગે, એવું નથી. ભાગ્યશાળીને તો જરૂર થાય કે સાધુ પાસેથી આત્મહિતની વસ્તુ સાંભળું.” એને સત તત્ત્વની, સન્માર્ગની વિવિધ જિજ્ઞાસા થાય. પણ એ તો ઊંચી કક્ષાવાળાને. નીચી કક્ષાવાળે તે કહેશે, “મહારાજ! વખત ખરાબ છે. કહે કયારે સારે આવશે?” સારે એટલે પિસે-ટકે સુખ-શાંતિ અને આનંદથી રહીએ એવે, અથવા કહેશે, “આપને વાસેપ બહુજ ચમત્કારિક છે! ઘણા વખતથી હું માંદો રહું છું'...વગેરે. ઊંચી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આત્માની કક્ષા ફેંચી લાવવા કક્ષાવાળાને તે જિનવાણી સાંભળવી છે, પૂછશે, “અમારા આ સંગ છે; કેઈ સાધના શકય છે?” ધમી પણાને, સમજદારપણાને ઠેકે રાખતાં પહેલાં માપ કાઢવાની જરૂર છે કે આપણને જિજ્ઞાસા કઈ ઉઠે છે? કેવી આતુરતા થાય છે? - ધનકુમારે એમ ન પતાવ્યું, કે “માન્ય છે, આપ કહે છે એ. ઠીક, બાપજી! મન્થએ વંદાગ્નિ,” એમ નહિ; પૂરી જિજ્ઞાસા છે, કહે છે, “હરકત ન હોય તે એ વૈરાગ્યપ્રેરક ચરિત્ર સંભળાવે.” ઊંચી જિજ્ઞાસા હોય તે જ તાંત પકડાય કે આની પાછળ તલ તે આત્માનું લેવલ (સપાટી) ઊંચે લાવવા આ કરવાની જરૂર છે કે અતત્વની, તુચ્છ વસ્તુની, બીજાના દોષની વગેરે જિજ્ઞાસા બંધ કરી તાવ, ઉદાર વસ્તુ, અન્યના ગુણ, વગેરેની જિજ્ઞાસા કેળવતા જવી. જેવી જિજ્ઞાસા કરાશે તેના પર પોતાનું ઘડતર થશે. વારેવારે ખાનપાનની થતી આતુરતા સૂચવે છે કે હિંયાને ખાનપાનની વસ્તુ બહુ ગમે છે. પૈસા ક્યાંથી મળે તેની જ જિજ્ઞાસા એટલે અથકામની ભારે લાલસા સૂચવે છે. વાતવાતમાં બીજાની ભૂલ દેખાય તે સમજવું કે અંદરમાં ઈર્ષ્યાને અગ્નિ સળગી રહેતો હોય છે. ઈર્ષાને કેટલે અગ્નિ સળગી રહેતા હોય ત્યારે પ્રતિકમણાદિ કિયામાં મહાન સૂત્રોના ભાવ આત્મામાં ઓતપ્રોત કરવાના અવસરે નાદાન જીવને બીજાની ભૂલે જોવાનું સૂઝે! આપણું જિજ્ઞાસાએ-આપણું ઉન્નતિ અવગતિનું માપક યંત્ર છે! મસાણના નાકે ઊભેલા મસાણીઆને મડદાનું કફન મળતું હોય તે તેને શી જિજ્ઞાસા હેય? “હજુ એક વાગ્યે પણ મડદું કેમ આવ્યું નહિ? આવી જ ને? એક ચામડાને વેપારી અને એક ઘીને વેપારી વ્યાપારાશે પરદેશ નીકળ્યા. ચાલતાં-ચાલતાં એક ગામમાં પહેચ્યા. જમવું કયાં એનાં ફાંફાં મારતા હતા ત્યાં એક બાઈએ જોયું અને બેલાવ્યા, આવકાર આપે. બાઈઓનાં હૃદય કેમળ હોય છે. પેલા બેને For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આતુરતાએ સુધારે २७ તે ભાવતુ' જ હતું, આવ્યા, ખાઇએ બેસાડયા અને પૂછ્યું, * કયાંથી પધારવુ થયુ?? • અમુક નગરથી.’ કયાં જવાના ? ' 6 આ, અમે ચામડાંના અને ઘીના વેપારી છીએ, તે સાલ લેવા જઈએ છીએ.’ 6 · ભલે, અહી' રોકાઓ. અહી' કાંઈ મેટ નથી. તમારું' જ ઘર સમજો !' ના, ના, રોકાવાનુ તા ના અને, પેટ લઈ ને બેઠા છીએ.’ - ખરું, પણ મારે મન થાય કે અતિથિદેવનાં મારે ઘેર પગલાં કયાંથી ? જેટલું રહેશે તેથી અમને આનંદ થશે!' હૃદય કેટલાં કારાં હોય તે એમ થાય કે આ એ મફતનુ ખાઈ જશે.' પણ આ કઠણ કાળા સીસા જેવા હૃદયની વાતા છે. ફેારા-ઉજળા-ઉદાર હૃદયને તેા લાગે, કે ' મારુ લેખે લાગ્યુ' અતિથિના પેટે પડયું' તે ! અમારી પાપલક્ષ્મી સફળ થઈ. ' ખાવાને રાજીપે નહિ, પણ ખવરાવવાના રાજીપા ! લૂટવાનો રાજીપા નહિ, પણ દેવાના રાજીપા ! આનુ જ નામ આય, અને ઊંધુ કરે એ અના'. અ'દરમાં માપી લેવુ` કે શામાં આપણા રાજીપા છે? ખાઇએ રસોઈ બનાવી, જમવા બોલાવ્યા. એકને અ'દર બેસાડયો, બીજાને બહાર, ભાજન પીરસ્યુ', અન્ને ખુશ થયા, જન્મ્યા. જસીને કહે છે,‘હવે જઈશું' બહેન !’ અમારાથી શુ' એલાય ! ઘરમાંથી દેવતાના વાસ જાય તેમાં સારું, ભલે' કેમ બોલાય ?” અતિથિ એટલે દેવ', આ કલ્પના પર જ છે ને ? એ ચુગ હતા કે દીકરા-દીકરીને માતા-પિતાની, દેવ સમજી, તન તાડીને સેવા કરવાની લગની હતી! પના ફરી ગઈ. આજે તેા કહેશે માતા-પિતા એટલે દેવ ! કયા શાસ્ત્રમાંથી લઈ આવ્યા ?” ખબર નથી, ખળાતિયાં સાફ કરીને મોટા કર્યાં, સમજદાર કર્યાં, ખવરાવ્યા પીવરાવ્યા ને પછી પરણાવ્યા. આ ઉપકાર આછે છે? એ કયાં લક્ષમાં લેવા છે? એને 6 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આત્માની કક્ષા ઊંચી લાવવા તો મા-બાપ એની વહાલી નવી વહુને માનભેર સાચવે તે દેવતા જેવા. વાસનાના ગુલામને બીજી શી કપના હૈય? બાઈ અફસોસ સાથે કહે છે, “ ભલે જાઓ એમ તો કેમ કહું? પણ પાછા વળે ત્યારે અહીં જરૂર પધાર, કાજે. કહે કબૂલ ને?” કબૂલ કરવું પડે છે; બાઈ વળવું કરે છે. પેલા બંને વિચારે છે, “શું જગતમાં દેવ જેવા માણસે મળે છે!' ખરીદી કરીને પાછા આવ્યા. બાઈએ પાછા આવકાર્યા અને જમાડયા, પણ પૂવે બહાર બેસાડેલાને આ વખતે અંદર બેસાડ, અંદર બેસાડેલાને બહાર બેસાડ. આટલો ફેર કર્યો! કેણ બહાર ને કેણ અંદર જતી વખતે ઘીના વેપારીને અંદર, ને ચામડાંના વેપારીને બહાર; ખરીદીને પાછા આવતાં ઊંધું ક્યું. જમીને બેઠા એટલે પૂછે છે, બેન ! આ એક ખબર ન પડી કે ઊલટ-સૂલટ કેમ બેસાડયા” અરે! તમે તે વેપારી, હું તો અભણ સ્ત્રી! તમે આટલુંય સમજી શક્યા નહિ?” ના, ન સમજાયું!” સામાન્ય વાત છે, તમારી જિજ્ઞાસાના અનુસારે તમને સ્થાન આપ્યું હતું. જતી વખતે તમારા મનમાં શું હતું? જેને ઘી ખરીદવું હતું તેને એમ હતું, કે “જ્યાં વરસાદ ખૂબ પડે ત્યાં જઇએ તો ઠોકે, જાનવરને ઘાસ બહુ હોય તેથી ત્યાં થી સસ્તુ મળે. ભાવના હતી તેથી એને અંદર બેસાડેલા. ચામડાના વેપારીને શું હતું? “જ્યાં દુકાળ પડયે હોય ત્યાં જાનવર બહુ મર્યા હેય; તો ખૂબ સસ્તા ચામડાં મળે!” તેથી તેને ભાવના ખરાબ હાઈ બહાર બેસાડયે હતા! હવે જિજ્ઞાસા ફરી. ઘીના વેપારીને થયું કે આપણા દેશમાં દુકાળ પડે તો સારું, જેથી ધી મેં છું થાય, માટે નાણુ સારા ઊપજે. ચામડાના વેપારીને એમ થયું કે સુકાળ થાય તે સારું, જાનવર મરે નહિ, ચામડાં મેંઘાં થાય, તે મારા ચામડાંના પિતા સારા આવે. બસ, નરસી-સારો ભાવનાના હિસાબે ઊલટા-સુલટા બેસાડયા.” આ સાંભળી બને કાનપટ્ટી પકડી ગયા! કહે છે, “આ શું કહે છે. તમે!” For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ આતુરતાઓ સુધારે એ જ કે ઘીની ખરીદી વખતે દેવનું હૈયું હતું, ને ઘીનું વેચાણ કરવું છે ત્યારે હૃદય દાનવ જેવું. ચામડાની ખરીદી વખતે કસાઈ જેવું હૃદય, અને વેચાણ કરતાં દેવનું હદય. વીસ કલાકમાં આપણને કેવી-કેવી જિજ્ઞાસાએ ઊડે છે, તેના પર દેવનું દિલ કે દાનવનું એનું માપ નીકળે! માણસ એને એ, જીવવાનું એનું એ, પણ ક૯૫ના ફરી માટે ભાવના સારી-નરસી થાય છે. ઘીને વેપારી જાણે કે ઘીની તંગી થવા માટે કેમ વરસાદ ઓછો પડે ! અને ચામડાંવાળાને નાણ વધારે ઉપજાવવાં છે, તે ઠેર જીવતાં હોય તો જ ઉપજે, એટલે એના મનને એમ રહે છે કે કેમ વરસાદ-પાણું સારાં થાય. આપણે જ આપણી જાતનું માપ કાઢી શકીએ છીએ. જિજ્ઞાસાએ કેવી જાગે છે તેના પર માપ કાઢે કે આપણે કક્ષા કઇ? હેઠ સાધુને વેશ લેવા સુધી પહોંચવા માત્રથી આત્માની ઉન્નતિનું સર્ટિફિકેટ મળે નહિ! જેવું પડે કે “આ૫ણામાં આતુરતા કેવી ઊઠે છે?” જે શાસ્ત્ર વાંચતાં એમ થાય કે “દાદરે કેણુ ચઢયું?” જો આવું થતું હોય તે સમજવું પડે કે હૈયામાં શાસ્ત્રની જોરદાર ભૂખ નથી, તરવરમણતા નથી, પણ બાહ્યવૃત્તિ છે. બાહ્યવૃત્તિને દેશવ દેવો હોય ને જ્ઞાનની ભૂખ જગાડવી હોય, તને સદા મનમાં રમતા રાખવાં હોય, તે “કોણ આવ્યું છે કેણું ગયું? આ શું કરે છે? પેલે શું કરે છે? પૈસા કયારે મળશે? માણસ કયારે આવશે?” વગેરે તુચ્છ જિજ્ઞાસાઓને પહેલી તકે દૂર કરવી જોઈએ. તમે પૂછશે; આવા તરંગે ચાલ્યા જાય તે આપણા હાથની વાત છે?” તુછ જિજ્ઞાસાએ કેમ માટે? – હા. જીવને કહીએ કે ઘણુ કક્ષાએ વટાવી તું ઊંચે આવી ગયે છે! નિગોદ, એકેન્દ્રિયાદિ, પંચેન્દ્રિય, સમુચ્છિમ, ગર્ભ જ તિય"ચાદિની કક્ષા વટાવી, હવે તું મનુથ, તેમાંય આર્ય, તેમાં પણ જૈનકુળે, તેમાંય દેવ-ગુરુના સંગમાં તુ આવેલો! ઘણી For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આત્માની કક્ષા ઉંચી લાવવા ઊંચી કક્ષા ને? ત્યાં તુચ્છ-રાલિન વિચાર કરવાના? કે આત્માના ગુણે કેમ કેળવાય તેના વિચાર કરવાના? અવસર સારો મલ્યો, ત્યારે તારી ઊંચી કક્ષાને મેચ જ વિચાર-ઈત્યાદિ વિચારણા રાખવાથી અધમ જિજ્ઞાસા-આતુરતાએ રેકી શકાય. નહિ રેકે તે દસ મિનિટના ચૈત્યવંદનમાં અડધી મિનિટ ભગવાન સામે જોવાનું થશે, બાકીની સાડા નવ મિનિટ બી જવાનું થશે. આત્માની ખાડામાં ડુબેલી સ્થિતિ હોય ત્યારે આવી જિજ્ઞાસાઓ રમતી હોય; ને ઊંચે આવેલી હોય તો આવી જિજ્ઞાસાએ મરવા પડી હેય. હલકી જિજ્ઞાસાએ દાખવા માટે નિર્ધાર કરે, પ્રભુનાં દર્શન-ચૈત્યવંદન આખામાં પ્રભુ સિવાય બીજું કાંઈ નહિ ઉં 'ને તે પ્રમાણે કડક મનથી અમલ કરે. એવું બીજા શાસ્ત્રાદિ સારાં આલંબનને સ્થિર દૃષ્ટિએ જોવાં. પ્રભુને જોવામાં ખૂટે એવું નથી. અનંત વાતે છે પ્રભુની જેવા જેવી! પ્રભુ કેવા સ્વરૂપના ? પ્રભુનું જીવન કેવી કેવી સર્વોચ્ચ સાધનાના પ્રખર પુરૂષાથમય ને પ્રબલ પરાક્રમમય ? પ્રભુના ગુણે કયા કયા અને કેવા ઉચ્ચ પ્રભુની શક્તિ, અતિશય કયા? એ કેવા અચિત્ય? પ્રભુના સાક્ષાત અને તત્ત્વદેશના દ્વારા કેવા અગાધ ઉપકાર?” આવું બધું ઘણું જોવા જેવું છે. મનને થાય “અહે! પ્રભુ કેવા? અને પ્રભુની સામે હું કયાં?” ઉપાશ્રયમાં પેઠા, જિનાજ્ઞા શી હેય? આ વારંવાર વિચારે કે “મારા આત્માને શું જોઈએ છે?” જડની દુકાન ભૂલો તે ઉપરની દુકાને જવાય. જેમ ધર્મની બીજી સાધનાઓ સમજે છે તેમ આ પણ એક સમજી લે કે આપણા જીવનમાંથી પાપી, નિરૂપયેગી ને ક્ષદ્ર વિચારણાઓ કાઢી નાખવી. હલકી જિજ્ઞાસામાં જ મરીએ છીએ, મન આહટ્ટદેહક રહે છે! એટલે જેમ જે દૂધમાંથી ઘી નીકળે એવું હોય, તે દૂધને જે વારે વારે માંહી હાથ નાખી હલાવ્યા કરે, તે તે દૂધ કેદા! ઉકરડે નાખવા જેવું થાય. જે બીજમાંથી સુંદર પાક થાય એવું હોય તે બીજાને માને છેડ થતાં જ તેને For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ આતુરતાઓ સુધારે ઉચકી-ઉંચકીને બીજે દાટે એમ ચાર મહિના સુધી ફેરવ્યા કરે તો તે ચાર મહિને ખત્મ થઈ જાય! બસ, એમ આપણું આ આહટ્ટદહટ્ટ મન તેવું છે. કંઈ વળે નહિ એમાં. એ ચરવળા-ઘાને ય નબળા બનાવી દેશે! તમારું મન આવું નથી ને? મામુલી જિજ્ઞાસા ઊઠતી નથી ને? વીતરાગનું દશન, જિનવાણીનું શ્રવણ ને પછીનું ધ્યાન, તે કેહીનુર હીરા જેવી વસ્તુઓ છે, એ જ માન્યું હોય, તે મનમાં બીજી ફજુલ વિચારણ ઊઠવા જગા ન રહે. કેઈને કેહીનૂર હીરે જડી જાય કે મળી જાય, તે મન એની જ વિચારણામાં કેટલું બધું થિર બની જાય! ફજુલ વિચારણાઓ કેવીક બંધ થઈ જાય! તે અહીં પણ ઊંચાં આલંબને બહુ બહુ કિંમતી છે, એવી ભાવના વારંવાર ભાવ્યા કરે. એથી એનું ભારે મમત્વ થતાં તુચ્છ જિજ્ઞાસાએ રવાના થશે. સામે વીતરાગની મૂર્તિ છે, થા જિનવાણીનું શ્રવણ છે, કે અરિહંતનું ધ્યાન છે, તે વખતે બીજું કાંઈ શ્રવણ, દશન, ને ધ્યાન પ્રવેશ ન પામી શકે. “દશ. નાદિ વખતે બીજું કંઈ જેવું નહિ; દર્શન, પૂજન અને ચૈત્યવંદન વખતે ધ્યાન વીતરાગ સિવાય બીજાનું નહિ -આટલું બનશે? બેલે. વ્યાખ્યાનમાંથી કાંઈ લેવા આવે છે ને કે માત્ર સાંભળવા? આમાં કયાં કઠીન છે? ભગવંતના દર્શનાદિ વખતે બીજી જિજ્ઞાસા-આતુરતા સેવી ફાંફાં મારવામાં શું મળે છે? જીવની જિજ્ઞાસા કેટલી ભૂરી હોય છે! દસ વર્ષ સુધી તાવ આવ્યું ન હોય, પણ રાત્રિભોજનના ત્યાગની વાત આવે તે ઝટ જિજ્ઞાસા થશે કદાચ માં દે પડું તે? તાવ આવે તો શું થાય?” ખોટી જિજ્ઞાસાઓને દાટે; મેલીઘેલા જિજ્ઞાસાની ઘેલછા છોડે. તુચ્છ જિજ્ઞાસાના ભયંકર નુકસાન : દયાન રાખજે આ મેલી કે તુચ્છ જિજ્ઞાસા-આતુરતાઓએ નુકશાન ઓછું નથી કર્યું. (૧) એણે અનેક કુસંસ્કારને પુષ્ટ રાખ્યા છે, (ર) એથી મેલા આકર્ષણે, કુવિક, દુર્ગાન-દુર્ભાવનાઓની પરંપરા ચાલુ રહી છે, તેથી (૩) પાપ, દુષ્કર્મ તથા દુઃખને For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આત્માની કક્ષા ઉંચી લાવવા પ્રવાહ ચાલ્યું આવ્યું છે, એટલું જ નહિ પણ (૪) તુચ્છ જિજ્ઞાસામાં તત્વજ્ઞાન,પરમાત્મધ્યાન, શુભભાવનાઓ વગેરેની ધારા ચાલી શકતી નથી. કદાચ સદુપદેશ સાંભળે, સતશાસ્ત્ર વાંચ્યું, પ્રભુનાં દર્શન-સ્તવન કર્યા પણ બંધ મગજે કર્યા, અથવા એમાં કદાચ ચિત્ત પરેવી મગજ ખૂલું રાખ્યું તે પણ એ કિયા બંધ થતાં તે મગજ એના સાટે બંધ થઈ જ ગયું; ને પેલી કુજિજ્ઞાસાએ પાછળ મગજમાં એની ગડમથલ ચાલુ થઈ જ ગઈ. આ થિતિમાં એ દશન-શ્રવણ-વાંચન-સ્તવનનો મગજમાં પ્રવાહ ક્યાંથી ચાલે? વિચારે દુશા ! દુન્યવી વાત-વસ્તુનાં દર્શન-શ્રવણ -વાંચન બંધ થવા છતાં મગજ એને મા ઊઘાડું રહે છે. ત્યારે આત્મહિતની વધતુ મા તે એ બંધ થતાં મગજ પણ બંધ થઈ જાય છે ! આમાં કયાંથી ઉદ્ધાર થાય ? ક્રિયા બંધ પછી પણ મગજ એના માટે ખુલ્લું રાખે બસ, આ કરવાની જરૂર છે, શુભ કિયા ભલે બંધ થઈ પણ મગજ ખૂલું રહેવું છે ઈએ. એ તે જ બને કે મેલી અને તુ જજ્ઞાસાઓને રોકવામાં આવે. એ રેકવા માટે પણ આજ ઉપાય છે કે કિયા બંધ પડે છતાં મગજ ખુલ્લું રાખવાને અભ્યાસ કરીએ દર્શન કરેલી મૂતિ, સાંભળેલી ઉપદેશની વસ્તુઓ, વાંચેલી શાસ્ત્રની વાતે, કે ગાયેલા સ્તવનસ્તરના ભાવ મગજમાં ઘુમાવ્યા કરીએ, રાખવાને અભ્યાસ કર્યો જઈએ. સાથે આ પણ કરીએ કે હલકી–મેલી જિજ્ઞાસાઓને બદલે સારી ઉમદા પવિત્ર જિજ્ઞાસાઓને અભ્યાસ કર્યો જઈએ. એ કેવી હોય? આવી, કે “ભગવાન આરિહંતપ્રભુ દીક્ષા લઈને એવા કેવા દયાનમાં રહેતા હશે કે એમની આજુબાજુ જગતમાં શું ચાલી રહ્યું છે, યાવત પિતાની કાયા ૫ર કેવા ભારે પણુ જુલમ વરસી રહ્યા છે, એનેય કઈ ખ્યાલ નહિ! એ ધ્યાનમાં શું ચિંતવતા હશે? ભગવાન કેવળજ્ઞાનથી પાસે રહેનારના આંતરિક ભાવે, દેશે For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્માની કક્ષા ઉંચી લાવે સાક્ષાત લખતા હે, છતાં એમની સાથે પ્રભુ ગંભીરતાથી શું રિતે રહેતા હશે? અહિંસાદિ નવપદનાં સાક્ષાત આપણા જીવનને સ્પ, મનને ઉલ્લસિત કરે એવાં શાં રહસ્ય હશે? નવપદ, નવા, ચાર ગુણરથાનક, ક્ષમાદિ દશ ધ, વગેરેના એના જ કમ કેમ? એના વિસ્તારમાં શું આવે?'... દુનિયાના પદાર્થો જે નજરમાં કે અનુભવમાં આવે છે, એમાં ઊંડા પારિજણ કેવાં છે? એ કેમ સુખ-દુઃખરૂપ લાગે છે? શું ખરેખર એમાં સુખ-છે કે કેઈ બીજ નિમિત્તે સુખ-દુઃખની કલ્પના થાય છે? એ પદાર્થોને ભૂતકાળને દીઘ ઈતિહાસ હશે એવું જ જીવનમાં બનતી ઘટનાઓમાં ઊંડા કારણ શા છે?એના પરિણામ છે ઈહિ હીત્યાદિ જિજ્ઞાસાઓ કેળવાય, એની પાછળ તત્વ જાય, ને હૈયું નિર્મળ અને કેરું બનતું આવે, તત્વચિંતન લાધે, મેલી અને તુચ્છ જિજ્ઞાસાઓને દેશવટે મળે. ધનકુમાર આવી જિજ્ઞાસાથી પૂછે છે “ભગવન આપને મહાન વૈભવવિલાસની રિથતિમાં વૈરાગ્ય કેમ થયે? એનું વિશેષ કાર આપનું ચરિત્ર કહે છે, તે તે કેવું છે? કૃપા કરીને સંભળાવે.’ મુધિ વિચારે છે કે “ આ કલ્યાણ આકૃતિ અને પ્રમાા સુકાવા છે, તે ઊંચી વસ્તુ જે વૈરાગ્ય, એ પાયથાની સૂના ગણાય, તે પછી ચરિત્ર સંભળાવવા છે એથી નથી ને સભળીને Rા પામી જાય.' આ આત્મા જોઈ મુનિને શી ભાવના થઈ? આને તે સારૂં' સંસાર પર વૈરાગ્ય થઈ જાય, મુનિ તે આવું જ છે, એ અક્ષર કહીએ, પરિચયમાં આવવા દઈએ, જેથી કેઈપણ હિસાબે એને સંસાર-સવરૂપનું ભાન થઈ જાય.” સમ્યકત્વમાં ય વૈરાગ્ય જરૂરી : વૈરાગ્ય ક્યાં જોઈએ? માત્ર ચારિત્ર, વત, નિયમમાં જ? ના, સમ્યકત્વની ભૂમિકા સર્જવામાંય વૈરાગ્ય જોઈએ. જીવ ચરમાવતમાં For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ * * * શ્રી સમાદિત્ય યશેષરમુનિ ચરિત્ર આવે, ત્યાં જે કમલઘુતા થાય તે ત્યાં વૈરાગ્ય પામે, પછી સમકિત આવે ત્યારે આજે આવી કેટલી ગેરસમજતી છે કે ચારિત્ર લીધું કેહવું છે, એને જ વૈરાગ્ય હેય, બાકી નહીં.” જેજે, વૈરાગ્ય નહીં તે ધર્માત્મા નહિ. વૈરાગ્ય વિના શ્રાવક બન્યા હોય એમ બને? ના. વૈરાગ્ય તો સમકિતના ય નીચે પગથિયે જરૂરી છે. સંસાર ખટક, મોક્ષની રુચિ જાગી, એ તે મિથ્યાષ્ટિને પણ હોય. એને ય સંસાર પરથી ભાવ ઉઠી ગયો. માત્ર હવે સમકિત માટે એમાં સવજ્ઞ શ્રી જિનેશ્વર પ્રત્યે અથાગ પ્રીતિ, અને એમના શાસન ઉપર એમની આજ્ઞા ઉપર અનન્ય વિશ્વાસ થવે બાકી છે. વૈરાગ્ય જ એ તાણ લાવશે. સંસાર પર આસ્થા, પક્ષપાત, હુંફ હશે, ત્યાં સુધી જિનવચન નહિ જશે. સંસારવાસ અસંગત લાગે, અસંમત બને, અર્થાત એના પર વિરાગ જન્મ અને વીતરાગના વચન પર હાદિક શ્રદ્ધા જાગે, ત્યારે જીવને સમકિતની મહેર છાપ લાગે, ને એથે ગુણઠાણે આર્વે. એમાં પુરુષાર્થ બળે સ્થળપ્રાણાતિપાત-વિરમણવ્રત વગેરેમાં આવે, તો દેશવિરતિ પાંચમું ગુણઠાણુ પામે. આગળ વધતાં અહિંસાદિ મહાવતે આ સર્વવિરતિ પામે વૈરાગ્ય પહેલે ગુણઠાણે, સમકિત થે, દેશવિરતિ પાંચમે, અને સર્વવિરતિ છઠે ગુણઠાણે પામે. સમકિતનાં ચાંચ લક્ષણેમાં નિવેદ છે, એ શું છે? વૈરાગ્ય. વૈરાગ્ય નહિ, તે સમકિત કેટલું રહે? જરાય નહિ. જેનપણું એટલે સમકિત. જિનને અનુયાયી જિનના કહેલા અક્ષરે અક્ષરને માનનારે હય. જિન કહે છે “સંસાર અસાર, મેક્ષ એ જ સાર, મોક્ષનું સાધન ધ એ જ સાર.” નારક ચારક સમ ભવ ઉભ, તારક જાણીને ધર્મ, ચાહે નીકળવું-નિર્વેદ તે, એહિ જ પ્રવચન મર્મ. અર્થાત કુલ સંસારને નારકી જે, ચાર-જેલખાના જે સમજી ઊભગી ગયે અને ધમ ને જ તારક સમજ્યો, અને એટલે For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્માની કક્ષા ઉંચી લાવે ૩૫ જ સારવાસમાંથી નીકળી જવાનું ઇરછે છે.એ નિવેદ, વૈરાવ્ય એ જ પ્રવચનને મર્મ છે. જેનશાસ્ત્રોનું રહસ્ય છે. કહે, વૈરાગ્ય કયાં આ સમ્યકત્વમાં આવ્યા ને ? એ વૈરાગ્યની માત્રા વધતી જાય અને આત્માને વીલાસ ખીલી ઊઠે, ત્યાં ચારિત્રનાં પરિણામ જાગી જાય. મહષિ યશોધરમુનિ ધનકુમારમાં એ ઈચ્છે છે. માટે પોતાનું ચરિત્ર કહેવા તૈયાર થાય છે. So int For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ યશોધર મુનિને પહેલા ભવઃ રાજા સુરેન્દ્રદત્ત સમરાદિત્યને જીવ ચોથા ભાવમાં ધનકુમાર સુંદર જિજ્ઞાસા બતાવે છે. તેથી મહાત્મા યશોધર મુનિને લાગે છે કે કલ્યાણ આકૃતિવાળે અને પ્રશાંત મુદ્રાવાળે જીવ કદાચ મારું ચરિત્ર સાંભળીને હૈરાગ્ય પામી જાય” એ સાચું છે કે ઉદ્ધત આકૃતિવાળ અને ઉકળાટની મુદ્રાવાળે વૈરાગ્ય પામે એ આશા ઓછી. મુનિ ધનકુમારને કહે છે કે જે તારે મારા કૌશગ્યનું વિશેષ કારણ જાણવું છે, તે સાંભળ.' એમ કહીને મુનિ પોતાની આત્મકથા “આ જ ક્ષેત્રમાં વિશાલા નામની નગરી છે. એમાં એક અમરદત્ત નામે રાજા થઈ ગયા. એમની રાણી હતી યશોધરા. આજથી નવમા ભવે હું એમને પુત્ર હતા. મારું નામ હતું સુરેન્દ્રદત્ત. યુવાન થતાં મારા લગ્ન થયા. પત્નીનું નામ નયનાવલિ હતું. સંસારની ઘટના મુજબ મને પત્ની પર અથાગ રાગ હતો. પિતાએ મને રાજ્ય આપીને ચારિત્ર લીધું. હું પણ સમકિતના ગથી વાસિત થયે. સમ્યક્ત્વને રંગ એટલે? શમ, સવેગ, નિવેદ, અનુકંપા ને આસ્તિયને રંગ! એમાં સંસાર અગર જે ખરે, ઝેર જે કહુ દેખાય છતાં મારી પની નયનાવલિ પર મારું મન ઘણું મેહિત હતું. સમજતો હતો કે ખેટું થાય છે. છતાં હું વાસનાને વશ હત! વિકારેથી ઘેરાચેલે હતો! એક બાજુ પરમાત્મા અને એમના વચન પર તે અવિહડ ધમરોગ, ને બીજી બાજુ પત્ની પર મેહરાગ! તેથી અંતરમાં ધર્મશ્રદ્ધા છતાં રાજ્યવૈભવ સાથે નયાનાવલિના વિષય સુખે જોગવતા હતા. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ યશોધર મુનિને ૧લે ભવ ૩૭ એમાં એકવાર ધર્મદૂત આવ્યે! કેણ? માણસનારૂપે નહીં, પણ પળિયારૂપે-ધોળા વાળના રૂપે આવ્યું, ને મારી રાણીની ખાસ દાસી સાસિકાએ મને તે બતા, ત્યાં હું ! એહ! હું શું ધારતે હત? મારું શજ્યપા! આવી પ્રાણપ્યારી મહાર રૂપાળી પત્ની! સાથે કૌભવ-વિલાસ! ખૂબ આનંદ છે. એવી નિરાંતવાળું હું, મારે જાણે આ બધું શાશ્વતું ! પણ આ પળિયે આવ્યા? શાની ભડક લાગી? પળિયે આવ્યાની! ડાકટર ટી.બી. ક્ષય લાગ્યાનું કહે તે કેવી ભડક લાગે છે ! ત્યારે પળિયોયં શું છે? ઘસારો, ક્ષય જ ને? એની ભડક નહિ? સાંભળો, એ જાણે કહે છે, “હવે આ ડેરખંબુ ઉપાડવાની તૈયારી કરે ! દુશમન મૃત્યુને હું દૂત ચેતવવા આ૦થે છું, પણ ધર્મ કી લેવા કહેવા આ છું માટે હું ધર્મદૂત!” મુનિ કહે છે. “પળિયે જોતાં જ મારા અંતરને શૈરાગ્યે વધી ગયે. મને થયું, અરે આ જીવતર આવું ચંચળ પુદ્ગલનું આ પરિવર્તન? માનવ જન્મ પણ અંતે ડૂચા છતાં મહામેહને આ પ્રભાવ! મારી તે છાતી જ બેસી જવા જેવું થઈ ગયું.' થાય જ ને? જીવને લાગે છે, કે “ હજી તે મારે ઘણું જીવવાનું છે, પણ ના, પળિયે તે કહે છે, “હવે તે નજીકમાં જ મરવાનું!” પુદગલની કેવી વિચિત્રતા! જે સ્થાને કાળા ભમ્મર જેવા વાળ ઉગતા હતા, તેની તે જ કાયા હોવા છતાં એમાંથી ધોળા વાળ ઊગ્યા! ફેર કયાં પડયે ખોરાક ફેર૦ચે જે કરવું હોય, તે રાક બદલે જ નહિ. માણસ કાચું નથી, પણ એનું ચાલતું નથી. વાળ ધોળા થવા, દાંત પડવાથી બખા થવું, ચામડીમાં કરચલી વળવી, આંખમાં ઝાંખાશ આવે, મેઢાના દરિયામાં દાંતની નૈયા ડેલવા માંડે શું આ બધું ગમે છે? ના, જરાય નહિ, પરંતુ એ આવી પડે છે. શાસ્ત્રકારે તો બા૫ણાથી ધર્મ સેવવાનું કહે છે, જ્યારે મૂખ માનવ યમની નેટિસે આવી ત્યારે પણ વિશ્વાસે ચાલ્યા જાય છે. એ સમજાતું નથી કે હજી ય હું મૂહ ગમાર બેસી રહ્યો છું ? આ તો મને કહે છે – For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર ચેત તે ચેતાવું તને રે, પામર પ્રાણી!” જે નહિ ચેતે તે સમજી રાખજે કે એની કલમે ડમ્બા ગુલ! જીવનને દીવે બુઝાવી નાખીશ. જે કાયા પર ૯મી સાલગીરી જેવાને વિશ્વાસ હશે, તે કાયા ૬૮મી સાલ જેવા નહિ પામી શકે! મધમાખીઓ મધપૂડાને શા ય વળગીને બેસી જાય છે, પણ બધું એનું ધાર્યું થાય છે? કેશુ એને ચેતાવે કે તું ખાઈ લે ને ઊડી જા'? કેઈ નહિ. એ તે બિચારી ભેગું કરવાનું ને ત્યાં જ એંટી રહેવાનું જ સમજે છે! પછી ? વાઘરીના સકંજમાં ! સુરેન્દ્રદત્ત રાજા વિચારે છે, પળિયા આવ્યા ? પુદ્ગલની આ વિચિત્રતા! અવનની આ ચંચળા ! મારી આંખ આગળ ઘણાને ઊપડી જતા જોયા ને હું ૫, એક દિવસ જમરાજથી ઉપડાઈ જઈશ. છતાં હું હજી પાપમાં પડી રહ્યો છું? પાય તે પિશાચ છે, તેની દોસ્તી જીવતા જીવે ન છૂટે તે હું ધમી પિતાને પુત્ર શાને ? માનવભવે ય ધર્મ નહિ ? મનુષ્ય જીવનની ૨ આ અસારતા ? મનુષ્ય તરીકે જન્મીને શું કર્યું? વિચારે, ઈન્દ્રિય મળી તે કેવા મદમસ્તાન બન્યા ! આંખ મલી, શા માટે રસીલી બાયડી સામે ધારી ધારીને ન જેઉં ? જીભ મલી છે, તો શા માટે સેવા-પકવાન ન ઉડાવું ? કાન મલ્યા છે, તે ગણિકાનાં ગીત કેમ ન સાંભળી લઉં? નાસિકા બળવાન છે તે સુગંધી પદાર્થ કેમ ન સુધી ઉં? સ્પર્શનેન્દ્રિય છે, તે સુંવાળા સ્પર્શ શા માટે છેડે? ઈન્દ્રિએ બુઠ્ઠી હેત તે જુદી વાત હતી. આ કેટલી ભયંકર ઘેલછા કરી? મનુષ્ય જીવનમાં મળેલી અણમોલ શકિતએ, જબરદસ્ત કાયા, લોખંડી મન, આ બધાને ઉપયોગ વીતરાગની આજ્ઞાની આરાધનામાં કર હેત તે થઈ શકત, પણ બધું મેં ગટરમાં નાખ્યું! મારી પાસે જે મન છે, તેનાથી મેર જેવી સ્થિર ક્ષમા ને કમળ જેવી કોમળ નયતા રાખી શકાય આ બળ છે મનનું. ક્ષમામાં બળ ગુસ્સો કરવાના બળ કરતાં વધુ જોઈએ. ક્રોધી મન નિર્મળ છે, ક્ષમાશીલ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ યશોધર મુનિને ૧લે ભવ મન બહાદુર છે. અભિમાની મન નબળું કહેવાય. નમ્રવિનયી–કોમળ મન બળવાન કહેવાય. કેમકે એમાં વધારે બળ આપવું પડે છે. એવું મનમાં, તેવું વચન કાયામાં. સ્વાથની ભારે મજૂરી કરતાં પરની નિસ્વાથ સેવા કરનારી કાયા વધુ બળવાન છે. માટે વિચારે, કે મનુષ્યજીવનનાં તન-મન મલ્યાં છે તો એનાથી સંઘ ને સાધનિકની જેટલી સેવા અને તેટલી કરી લઉં ! જીવદયા જેટલી પળાય તેટલી પાળી લઉં! ઊંચી ત્યાગન૫સ્થાની બને તેટલી આરાધના કરી લઉં! કાયા ત૫માં બહાદુર બનાવવા માટે મળી છે, મહામુસીબતે મળી છે. ઉત્તમ દેવ–ગુરુના વેગ મળ્યા છે તે રેગડાપેંગડા વિચાર નહી કરવાના! બધું પોતાની કલ્પના પર છે. સુરેન્દ્રદત્ત વિચારે છે, મારું મનુષ્યપણું કેવું! ઘણું તે જેમ તેમ તણાઈ ગયું, હાય! છતાં હજુ જે બચત છે તેને મારે સદુપયોગ કરી લેવા જોઈએ.” સ પગ ક્યાં? વીતરાગની અને એમની આજ્ઞાની સેવા કરી લેવામાં. એનાં બહુ ઊંચા ફળ છે! આના ઉપર ચૅટ નથી હતી એટલે શુભયોગની સાધનામાં એટલે ઉછરંગ-ઉત્સાહ નથી હોતા, કંટાળે આવે છે! સાસુ તે થોડી પણ સાધનાના મહાલાણ કહે છે. માત્ર પાંચ મિનિટ પણ જેથી પરમાત્મા પ્રત્યે જેવાઈ જાય, તે દષ્ટિએ આપણને અઢળક પુણ્ય આપ્યું! જે કાનથી જિનવાણી થોડી પણ સંભળાઈ ગઈ, તેણે પણ અઢળક પુણ્ય આપ્યું! જે જીભેથી પ્રભુનું નામ રટણ થઈ ગયું, એ જીભે પણ અઢળક પુણ્ય આપ્યું! જે હૃદયમાં પરમાત્માને બે મિનિટ વસાવ્યા, એટલા વખતમાં આપણને અઢળક પુણ્ય મળ્યું ! જે નાસિકાએ દરથી સુવાસ લીધી, કે આ નૈવેદ્ય ભગવાન પાસે લઈ જવા લાયક છે કે નહિ? તે આ નાસિકાએ અઢળક પુણ્ય આપ્યું! હકમાં એક જ લત જોઈએ કે મારી ઇન્દ્રિયોજન-વચન-કાયા અને સામગ્રીને ધમ-સાધનાના માગે કેસ જેવું? સેવકને સેવ્યની સેવામાં કેમ ન યોજી!” હજી અમલની વાત પછી, ૫૭ તેના મને રથ કરવા લાગ્યા, ત્યારથી અઢળક પુછુય! For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર રાજા વિચારે છે, “મહામહને મારા પર પ્રભાવ કે ઉઘાડે દીવા જે દેખાય છે. જો એ ન હેત તે મારા જિનની જ શરણુંગતિ મેં લીધી હેત; જીવન મંગળમય ચારિત્રધર્મને જ સેગ્યું હેત ! પાપી મહામેહથી : કેહિનુર છેડી કાચના ટુકડાને વળગી બેઠો છું? જે મહામહને પ્રભાવ ન હોત તો રેજ ને રેજ લોક આ દિવસ અને રાત્રિ રૂપી ટુકડા આયુષ્યમાંથી પડી જતા કેમ ન જુએ? જાણે કવરૂપી કૂવામાં આયુષ્યરૂપી પાણું છે, અને એના માથે ચંદ્ર અને સૂર્ય રૂપી બળદ કાળનું અરઘટ ફેરવી રહ્યા છે. એ દિવસ અને રાત્રિરૂપી ઘડીઓ વડે આયુષ્યનું પાણી ખાલી કર્યું જ જાય છે, કયે જ જાય છે! આયુષ્યમાંથી ઓછું થઈ થઈને જ્યારે તદન ક્ષીણ બની જાય છે, ત્યારે લીલુછમ રહેતું શરીરરૂપી વૃક્ષ સુકાઈ જાય છે. આયુષ્યનું પાણી મળતું હતું ત્યાં સુધી તે શરીર પર અંગેપગનાં હલનચલન ઇન્દ્રિયની પ્રવૃત્તિ, અંદર હૃદય, લોહી, નાડીઓ, વાયુ તથા મન આદિનું સંચાલન, વગેરે ફળે નીપજતાં હતાં. પરંતુ આયુષ્યનાં સિંચન બંધ થઈ ગયાં પછી તે શરીરની સુવર્ણ એવી થઈ જાય, કે હવે એના પર પેલા ફળમાંનું કાંઈ બેસવા પામતું નથી. મુખ્ય આયુષ્યરૂપી પાણી જ ખલાસ પછી તે કઈ ઉપાય શરીરને ઊભું રાખવા, ને એમાં ઇન્દ્રિયો વગેરેનું કાર્ય નિપજાવવા ઉભે નથી રહેત, બગીચામાં પાણું જ બંધ થઈ ગયું, અને ઝાડ સૂકાંબંઠ થઈ ગયાં, પછી એને લીલાછમ કરવા શે ઉપાય? ત્યાં તે હજી છેડા લીલાં હોય તે બીજું પાણુ ય મળી આવે અને ફેર તાજ માજા થાય, પરંતુ અહીં તે આયુષ્ય એક વાર પતી ગયું તે પતી ગયું, અને હવે શરીરને સૂબં થયે છુટકે. નવા આયુષ્યનું પાણી જૂના શરીરને કામ લાગતું નથી. ગમે તેવી આજની વિકસેલી ડાકટરી વિદ્યા પણ અહીં હાથ જોડે છે. અરે! મર્યા પછી તો શું, પરંતુ જીવતા જીવે પણ મહા ટી.બી., કે કેન્સર જેવા દરદમાં કહી દે છે, કે “અમારી પાસે એને ઉપાય નથી, કુદરતના આધારે હવે તે રહેવાનું.” એટલે? એ જિવાડે એટલું જીવવાનું. ડાક્ટરે શું, પણ મેટો ધવંતરિ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ યશોધર મુનિને ૧લે ભવ ૪૧ ૨ ક પ - - - - દેવ પણ નિર્ધારિત મહા અસાધ્ય વ્યાધિઓ મિટાવવા સમર્થ નથી; પછી ખૂટેલા આયુષ્ય આવેલ મૃત્યુ પર શી અસર કરી શકે? બસ, આ આયુષ્યને ખુટાડનાર કાળ છે. - યશોધર મુનિ ધનકુમારને કહી રહ્યા છે, કે પ્રથમ ભાવમાં હું સુરેન્દ્રદત્ત રાજા માથામાં પળિયો આવવા ઉપર વિચાર કરી રહ્યો, કે “દિવસ-રાત્રિએ પસાર થતાં આયુષ્ય પેજ ને રાજ સરકી રહ્યું છે, એવું પ્રત્યક્ષ જેવા છતાં આશ્ચર્ય છે, કે જીવ એના પર થાન લઈ જ નથી! જેમ જેમ આયુષ્ય જાય તેમ તેમ માને છે, કે હું મેટો થયે! “અરે! માટે થયે કે મેતની વધુ નજીક થયે?” આયુષ્ય જે ઓછું થાય છે તે દેખાતું નથી, ને બાકીનામાં હજી હિતકિ છે તે વિચારતો નથી! જો એ લક્ષમ આવે તે જીવનમાં પાપ જેમ પૂવે ઝગઝગતાં, તેમ પછીથી શું ઝગઝગે? આત્માને કયાસ કઢાય તે ખાય, કે આત્મામ કચરે એટલે ભર્યો છે, કે ક્રમે ભેગવવા બેસીએ તો પાર આવે નહિ. ધર્મ સાધનાથી કર્મોને શીધ્ર પાર પમાય છે અને આત્માને સારે બચાવ થાય છે. દુનિયાના પદાથી બચાવવા માટે જીવ શું કરવા તૈયાર નથી? ત્યારે આત્માના બચાવ માટે કેટલું કરવા તૈયાર? મુનિ કહે છે, “ધર્મદૂતે મને જાગ્રત કર્યો, મને વિચાર કરતે કરી દીધો, અરે! જયાં કઈ પ્રતિકાર નથી એવા આયુષ્યક્ષયને નજરે દેખવા છતાં, એ પહેલાં લાવ આત્માને બચાવ કરી લઉ, એવું મને સૂઝતું નથી? જયાં મહાગમાં જીવતા શરીરે ચ બચવાના ઉપાય નથી, તો મડદુ થયે તે કઈ બચવાની બારી જ ક્યાં? “બાળી આ બસ!''જીવની જગતમાં આ પરિસ્થિતિ છે, છતાં જીવ પાપ આંચયે જાય છે! આ એક મહાન આશ્ચયકારી ઘટના છે! એ એસ વાત છે કે પાપની ગમે તેવી પેજના કે ફૂદા પણ આયુષ્યનું પાણી પહોંચે છે ત્યાં સુધી જ ચાલે પાણું ખત્મ થઈ ગયા પછી કંઈ ન વળે! એને શો અર્થ? શું એ, કે આપણે જીવતા છીએ તે પછી એ જીવનશકિતને ઉપગ પાપમાં For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર કેમ ન કર શક્તિ ખેચવાઈ જશે ત્યારે પછી પાપ નહિ કરીએ? એમ? પા૫ કરવા ઉપર જે કાઈ અમરપટ્ટો હેત, પા૫ કરવા પર મહાન આબાદી હેત, ને જીવ પાપ કરતે હેત, તે જાદી વાત હતી; પણ નિશ્ચિત છે, કે અમરપણું છે નહિ, કિંતુ કાળરૂપી રેંટ આયુષ્યના પાને ખાલી કરતાં કરતાં સાવ ખાલી કરવાને. પછી આજે જે કાયાથી પાપમાં દેખાદેહ કરાય છે તે કાયા તે સુકાઈને નીચે પડવાની, ને જીવને આબાદી નહિ, કિંતુ પાપનાં ફળરૂપે બરબાદી દેવાની! તે પા૫ કરવાને અર્થ છે છે? સુ માણસને આ વિચાર રહે કે મારે જીવનમાં પાપન જોઈએ! કેમ? જીવનનું પાણું ખત્મ થઈ રહ્યું છે. બધું ખત્મ થઈ ગયા પછી ઇછીશ તે પણ આ પાપ નહીં કરી શકું. તે હાલ પણ શા માટે પાપને ઉપાડે કરું?' જગતનાં કેટલાંક આકર્ષક પાપથી બચવા માટે આ એક વિચારણા છે, કેવી ? નાસ્તિત્વની ઇગ્લિશમાં જેને Non existance કહેવાય, અર્થાત કેઇ સારામાં સારી રૂપાળી ચીજ લેવામાં આવી ૫ણ જીવ માની લે કે આ ચીજ સામે ન આવી હેત તે જોવાનું પા૫ કરત? ના. તે પછી માન કે વસ્તુ તારી સામે નથી.” વેદાંતી કહે છે કે “જગત અવનવત છે!” આ વસ્તુ સાચી ખોટી છે તે વાતન જોતાં આપણે તેની ભાવનાને ઉપયોગ કરીએ. અરે! આ તે વનની માયા! અને તેની પછી જગ્યા ત્યાં મીઠું છે! તે પછી કઈ રમત કરૂં છે? સ્વપ્નના રૂપિયાને જાણ્યા પછી ગણવા બેસે તો? એવું જ દ્રિયોના વિષયો સામે આવે ત્યારે માનવાનું કે વનની માયા શી જેવી'તી? જોવામાં એ ન આવ્યા હેત તો શુ જેવત? કંઈજ નહિ. માટે કંઈ છે જ નહિ એમ માનીને એના તરફ જરાય આકર્ષાયા વિના મારા રસ્તે ચાલવા છે.” અભણ પણ પોતાના જીવનમાં આ ઉતારી શકે તેવી વાત છે-માનવાનું કે ચીજ મારી સામે આવી જ નથી” દુકાને ઘરાક આજે, ઠગાઈ કરવાનું મન થાય તે પહેલાં વિચારવાનું કે આ ઘરાક લે નહિ પણ ચકર આવ્યે હેત તે શું એના ખમણ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ યશોધર મુનિને ૧લે ભવ લઈ શકત? માટે સીધી રીતે વેપાર કરવા દે, કપટ કરવાને લાક જ ન મળે હેત તો શું કરી શકત? માન કે અત્યારે એને ઘરાક મળે છતાં નથી મળે!” ભાવનાનું બળ ઊભું કરવાનું છે. બિન ભિન્ન દરને આ કરાવી શકે છે. છતાં એકાંતવાદી દશને ખોટાં એટલે માટે છે કે એ ભાવનાની વાતને એકાંતે વસ્તુસ્થિતિ માને છે. બાકી તે વસ્તુમાં ક્ષણિકતાનું પણ દશન ઉપયોગી છે અને નિત્યતાનું દશન પણ ભાવના માટે ઉપયોગી બનાવી શકાય એમ જગત મિથ્યા હેવાની ભાવના ય ઉપયોગી, તેમજ સત્ય છેવાની ભાવના પણ ઉપયોગી છે. એકાંત દશને કેમ ખાટાં? એકાંતે ક્ષણિકતા યા નિત્યતા, તેમ એકાંતે મિથ્યાપણું યા સત્યપણું એ ખેચ્યું છે. કેમકે, એકાતે ક્ષણિક હેય તે માટી ને ઘડે, એનું ને આભૂષણ, પા૫ અને ફળ, વગેરેને પરસ્પર મેળ જ બેસે નહિ. અધ્યયન પૂર્ણ કરનાર તદ્દન નષ્ટ થઈ ગયા અને વિદ્વાન ન જ જન્મેલો થયે, એવું હું થાય. એકાંતે નિત્ય હેય તાય છે કેમકે એકાંતે નિત્ય એટલે તદ્દન પરિવર્તન શૂન્ય; પછી વિવિધ અવસ્થાએ શાની? એમ, જગત એકાંત મિશ્યા હોય તે વાસ્તવિક ચાંદી અને ક૯૫નિક ચાંદી બેમાં શું ફરક? માટીમાંથી જ ઘડે, અને સૂતરમાંથી નહિ, એવું શાથી? બધું મિથ્યા જ છે તે ચક્કસ વ્યવસથા શાની? વળી એ મિથ્યા ઊભું જ કયાંથી થયું? કેને ભાસ્યું શુદ્ધ આત્માને ભાસે નહિ, અશુભાસે. પણ આત્મા સિવાય કઈ ચીજ જ નથી તેથી આત્માને અશુદ્ધ કરનાર કે ચીજ જ નથી. એકાંત મિથ્યાવાદમાં આ બધી આપત્તિ છે. ત્યારે, એકાંતે સત્ય હાય અર્થાત વસ્તુ સ્વરૂપે તો સત છે જ એટલે કે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી તે સત છે જ, પરંતુ પરરૂપે For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી સમરાદિત્ય ૦ યશવમુનિ ચરિત્ર પર દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી પણ જે સત જ હેય, કિડુ અસત ન હોય મિથ્યા ન હોય તો, જંગલની દરેક વસ્તુ બધી જ વસ્તુ સ્વરૂપ બની જાય! પરિણામે અભાવરૂપજ થઈ જાય. માટે કહે, સત પણ એકાંતે નથી.. - એકાંતદશને અહીં ભૂલા પડે છે. બૌદ્ધો એકાંતે ક્ષણિક આત્મા માને છે. નિયાચિક-શૈશેષિકે એકાતે નિત્ય આત્મા માને છે. વેદાન્તીએ જગતને એકાતે મિથ્યા કહે છે, ત્યારે ન્યાય શેષિક દર્શને એકાતે સત્ય સત કહે છે. * વળી જુઓ, સાંખ્ય-યોગવાળા એકાને શુદ્ધ નિરંજન આત્મા માને છે, ત્યારે બીજાઓ સંસારી જીવને એક અશર અને બંધાયેલો માને છે. આ એકાંત દશને પણ ભૂલાં પડ્યાં છે. સાંખ્ય યંગ દશનવાળે કહે છે તેમ, આત્મા જો અનાદિકાળથી એકાંતે શુદ્ધ હેય, તે બંધ, મેક્ષ, વગેરે કેનાં? એ પ્રશ્ન આવીને ઊભું રહે છે. આત્માને બંધાવાનું જ જ નહિ, તે સંસાર કેનો? દેવ કોણું, મનુષ્ય કાણ, પશુ કાણુ, કીઠે કેણ, નારક કેણ? જીવતે યથાને અને મરતે યશાને ? જીવ ત શુદ્ધ નિરંજન નિરાકાર જ હોય, તો મૂખ કેણ, જ્ઞાની કેણ, સુખી શાને ને દુઃખી શાને? ક્રોધી, ક્ષમાશીલ, નમ્ર, અભિમાની, લુચ્ચા, શાહુકાર, બદમાશ સદાચારી...આ બધું કેણુ? તેમ શુદ્ધ એટલે બંધાયેલ જ નહિ, પછી મે તેને પામવાને? અને મેક્ષના ઉપાય શાના જવાના ? એ નહિ, તો એ માટેના શાસ્ત્રની ય શી જરૂર? અને શાસ્ત્રો રચ્યાં જ કેણે? ત્યારે જે આત્મા એકાંતે અશુદ્ધ હોય, અર્થાત એના મૂળ સ્વરૂપમાં ય શુદ્ધ ન હોય શુદ્ધ જ્ઞાન-મુખાદિ સ્વભાવવાળે હેય જ નહિ, તે (૧) ગમે તેટલા પ્રયત્ન મેક્ષ માટે કરવામાં આવે તેથી શું વળે? જેમકે, પૃથ્વી, પાણું, વગેરે જડપદાર્થો મૂળમાં જ જ્ઞાનાદિ સ્વભાવવાળ નથી, તે ત્યાં કેઈ એને અનંતજ્ઞાનાદિમય મેક્ષ થવાની વાત નથી. (૨) વળી જીવને મૂળમાં જ જે જ્ઞાનસ્વભાવ નહિ, તે સંસાર-અવસ્થામાં પણ લેશમાત્ર જ્ઞાન શાનું થઈ શકે છે મડદાને આંખો લે છે, ખુલ્લી પણ છે, પરંતુ એ જડ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વાયર સુનિને ૧લે ભવ શરીરનો વાનસ્વભાવ જ ન હોવાને લીધે એને કશું જ્ઞાન થતું નથી, માટે જીવને મૂળમાં જ્ઞાનરવભાવ છે તે તેનાં આવરણ દૂર જતાં તેના કેટલા અંશમાં જ્ઞાન પ્રગટ થાય છે, એમ સિદ્ધ થાય છે. હવે રાનવભાવ છે, તો કેટલું જાણવાને જ્ઞાનસ્વભાવ છે એ સવાલ થાય છે, આ મૂળને જ્ઞાનવભાવ મર્યાદિત હોઈ શકે નહિ;” કેમકે iાનમાં આટલીજ મર્યાદા માનવી એ શી રીતે કહી શકાય? તેથી જ્ઞાન અને તે જ માનવું જોઈએ, એ એની મૂળમાં શુદ્ધતા ગણાય. તે એ, આ રીતે એકાંતવાલે દશને ક્ષણિકતા, નિત્યતા, શુકતા, અલ્પલાં વારે એકાન્ત વસ્તુસ્થિતિનું પ્રતિપાદન કરે છે તે ખેડું છે. પરતું એ કથાયત વસ્તુસ્થિતિ સાચી છે, એટો એની ભાવના કરી શકાય. માત્માને ઊલ્પનામાં એ ઉપયોગી બને છે. એ એવી રત જરા જોઈએ. | mજકતાની ભાવનારાગ્યને પ્રેરે છે. જો હું જ ક્ષણિક છું તે શા માટે ઈ પર મમત્વ કરું? શા માટે રાગ કરું? તેમ જે વધુ ૫ણ શાણિક છે, તે એના પર રાગ-મમત્વ કર્યા શા કામના માતાની ભાવના એવિચારણા કરાવે છે કે જડ ગલમાં પરાગ નિજ છે, અને ગમે તેટલા હ કે શેક કો પણ, એ મા એ જ રહે છે. પછી હs રોકથી શી વહાઈ? વળી, આત્મા બન્યા ક્રિય કરી એને નાશ કે નવી ઉત્પત્તિ થતી મી, પછી પાપ કરાનાં કે દેવ-દુગુણ સેવવાનાં આંધળિયાં શ્વા સારુ કરવાં એ કર્યો આત્મા તદ્દન નષ્ટ થવાનો છે કે જેથી છે ને કે હુણેનાં દુઃખદ કહુ પરિણામથી એ છુટી શકે? આત્મા નિત્ય હેવાથી કરેલ દુષ્કૃત્યનાં રજેરજનાં ફળ એને જોગવવાં જ પડશે. એમ બીજા આત્મા પણ નિત્ય હેવાથી એના પર આપણે મેહ કરીએ ને એને જે દુષ્કૃત્યમાં, પાપમાં, દુર્ગણમાં, કે કષાયમાં ઘસડીએ, તેનું એ બિચારાને દુખદ પરિણામ મળવું જ પડશે, માટે શા સારુ એવી સ્થિતિ ઉભી કરવી?” For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ થશેષરમુનિ ચરિત્ર વળી એ જુઓ કે જગત સ્વરૂપે સત હોવા છતાં પરરૂપે અસત છે, મિસ્યા છે. તો “સિચ્યાપણાની ભાવના” કેવી સરસ પ્રેરણા આપે છે!-જે બધું મિથ્યા છે, સ્વનિની માયા છે, તે એની મનગમતી વિપુલતા દેખી એને ગણું ગણીને શું કુલાવું? સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વનના રૂપિયા ગણી હું ચાટલા કમાયે એમ કેણ ફુલાય? એમ તત્ત્વબેધથી જાગૃતિ આવ્યા પછી મિથ્યા માયા પર શા અભિમાન કે આનંદ? માયા મિશ્યા એટલા માટે, કે આત્મસ્વરૂપમાં એ કશી વૃદ્ધિ નથી કરતી. અર્થાત ગરીબીમાં આત્મસમૃદ્ધિ કાંઈ ન્યૂન નથી, કે તવંગરતામાં કાંઈ વધેલી નથી. આ “જગન્મિથ્યા'ની ભાવના ત્યારે જગત સત્ય હેવાની ભાવનામાં એ વિચારવાનું કે આ જગતના અનિષ્ટ ભાવે કાલ્પનિક નહિ પણ એનાં કારણેથી ખરેખર નીપજનારા છે, ત્યાં અનિષ્ટની ગભરામણથી એવું છે માટે ઇચ્છવું કે એ મિથ્યા થાઓ? એ ન બને? પૂર્વપાપોને ને ઉદય છે, તો આપત્તિ અવશ્ય આવવાની હતી તે આવી, એના પ્રત્યે દુર્થાન શું કરવું કે “આમ કર્યું હેત તે એ ન આવત?” એના કારણે હેય તે એ મિથ્યા નહિ. અથવા એમ વિચરાય કે જગત સાચું છે તે એનાં પૂર્વાપર રૂપક પણ ખરેખર છે જે, એટલે એ અનાદિ અનંત છે. એવા અનાદિ-અનંત સત્ય જગત પર ગફલતમાં શા માટે રહેવું? એણે કઈ માલિક બદલ્યા, અના કેન્સલ કર્યા, નવા ઉભા થવા લીધા!, તે હું પણ ન ઉલે થયેલ કેન્સલ થઈ જવાને અને જગત ઊભું રહેવાનું. ત્યાં સ્થા રાગ-મમત્વ-અહંકાર ધરવા, કે હિંસા-જૂઠ-અનીતિ આચારવા ?” “એવી રીતે તદ્દન શુહનિરંજન-નિરાકાર આત્માની ભાવના સુખ-દુખમાં ઉદાસીનભાવ, સહિષ્ણુભાવ અને સમભાવને પ્રેરે છે, તે એમ વિચારીને કે “હું આત્મા શહ, નિરંજન, એટલે ગગન જે, એને બહારની ઊંચીનીચીમાં શા લેપ ધરવા? શુને શું લાગેવળગે? કેઈની ગાળ કે કેઈના માનસન્માન સાથે શુદ્ધને શી નિસ્બત ?” 'એવી રીતે આમાની અશુદ્ધતા પર એ ભાવના કરવાની કે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ થશેધર મુનિને ૧લે ભવ. ૪૭ હું મારી જાતે જ શા માટે અશુદ્ધ થઈ રહ્યો છું? શા સારુ જાતને બગાડી રહ્યો છું? કર્મ અને મેહથી અશુદ્ધ-સલિનખરાબખસ્ત હું! શાના ઘમંડ કરું? કેમજ જાતની અશુદ્ધિ ભૂલી જગતની આળપંપાળમાં પડું? માનવજીવન મળ્યું છે તે મારી પિતાની અશુદ્ધિ ટાળવા માટે. અહીં મને ખરેખર એ માટેના સંગ-સામગ્રી મળેલા છે, જે બીજે ન મળે. માટે જાતની અશુદિ ટાળવા માટે મધું. એ કઈ? અનુચિત વર્તાવ, કૃતજ્ઞતાનું વિનમરણ, કેરતા-નિકુરતા, અસત્ય, અનીતિ, મદ, માયા, ક્રોધ, કોભ, વાસના, વિકાર–આ બધી અશુદ્ધિ છે ને એ હકીકત છે, કેપનારૂપ નથી. એને ટાળવાના પ્રથમ પ્રયત્નમાં રહે". - આપણી વાત એ હતી કે વિષય કક્ષામાં ઘસડાઈ ન જવા, નાસ્તિત્વની ભાવના કરવી. માનકે સામાએ ગાળ નથી દીધી, પછી કોધ શા માટે કરવા ઘરની બહાર નીકળે તે જ ચાર માણસે સલામ ભર નાં મલતાં હૈયું, કુલાય છે. ત્યાં જે માને કે “ધારે કે મને સલામ ભરનારા મલ્યા જ નથી. પછી કુલાવાનું શાના પર?” હલચાવનારા, તૃષ્ણ જગાડનારા, ગુમાન કરાવનારા સંગે મલ્યા એની કલ્પનાઓ માણસને મારે છે. પણ ત્યાં વિચારે કે મને કંઈ મહ્યું જ નથી” તો ગુમાન ન કરતાં, તુણા ન કરતાં, ઉદાસીન ભાવ રખાય. - 28 જીબી સુ જીવત છે ને આયુષ્ય એજુદ છે માટે જ પાપ કરવાનું સૂઝે છે ને? બસ, માન કે પા૫ માટે હું જીવતા જ નથી. આયુષ્ય ખૂટી ગયું છેતે હવે પાપ શી રીતે કરત?” આ માત્ર લાવના ઊભી કરવાની, તત્વ નહિ ઊભું કરવાનું, વસ્તુસ્થિતિ નહિ. • પ્રશ્ન –શું આવી ભાવના અસત્ય વિચારણા ન થાય? તત્વ અસત્ય ન કરે માટે શું તત્વ ઊભું ન કરાય? વિના ત ભાવના ઊભી કરવાથી અસત્ય વિચારણા નહિ? ( જવાબ -ભાવનામાં શું છે? એની આગળ પાછળ ચાકી છે, જે એને અસત્યમાં ન જવા દે. આપણે ભાવનાશી કરીએ છીએ? જ . * For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધરનિ ચરિત્ર માન કે તું જીવતે નહિત તે એરી કરી શકત?” આમાં અને કે જીવતે નથી, આ માન કે જે ઘાયું, છે તેના અસત્યતાને ટાળીને સત્યતાનું રક્ષણ કરે છે. બીજી પણ વાત છે કે તેમનું પરિણામ સત્યતામાં છે. ભાવી ભાવનાથી વિચારસરણ પામી થાય છે, વાણું પવિત્ર બને છે, માટે ભાઇનામ અસત્યતાના દોષ નથી. ભાવના એ તે અમૃતતાન છે! આત્માને વાસનાનાં દિક ચી ગયાં છે તેને આ ભાવનાના અમૃતમાં ઝિલાવીએ એવા નીકળી જાય, પણ તે વારંવાર ભાવના ભવાય આપણા સાંસારિક ઘરણે-અનેર, એ બધું વારંવારના વાસનાના અભ્યાસથી મજબૂત થયેલું છે. હવે જે આત્માને જ પહલાને વારંવાર ભાવનાના અભ્યાસમાં પલટાવીએ, તે છે શિષ, ભોળાં પડે! ત્યારે જ પેલી સાંસારિક જનાઓનાં ધોરણે-અનેરો દર થવા માંડે અને આત્મિક મનોરથાદિ સ્થિર થાય. તે સિર કરનાર ભાવના, તેને જીવનમાં ઓતપ્રોત કરવા આ એલાન વિચાર્યું માન, આ ચીજ તારી સામે ન હેત તે આ ચીજ હો ન મલી હેત ? તુ પાપ કરવા જીવત ન હોત?તારા બાપા વહેલા મરી ગયા માટે અહીંના પાપનથી આચરતા? માટે આચરે છે ને ? ને તે પણ એક માનવ જીવનમાં તો આ જીવવાનું શું પાપ કરવામાં પૂરું કરવું છે? સિંહ અને વાણી પણ ફેર હોય છે. વાધ જાગતે હેય તે પ્રાયઃ એક શિકાર પણ જતો ન કરે. સિંહ તે સતે છે છતાં પતયરે છે પછી તેની પાસેથી લેઈ હરણિયાં જતા પાર થઈ જાય! શું આ પડયો ? વાઘ જીવતે છે માટે ને? શકિત છે માટે રાહારફતે સિંહને માટે આ તહ! તે પછી હું તે માતા! હવે મારે પw ક જવાનાં એ નિયમ મારે માટે તહિ. આ પ્રકારનું જીવન જીવવા માટે આ વિચારવાનું છે, કેઈ જૂ-અનીતિ આપવાના પ્રસંગે, માની લે કે મારી પાસે આયુષ્ય નથી કે સામે તેવા સર નથી” આ ચાવી ગાંઠ વાળી રાખજે મહાન ચાવી છે મહાન પ્રા ભનના વખતે આ વિચારવાનું, “પાપ કરવા માટે હું જીવતા નથી, પાપ માટે મને સંગ મ નથી.” For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ રાણી વૈરાગ્ય ઝીલે છે, પણ - સુરેન્દ્રદત્ત રાજ વિચારે છે કે આયુષ્ય સપાટામાં પૂરું થઈ જશે! છતાં છ પાપે કર્યો જાય છે તે આશ્ચર્ય છે! પણ હવે મારે, હું જીવતે છું ત્યાં સુધી, પાપ ને પ્રમાદથી સયું તે જ મારી જાગૃતિ ગણાય. નહિ તે ઘેર નિદ્રામાં પડ છું. પછી શું કરી શકાવાનું? મહાપુરુષેએ લીધેલું સંયમ અંગીકાર કરી લઉં એક પતિએ જોવા મળ્યે તે પર સાધુ બનવાની દઢ વિચારણુ થઈ ગઈ! એ પણ આત્મા છે, ને આપણે ચ આત્મા છે. ત્યાં માપવાનું કે એમના અને આપણું આત્માનું મૂલ્ય ક્યું? એમને મન મલ્યું હતું તેવું આપણને પણ મન નથી મલ્યુ એમ નથી. પણ એક પળિયે શું, આખું ધોળું થાય તો ય ભડક ખરી? એમણે શા વિચાર કર્યા? અને આપણે શું કરીએ છીએ? એક પળિયા પર સમય સંસારની તારવણું કેવી? “કાળા ભમ્મર ઊગતા કેશના દિવસે ગયા! આખા જગતનાં પુદગલોનાં પણ તે જ પરિણામ! જીવન જેમ તેમ પાપમાં વહી ગયું!” સંસારની તારવણ પર સાધુ બનવાની ભાવના! વાત નયનાવલિ પત્નીને જણાવી. પત્ની પર બહુ સ્નેહ છે એને પિતાનું અત્યંત નિકટનું અંગત માણસ માનીને પિતાને ચારિત્ર લેવાને અભિપ્રાય કહ્યો. પત્ની કહે છે- આર્યપુત્ર! આપને જેમ ચ્ચે તેમ કરે! હું કાંઈ આપને પ્રતિકૂળ આચરણ કરનારી નથી, આપના કાર્યમાં વિદ્ધ નાખનારી નહિ; અને આપ ચારિત્ર લેશે તો પછી મારે પણ સંસારમાં રહેવાનું શું કામ છે! હું પણ ચારિત્ર લઈશ.” આવું સાંભળતાં કેટલો આનંદ થાય. સુરેન્દ્રદત્ત વિચારે છે. ખરેખર ! આ દેવી મારા પર ગાઢ અનુરાગવાળી છે! મને જે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી સમરાદિય યશોધર મુનિ ચરિત્ર ગમે છે તે એને પણ ગમે છે! તે અત્યંત કપરૂં છતાં એમાં એ પણ તૈયાર. અહે! એનામાં કેવી મહેચ્છા છે! અદભુત વિવેક છે! ચારિત્રની અને ભાવના છે, તે એને પોતાનાં સંસારનાં સુખ જાય છે, છતાં ચારિત્ર કેમ ન લેવું, એ વિવેક છે. મને સંસારમાં રેકી દુઃખી કર નથી તે એને સાથે રાગ સૂચવે છે!” સાચે રાગ એનું નામ કે સામાને દુઃખી ન કરીએ. કોઈના પર સારો રાગ આપણે ધારીએ છીએ, તેનું પ્રતીક શું? એ, કે એમના પર એ પ્રેમ છે કે તમે ખૂબ સુખ ને આનંદમાં રહે! તમને સહેજ પણ દુખ-ઉદ્વેગ ન રહે.” આજ ભાવ હેય ને? માને દીકરે કહે, “મને પ્રેમ છે તારા પર' પછી માતા પર દુખે પડે તેની ચિંતા ન કરે તો? રાગને અર્થ એ કે “રાગના પાત્રને જરાપણુ દુભામણ ન થાય” એવી લાગણી હોય. સામાની દુભામણ ટાળવા શક્ય યત્ન કરીએ, તે આપણે રાગ સાચે. આ હુલામણુ વ્યાજબી જોઇએ. મા દીકરાના મેંમાં વેલણ ઘાલીને દવા પાય છે, ત્યાં દીકરાને થતી દુભામણ વ્યાજબી નથી,-તે પ્રેમ સાચે જ છે. વિરાગી છવ સંસારીના રાગને ખોટા કેમ ગણે છે? જુએ છે કે આ સંસારી અમારા પર રાગ કરે છે, પણ અમારે જે હૈયું સળગી ઊઠયું છે કે “આ જીવનનાં વર્ષો પાપની સેવામાં એળે કાઢયાં! હવે અમારું શું થશે? કર્મ અમને કયાં ફેંકી દેશે? આ જે દુભામણ અમને થાય છે તેની આ સંસારીઓને જરાય પડી નથી! માટે એમને રાગ ખોટો ! ભલે મેથી કહે બધું. એ મૂંઝવણ સ્વાથની છે, મેહની છે. શું સામાને ચરિત્ર તે દુઃખ આપશે. તેની મૂંઝવણ છે? ના, એની નથી. કેમકે એમણે સામાનું અંતર કયાં તપાસ્યું છે? ગુમડુ પાકીને જયાં ફૂટતું ન હોય ને સ્નેહીઓ સલાહ આપે છે કપાવતા નહિ, કેમકે દુઃખ થશે!” પણ પોતે ડેકટર પાસે જઈને ગૂમડું કપાવી નાખે છે. ગૂમડું કપાવવામાં એને મહાસુખ લાગે છે! સુરેન્દ્રદત્ત એ માપ કાઢે છે, કે “હું હવે આ સંસારવાસમાં For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ. વૈરાગ્ય ઝીલે છે ૫૧ દુભાઉં છું એ જાણું મારી પત્ની ભલે દુભાતા પડી રહે સંસારમાં -એમ નથી કહેતી! એ તે દુભામણુ હટાવવા ઈચ્છે છે; કહે છે, કે આપને ચારિત્ર ગમે છે, તે ખુશીથી ! મારે વિરોધ નથી.” માટે એ સાચા રાગ અને ઊંચી વિવેકભરી દષ્ટિવાળી છે! સામાન્ય જનતાની જેમ તુચ્છ દષ્ટિવાળી નથી. પાછી પોતે ય ચારિત્ર લેવા કહે છે. આમાં ય એને વિવેક દેખાય છે. વિવેક એટલે અસારને છોડીને સરને પકડે તે. એ સમજી ગઈ છે, કે ઈન્દ્રિય-સુખની રમત અસાર છે; ચારિત્ર એ સાર છે. તે અસાર છોડીને સારને પકડે. આ એને મહાવિવેક છે! હું એકલે ચારિત્રના સારને લઉં એમ નહિ, પિતે પણ લેવા તૈયાર છે,એ એનું અનુસરવાપણું મને ગજબ લાગે છે ! મારી આજ્ઞામાં વર્તવાનું પ્રશંસનીય છે! મારા સુખે સુખી અને મારા બે દુખી આ એનાં સુખ-દુઃખનાં સમસંવેદન જરૂર અભિનંદનીય છે! અને શે એને સ્વભાવ! મારે જે સ્વભાવ તે જ તેને!” આમ સુરેન્દ્રદત્ત ખુશ થાય છે, ત્યાં તે સાયંકાળને ઘંટ વાગ્યે ! એક લોક મંગળપાઠકેએ ભણ.શું કહ્યું એમાં? “કુદરતે જીવનમાં જાગૃતિ રાખવા માટે કેવી સુંદર યોજના રેજિદા જીવનમાં ગોઠવી દીધી છે, તે જોવાનું છે! જુઓ પહેલાં તે સૂર્ય સમુદ્રના પાણીને સ્વાદ કરીને પ્રભાતકાળે બહાર આવ્યું. મે એણે ગગનમંડળના પ્રવાસને ખેડીને જગતને પ્રતાપ બતાવ્યું, જગતપ્રકાશથી ઉજ્વલિત કરી દીધું ! હવે એ સૂર્ય સાયકાળે અસ્તને પામી જાય છે!” આ વર્ણન જાગૃતિ આપે છે, ઘમંડ કરશે નહિ. સારા જગતને ઉદ્યોતિત કરનારા અને, પિતાની એકની સત્તાથી કરડે તારાઓને નિસ્તેજ કરનારા સૂર્યને પણ અસ્ત થાય છે. માટે તમને મળેલી શકિતઓ પર ધમંડ કરશે મા ! For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર કોઈને વળી એમ થાય કે ભલું એ પ્રભાત! પ્રકાશ મત્યે ! પણ તેના પર સંતોષ વાળીને બેસી ન રહેતા. એ ચપટીમાં ઊડી જવાનું! એક જ દિવસમાં સૂર્યના કેવા રંગ? અને અંતે? તદ્દન અસ્ત! મડદાની આગળ હાંડલી ખોખરી શા માટે? આખી ન ચાલે? ચાલે, પણ દેખાડવા માટે કે જગતનું પરિણામ આખર ખોખરી હાંડલી સાર છે! કહે, જાગ્રત થવા માટે આ બધું શું કમ છે? અહી મળેલા કિંમતી મનને સદુપયેગ આ વિચારવામાં કરાય તે ડગલે પગલે જાગૃતિ મળે. સુરેન્દ્રદત્તનું સાંજના મંગળપાઠકના બેલ ઉપર મન કામ કરતુ થઈ જાય છે. એ જાત બને છે, વિચારે છે, કે અરે! આ શું કરી રહ્યો છે ? આ મેટા સૂર્યની પણ એક જ દિવસમાં આવી અવસ્થા ! આટલી અવસ્થાઓ! એને પણ મધ્યાહે વિશ્વપ્રકાશી ઝગમગાટ અનુભવ્યા પછી એ જ સાંજે તદન અસ્ત અનુભવો પડે? ત્યારે બીજાનાં શાં લેખાં? ધિક્કાર છે આ જગતના જીવનને કે જ્યાં ઊંચે ચઢયા પછી અહ૫ કાળમાં નીચે પટકાયું પડે છે ! એવા જીવનને પામી હું ક્યાં ઊંઘમાં ઊંધું છું! કેના ભરેસે, કયા વિશ્વાસે બેઠે છું ?' મહેલની ઝાકઝમાળતા : યધરમુનિ ધનકુમારને કહે છે, કે “હું સુરેન્દ્રદત્ત ત્યાં વિરકત ચિત્તે કેટલોક સમય સભામંડપમાં પસાર કરી ઊયે. સયા થઈ ગઈ હતી. ચંદ્રની સ્નાએ વિશ્વઘર ઝગમગાવી દીધું હતું! મદભરી સ્ત્રી જાતે કામદેવના પ્રસાર શરૂ કરી દીધા હતા! એવા અવસરે હું પ્રિયા નયનાવલિના વાસભવનમાં પહોંચે. આહાહા! મને તો હવે લગની લાગી હતી વરાગ્યની; ત્યારે આ મહેલ મણિરત્ન જડેલા મંગળદીપકેથી ઝાકઝમાળ હતે ! ભૂમિતલ છુટા મૂકેલા સુગંધદાર પુષ્પપુજથી વ્યાપ્ત હતું! ઉજ્જવલ રત્નજડિત ભીતે જાડા કસ્તૂરીલેપથી લીધેલી હતી સુવણસ્તાએ નવવધૂની જેમ દેવદુષે પાંગરેલા હતા! ઉપર સફેદ ચિત્રવિચિત્ર વસેના ચંદરવા શે.ભી રહ્યા હતા! વચમાં પરવાળાના જેવા For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ રાણી વૈરાગ્ય આવે છે ૫૩ કંઈક લાલ પલંગ ઢાળેલા હતાં! એના પર સુદર ગુલાયમ શય્યા ભરાવદાર એશિયા સાથે બિછાવેલી હતી! પાસે નિર્મળ સુવણું મય પાત્ર ત્યાં મૂકવામાં આવ્યાં હતાં !પલંગની ઉપર સુગધસય પુષ્પાની માળાના સમૂહ લટકી રહ્યા હતા ! મહેલમાં આજીખાજી સુવર્ણની ધૂપદાનીઓમાંથી મઘમઘાયમાન ધૂપ આછા આ પ્રસરી રહ્યો હતા! વિચિત્ર ર્ગે શાલતી સુંદર અગા ત્તીએ સળગી રહી હતી! ચપળ હંસ, પારેવાનાં જુગલા પણ ત્યાં શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં ! ખરાસનાં બીડાંની સાથે તાંબુલનાં પાન ત્યાં મૂકવામાં આવ્યાં હતાં ! મારીઓમાં વાટેલાં :ચનાર્દિ વિલેપનેોથી ભરી રત્નની કુંડીઓ મૂકવામાં આવી હતી! વળી મને હર સુવર્ણનાં ફંચાળાં સુગંધદાર ચૂણે ભરી સ્થાપિત કરવામાં આવ્યાં હતાં ! ઊંથી મદિરા અને સુગધિત પુષ્પોથી કામદેવને અધ્ય" અપવામાં આવ્યા હતા ! એવા વાસભવનમાં હું આવ્યો ! કયાં વૈરાગ્ય તે કયાં આ રાગેોરોજક ભવન ! ત્યાં આવીને હું પલ’ગ પર એડી. રાણી પરિવાર, સખીજન દાસીવગ' સાથે બેઠી છે. થોડીવાર પછી બધાં રવાના થઈ ગયાં ને રાણી સૂઇ ગઇ. હું હવે એ વિચાર કરું છું કે હવે મને કોઈ વિષયમાહ તા નથી, વિષયની પિપાસા નથી. હવે વહેલી તકે ઉત્તમ કાર્ટિના ચારિત્રની આરાધના કરવી છે! પણ આટલું' દુષ્કર લાગે છે કે આવી સારી રાણીના ત્યાગ કરવા પડશે! આટલી સ્નેહાળ અને મમતાળુ રાણી! તેના ત્યાગ કરવાના ?’ રાણી રાતમાં બહાર જાય છે : પેાતે આ વિચારણામાં છે, પણ ઘટના આખી જુદી અને છે! આમાં કેવી વિષમતા ઊભી થાય છે તે જોવાનુ છે. રાણી જાગતી જ પડી છે! ઊંધી નથી ! રાજા પલંગમાં સૂતા છે. ચાડીવાર પછી એ ર–કવાર જોઈ લે છે કે રાજા ઊંધે છે કે કેમ? ત્યારે રાજા સૂતેલા જાગતે જ પડયે હતા એટલે એને એમ થયુ કે આ આમ કેમ કરે છે? લાવ ત્યારે મને આંખ મીચી લેવા દે. જોઉ' એ શુ કરે છે. આમ આંખ સ`ચી એટલે રાણીને લાગ્યુ કે રાજા ઊંઘમાં છે. તેથી For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પિતે બેઠી થઈ! પલંગ પરથી ઊઠીને હાર તરફ ધીરે પગલે જવા લાગી ત્યાં રાજાએ આંખ ખેલી જુએ છે તે રાણું દરવાજો ખેલીને બહાર નીકળે છે! મુનિ કહે છે, મને વિચાર આવે, અરે ! અકાળે બારણું ઉઘાડી આ કયાં જાય છે? સ્ત્રી જાત છે; અત્યારે જવાને અવસર નથી તો તે ક્યાં જાય છે? ના, ના, જરૂર આને ચારિત્રની ભાવના તો થઈ પણ વિહળ અને કાયર બનેલા એના હૃદયે મારા વિયેગની વાત મંજુર ન કરી! માટે નથી ને તે આત્મહત્યા કરવા જતી હશે! શી રીતે આત્મહત્યા કરે! ફાંસો ખાઈને. માટે મારે હમણાં ને હમણાં તલવાર લઇને જવું જોઈએ! ફાસો કાપીને માટે તેને બચાવી લેવી જોઈએ, ને સમજાવી લેવી જોઈએ આવા આવા તરંગે સુરેન્દ્રદત્તની મનોભૂમિમાં પસાર થવા લાગ્યા, ત્યારે ત્યાં વસ્તુસ્થિતિ જુદી જ હતી! એમાં રાજા ભૂલ પડે છે. - જે જે ભાવના તે ઉચી વૈરાગ્યની કરી, પરંતુ એના પ્રતિસ્પધી દરેક તત્વને બરાબર ઓળખી લઈએના પ્રત્યેનાં આકર્ષણ હૃદય પરથી ઉતારી ન નાખ્યાં અને થયેલી સારી ભાવના પછીનું એકમાત્ર કતવ્ય નક્કી ન કરી લીધું, તો ભાવના ઠેકાણે પડી જતાં વાર નહિ લાગે! For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ રાણીનું દુશ્ચરિત આ જીવનનું કર્તવ્ય શું છે? એ જ કે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની ઉચ્ચ કેન્ટિની સાધના કરી લેવી ને એ સ્થિતિએ ન પહેચાય ત્યાંસુધી એને અનુકુળ માર્ગાનુસારી ન્યાયસંપન્નતાદિ ગુણ તથા દાનાદિ ધર્મોની આરાધના શક્ય એટલા અધિકાધિક પ્રમાણમાં કરી લેવી. આ કર્તવ્યના નિર્ધાર હશે તે જ પછી કદાચ તેવા પ્રકારની પ્રતિકૂળતાઓ કે ઉપાધિઓ કાચિક પ્રયત્ન વિધનરૂપ થશે છતાં, માનસિક પુરુષાથ અખંડ ચાલુ રહેશે. અખંડ પુરુષાર્થ સમજે છે ? દાનને માનસિક અખંડ પુરુષાર્થ એટલે ગમે તેટલી ગરીબી છતાં, જીવનનિર્વાહના ખર્ચ માટે તંગી હોવા છતાં, એ ઝંખના વાતવાતમાં રહે કે “કેમ હું જ્ઞાનભક્તિ, પાવભક્તિ અને અનુકંપામાં કાંઈને કાંઈદેતો રહું!” દાનધર્મની મહાન કલ્યાણકારિતા મન પર આવ્યા કરે. એની સામે સ્વાથની રમત, જાતને ગમે તેવી ભેગ-વિલાસ અને માનસન્માન પોષનારી છતાં, તુચ્છ લાગ્યા કરે, બાલિશ અજ્ઞાન ચેષ્ટા લાગ્યા કરે. ગરીબીમાં તે એવા ભેગવિલાસ નથી મળતા, પરંતુ બહુ સામાન્ય અને જીવન ટકાવવા જેટલું જ મળે છે, પણ તેમાંય આનંદ ન હેય, કિન્તુ દાન-પરેપકાર ઔચિત્ય વગેરે ન કરી શકવાને ખેદ હેય. પરની સેવા, પરનું ભલું, એમ પરનું કાંઈ પણ કરી છુટયા વિનાનું જીવન શું? એમ લાગ્યા કરે. મનને વિચાર રહે છે, “હગવાન અરહિંત પરમાત્માને અનંત ઉપકાર છે; વળી એ અનંત ગુણેની મુતિ” છે, તેમ ભવિષ્યમાં આપણું અસંતુ કલ્યાણ એ કરનારા છે. માટે એમની સેવામાં આપણું સર્વસ્વ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર સમપીએ તેય ઓછું છે; છતાં કામમાં કમ કંઈને કંઈ મારે મારું એમની ભક્તિમાં અપવું જ જોઈએ, તે જ એ પરમ ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, એ અનંતગુણના ગુણેને અનુરાગ, અને એ અનંત કલ્યાણકરનું શરણુચહણ સાથક કર્યું ગણાય. રેજ જાત અને કુટુંબનું ભરણું કરવામાં તે ખાનપાન ને કપડાંલત્તા બધું મળે છે, પણ અહંદભક્તિ માટે કશું નથી દેવું, તો ત્યાં કૃતજ્ઞતા, ગુણાનુરાગ, અને શરણ સ્વીકાર શા રહ્યા?પછી સમ્યક્દર્શન શી રીતે આવે, ટકે અને દીપે ? બસ, માનવજીવનના ઉચ્ચ કર્તવ્યને કેઈનિર્ધાર નથી, એટલે જીવનમાં નિયમિત અને અધિકાધિક ગુણવૃદ્ધિ-ધમવૃદ્ધિ થતી નથી. પ્રભાતે ઉઠતાંવેત પરમાત્માનું, પંચ પરમેષ્ઠીનું નામસ્મરણ અને નમસ્કાર શા માટે છે? મહાગુણભંડારને વહેલી સવારે સમરીએ, એટલે જાતમાં એ ગુણ મેળવવાની તાલાવેલી જાગે. એ જાગે એટલે મહાન ગુણે -વીતરાગ દશા, નિષ્કામતા, અનાસક્ત પણું, અહિંસા-સત્ય-અસ્તેય બહાચય–અપરિગ્રહ, ઉચ્ચ ક્ષમામૃતાદિ, સમતા-સમાધિ-સહિષ્ણુતા, સવ મૈત્રી, મહાકણ વગેરે અનેકાનેક મહાગુણેની અપેક્ષાએ કમમાં કમ અ૫ ગુણેને પ્રયત્ન તે જરૂર કરાય. ત્યારે શું એમ લાગે છે કે પરમાત્માના ગુણેનું સ્મરણ-અનુરાગ અને એ આદશથી લેશ પણ ગુણને પ્રયત્ન કર્યા વિના જ ઉદ્ધાર થઈ જશે? પ્રભુને યાદ કરતાં પ્રભુનું દર્શન કરતાં કઈ ગુણાનુરાગ અને પ્રાથના પણ નહિ હોય તો ય શું તરી જવાશે? એક નવકારમંત્રનું સ્મરણ કરતાં પણ આ જોઈશે કે આપણે એમાં જે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ, ત્યાં એમના ગુણેની અનુમોદના અને ગુણેની પ્રાર્થના સાથે રાખીએ. નમસ્કાર કર્યો સાચે ત્યારે કહેવાય કે નમસ્કરણયની ઉચ્ચતા પર સદ્દભાવ હોય, બહુમાન હોય. અહીં નમસ્કરણીય પંચ પરમેષ્ઠીમાં ઉચ્ચ ગુણે છે એના પર સદ્દભાવ-અહુમાન જોઈએ જ, સાથે એની પ્રાથનાય જોઈએ. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ રાણીનુ દુશ્ચરિત પૂછ ચશેાધર મુનિ બનકુમારને કહી રહ્યા છે, “પ્રથમ ભવમાં સુરેન્દ્રદત્ત રાજા તરીકે હું' મોટા ઝાકઝમાળ મહેલમાં આવ્યો છું, પણ મને હવે એનાં કાઈ આણુ નથી. કેશના પરિવતન ઉપર અને પ્રારિકના શ્લાકનુ શ્રવણ કરીને ચિત્ત વિષયોથી પરાંસુખ થઈ ગયુ છે, છતાં માત્ર રાણી નયનાવલિ તર્કર મારું ચિત્ત સ્નેહાનુરાગથી ખેંચાઈ રહ્યું છે. મને એમ થાય છે, કે અરે! આ રાણીને છેડવી પડશે એટલુ જ દુષ્કર છે. મોટા રાજ્યવૈભવ અને વિષયાનાં સુખ છેડવાનુ તા કાંઈ કઠિન નથી!' આમ વિચાર કરતા શય્યામાં પડયા છું, ત્યાં ઘેાડીવારમાં ૨-૩ વાર રાણી ઊઠે છે, અને જોયા કરે છે કે રાજા ઉધે છે તે” એ કેમ આમ કરે છે એવી જિજ્ઞાસાથી ખાલી ખાલી હું તેા આંખ મીંચીને પડયા છુ, ને એ મને ઉંઘતા જાણી પલ'ગમાંચી નીચે ઉતરી. આંખ ખોલીને હું જોઉ' છુ. તા એ શકિત પગલે આરા તરફ જઈ રહી છે, તે બારણુ ખાલે છે. નયનાવલિ રાતના કુબડાની પાસેઃ– મને ફાળ પડી કે આ અકાળે કયાં જઈ રહી છે! જરૂર આણે ચારિત્રની હા તેા પાડી, પણ એને લાગ્યુ' હશે કે હવે પતિના વિયાગ થવાના તે અસહ્ય થશે. ભવિષ્યના વિયાગની ચિંતામાં એ કાંક આપઘાત કરવા ન જતી હોય! માટે મને ઊંડવા દે. એમ કરીને ઊઠયા. તેની પાછળ તલવાર લઈને જાઉં છુ. કદાચ ફ્રાંસ ખાય તા ફ્રાંસા ઝટ તલવાર વડે કાપી નખાય. ધીમા પગલે ચાલી રહ્યો છું. મેં' જોયું તા એ દરવાજામાંથી નીકળ્યા પછી મહેલના નીચેના ભાગમાં ગઈ, મહેલના રખેવાળ જ્યાં સૂઈ જાય છે ત્યાં ગઈ. રખેવાળ કૂબડા, રૂપ-રંગમાં ઢંગ-ધડા વગરના છે. તેને રાણીએ ઉઠાડયા. ત્યારે મને વિચાર આવ્યા કે રખેવાળને ઉઠાડવાના શા ઈરાદે હશે? હા, એને કહીને પાતાનુ ઇચ્છિત પ્રાણત્યાગનું` કા` કરશુ. હશે! હજુ તો હું આ વિચારમાં છું, ત્યાં તે રૂખડા ઊઠયો, ગુસ્સે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી સમરાદિત્ય બે યશોધરમુનિ ચરિત્ર થઈ ગયે. ભ્રમર ચઢાવી આંખ ભમાવીને ગુસ્સામાં કહે છે -અરે કેમ આજે આટલી વેળાએં?' ત્યાં હું , કેમ આ આજે' કહે છે? શું મતલબ હશે? જ આવતી હશે? પણ હજી હું એના પર આંધળા રાગવાળ હતાં. મનમાં સમાધાન કર્યું કે અત્યારે રાણીને આવવાને અવસર નથી, આ વેળાએ અનુચિત આવવું છે, તેથી એમ કહેતા હશે! ઠીક જેઉં છું રાણી શું જવાબ આપે છે. મારે એકદમ ક૯પના કરવાની જરૂર નથી! એમ કહીને ત્યાં ઉપર ગુપ્તપણે હું ઉભું છું તે મેં ગજબનું જોયું! શું? રાણી કૂબડાને કહે છે, શું કરું? આજે મહારાજાને શરીર સ્વસ્થ નહીં હોય તેથી મેડા સૂતા, એટલે આજે મારે આટલી વાર લાગી.” આ સાંભળતાં મને થયું, “અરે, આ શું? જરૂર આ રોજને પ્રસંગ લાગે છે!” ક્યાં આ એક મેટા મહારાજાની રાણી અને જ્યાં આ ફૂબડે! શી કમીના છે આ મહારાણુને? શું નથી ભગવ્યું એણે? કુબડામાં ભલીવાર પણ શે છે?” જેવું આશ્ચય સદાચારી માણસને આવા પ્રસંગ ઉપર થાય તેવું જ્ઞાની ગુરુને જૈનકુળમાં જન્મેલા પણ કેવળ મેહમાં તણાતા આત્મા ઉપર લાગે છે. આવું વીતરાગનું શાસન મળ્યું છે. ચકવતી આમાઓ, રાજા-મહારાજાઓ, શેઠ-શાહુકારેય એક માત્ર સમ્યગ-જ્ઞાન-દશન ચારિત્રની તન્મયતા લગાવી મેક્ષનાં સુખ મેળવી લે છે, તે પછી આ મનુષ્ય જીવનનાં સામાન્ય સુખ પામેલા જ ગલીચ એવા વિષયે અને મળ-મૂત્ર ભરેલી કાયામાયામાં લપટાય છે! આ આશ્ચય લાગે. રાજા વિચાર કરે છે એટલામાં કુબડે કર્કશ કઠિન હાથથી રાણીના વાળને પકડીને નીચે પછાડે છે. રાણુ કામરાગથી મંજૂર કરે છે. કેઈ પ્રતિકાર કરતી નથી, આકુલ-વ્યાકુલ થતી નથી. અને નિર્લજ્જ હતા, ગુસે કૃત્રિમ હતે. રાણુને કંઈ ખરાબ અસર નથી. મેહની ચેષ્ટા કરવા આવી હતી, મુનિ કહે છે, “હું સુરેન્દ્રદત્ત ધૂંવા-પૂવાં થઈ ગયે. આવું ભયંકર દશ્ય જોઈ મને For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ રાણીનું દુશ્ચરિત પ૯ - અસહ્ય થઈ ગયું, ગુસે આવી ગયો, તલવાર હાથમાં હતી. વિચાર આવ્યું, અને પાપી છે તે તલવારના એક જ ઝટકે બન્નેને મારું! કેણ જાણે આ પાપ કેટલા વખતથી ચાલતું હશે? આજ સુધી મારા પર કૃત્રિમ સ્નેહ? આ બધું જૂઠ, ગાઢ અંધારૂ મારા મહેલમાં?” મન ચકાવે ચડયું. રાજા સુરેન્દ્રદત્ત આજસુધી શું માનતા હતા? ભારી અનન્યરાગી પત્ની.” એથી જાતને બહુ સુખી સમજતો હતો. માણસ સંસારમાં સુખી ક્યાં સુધી ? અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન ગયું તે સુખનાં વાદળ ઊડી જાય. ધતૂરે પીધે હેય ત્યાં પીળી ઈટને સેનું માને! આ જગતનાં સુખ કયાં સુધી? જીવ આગળ-પાછળના ઈતિહાસ જાણતા નથી ત્યાં સુધી! રાજા સમજતે હતા, “શે એને એકાકાર પ્રેમ! કેટલું મારું પુણ્યબળ!' અજ્ઞાન દશા! ખબર નથી. જેને ટૅગ કરવા હોય. કુડ કપટ કરવા હોય, તેને આડંબર વધારે રાખવું પડે છે. રાણ પણ આમ કરે છે. રાજાની સરભરા એવી કરે કે આ સ્નેહ દુનિયામાં જોવા ન મળે. કેવી ખૂબી છે. રાણીને કુબડા સાથે સંબંધ છે. રાણી રાજા પર બેવડે ત્રણગુણે સ્નેહ બતાવે છે. રાજા નેહને ભૂખ્યું છે. દુનિયા તરફથી સ્નેહ મળતું હોય એ કરતાં રાણુ પાસેથી કઈગુણે સ્નેહ મળવાનું રાજા માને છે. રાજ લેભિય અને રાષ્ટ્ર ધુતારી! સ્નેહને છ નહિ હેય, પણ સાગર દેખાડ! રાજા બનાવટી સાગરને સાચે માને છે! જે ઝાંઝવામાં પાણીનું ટીપું નથી, તેની પાછળ દેડવાથી શું? થાકીને લોથ ! એમ જ્યાં કંચન-કુટુંબની માયામાં સુખ નથી, વિષમાં સુખ નથી, એની પાછળ અનંતા જન્મારા દેડયે રાખ્યું, આજે સારમાં શું ? કર્મના For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર કંગાળ કેદી! અને પાછી એ જ દેડ કરનારા મૂર્ખ કે બીજું કાંઇ? અજ્ઞાનનાં પડળ આ સમજવા દેતા નથી. કૃત્રિમ સનેહ સેવાચાકરીની માની લીધેલ સચ્ચાઈ ઉપર છવને માથું ઊચકવાને અવકાશ નથી! જેટલું પીળું તેટલું સેનું નહીં. તું માની બેઠે છે, “આ ઘર મારૂં છે, કુટુંબ મારું છે, શરીર મારું ઠીક કામ આપે છે.” આ અજ્ઞાન દશા કારમી છે. અંદર બેઠેલી એ સળગાવે છે, વિશ્વાસઘાતી છે. તે અજ્ઞાન પાછળ છવ દિડે છે, પણ જ્યારે અજ્ઞાનને પરપેટો કુટે છે ત્યારે તેને ભારે આકુલતા થાય છે કે આ શું? કબૂલ, પરપોટામાં ચિત્ર સારાં દેખાય છે, પણ તેને કબાટમાં મૂકી શકાય ? અજ્ઞાનના પણ પરપિટા જ છે. રાજા વિચારમાં પડી ગયે, “આ તે કેણ? કયાં જન્મેલી? આ સાશ કુળમાં જન્મેલી રાજકન્યા, મારા જેવાના સંસર્ગમાં આવેલી એટલે ઘડીભર આ માનવામાં પણ ન આવે. પણ આ તે હમણું પ્રત્યક્ષ દેખાય છે. આ સ્વપન-જાળ નથી કે ઈન્દ્રજાળ નથી. ખરે. ખર દેખાય છે. તેને ખાનદાનીની પરવા નથી, શું આજ સુધી કાંઈ ભેગવ્યું નથી? કેમ તૃપ્તિ નહીં ? તૃપ્તિ ને રહી, તો કેટલે નીચે સુધી પહોંચી ! શરબતના ગ્લાસ પીધા હોય, હજીયે પીવા મળે છે, છતાં ગટરનું પણ પીવા તૈયાર થાય છે? હું એની સુકમળતાને યોગ્ય વ્યવહાર કરું છું, ત્યારે અહીં એને કેશનો જ ખેંચી નીચે પછાડે છે. વિષયસુખની અતૃપ્તિ માનવ જેવા માનવને હવાન બનાવે છે. પછી છતી બુદ્ધિએ બેલ જે. જ્યાં રાજા? અને કયાં કુબડે? જીવની વાસના કેટલી? જેમ ઈલેકિટ્રકને પાવર ચાર ? હેય-હજાર વેસ્ટ હાય, તેમ જીવની વાસનાને વટેજ કેટલો? અમા૫! મર્યાદિત! જગતનાં સુખોની ભૂખ જ્યાં સુધી ઊભી હોય ત્યાં સુધી સ્વનામાં ય ત્યાગ આવે? આટલા બધા રૂપિયા For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ રાણીનું દુશ્ચરિતા મારે શું કરવા છે ? એક ભાણા માં આટલી બધી ચીજો શું કસ્વી છે? લાવ બહાર મુકું, આવું થાય? એક જ કર્તવ્ય છે, મન માને કે ન માને તે પણ જીવનની પ્રવૃત્તિમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં કંઈને કંઇ ત્યાગ કરે, નહીં તે જગતના પદાર્થોની કારમી ભૂખે ઓછી નહીં થાય. નિયમ-બાધા વિના આ ત્યાગ બરાબર નહીં પળી શકે. આપણું મન કાંઈ એટલું મજબૂત નથી કે નિયમ ન કર્યો હોય તે ત્યાગ અવશ્ય પાળી શકીએ. પ્રભુ મહાવીર દેવનું તે મન ભારે મજબૂત હતું છતાં ય એમણે સંસારત્યાગની પાપમાત્રના ત્યાગની પ્રતિજ્ઞા કરી, અને તે પછી પણ કે અભિચહે કર્યા. કેમ વારૂ ? પ્રતિજ્ઞા વિના, વિરતિ વિના, પાપને ભાર ટળતે નથી અવિરતિના ગે અઢળક પાપ બંધાય છે. એટલે નિયમને આ લાભ છે જ કે પાપના મેહાભારમાંથી છુટીએ, બાકી આ પણ એક મહાન લાભ છે કે મને અંકુશમાંથી આવે છે. સવારથી પચ્ચકખાણ કર્યા વિના વિના વિચાર રાખે કે જેઉં છું આજે ઉપવાસ કરીશ, તો સંભવ છેબપેર થતાં, ત્યારે કંઈ પચ્ચખાણ તો લીધું નથી, તે ખાઈ લેવા દે–એમ મન થાય. એ જ સુચવે છે કે પચ્ચકખાણ કર્યુ હતું તે તે ખંભાતી તાળું લાગ્યું કે “બસ, આજે ખાવાની વાત નહિ.” લાંબા સમયના ન બને તે ટુંકા ટૂંકા સમયના પણ નિયમ કરતા ચાલવું જોઈએ. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે કે પિતાનામાં જે દોષ જેર કરતા હોય તેને કાબૂમાં લેવા માટે નિયમેને આદર કર જોઈએ. નિયમ ભાગી જવાને ભય શાથી? પ્ર-પણ પછી નિયમ ભાંગી જાય તે? ઉ૦-આ પરણ્યા પહેલાં રાંડવાની વાત કાં કરે? આમ ઉંચે For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર ચઢાશે? અંતરમાં જે પાપ પ્રત્યેક વિષયે પ્રત્યે અત્યંત નફરત છે, એમાં ભારે આત્મનાંશ દેખાય છે, તે આ માયકાંગલે, મુડદાલ, મુફલિસ વિચાર જ શાને ઉઠે? આ વિષયે એ મને ભવભવ ભટકાવ્યું છે, નરક-નિમેદનાં દુઃખમાં રેંસી નાખે છે. એને તે કેમેય કરીને ફગાવીને જ!' –આવી જે મનમાં કોઈ તમને હેય, હૈયામાં આગ સળગતી હોય, તો તે એમ થાય કે એક નહિ તે બીજી રીતે પણ નિયમ કરીને એ દુષ્ટ વિષયની માનસિક અપેક્ષાથી બચુ! એ દુષ્ટ વિષયના સંગથી બચુ! એની ગુલામીમાંથી એક છે વધતે છુટું! પાલનનું સામર્થ્ય નક્કી કરીને નિયમ લેવાને - અલબત, નિયમના પાલનનું સામર્થ્ય પહેલેથી મનમાં વસેલું જોઈએ. કેને ખબર ભાઈ! મારાથી મળી શકે કે નહિ? પળશે તે પાળીશ. નહિતર કાંઈ નહિ–આવા વિચારથી નિયમ ન લેવાય.નિયમ લેતાં પહેલાં મનને નક્કી જોઈએ કે અવશ્ય પાળીશ. આ કઠિન નથી જે વિષયસંગ તથા હિંસાદિ પા૫ અને ધાદિ કષાયથી થતી માનવજીવનની બરબાદી તેમજ કચડાઈ જતી સેનેરી તક અકળાવી નાખતી હોય. નિચમ વિનાના સ્થાને પણ ત્યાગ:- આ પણ એક ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં નિયમ નથી ત્યાં પણ બને તેટલું ઓછું સેવવાનું, બને તેટલું બચવાનું. દા. ત. છ વિગઈમાંથી ૨ વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા કરી; તે એને હવે એ અથ ન હૈ જોઇએ કે બાકીની ચાર વિગઈએમાં પાછું વાળીને જોવાનું નહિ. આવું ન કરાય, નહિતર અમુક વિષઓના ત્યાગ કર્યાનું સાટું વાળવાથી જોરદાર વિષઘ નહિ ઊભી થાય. માટે વગર નિયમમાં પણ બને તેટલું છેડતા આવવાનું. જીવનમાં એક બાબતમાં નહિ, પણ પાપનાં અનેક સ્થળે નિગ્રહની પ્રવૃત્તિ જોઈએ. બાલવા બેઠા તે એ છે શકદે પતાવવાનું, For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ રાણીનું દુરિત ભલે નિયમ નથી લીધે. માત્ર નિયમ પૂર્વક તપ અને ત્યાગધર્મ પાળે એટલેથી નહીં ચાલે; જ્યાં નિયમ નથી ત્યાં પણ જીવનની વિવિધ બાબતોમાં ત્યાગ આવે ત્યારે જ વિષયોની કારમી ભૂખ ઉપર કાપ આવે; નહિતર જીવનમાં અસંગત કે અત્યંત ખરાબ પ્રવૃત્તિના ક્યારેક ભેગ બનતાં વાર ન લાગે. આ કથાઓ આપણને જગાડે છે ! મનુષ્ય જીવનમાં ઉન્નતિ કરવી હોય તે જીવને હાલતાં ચાલતાં ત્યાગથી વાસિત કરે પડશે. જીવને બહારની લાગતી ઠંડક ત્યારે ઓછી થશે જ્યારે ગીની તરફ ઘણુની દૃષ્ટિએ જોવાય. કેટલા કંગાળ! મનુષ્ય હેવા છતાં પશુ જેવી રમત કરી રહ્યા છે!' યશોધર મુનિ કહે છે, રાજ સુરેન્દ્રદત્ત તરીકે અને જ્યાં આ તલવારથી બને પાપીઓને મારી નાખું-એમ વિચાર આવે છે તે જ વખતે મને અવિવેકને અંધકાર ભાગી ગયે; અને એ વિચાર પડતો મૂ !” પાપીને સજાના વિચારમાં અવિવેક કેમ ? રાણી પાપી છે, કૂબડે પાપી છે, તે પાપીઓને સજા કરવામાં શું વધે અવિવેક?” એમ લાગે; પણ તું સમજે તારી રાણું દુરાચારી છે; પણ તું મારી નાખવાને વિચાર કરે છે તે તું ઘાતકી નહીં? એણે તારું શું બગાડયું? મનમાં વિવેકને વિચાર એ આ “અરે! હું લડાઈમાં ચઢેલો મેટા મેટા રાજકેસરી જેવા સિંહ કે યુધમાં હાથીઓને કાપી નાખીને વિજય મેળવવા તત્પર થયેલાને મેં જીત્યા! એ હું આ કૂતરા જેવા માનવીને મારું સિંહને શિકાર થઈ ગયે. હવે હરણને? ના. કુબડે તે કુતરા જે છે, ને રાણું દુરાચારથી મર્યા જેવી છે. તેથી તેને મારવામાં લાજ આવે છે. આ તલવાર તેના પર નહીં ચાલી શકે. વિચારણું આવે છે ક્ષત્રિયવટની! ગમે તેમ પણ મારી સાથે વિશ્વાસમાં આ રાણીએ કીડા કરી છે, એક ભાણામાં ભેજન કર્યું છે તો મારે તો વિશ્વાસભંગ નહિ કર. સ્ત્રી એટલે અવિવેક સહેજે હેય. હું તો મેટું ચારિત્ર લેવા માટે For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તૈયાર થયે છું, અને હું. મારી નાખું? એથી તે મારા પુત્રને પણ કલંક લાગે, લઘુતા લાગે. આપ સારે, પણ મા ખરાબ હતી એમ લક કહે. “હીને માતાને આ પુત્ર” એમ કલંક લાગે. રાજા ઊભે રહી જાય છે, તલવાર થોભાવી દે છે -કઈ નહિ, જવાદે!” એમ કરી મારવા જતાં અટકી જાય છે. એને રાણુ પરથી રાગ ઉઠી ગયે. સમ્યક્ત્વ હતું, પણ રાણુ પર રાગ હતા. હવે રાણી કેવી છે તેની ખબર પડી, રાગ ઉડી ગયે. મારવાને કર વિચાર આવ્યો હતો, પણ ચારિત્રને વિચાર આવ્યે દયા પાળવી છે, તે દોષિત અપરાધી ની ઉપેક્ષા કરવાની છે, તેમ રાણીની પણ ઉપેક્ષા. ધર્મ કર હશે તે પરદોષની ઉપેક્ષા જોઇશે. પરચિંતા અધમ ધમ છે. એમાં મેટા ભાગે બીજનું હલકુ જેવાની જ વાત હોય છે. એટલે શ્રેષને અગ્નિ સળગતો રહે છે. ખરું જોતાં ત્યાં દયા ચિંતવવાની છે; ને અસાધ્ય હેય તે ઉપેક્ષા કરવાની છે, જેથી આપણું ચિત્ત ન બગડે. સુરેન્દ્રદત્ત રાજાને જે રાણુનયનાવલિએ દીક્ષાની ભાવનામાં સંમતિ આપી હતી, અને જે પોતે પણ દીક્ષા લેવાની તૈયારી બતાવતી હતી, તેના દુચરિત્રને નજરે નજરે નિહાળવાને અવસર આવ્યો, ત્યાં ભયંકર ગુસ્સે થાય કે નહિ? પણ આપતે ગુણિયલ આત્મા છે, પિતાને ક્રોધ કબજે કરે છે. માથાના એક ધોળા વાળ ઉપરથી આખા સંસાર ઉપર વરાગ્ય થઈ આવ્યું, એટલી ઉન્નત દશાએ પહોંચ્યું છે. હવે બીજી બાજુ, જે સ્ત્રી ઘણે સ્નેહ બતાવતી હતી તેનામાં દુરાચાર દેખાય છે, તે શું એના પર તૂટી પડવાનું? આપણી પાસે એકાદ ગુણ આવ્યા પછી સામા આત્મામાં દોષનું દર્શન થાય, દા. ત. આપણે કોઈના પ્રત્યે વફાદાર રહ્યા પછી એ વિશ્વાસઘાતી દેખાય તે દશે? બસ, દો?' એ પ્રમાણે મનમાં આવેશ સાથે આશ્ચય લાગે છે. અલબત રાજાને પણ આવેશ આ ખરે, કિન્તુ આવેશને કાબુમાં લે છે. LET For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવેક : સ્ત્રી જાતની ઓળખ ધનકુમાર ચૉધર મહાત્મા કહે છે, કે “ચંદ્રના અજવાળામાં મેં બંનેના કુકર્મ જોતાં ભાન ગુમાવ્યું, અંતરમાં કેધ ધમધમી ઊર્યો અને બને પાપીઓને મારી નાખ્યું એ વિચાર આવવા સાથે તલવાર ઊંચી કરી. પરંતુ તલવારના ચળકતા તેજથી જાણે મારે અવિવેકરૂપી અંધકાર નષ્ટ થઈ ગયે, અને મને થયું કે અરે! જે આ તલવાર મેટા નરકેસરી રાજાઓ ઉપર ખેલાવી છે, એને આ કુતરા જેવા કુબડા પુરુષ તથા શીલપ્રાણુવિહેણ બનેલી આ સ્ત્રી ઉપર શી ખેલાવવી ? બીજુ એ પણ છે કે ઠેઠ બાળકાળથી આ સ્ત્રીએ મારી સાથે વિશ્વાસ રાખીને વાત કરી છે, કીડા કરી છે, નેહભર્યા દિલે સાથે ભાજન કર્યા છે, અને મારા જેવા પુત્રને જન્મ આપે છે, તે હવે આને મારી નાખવાના વિચારથી શું વિશેષ? એ કદાચ નાદાનિયત કરે, પરંતુ એની પૂર્વ વિશેષતાઓને જાણતા એવા મારાથી આંધળિયાં કેમ કરાય ? વળી હે મહાનુભાવ! મને એમ થયું, કે જે વસ્તુનું સ્વરૂપ જ હલકું હોય ત્યાં એ પ્રગટ દેખાય એમાં આશ્ચર્ય કે આવેશ શા કરવા? મરચું સ્વભાવે તીખું હેય છે તો એની તીખાશ ઉપર થોડું જ આશ્ચર્ય થાય છે ? ગાંડાને સ્વભાવ જેમ લવારે કરવાને હેય છે, તો એને લવારો જોઈ કોણુ સુજ્ઞ માણસ આશ્ચય કે આવેશ કરે છે ? એમ સ્ત્રી જાત મોટા ભાગે અવિવેકથી ભરેલી હોય છે, ત્યાં એને અવિવેક પ્રગટ દેખાય એમાં આકળા ઉતાવળ શું થયું For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર હતું? એમાં વળી હું શ્રેમપણું લેવા તૈયાર થયે છું ત્યાં તે મહાગંભીર અને તાત્વિક વિચારસરણી હેય. મારે જે આ સંસારને ત્યાગ કરે છે, એ એટલા જ માટે કે સંસાર આવા અનુચિત પ્રસંગે, અનુ પકારી પદાર્થો અને અશિષ્ટ પ્રવૃત્તિઓથી ભર્યો પડે છે! તે હવે મારે અનુચિત કાર્યમાં કેમ પડાય? તેમ બીજું એ પણ છે કે આ સ્ત્રીના આ કારણે મારી નખાવાનું જાહેર થવાથી પુત્ર ગુણધરકુમાર પર પણ કલંક લાગે. લોકમાં એની લઘુતા થાય, કે “જુઓ આ કેવી દુરાચારી માતાને પુત્ર!” એવું બહાર જાહેર થવામાં મને પણ લઘુતા લાગે; અને એમાં તે માટે પ્રસ્તુત ચારિત્ર લેવાના મહાન શુભકાર્યમાં અંતરાય ઊભું થાય. ત્યારે આ બધું જોતાં મારી સંચમોગ્ય વિચારકતા ક્યાં રહી? હું ! તરત ત્યાં મને મારી જાત પર શરમ આવી ગઈ, મારા અનુચિત વ્યવસાય ઉપર હું લજવાયે, તરત મેં ઉગામેલી તલવાર પાછી વાળી લીધી, અને ઘડી પહેલાં એ પત્ની ઉપર ઓવારી જતું મારું દિલ હવે એના ઉપરથી ઊઠી ગયું, અને શુદ્ધ ધર્મવિચારણામાં પરવાઈ ગયું. યશોધર મુનિ, પિતાને પહેલે ભવ સુરેન્દ્રદત્ત રાજાને, એને આ અધિકાર કહીને સમરાદિત્યજીવ ધનકુમારને કહે છે. “હે ભાગ્યવાન! જગતના નેહ બેટા કેમ છે?” આ એક પ્રબળ કારણ છે કે એ તકવાદી છે. ગમે તેટલા મજબૂત એને બાંધ્યા હોય, સજડ સાંધ્યા હોય અને કલેજાથી કેળવ્યા હોય, પરંતુ કેઈ એક એવે પથરે પડતાં એના ભાંગીને ભૂકા થાય છે. વર્ષોના સંભાળેલા એ કાચી મિનિટમાં નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે. એ કઈ સામાને અજુગતે બેલ કે અનુચિત વર્તાવ, સ્નેહની મેટી ઈમારતને પણ ધરતીકંપને આંચક લગાવી For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવેક? સ્ત્રી જાતની ઓળખ ६७ જમીનદોસ્ત કરે છે. ત્યારે આવા ક્ષણભંગુર સ્નેહમાં માણસ શું તણ હશે? એવા સ્નેહને જગાડવા-જાળવવા અને વધારવા માટે શું જોઈને જીવનભર શ્રમ કરી કરી પૂર્વના પુણ્યસંચયની ખુવારી અને મેંઘેરી માનવજીવનની તકની બરબાદી કરતા હશે ? એક નેહરાને મચક ન આપે તો અમૂલ્ય પુણ્યધન અને માનવસમયશક્તિઓને પરમાત્માના ચરણે ધરી સાર્થક કરી દેવા ભાગ્યશાળી થાય.” સ્ત્રી જાતિની વિવિધ ઓળખ – મુનિ મહાત્મા ધનકુમારને કહે છે, કે હું ત્યાંથી ઊઠીને શ:ચનઘરમાં આવી ગયું અને પલંગ પર પડયે પડયે વિચાર કરવા લાગ્યું કે, અહો! આ જગતમાં સ્ત્રી એ કેવી વિચિત્ર વસ્તુ છે! વિષવેલડીને તો ઊગવા માટે જમીન જોઈએ, એ ભૂમિમાંથી ઊગી-વધી દેખાય છે ત્યારે સ્ત્રીરૂપી વિષવેલડી તો વિના ભૂમિ ઊગેલી નજરે ચઢે છે. આ વિલક્ષણ વિષવેલડી પણ કેવી? કેટલાય ભલે સુધી એની વિષમય અસર પહોંચાડે એવી! અને એની અસરમાં બધું જ સક્તવ્ય-સવિચારણ-સદ્વાણનું ચૈતન્ય સાવ નષ્ટ ભ્રષ્ટ! હે મહાભાગ! વિષવેલડી જ શું, સ્ત્રી એ નવીન જાતની ઉલ્કા છે, ઝાળ છે, કેમકે વિના અગ્નિ એ પ્રગટેલી છે! એ ધીખતી જ્વાલામાં ભલભલા રણોદ્ધાઓ પણ એક પતંગિયાની જેમ આકર્ષાઈ એની આસપાસ ઘુમી ઘુમીને અંતે બળીને ખાખ થઈ જાય છે! વળી, હે નરેમ! તુ એ , કે આ સ્ત્રી એ કઈ ભેજન નથી કે એને ખાઇએ તે જ અજીર્ણ થાય, એ તે સહજ અજીર્ણ છે. બસ, એનું ચિંતન માત્ર કરે, એના ઉપર રૂચિ-અભિલાષા કરે અને આત્મામાં અજીર્ણ ઉભું થાય પછી એમાં ધર્મ અંગ તૂટે, ગંદા વિચારના એડકાર આવે, ઉન્મત્તતાનું પેટ ફૂલે, ઘેલા બેલના વા-સંચાર થયા કરે, શુભ પરિણતિની ધાતુઓ વિકૃત થઈ જાય. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર હે ઉત્તમ પુરુષ! આટલું જ શું, સ્ત્રી એ તે એક વિચિત્ર વ્યાધિ છે. આયુર્વેદ શાસ્ત્રમાં કઈ વ્યાધિઓનાં નામ નેંધાયેલાં પડયાં છે, પરંતુ એમાં શોધ, તે સ્ત્રી' એવું રેગનું નામ ક્યાંય નહિ જડે! જે નામ જ નહિ, તે પછી ચિકિત્સાની તે વાતે ય શેની મળે? ત્યારે તું પૂછ કે સ્ત્રી તો કોઈ માનવપ્રાણી છે કે રોગ છે? હું કહું છું કે એ રંગ છે રેગ! એ એ મહાવ્યાધિ છે કે એની આગળ મેટા રાજગ, ક્ષય જેવા રંગ પણ વિસાતમાં નથી. આ વ્યાધિ જેને લાગુ પડયે એને ભારે સંતાપનાં શૂળ, ગુણેના ક્ષય, પરલોકની નરક સુધીની પીડાએ, અનેક મદમૂછ–દીનતા-વગેરેની આકુળવ્યાકુળતાઓની રિબામણને પાર નહિ ! | હે મહામાનવ! બીજી મૂર્છાએ તે વેદનારૂપ લાગે, પણ આ ત્રીજાત એક એવી મૂછ વળગે છે કે જ્યાં છતી વેદના વેદનારૂપ નથી લાગતી, ઉલ્ટી સુખશાંતિરૂપ લાગે છે! આ ભ્રમણા છે, પરંતુ એમાં તણાયે માનવી વેદનાને અનુભવ જ ન કરે ત્યાં એ મૂછ શે છુટે? એ મૂછમાં જે ભાનભૂલાપણું ઊભું થાય છે એમાં ક્યાંથી એ નિજના આત્માના અનંત જ્ઞાન-સુખાદિની સમૃદ્ધિ અને સ્વતંત્રતાને આછો ય ખ્યાલ કરી શકે?” હે વિચારક માનવ! તું છે કે સ્ત્રી એ તે એક જાતની એવી વિચિત્ર મરકી છે કે જ્યાં પૂવઉપદ્રવ કાંઈ દેખાય નહિ, જેના ગમાં જીવતાનાં મડદાં પડતાં જણાય નહિ, છતાં એ મરકીમાં ભાવપ્રાણુના નાશ નિશ્ચિત! પ્રત્યક્ષ ઉપદ્રવ વિનાની આ મરકીને ફેલાવે એટલે બધે વ્યાપક છે કે શું અજ્ઞાન પશુ-પંખી કે શું સમજદાર દેવ-મનુષ્ય, બધાને એ લાગુ પડી છે! હે ભવ્યાત્મા! મારા મનમાં તે ઉપરાપર વિચારે સ્ત્રી જાતિ અંગે આવવા લાગ્યા. મને થયું કે અહે! એ કેવી જાતની કેદ! કે જ્યાં કેઈ બેડી નહિ છતાં એની ફસામણમાંથી છુટવાની, ભાગી જવાની, તાકાત ન મળે. વિના બેડીએ પણ એનાં બંધન એવાં હાડ ભાંગે, ને આત્માને અકડાવી દે કે જેથી ધર્મપુરુષાર્થનાં કઈ જેમ ન રહેવા દે. બેડીનાં બંધન નહિ એટલે માણસ ગમે ત્યાં For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવેક : સ્ત્રી જાતની ઓળખ ૬૯ હરે ફરે પણ અંતરથી એની ફસામણ-ગૂંગળામણમાં હોય! અહાહા! ક્યાં આત્માની તવરમણતામાં યથેચ્છ વિહરણની શક્તિ, અને જ્યાં આ સ્ત્રી જાતની કેદમાં ફસાયે એની સંપૂર્ણ નિષ્કિયતા! એને આ મહામાયાની કેવી કારમી આધીનતા! હે સભ્ય પુરૂષ! મારી વિચારણા હજી અટતી નથી. વિચારું છું કે સ્ત્રી જાત એ તે એક ફાંસે છે, પણ ખૂબી એ કે એનાં દેરડાં નથી; રસ્સી વિનાને એ ફાંસે છે! રસ્સી હોય અને એથી પુરુષ બંધાતો હોય તે તે એમ લાગે કે હાય! હું બંધાયે! હવે કેમ છુટીશ? પરંતુ એવાં કેઈ દેરડાનાં બંધન નહિ તેથી શાનું લાગે કે આ સ્ત્રીમાં હું ફસાયે? બાકી એ ફાંસો તે એ કે ત્યાં પછી બ્રહ્મચર્યનાં કૌવત ખલાસ! ધર્મવીર્યના શ્વાસને ગુંગળામણ! સમ્યકજ્ઞાન-ક્રિયા રૂપી હાથપગની પ્રવૃત્તિ એની જકડામણના ગે બંધ! હે વિચક્ષણ માનવ! વિશેષ કેટલું વિચારવું? મેં જોયું કે જગતમાં મૃત્યુ આવે એ તે આયુષ્યક્ષયના કારણે આવે, તેમ કઈ અસાય વ્યાધિ, ભયંકર અકસ્માત કે તેવા કેઈ બનાવના આઘાતના કારણે આવે; પરંતુ સ્ત્રી એક એવું મૃત્યુ છે કે જે વિના કારણે મ હમલે કરે છે. મૃત્યુના એ પ્રસિદ્ધ કારોમાંનું કેઈ કારણ નહિ, છતાં સ્ત્રી મૃત્યુનું કાર્ય કરે છે. જ્યારથી સ્ત્રીને સંસર્ગ ત્યારથી મૃત્યુ ચાલુ! તને થશે, મૃત્યુ? હા, એ ભાવથી મૃત્યુ છે, જીવન પછીના મૃત્યુમાં તે પ્રાણને નાશ અને શરીરને વિગ છે, પરંતુ આ સ્ત્રીરૂપી મૃત્યુના યુગમાં તે પૂર્વની પુણ્યમૂડીને નાશ અને પુણ્યમાગને વિયેગ, સુસંસ્કારને નાશ, નિઃસ્પૃહતાદિ ગુણેને નાશ, પરે૫કારને વિયેગ, સુકૃતને વિયેગ, વગેરે કેટલુંય ભયંકર નીપજે છે!” સ્ત્રીના સ્વરૂપ પર વિચારણું– સમરાદિત્ય કેવલી મહર્ષિના જીવ ધનકુમારને યશોધર મુનિ પોતાના પહેલા ભવને અધિકાર કહી રહ્યા છે. એમાં પિતે રાજા સુરેન્દ્રદત્ત તરીકે પિતાની રાણુના દુરાચારના પ્રસંગથી For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ - શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર સ્વીતત્વ ઉપર કેવી કેવી વિચારણા કરી તે બતાવી. આમાંથી બે વસ્તુઓ લેવાની છે. એક તે સ્ત્રી એટલે માત્ર બે ળિયે સ્ત્રી સમજવાની નથી, પરંતુ કામવાસના, અવિવેક, મેહાંધતા, વગેરે સમજવાનાં છે. એ જે પુરુષમાં છે તે પુરુષને પણ એ બંધી ઉપમાઓ લાગુ પડે છે, માટે તમે પુરુષ છે એટલા માત્રથી કુલાઈ જતા નહિ કે એ તે સ્ત્રી જાત એવી અમે તે બહુ ડાહ્યાડમરા! તે બીજી વાત એ સમજવાની છે કે સ્ત્રી ને વગર ભેજનનું અછ, નામ વગરને વ્યાધિ, વગેરે છે, તે એના મેહમાં ફસાવું નહિ. રાજાની વિચારણા આ માટે શું કામ છે? કેવી કેવી સ્ત્રી સ્વરૂપની માહિતી આપી? જરાક ઉપસંહાર કરી લઈએ – શ્રી એ ભજન નથી કે જે ખાવાથી જ વિસૂચિકાં આવે પણ એ વીર ભજનનું અજીર્ણ છે. આયુર્વેદમાં હજારે રેગેનાં નામ આવે છે તેમાં સ્ત્રી એ રોગ છે ઍમ નથી જણવ્યું, છતાં સ્ત્રી એ કેઈ નેદના દેનારે રેગ છે! સ્ત્રી એ વિના ઉપદ્રવને લેગ છે! વગર સાંકળનું બંધન છતાં જબરું બંધન છે! ફાસે તે દેરડાથી પડે છે, પરંતુ વાર દોરડાને ફસે સ્ત્રી છે! જગતમાં સાત આવવાનાં નિમિત્ત હોય છે, પરંતુ સ્ત્રી વગર નિમિત્તનું મોત છે. સ્ત્રી કહેવાથી વાસનાને વશ છવની વાત છે. ** *** પુરુષ વાસનામાં અંધ હોય તો તે પણ તેટલું ભયંકર વિસનાવસ પુરુષે પણ કેટલા દારુણ અનંથ મચાવે છે! રાજા રાવણે મહાસતી સીતા પર કેટકેટલું વરસાચું છે ! એવાના પનારે પડયા એટલે બાર વાગ્યા! એ મેહમૂઢ અને કામાંધ પતિને સગ શું પાય? નકરૂ મેહનું ઝેર કે બીજું કાંઈ? જેટલા જગતના સ્નેહી, રાગના સ્નેહી, એ શું ધર્મના અમૃતપાય છે? કે રાગનાં ઝેર પાય છે? ભાઈ હેય કે બહેન હોય પરંતુ મેહમૂહ બનેલા એ પાય છે સુખે સમાધિએ જીવન જીવતા હોય અને For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ -- વિવેક : સ્ત્રી જાતની ઓળખ ૭૧ ઓછું ખાઈને બે પૈસા કમાઈને પરમાર્થ કરતે હેય, તેને લગ્નાદિ પ્રસંગે દરની સગાઈની કાકી પણ આવીને શુ પાય? પરમાથી તે ઘેર ગયે, પરંતુ એ ચડાવે અને શકિત બહાર ખરચાવી એ દેવામાં ડુબાડી દે કે ઊભું થવાની શક્તિ જ ન રહે! ભૂમિ વિનાની વિષય-વેલડીરૂપ સ્નેહીઓ અને કામનું પાત્ર સ્ત્રી એટલે હદ આવી! ધમથી ભ્રષ્ટ કરી છે. સામે આવીને કહેશે, “આજે ઉપવાસ નહીં કરાય, બે પૈસાનું દાન નહીં કરાય.” બસ! થઈ રહ્યું; તેલમાં માખ ગરી ગઈ. ભાઈ કાં તો પ્રેમવશ, યા ઘરમાં ઝગડો થવાના ભયથી તપ નહિ કરે, દાન નહિ દે. રાજા સુરેન્દ્રદત્ત એટલા માટે જ વિચારી રહ્યો છે કે દુન્વયી નેહીઓના સ્નેહ ખોટા છે, એ સ્નેહના ઓઠા હેઠળ બળાત્કારે ધર્મમાં ઢીલા કરી દે અને પા૫મા પ્રવીણ બનાવે. આ જ હિસાબે આવા ઘાતક સ્નેહને પડતા મૂકી જિનશાસનનું શરણું લેવા જેવું છે. શરણું લેવું એટલે જિનશાસને કહેલ તને અને બતાવેલ મેક્ષમાર્ગને જ કલ્યાણકારી માનવા, એ જ મનાય તો તે પછી જગતના સ્નેહ કૃમિ અને આત્મહિતઘાતક હેવાનું હૃદયમાં અંકિત રહે નહીં. શાસનનું શરણું મગજમાં કાયમી જતુ રહે એ માટે શાસ્ત્ર શ્રી નવકારમંત્રનૅશ્વાસે છવાસમાં વણી લેવા જેવું મહત્વ આપ્યું છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન મહાજ્ઞાની ભગવતે નવકારમંત્રને જિનશાસનને સાર કહે છે. શાથી? જિનશાસનમાં મુખ્ય બે વસ્તુઓ છે, મૃતધર્મ અને ચારિત્રધર્મ; બીજા શબ્દોમાં કહીએ તે તત્વજ્ઞાન ને મેક્ષમાર્ગ. જિનેશ્વર ભગવાન ધર્મના દાતા છે, એટલે કે આ બે પ્રકારના ધર્મનું દાન કરનારા શાસન (ઉપદેશ) કરનારા છે. માટે જિનશાસનને સાર મેક્ષમાગ અને તત્વજ્ઞાન. નવકાર એટલે પરમેષ્ઠી નમસ્કાર. એમાં આ બે સમાવિષ્ટ છે; નમસ્કારમાં મેક્ષ માગે છે, પરમેષ્ટીમાં તત્વજ્ઞાન છે. નમસ્કારમાં મોક્ષમાર્ગ આ રીતે – નમસ્કાર કરવામાં બે વસ્તુઓ કરવી પડે છે, ૧. દ્રવ્યસકેચ અને ૨. ભાવસંકેચ. દ્રવ્ય સંકોચમાં, – શરીરના અવય, ઈન્દ્રિયે અને મન રૂપી કને સંચ કરવાનું હોય છે. અવયને સંકોચ એટલે એને બીજી ત્રીજી હીલચાલ કે અવસ્થાનમાંથી સંકેચી અમુક ચક્કસ સ્થિતિમાં સ્થિર રાખવા. દા.ત. મસ્તક જરા નમેલું રાખવાનું, હાથ અંજલિ જેડી સુખની આગળ રાખવા, ચક્ષુ નમસ્કરણીય પરમેષ્ઠી પર લગાવવી, બેઠા હોઈએ, ત્યારે આગળ બે ઢીંચણ અને પાછળ બે પગનાં આંગળાં જમીનને અડે, અથવા ઊભા હોઈએ ત્યારે બે પગની વચમાં આંતરૂ આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળથી ઓછું રહે. મન નામરકાર ક્યિામાં જ સ્થિર રહે. આ બધે દ્રવ્ય-સંકેચ કહેવાય. ભાવસંકેચમાં – હૃદયના ભાવને બહાર વિષય વગેરે પરથી સંકોચી નમસ્કણય પર સ્થાપિત કરવાને; અથવા રાગ-દ્વેષ-મેહ-મદ-મત્સર વગેરે અશુભ ભાવેને સંકેચ કરી શુભ ભાવમાં આવવાનું, નમસકાર સંબંધી શુભભાવ જાગ્રત રાખવાને. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ નવકારમાં જિનશાસન ૭૩ આ ભાવસંકેચની પાયાથી માંડીને ઉપર ઉપર અનેક કક્ષાએ છે. એમ અપુનબંધક અવસ્થાના ભાવથી ઠેઠ વીતરાગ અવસ્થાના ભાવ સુધીના ભાવે પામવાના આવે. એ બધા મોક્ષમાર્ગ છે, મેક્ષ પામવાના ઉપાય છે. માટે કહેવાય કે નમસ્કારમાં મેક્ષમાગ છે. (૨) પંચ પરમેષ્ઠીમાં તત્વજ્ઞાન છે તે આ રીતે, – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચનું સ્વરૂપ વિચારવામાં જીવ, અજીવ આદિ તની વિચારણા જરૂરી બને છે. દા. ત. સાધુ સૂક્ષ્મ-આદર જીની હિંસાથી ત્રિવિધત્રિવિધ વિરામ પામેલા છે, તે તે છ કયા કયા, એની સમજ કરવી જ પડે. એમ સાધુ આવના ત્યાગી અને સંવરના ઉપાસક છે, એમાં આશ્રય-સંવર તત્વની સમજ આવે. સાધુમાં જ્ઞાનાચારાદિ પંચાચાર છે. એમાં તપાચાર આવ્યું એ નિજ રા તત્ત્વ આવ્યું. સિદ્ધ ભગવાન મેક્ષ પામેલા છે, ત્યાં મેક્ષ તત્ત્વની સમજ આવી. એમ એમનામાં આઠ કર્મના ક્ષયથી આઠ ગુણ પ્રગટ થયેલા છે, તે ત્યાં આઠેય કમી, એને બંધ, વગેરે બંધ તવાદિનું સ્વરૂપ સમજવાનું આવે. ટુંકમાં પાંચેય પરમેષ્ટીની ઓળખમાં તેની ઓળખ આવે. એટલે કહેવાય કે નવકાર મંત્રમાં જિનશાસનનું હાર્દ જે મોક્ષમાર્ગ અને તત્વજ્ઞાન, તે સમાયેલું છે. માટે નવકાર એ જિનશાસનનેસાર છે. એવા મહાસાર રૂપ નવકારની આરાધના મળે એ કેટલો મહાન ભાગ્યોદય! તે એની આરાધના કેવા દિલે, કેવી પદ્ધતિથી અને કેટલીવાર થવી જોઈએ ?' અહીં એ જુએ કે આપણે ફરિયાદ કરીએ છીએ કે પ્ર–નવકાર કે બીજી ધર્મક્રિયામાં મને કેમ સ્થિર રહેતું નથી? અથવા પ્રશ્ન એ છે કે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર * પ્ર–આજથી પચ્ચીસ વર્ષ પૂર્વે જે રીતે અમારાથી નવકારસ્મરણ આ ધર્મસાધનાઓ થતી, ને એવી ને એવી રીતે જ થાચ છે, એમાં બહુ સુધારે નથી થયે, રપ-રપ ષષ થવા છતાં તન્મયતા, એકાકારતા, એને યોગ્યલેશ્યા અધ્યવસાય, સ્થિરચિત્તતા, વગેરે બહુ ઓછું દેખાય છે, તો એ સુધારે ન થવાનું શું કારણ? ઉ–આ કારણે સમજવા માટે તે અનેક વસ્તુઓ વિચારવી પડે, પરંતુ અહીં એક સારે ઉગી મુદ્દો વિચારીશું. તે એ છે કે સાધ્ય-સાધનને વિવેક નથી; એ તરફ કેઈ લક્ષ નથી-એની આ વિચારણા આ રીતે કરાય. માનવજીવન સાધન છેઃ કેનું? ધર્મઆરાધનાનું - મનુષ્યજીવન શા માટે? જન્મ જન્મના ફેરા ટાળનારા ધર્મની સાધના માટે. આને અર્થ એ થયો કે મનુષયજીવન એક સાધન, અને ધર્મસાધના એનું સાધ્ય છે. આને ખરેખર માનતા હોઈએ તો સાધ્યને ભૂલીને એકલા સાધનમાં ન અટવાઈ જઈએ. ધર્મસાધનાને ભૂલી કે ગૌણ બનાવી અને પાન ખાનપાન વગેરેના જીવનને જ મુખ્ય ન બનાવી બેસીએ. આ બધું જીવન તે સાધન છે, પણ ધનપાન-ખાનપાનાનું સાધન નહિ, કિન્તુ ધર્મ આરાધનાનું સાધન; એટલે આ જીવન ધમ-આરાધના રૂપી સાધ્ય સિદ્ધ કરવા માટે જીવીએ. એના બદલે કમાવું અને જોગવવું એ જ સાધ્ય બની જાય તે પશુછવનમાં ને માનવજીવનમાં ફરક ક્યાં રો ? વેપારી દુકાન ખોલે છે, શણગારે છે, માલ ભરે છે, સારી રીતે એને ગોઠવે છે...પણ આ બધું કરવામાં જે સમજે છે કે આ બધું સાધન છે, સાધ્ય તો કમાણ છે; તે જ જે વકરે ન થાય, ચા થાય તો ખાસ વળતર ન રહે, તે ભારે ચિંતામાં પડી જાય છે કે મહેનત માથે પડી રહી છે!” ગમાર છોકરાને દુકાનની ગાદીએ બેસાડયે અને છેક દુકાનને શણગાર, માલની આકર્ષક ગોઠવણ, ઘરાકની સાથે મીઠી મીઠી વાતચીત.વગેરેમાં પડી ગયે અને સાંજ પડે કાંઈ વેપાર ન કર્યો, કે પાઈની કમાણી ન For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ * નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન ૭૫ કરી, તે બાપ એ છે, છોકરાને પાકે દે છે, ગમાર! આ શા ધંધા કર્યા? બધે શણગાર અને ઠીકઠાક ક્યું તેથી શું? આ માટે દુકાન ખાલી છે? મૂરખ! કમાણુ શી કરી? આમ ચલાવીશ તો ભીખ માગીશ ભીખ! એક દિ' દુકાન ને મૂડી બધું ઊડી જશે !” આમ બાપ કહે ને? : એમ, તમે મનુષ્યજીવનમાં પિસા કમાયા, સારું ઘર બનાવ્યું, સરસામાન વસાવ્યા, સારું ખાધું પીધું, અને ગળ્યું, પણ ધર્મસાધના ન કરી, પુણ્ય ન કમાયા, તે તમને ગમાર કહેનાર કઈ છે? મૂરખ રહ્યા સમજાય? એમ ને એમ ચલાવ્યું તે અંતે ભીખ માગવાને અવસર આવે, જીવન અને પુણ્ય મૂડી, બધું ઊડી જશે!” એમ લાગે ખરું? છતી બાજી હારી ગયા - ઋષભદાસ કવિ કહે છે. મુખ બે મીઠી વાણી, ધન કીધું ધૂળધાણ જીતી બાઇ ગયે હારી રે....સાસરિયામાં. મેઢે મીઠું મીઠું બોલ્યા, બીજાને સારું લગાડયું, વાહવાહ મેળવી, અને એ ધંધામાં પૂરવનું પુણ્યધન ધૂળધાણી ક્યું! પરિણામ? ઠેઠ એકેન્દ્રિયપણામાંથી જીવનની બાજી જીતતાં જીવતાં જે આજે માનવભવના થાળા સુધી આવ્યા, તે હવે જીતેલી બાજી હારી ગયા! કેમ વારૂ આમ? માનવજીવન તે ધમઆરાધનાનું સાધન હતું, તે સાધન હાથમાં આવ્યા પછી સાધ્ય ધર્મ સાધવાનું ભૂલી સાધનરૂપ જીવનમાં જ અટવાઈ ગયા. જ્યારે પ્રશ્ન આવે કે કેમ આટલા બધા શરીરસેવામાં અને કંચન-કુટુંબની સેવામાં ગયા છે? ત્યારે શું કહે છે? એ જ કે શરીરમાદ્ય ખલુ ધમ. સાધનમ-શરીર વગેરે બધું સરખું હશે તે ધર્મની સાધના થઈ શકશે.” આ ઉત્તર શાના જે છે? પેલે ગમાર છોકરો બાપને કહે, કે ૫ણ આ દુકાન સુષડ, માલ વેલો, અને ઘરાક સાથે વાતની મિઠાશ બરાબર હશે, તે વેપાર અને કમાણી થશે ને?” For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬. શ્રી સમરાદિત્ય યશધરમુનિ ચરિત્ર એના જે ઉત્તર છે, ઉડાઉ ઉત્તર છે, સાધ્યની ચિંતા વિનાની વાત છે. સાધ્ય માટે જ સાધન—એ જે બરાબર હૈયે અંકિત થઈ ગયું હોય, તે સાધન ઊભું કરવા સાથે જ ચિંતા રહે કે સભ્ય સધાતું આવે છે ને?” (૧) ચૂલે ચાલુ કર્યા પછી ઉપર તરત તપેલી વગેરે ચડાવાય છે. (૨) સારો નિશાળિયે નિશાળે જઈ જુએ જ છે કે, “આજે કઈ જ્ઞાન મળે છે કે નહિ? માસ્તર ખાલી વાતો કરી જાય તો દહાડે નિષ્ફળ માને છે. (૩) વૈદ-ડાકટરની દવા ખાતાં જોવાય જ છે કે રેગ ઓછો થયેને?” ના, ૮-૮ દિવસ થયા ફેર નથી દેખાતે, તે તરત થાય છે કે “આ દવા મૂકી દે.” (૪) કરને ખવરાવે, પગાર આપે, પણ બરાબર યાન રાખો છો કે એ કામ આપે છે ને ?' આ બધે સાધનની અગત્ય માની સાધન ઊભું કરાય છે ખરૂં, પરંતુ સાધ્ય માટે સાધન એ બરાબર લક્ષમાં રાખીને એમ અહીં “આ જીવન, શરીર, ખાનપાન કમાઈ વગેરે હશે તે ધર્મ થશે, એમ બેલે ત્યાં, કહે છે, પાકું લક્ષ છે ને કે એ બધું ય સાધ્ય માટે જ છે, તે મુખ્ય કામ સાથે ધર્મ કર્યો જવાનું રાખું?” ધર્મ કરવામાં જ્યાં ઓછપ રહી ત્યાં ખેદ થય ને? નિસાસો પડયે ને “હાય! આ જીવન અને શરીર-પષણ નકામું ગયું!' સાધ્ય ન સધાયાને સંતાપ - એવું થયા કરે છે ખરું કે “અરે! (૧) આ ધનથી દાન ન થયું? ધન દેવ-ગુરુના ચરણે ન ગયું? ધન કમાવું માથે પડયું! (૨) પ્રતિકમણુ-સામાયિક ન થયું, શરીરને ખવરાવેલું ફેગટ ગયું! For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન : માનવભવ ધર્મનું સાધન (૩) કુટુંબને સારૂં ખિલાવ્યું-પિલાવ્યું પણ એ ધર્મમાં ન લાગ્યા, તો બધું ભારે પડી ગયું! (૪) થાકેલા શરીરને રાત્રિભર આરામ કરાવ્યું, પણ સવારે વહેલા ઊઠીને કઈ પ્રતિક્રમણ સામાજિક સ્વાધ્યાયન કર્યો, આરામ કરાવેલ એળે ગયે!” આવા બધા, સાધ્ય ન સીધ્યા અંગેના, સંતાપ અનુભવાય છે ખરા ? મનને ચટ પકડે ખરા ને કે આ તે લુચચાઈ કરી? એક માત્ર સાધ્ય સાધવાની તમન્નાથી સાધન સંભાળે છે? – વિચારો, માનવજીવન, આજીવિકા, અને શરીર-પિષણ એ સાધન છે, ધર્મ સાથે છે. તે સાધનની સંભાળમાં વારે વારે સાધ્યની ચિંતા-કાળજી રહે છે ને ? સાથે ધર્મની જ એકમાત્ર તમન્નાથી સાધનને સંભાળે છે ને? જ્યાં જ્યાં ધર્મ સાધવામાં વધે આવે ત્યાં જવ બેચેની અનુભવે છે ને? ત્યાં એને એમ લાગે છે ને કે “ હાય! આ સાધનની મહેનત એળે ગઈ! ખરી કમાણીને અવસર ગયે ?' જે આ નહિ તે એકલી સાધનની ગડમથલમાં રચ્યાપચ્યા રહીને ભાવી શું ધાર્યું છે? કે પછી ભવિષ્ય કાંઈ આવવાનું જ નથી એમ લાગે છે? મેહ રાજાની આ જ ખૂબી છે કે જીવની સદ્દબુદ્ધિ ઉપર, વિચારશકિત ઉપર આવરણ નાખીને જીવને મળેલા ઉત્તમ ધર્મ સાધનમાં એ મૂઢ એ લીન બનાવી દે છે કે જે સાધ્યનું આ સાધન છે તે મુખ્ય સાધ્યવસ્તુને જ જીવ અવગણે છે! કઈ દયાળુએ પાંચ હજારની મદદ આપી મુંબઈ વેપાર માટે મેલેલ માણસ જે રીતે એ પાંચ હજારમાં જ મૂઢ બની જાય, અને અમન ચમનમાં એને ઉપયોગ કરી નાખે, તેવી સ્થિતિ આ જીવની છે. પુષ્ય ધર્મ માટે આપેલા ઉત્તમ માનવ-જીવન અને સગવડ- સામગ્રીરૂપી સાધનમાં જ જીવ અટવાઈ જાય છે, એને જ અંતિમ માની લે છે, ને આખુંચ આયુષ્ય એમાં જ મસ્ત બની પૂરું કરે છે! પછી જેમ પેલાને પાંચ હજાર ચટણી થઈ ગયા બાદ ભિખારીપણું, હડધૂત દશા, તેવી રીતે આ માનવજીવન ચટણ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર થયા પછી ભવાંતરે ભિખારી જેવી હડધૂત દશા! માટે જ કહેવાય છે કે ધર્મના સાધનને સાધ્ય નહિ પણ સાધનની કક્ષામાં રાખી સાધ્ય ધમને સાધી લેવામાં બુદ્ધિમત્તા છે. (૨) સાધ્યનું સાધ્ય – માનવભવનું સાધ્ય ધર્મ-આરાધના પણ સાધન છે, તે કેવું? ધર્મ પરિણતિનું, અંતરની શુભ પરિણતિનું. હવે જરા આગળ વધે. માનવજીવનનું સાધ્ય ધર્મ આરાધના કહી. પરંતુ આ ધર્મ આરાધના પણ અંતિમ સાધ્ય સમજતા નહિ; કેમકે એ પણ એક સાધન છે, કોનું? શુભ ભાવ, શુભ પરિકૃતિ, શુભ અધ્યવસાયની જાગૃતિ અને કૃદ્ધિનું. તે બન્યું સાર્થ, અને ધર્મઆરાધના બની. સાધન તે અહીં પણ એકલા સાધનમાં લીન બની સાધ્યને વિસારી નહિ મૂકવાનું ધર્મ આરાધના કરતાં કરતાં અંતરમાં શુભ પરિણતિ જામતી આવે એ જોવાનું. લાખ રૂપિયાની ધર્મક્રિયા કરીએ ને શુભ ભાવલાસ ન જગાવીએ કે એમાં વૃદ્ધિ ન કરતા જઈએ, તે એકલી ધર્મકિયા શી રીતે આત્માને ઊંચા ગુણસ્થાનકે ચઢાવે? શી રીતે ભવ્ય પુણ્યાનુબંધી પુણ્ય કમાવી આપે ? ઊંચા ઊંચા ગુણસ્થાનકે ચડવાનું અધિકાધિક શુભભાવ દ્વારા ભાવની શુદ્ધિ કયે જવાથી થાય છે. સુંદર પુણ્યાનુબંધી પુણ્ય નિર્મળ શુભ ભાલ્લાસના જોર પર પેદા થાય છે, ધર્મક્રિયા એ શુભ ભાવનું અદભુત સાધન છે. ત્યવન રસ ગુમો માવઃ પ્રજ્ઞા” in અત્યવંદનથી સારી રીતે શુભ ભાવ, શુભ અધ્યવસાય, ઉત્પન્ન થાય છે. તે ત્યવંદન શુભ ભાવનું મહાન સાધન બન્યું. એમ જ બીજી ધર્મકિયાઓ, દાનાદિ ધર્મ સાધના, એ કરવાનું પ્રજન આ કે સાધ્ય “શુભ ભાવ જન્મ; માટે ધર્મ કરતાં એ જગાડવાને વધારવાને. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન ૭૯ નવકારને જાપ, નવકારનું સ્મરણ, એ પણ ધર્મ સાધના છે તે એ સેવતાં એનું સાધ્ય જે શુભભાવ એ ખીલવવા તરફ પૂરુ લક્ષ જોઇએ. જ્યારે જ્યારે નવાર સમરીએ ત્યારે ત્યારે સાથે જવાનું કે હૈયામાં શુભ ભાવલાસ જાગતા બની જાય શુભ પરિણતિ હોય એ વધુ વિકસ્વર બને. અને ન હોય તે જાગતી થઈ જાય. એ ફળ, શું નવકાર સ્મરણ કે શું બીજી ધિર્મ સાધના, એમાંથી ઊભું કરવાનું છે, એ માટે જ ધમસાધના છે, એ માટે ધર્મસાધના જ સમથ છે. કર્મસાધનાઓ, સંસારની પાકિયાએ, પા૫વ્યવહારે તે અશુભ ભાવને ઉત્તેજિત કરે છે, શુભ ભાવને નહિ. માટે શુભ ભાવ ન જાગ્યા ત્યાં એમ નહિ કહેવાનું ધર્મસાધના નકામી છે? કેમકે જ્યારે પણ શુભ ભાવ જગાવવા હશે ત્યારે ધર્મ સાધનાથી જાગશે, કમસાધનાથી નહિ. જગત પર દષ્ટિ નાખતાં અને આપણા જીવનને જોતાં એ સ્પષ્ટ દેખાય છે. કર્મ સાધનાથી અશુભ ભાવ. ધર્મ સાધનાથી શુભ ભાવ. પરંતુ સાધ્યનું લક્ષ રાખે એને આ ફળ. બાકી એલી ધમસાધના કરે જાય ને સાધ્યને કઈ તલવાટ કે તેમના ન રાખે તેએ ફળ ન જન્મ. પરમેષ્ટી નમસ્કારમાં કમ તાકાત નથી, ભારે શુભ અધ્યવસાય જગાડી આપે, વધારી આપે, એવી તાકાત એનામાં છે. મનને થવું જોઈએ કે કેમ એવાં મહાન ફળને ન પેદા કરું! કેમ એ સાધ્ય ન સાધું? નવકાર ગણું ગણું ને શુભ અધ્યાવસાય ન સાધતે આવું તે તે સાધના એળે જ જાય ને?' આ વિચાર જોઈએ નહિતર તે એકલું સાધનમાં અટવાઈ જવાનું થાય, સાધનને જ સાધ્ય બનાવી દેવાનું થાય! ધ્યાનમાં રહે, “શું+નવકારસ્મરણ કે શું નવસ્મરણ કે શું બીજી ધર્મકિડ્યા, એ અંતિમસાક્ય નથી કે હવે બીજા કોઈસાધ્યને For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર વિચાર ન કરવાને હેય. ધર્મકિયા માનવજીવનનું સાધ્ય છે ખરૂં, પરંતુ શુભભાવનું એ સાધન છે; તો એ સાયને સાધવા તરફ પાકું લક્ષ રહેવું જોઈએ. એટલે “ના, આપણે નવકારને જાપ કરે” આમ ઉદેશ વિના ન ગબડાવાય. ધ્યાનમાં રહે છે તે અંધળિયા જ છે કે જ્યાં વિચાર નથી, કે હું જે કરું છું તે શા માટે? ક્યાં પ્રજનથી ?” અલબત્ત એક ઉદ્દેશ એવો પણ હોય છે, કે ભાઈ! આપણે બીજું કાંઈ વધારે નથી સમજતા, પણ નવકાર સારે છે. પવિત્ર છે, માટે ગણવાને; આ ઉદ્દેશ સારે છે. પણ પ્રશ્ન આ રહે છે કે એનાથી તારે કંઈ જોઈએ છે?' ના કોઈ લાલસા અપેક્ષા નથી, બસ જીવનમાં જેટલું સારું થાય એટલું કરવું, એ હિસાબે નવકાર ઉત્તમ છે માટે ગણવાને.” શું નવકાર જા૫ સમથ છે? – તો આ આશય તે સારે છે. હવે આપણે એ જુએ કે એમાં શું દિનપ્રતિદિન પ્રગતિ થાય છે? વાત સાચી છે નવકારને મહિમા કમ નથી, નવકાર બધું સારું કરવા સમર્થ છે; પશુ જો એકલા નવકાર-જાપથી સૌ સારૂં થઈ જતું હોય, આત્મા વીતરાગ સર્વજ્ઞ બનીજતે હેય, તેતે શાસ્ત્ર અનેકાનેક આવશ્યક ક્રિયાઓ, દાનાદિ કવ્ય, વતનિયમે વગેરે કેઈ સાધનાઓ ફરમાવી છે, તેની શી જરૂર? દિનપ્રતિદિન પરિણતિનું વિશુદ્ધીકરણ ફરમાવ્યું તે શા માટે? નવકાર-માત્રથી એ શી રીતે સિદ્ધ થાય? માટે કહો નવકારને મહિમા એ છે કે બીજી સાધનાથી થતા આત્મવિકાસમાં નવકાર બહુ સહાયક છે, પ્રેરક છે. નવકાર એ વિનોને દૂર અને મનને નિર્મળ કરી આપવા દ્વારા સાધનાઓમાંની કારણશકિતને ભારે બળવતી બ લાવે છે. માટે જ કાર્યમાત્રના પ્રારંભે નવકાર યાદ કરવાનું છે. શાસ્ત્રવાચન નવકાર પૂર્વક થાય છે. તો વાત આ આવીને ઉભી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન ૮૧ રહી કે નવકાર પરમ પ્રભાવી હોવા છતાં એના ઉદેશ વિનાના જાપમાત્રથી વિશિષ્ટ પ્રગતિ નહિ થાય. નવકાર જપતાં શું લક્ષ રહે? – નવકારસ્મરણ પણ એક સાન છે, એનું સાધ્ય ભાલ્લાસની વૃદ્ધિ અને શુભ પરિણુતિને વિકાસ છે. માટે જેવી રીતે માનવજીવનનું સાય ધર્મ સાધના છે, તે જીવન જીવતાં ધમસાધના કરતા રહેવાની તાલાવેલી અને પુરુષાર્થ મુખ્યપણે જોઈએ; તેવી રીતે નવકાર-સ્મરણાદિ ધર્મ સાનાનું સાધ્ય શુભ પરિણતિને વિકાસ છે. તો એ કરતાં કરતાં શુભ પરિણતિની જાગૃતિ અને વિકાસ કરતા રહેવું જોઈએ. જ્યારે જ્યારે નવકાર સમરીએ ત્યારે ત્યારે આ ઉદેશ-આ સાધ્ય લક્ષમાં હેય એટલે નવકાર સ્મરતાં જઇએ અને ભાલ્લાસ ખીલવતા જઈએ, તથા આત્માની શુભ પરિણતિને વિકસાવતા જઈએ. નવકારમાં પરિણતિ વિકસાવનારી કઈ ભાવના ? : નવકારસ્મરણમાં ભાવલાસ અને શુભ પરિણતિ વિકસાવવા માટે આ ભાવનાઓ ઉપયોગી છે કે “અહે! જગતની બહુ જ ઘોડી અને અતિદુર્લભ તથા પરમ કિંમતી વસ્તુઓ પૈકીને કે આ પરમેષ્ઠી નમસ્કાર! ત્યારે શ્રેષ્ઠ ગુણમૂતિ અને શ્રેષ્ઠ વાસ્તવિક પ૫કારમાં રક્ત કેવાક આ પરમેષ્ટી! આ મને શું મળી ગયું ? કયાં મળે આ ? પરમેષ્ઠી સમાન જગતમાં કોઈ બીજી વ્યક્તિ નથી; ને એવી પરમેષ્ઠી ભગવાન આગળ હું કઈ વિસાતમાં નથી. તે મહાપતિત, મહાનાલાયક, મહાપાપભર્યો! મારે અને પરમેષ્ઠીને પેગ બને જ શાને? પણ આ બની ગયો છે! એ કઈ મારા ભાગ્યદયની અવધિ નથી. પ્રભુ! દયા કરજે આ અનંતકાળના દીનદુખિયારા પામર પ્રાણી ઉપર. આપ તે તરી ગયા, હું રખડત છું. તમને નમસ્કાર કરવાથી મારાં તન-મન For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પવિત્ર થાય છે! વિકારભરી ઇન્દ્રિય શાન્ત થાય છે! વાહ કે નમસ્કાર! કે નવકાર !-કોડેની સંપત્તિ ઉપકાર નહિ કરી શકે એ આ નવકાર કરી શકે છે... કેવા અરિહંત! કેવા સિદ! નવકારના અક્ષરે કેટલા પવિત્ર ! કેવા ચમત્કારિક ! સપને રણેન્દ્ર બનાવ્યા! સમડીને રાજકુમારી બનાવે !” ... બસ, આવી આવી ભાવનાઓ ભાલ્લાસ અને શુભ પરિણતિ વિકસાવવામાં સહાયક બને છે. (૩) સાધનના સાધ્યનું સાધ્ય : તે બે સાધ્યને વિચાર કર્યો. હવે છેલ્લે ત્રીજા સાધ્યને વિચાર કરીએ. પ્ર–શભ પરિણતિ વિકસ્વર કરવી, શુભ ભાલાસ વિકસ્વર કરવા એ તે નવકાર-સ્મરણાદિ ધર્મસાધનાનું સાધ્ય થયું, પરંતુ એ વળી કેઈનું સાન છે? એનાથી કઈ સાચ સાવાનું બાકી રહે છે ? ઉ–હા, એ શુભ ભાવેલ્લાસથી આત્મામાં અનાદિના વેંધેલા રાગ-દ્વેષ, મોહ-મદ-મત્સર, વિષયલાલસા-લંપટતા વગેરે દેશે ઓછા કરી નાખવાના છે. માટે દોષોને હાસ એનું સાધ્ય બન્યું. આ મહાસાધ્ય છે, કેમકે એની પરાકાષ્ઠાએ જીવ વીતરાગ સર્વજ્ઞ બની મેક્ષે સિાવે છે. એટલે હવે શુભ ભાલાસરૂપી સાધનનીય પ્રવૃત્તિ આ દેવહૂાસના ઉદ્દેશથી જોઈએ. અર્થાત માત્ર સાધનથી ખુશ ન થતાં કે સાનમાં જ અટવાઈ ન જતાં એનાથી સાધ્ય સધાતું આવે છે ને, એ લક્ષ પાકું રાખવાનું છે. ભાલ્લાસ છતાં વિટંબણું – કેટલીકવાર કહીએ તે છીએ કે આજ પ્રતિકમણમાં બહુ ઉલ્લાસ આવ્ય! સ્નાત્રમાં ભારે ભકિત-રમઝટ જામી! ઉપવાસમાં બહુ આનંદ આવ્યું...” ઈત્યાદિ; પરંતુ પછી એની જીવન પર કઈ અસર પડી? એ ખાસ જોવાનું છે. પ્રતિકમણ એટલે પાપને બળાપે કરી પાપના ભારને હલકા કરવાને એમાં ઉલ્લાસ આ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન ૮૩ - - - - - - - - - - - - - - તે પછી પાપ પ્રત્યે તિરસ્કાર ઊભે થયે? રાગ, દ્વેષ, હિંસા, જૂઠ -અનીતિ, ફ્લેશકંકાસ વગેરે પાપે હવે ઓછા કરવાના દઢ નિર્ધાર થયા? એ જેમાં ડેય હાસ કર્યો? એમ સ્નાત્રાદિ પ્રભુભકિતમાં બહુ ઉ૯લાસ આવે, આદેસરદાદાની યાત્રા કરી ખૂબ આનંદ અનભ, તે પછીથી ઈન્દ્રિયના વિષયના રાગ મેળા પડયા? પછી પાત્ર-પુરી પર પહેલાના જેમ રાગ, આનંદ ન રહ્યા ? પૈસાની મેહ મૂછને ધક્કો લાગે? બજારે ગયા પણ કર્યું નહિ? કમાયા તો ખરા પણ પેલી ભકૃિતની કમાઈ આગળ પૈસાની કમાઈ ફિક્કી લાગી? આવું કાંઈ બન્યું? વ્યાખ્યાન સાંભળવામાં બહુ મઝા આવી, તે એ ભાલાસે પછીથી કામ-જોધ-લોભ મદ-મત્સર-ભે ગતૃષ્ણ-સ્વાર્થાતા વગેરે પર કાપ પાડયે? આવું બધું જોવું જોઈએ, મસાના ભાવથી કરનારનું જીવન પાપભર્યું રહે? જૂઠ, અનીતિ, નિંદા, વગેરેન માટે સ્વાર્થ વગેરે મંદ ઓછા ન થાય? ધર્મક્રિયાના ભાવલાસથી આત્માના દોષ-ગણે અને દુકૃત્યોના વેગ ઘટાડવાના છે, માપ ઘટાડવાના છે, કહે કે એને ક્ષય લગાડવાનું છે. આ સાધ્ય છે ભાલ્લાસનું. એની બેપરવા ન થાય, એકલા સાધનમાં જ દૃષ્ટિ સમાપ્ત ન કરાય. નહિતર એકબાજુ ભાલાસ થતો રહેશે. બીજી બાજુ દોષ-૯ગુણ -દુષ્કૃત્યે એમ જ તાગડધિન્ના કરતા રહેશે! પરિણામ શું ? એ કે ભાલકાસ મરી ધર્મ–સાધનાનું પુણ્ય પરલોકમાં સાથે આવશે. એની સાથે પેલા દોષ–દુર્ગુણ-દુષ્કાનાં પાપ અને કુસંકરે પણ પૂઠે પડશે ! એટલે પુણ્યથી ઊંચી સગવડ મળવા છતાં દુષ્કૃત્યનાં પાપ વચમાં કોઈ અગવડ-કોના ગર્તામાં નાખશે, તેમજ કુસંસ્કારોથી કામ -રોધ, લોભ-મદ-મત્સર વગેરે મહાલતા રહેશે. એ નવી પાપની કમાઈ કરાવતા રહી, અહીંથી શરુ કરેલ મારાને ત્યાં તેડી નાખશે! એટલે ભવના ફેરા પાછા ઊભા ને ઊભા ! ધમસાધનાની જીવન પર અસર : માટે ખૂબેકે મસાલાની છાયા For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી સમરાદિત્ય - યશોધરમુનિ ચરિત્ર અને ધર્મ સાધનાનાં ભાવેલ્લાસની છાયા સમગ્ર જીવન પર પડવી જોઈએ. તે એવી કે એ આત્માના દોષ-દુગુણ- દુષ્ટકૃત્ય પર ઘા કરે, એમાં ઓછપ લાવે, જીવનવ્યવહાર શુદ્ધતર બનાવે. એ શુદ્ધિ વધતાં સહજ સ્વાભાવિક ભવવિરાગ અને ખરેખરી તરવરુચિ જગાવી મિથ્યાત્વને નાશ કરે, વિરાગ વધારી અવિરતિ મૂકાવે, અહિંસા ઈત્યાદિ વધારે ક્ષમાદિ વધારી કષાયને સાવ મેળા પાડી દે. એમ પ્રમાદ, અજ્ઞાન, વગેરે દોષોને નાશ કરે. આ બધું કરવાની તાકાત ધમસાધનાની ને ભાલાસની છાયામાં છે. સારાંશ ત્રણ સાધન, ત્રણ સાધ્ય : (૧) માનવજીવન એ સાધન, ધર્મસાધના : એ સાધ્ય; (૨) ધર્મ-સાધના એ સાધના, શુભ પરિણતિ એનું સાધ્ય; (૩) શુભ ભાલ્લાસ એ સાધન, અને દેષ-દુગુણ-દુષ્કૃત્યે હંસ એ સાધ્ય. સાધ્ય સાધનને વિવેક કરી, માત્ર સાધનામાં અટવાઈ ન જતાં સાધનની સગવડમાં સાધ્ય સાધતા આવવાનું લક્ષ રહેવું જોઈએ, (૧) જીવન જીવતાં જીવતાં ધર્મ ન ભૂલીએ, (૨) ધર્મ કરતાં કરતાં ભાવ ન વિસરીએ, ને (૩) ભાવ ઊલસવા સાથે જીવનમાંથી દેશે અને પાપે ઓછા કરતાં ચાલવાનું ન ચૂકીએ. નવકારમંત્રનું સ્મરણ એક મહાન ધમસાધના છે, તે જીવનની દરેક પ્રવૃત્તિમાં એને પ્રધાન સ્થાન આપીએ; તે નવકાર સ્મરણ પણ ખૂબ ભાવોલ્લાસ અને શુભ પરિણતિ વિકસતી રાખીને કરીએ અને એની પણ છાયા ઝીલી દેષ-ગુણે અને પાપ ઓછા કરતા જઈએ. એવું વીતરાગ પ્રભુનું નામસ્મરણ દશન-પૂજન ગુણગાન વગેરે ધર્મસાધના જીવનનું સાધ્ય બને. પ્રભુનું નામ શા માટે લેવું? સવારે ઉઠી પહેલાં જીવનમાં સાથ તરીકે પરમાત્માનું નામ શા માટે લેવાનું? પ્રભુ બહુ સારા છે માટે? સારા હૈય, પણ આપણે યાદ કરવાની શી જરૂર? કહે, એટલા જ માટે કે એમને For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ નવકારમાં જિનશાસન ઃ માનવભવ ધર્મનું સાધન ૮૫ યાદ કરતાં શુભ પરિણતિ જાગી આપણા તન-મન પાવન થાય છે, સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. સમ્યગ્દર્શન એ વીતરાગ અરિહંત પ્રભુ પ્રત્યેને આત્માને ઝોક છે. 'એ એમનાં સ્મરણ, ગુણગાન કે પૂજન વંદનથી વધુ દઢ, વધુ નિર્મળ બને છે. બાકી એ અનંત ઉપકારી પ્રભુના પ્રભાવે અહીં માનવભવ અને ધર્મ પામ્યા છીએ માટે એ અનંત ઉપકારની સામે કૃતજ્ઞતારૂપે ડગલે પગલે એમનું સ્મરણતો સહેજે થઈ જાય, થવું જ જોઈએ. એથી આપણી ભાવનિદ્રા ઊડે છે, ચિત્ત-અધ્યવસાય શુદ્ધ બને છે. નવી ધર્મપ્રેરણા, ધર્મબળ મળે છે. કાયામાં પિશાચી દુષ્કૃત્યને બદલે દેવી સુકૃતને થનગનાટ ઊભા થાય છે. અરિહંત-સ્મરણ અને પરમેષ્ઠિ-સ્મરણની તથા મહામંત્ર નવકારસ્મરણની બલિહારી છે, અથવા શ્રદ્ધાબળ જોઈએ કે અરિહંત-પંચપરમેષ્ઠી-નરંકાર મહામંત્રની અચિંત્ય તાકાત છે. બસ, પછી આમનાં સ્મરણ, જાપ, ધ્યાન, ગુણગાન વગેરે સાધના કર્યો જાએ, એટલે લાભના લેખા નહિ. જગતના સમસ્ત મંત્રમાં શિરોમણિ નમસ્કાર મહામંત્ર છે. ૫૮મે હવઈ મંગલં” આ અનાદિ વચન છે એટલે કે અનંતા તીર્થંકર ભગવાન આ કહેતા આવ્યા છે. એના અનંત સામર્થની શ્રદ્ધાપૂર્વક એની સાધના મળે એ પણ અનંત પુણ્યના ઉદયે મળે. આ પુણ્યદયની કદર હોય તે સાધના કેવી થાય? અહિં ધ્યાનમાં રહે, મહામંત્ર નવકારની સફળ સાધના કરી જવી હોય તે આ બે વસ્તુ બરાબર સાથે રાખે, એક એમના ગુણેની હદયભરી અમેદના અને બીજી એની પ્રાર્થના. " અનુમોદના અને પ્રાર્થનાનું શું એવું મહત્ત્વ છે? અનુમોદના એ પ્રશંસા છે અને શાસ્ત્રકારે તે તે ધર્મની For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પ્રશંસાને તે તે ધર્મનું બીજ કહે છે. અહિંસાદિ ધર્મ કે ક્ષમાદિ ગુણ સિદ્ધ કરવા હોય તો પ્રથમ નંબરે એની પ્રશંસા કરે. એ બીજ છે, પછી એમાંથી એની તીવ્ર અભિલાષારૂપી અંકુર ફૂટશે અને આગળ આગળ એમાંથી કમશઃ થડ, ડાળ પાંખડાં-મહેર થઈને તે તે ધર્મ કે ગુણસિદ્ધિનું ફળ નીપજશે. પરમેષ્ઠી ભગવં. તોના ગુણેની અનુદના એ બીજ છે, એમાંથી ઠેઠ ગુણસિદ્ધિ રૂપ ફળ આવવાની શક્યતા ઊભી થાય છે અને સ્વયં-પરમેષ્ઠી બનવાનું સાંપડે છે. ત્યારે પ્રાર્થનાનું મહત્ત્વ તે એટલું બધું છે કે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે “ત્યમેવાણતિ” અર્થાત પ્રાર્થનાથી જ ઈષ્ટ ફળની સિદ્ધિ થાય છે. જે આપણે પરમેષ્ઠી બનવા માટે પરમેષ્ઠીને નમીએ છીએ તે સમજી રાખવું જોઈએ કે પરમેષ્ઠીપણ માટેના આવશ્યક ગુણેની સિદ્ધિ એની પ્રાર્થના કરવાથી જ થશે. જ્યાં ઈષ્ટદેવ આગળ પ્રાથના નથી, ત્યાં ઘમંડ છે; ભલે વસ્તુપ્રાપ્તિની અભિલાષા હોય તો પણ કેવળ આત્મશક્તિ ઉપર તે પ્રાપ્તિ કરવી છે એટલે એ સ્વશકિતને છેટે વિશ્વાસ છે. ઇષ્ટદેવની કૃપા સંપાદન કર્યા વિના કેઈ સિદિદ થઈ શકે નહિ. મેટા ગણધર ભગવાને પણ નમેણું અરિહંતાણુ ભગવંતાણ કરીને સામર્થ્યોગને નમસ્કાર પ્રાપ્ત કરવા માટે પ્રાથના કરતા જ રહે છે. તે શું રાબેતે સાચવવા? કે સારું દેખાડવા ? ના, ખરેખર ઉપાય સમજીને. એવા સ્વયં દ્વાદશાંગી રચનારા મહાપુરુષ પણ સમજે જ છે કે પ્રાર્થનાથી જ ઈષ્ટસિદ્ધિ થાય. તે આપણું માટે શું તે વિના જ થશે? ના, પ્રાર્થનાથી જ થશે. માટે પરમેષ્ઠીને નમસ્કાર એમના ગુણેની અનુમોદનાની જેમ એ ગુણે માટેની પ્રાર્થનાવાળ જોઈએ. અહીં એટલું ધ્યાનમાં રહે કે પ્રાર્થના એટલે યાચના છે, ભીખ છે, તે પણ પરમેષ્ઠીના ગુણેની. ત્યારે એ તે સમજે જ છે કે એ ગુણેમાં શું આવે? ક્યાંય વિષયાસક્તિ, કષાયનું સેવન, હિંસાદિ પાપે, રાગ-દ્વેષ, ઈન્દ્રિય-ગુલામી વગેરે નહિ આવે; For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ નવકારમાં જિનશાસન ઃ માનવભવ ધર્મનું સાધન ૮૭ એનું પ્રતિપક્ષી આવશે. માટે જે પરમેષ્ઠીના ગુણેની ભીખ માગવી છે, તો વિષયેની ભીખના નિરંકુશ નિમર્યાદ વ્યાપાર પર ઘણું થવી જોઈશે. જુઓ, જીવ અનાદિ અનંતકાળથી શું કરતો આ છે ? એ જ ને કે ઈન્દ્રિરૂપી શકેરા જે જે મલ્યા તેના દ્વારા વિષયની ભીખ માગ્યા કરવી? સારું રૂપ! તું મારી આંખના ચણિયામાં આવ ને!” અરે પણ ! એ તો દૂર છે! તે કઈ ફિકર નહિ, આંખ ચુંચરી ઝીણી કરીને પણ એને એમાં લાવીશ અને આસ્વાદ અનુભવીશ.” આવું જ ને? એવું જ બીજી પણ ઈન્દ્રિયોનું ય શું ચાલી રહ્યું છે? પિત-પિતાના ઈષ્ટ વિષયેની ભીખ જ ને? એમાં કઈ દિ ધરપત ભાળી? કાલે બહુ ભીખ મળી હતી માટે આજે એ માગવામાં સુસ્ત છે એ કઈ દિવસ દેખે ? ના એ તે સદાની ભિખારણ! પણ એને બિચારીને શી નિદવી? આત્મા પોતે જ ભિખારી છે. અને એમાં આવી પડતા એ વિષયોને ચાટવામાં મસ્તી અનુભવે છે! મસ્તાન બને છે! બીજા કરતાં વધારે ચાટવાનું મછતાં જાતને જાણે બાદશાહ સમજે છે! જીવનને કસ મળી ગયે માને છે! બસ જીવનભર વિષયેનું તુછ ચાટવાનું મળી ગયું એટલે સર્વસ્વ મળી ગયું હવે એને કાંઈ ન્યૂનતા લાગતી નથી! આવા ઈન્દ્રિયશારાથી ભીખ માગવાના અને વિષયે ચાટવાના અનંતા જન્મ વિતાવ્યા ! આ જીવન માં પણ એવા હજારે દિવસે પસાર ક્ય, છતાં આજે પણ બેશરમ ભીખ માગવાની અને તુચ્છ ચાટવાની રાંકડાગીરી હજી છૂટી નથી! છોડવી નથી ! એમાં કઈ સંકોચ, ખેદ, ગ્લાનિ કે શરમ-નાલેશીને અનુભવ નથી! કેવી કેટલી દુર્દશા ! આત્મા ક્યાં એના અસલી સ્વરૂપમાં તદ્દન સ્વતંત્ર નિરીહ, શુદ્ધ જ્ઞાતા અને દૃષ્ટા! કઈ જ ભૂખ નહિ, ભીખ નહિ, ઈન્દ્રિયોની ગુલામીમાં એની પાછળ ઘસડાવાનું નહિ ત્યારે કયાં આ મૂળ સ્વરૂપથી વિરુદ્ધ એનું ભૂખ-ભીખ-ગુલામીભર્યું સ્વરૂપ! આને કેઈ વિચાર, ચમક, ગ્લાનિ થાય, વિષય-ભીખની For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર શરમ અને ભડક ઊભી થાય તે પરમેષ્ઠીના ગુણેની ભીખ માગવાનું, પ્રાથના કરવાનું થાય, કે હે નાથ ! હે દયાળ! વિષયેની ભીખ, ઈન્દ્રિોની ગુલામી, કષાચના ઉકળાટ, વાસનાના ઉન્માદ અને પરિણામે ભવનાં ભ્રમણ ટાળવા, મને પરમેષ્ઠીના ગુણે આપજો.” વારંવારની આ હાદિક પ્રાર્થના હૈય, તે નમસ્કારમંત્રની આરાધનામાં એ અંતર્ગત વ્યાપતા રહે અનુમોદના અને પ્રાર્થનાયુકત નમસાર થાય. . IR: O) જ ssss sss For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનમાં સમાધિ નવકાર મંત્ર એ જિનશાસનના સાર છે, કેમકે જિનશાસનની આરાધનાથી જીવનના સારરૂપે ઉચ્ચ સમાધિ પ્રાપ્ત કરવાની છે, અને નવકારથી સમાધિ પ્રાપ્ત થાય છે. જીવનમાં સમાધિ એ અતિ મહત્ત્વની વસ્તુ છે. લીતરાગ અરિહંત પરમાત્મા એ જ મારા ઈષ્ટ દેવ છે, નિગ્રન્થ સાધુ ભગવતા એ જ ગુરુ, અને સર્વજ્ઞથિત ધમ એજ સેક્ષમા,’ આ શ્રદ્દા કરીને ધર્માત્મા બન્યા તેા ધર્મનાં સાક્ષાત ફળ તરીકે સમાધિ અનુભવવાની છે, અને તે જીવનયાપી બનાવવાની છે, માટે આગ-માહિલાભ” પછી ‘સમાહિવરસુત્તમ' દિન્તુ’ માગીએ છીએ. સમાધિનાં ઊંચાં મૂલ્ય સમાય તે લાગે કે સમાધિના જેવુ’ બીજી' સુખ નથી. બાલીએ છીએ ને ? કે જ્ઞાનસસુ કાઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ, જીવિતસમ આશા નહિ, લાભ સસુ' નહિ દુઃખ.’ આમાં સમતા' કહી તે સમતા-સમાધિ એકરૂપ ગણીને કહેલી સમજવાની છે. સમાધિ તા ઉત્કૃષ્ટ સુખ છે, અને તે ધમ -સાધનામાં પ્રત્યક્ષ એટલે તરતના ફળ તરીકે મેળવવાની છે. માટે કહેવાય કે ધર્મનું પ્રત્યક્ષ ફળ સમાધિ એ ઉત્કૃષ્ટ સુખ છે. આ સમાધિ એટલે શુ ? ગુફામાં કે બીજે જઈને સમાધિ ચડાવે છે. તે નહિ, કેમકે એ સમાધિમાં તે માત્ર નિષ્ક્રિયતા છે; ત્યાં આંતરશત્રુઓ પર વિજય નક્કી નથી.” એક આવા હતા, કોઈ રાજાના અસાધારણ ધાડા જોઇ એના For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર મનને થયું કે આ જોડે જે મને મળી જાય, તો પછી ઠેઠ હિમાલય, અને પછી કાશ્મીર, પછી વિંધ્યાચળ વગેરે જુદે જુદે સ્થળે જઈ દયાનસમાધિ લગાવી શકું” એ માટે બાવે રાજા પાસે જઈ પહે . રાજા સંત-સાધુને પૂજક છે. તરત પ્રણામ કરી પૂછે છે કહિયે, આપકી મેં ક્યા સેવા કરૂં ?” બાવે કહે છે સેવા કરેંગે?' અવશ્ય.” તે તેરા પ્રધાન અશ્વ દે દે.” મેં દૂસરા અચ્છા અશ્વ દૂતે ?” નહી નહીં, વહી પ્રધાન અશ્વ દે’ શા પૂછે છે, ઉસસે આપ કયા કરેંગે?” બા કહે છે, મેં હિમાલય, કાશમીર, વિંધ્યાચલ વગેરે સુંદર સ્થાને મેં જ કર દયાન કરૂંગા.” રાજાએ જોયું કે આ બાવાજી ભૂલ્યા પડયા લાગે છે. રાજા કહે છે, “તબ બાવાજી! ક્ષમા કીજિયે, યું તે પી છે દયાન અશ્વકા હી મુખ્ય હે જાયેગા.” વાત સાચી છે જ્યારે એમ જ લાગ્યું કે ધેડે હોય તે સારા સારાં ધ્યાન થઈ શકે, પછી એ ચેરાઈ ન જાય, ભાગી ન જય, એ માટે મને સાવધાન રહેવાનું, ઘોડાનું ધ્યાન બરાબર રખાવાનું. | માયા ચીજ એવી છે કે જે પરમાત્માના ધ્યાનને મેળું પાડી દે છે. પ્ર––તો પછી મંદિરમાં સારાં ઉપકરણ ન લઈ જવાં જોઈએ ને? કેમકે ધ્યાન માં રહે. ઉ૦-૫ણ એક બીજી દષ્ટિ કેમ ભૂલ્યા? ત્યાં તો ઘેડે હોય તે જ દયાન થાય, એ માન્યતા છે ત્યારે અહીં ભકિત કરવી For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનમાં સમાધિ છે એમાં સારી ચીજ પાસે છે તે લઈ જઈને ભક્તિ કરવી,' એવું દેવાધિદેવ પ્રત્યે બહુમાન છે, આ મહાન ફરક છે ભક્તને ભગવાન પર હૈયામાં એટલું બધું બહુમાન છે કે એમની ભકિત પિતાની સારામાં સારી ચીજ-ઉપકરણ વેશ વગેરેથી કર્યા વિના રહેવાય જ નહીં. હા, એ પ્રશ્ન જરૂર છે કે પાછું સ્થાન એનું રહેતાં મુખ્ય કાચ પરમાત્માનું ધ્યાન મેળું પડી ન જાય? આ માટે આટલું હૃદયમાં લખી રાખવાનું છે કે ભગવાનની ભક્તિ સારામાં સારી વસ્તુ-સરંજામથી શા માટે કરવાની છે? એટલા જ માટે કે ભગવાન સૌથી સારા છે. કહે છે, મેટા કિંમતી હીરામાણેક કરતાં પણ ભગવાન કેટલા સારા? તુલ્ય? બમણા? દાસગુણ? ના, અનંત ગુણ સારા. માટે જ મેટી ઝવેરાતની સુંદર આંગી જઈને આગ બહુ સારી’ એ અનુદના કરવાની સાથે એ ભાવના જરૂર કરજો કે “વાહ! કેમ ન હોય? મારા ભગવાન વિશ્વશ્રેષ્ઠ છે; એમને સારામાં સારી આંગી હોય જ. આંગી બહુ સારી, પણ ભગવાન તે અનંત ગુણ સારા છે! વિશ્વદયાના ભરેલા અનંતગુણેના સ્વામી! ઈન્દ્રોને પણ પૂજ્ય! ભયંકર ભવમાંથી મુકાઇ કરનારા, સદ્ગતિના દાતા..વાહ! કેવા અનુપમ પરમાત્મા!” આ ભાવના પણ સાથે જ કરવાની છે, કે જેથી ચિત્ત આંગીનું નિમિત્ત પામી મુખ્ય પ્રભુ ઉપર લાગી જાય. હવે જો આ ભાન જાગત છે કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે, તે એમની આગળ સારી ચીજ-વસ્તુ તુચ્છ લાગશે; તેથી એ ચી ભગવાનના ધ્યાનમાં દખલ નહિ કરી શકે. મનને બેઠું છે કે ચીજ-વસ્તુ તે લલાટમાં લખ્યા પ્રમાણે મળવાટકવાની છે, પણ આવા ભગવાન કયાં મળે?' જગતના માલ એ માલ નથી, માર છે, એવું ધર્માત્માને હૈયે સચોટ વસેલું હોય,નહિતર મહાપુરુષે ધર્મકાર્યમાં હજારેલા-કડે શી રીતે બચી શક્યા હશે? એ સમજતા હશે કે “આ લાખો-કરડે તિજોરીમાં પડયા માલ નથી માર છે; આત્માને પ્રત્યક્ષમાં કેટલાય રાગ-દ્વેષ-મેહ, મદ-મત્સર, હિંસા-જૂઠ વગેરેના સેટા લગાવે છે, અને પરલોકમાં નરકનિદ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી સમરાદિત્ય. યશોધર મુનિ ચરિત્ર સુધીની કારમી વિટંબણા-રાસ રિબામણના સેટ લગાવનારા છે! માટે જગતના માલ એ માલ નથી, માર છે. એ મારથી બચવા માટે એને ધર્મક્ષેત્રમાં વહેવડાવી દઈ સાચા માલ કેમ ન બનાવી દઉ?' સેનાની ધર્મશાળા - મહાપુરુષોએ શું આ સમજ વિના, શું આ હિસાબ વિના, ધન ધર્મમાગે વહેવડાવ્યું હશે ? પેથડશાને બાપ એક નગરમાં ગમે ત્યાં જોયું તો સંઘ ભેગે થયે હતા, ને ધર્મશાળા બંધાવવા માટે ટીપ થતી હતી પરંતુ ખેંચાખેંચ ચાલતી હતી. તેથી પેથડશાનો પિતા સંધને વિનંતી કરે છે, આ ધર્મશાળા બંધાવવાનો લાભ મને આપે!” ત્યાં કેટલાક જુવાનિયા કહે છે, “શું અહીં સંઘ બંધાવી શકે એમ નથી તે તમને લાભ આપે?” આ એમ નથી કહેતો કે “બંધાવી શકે કે નહિ એ તમારાં આ લક્ષણ આ રીતભાત પરથી દેખે ને? ના, મારા પાંચ નહિ, અઢીસે નહિ, સવાસે.. આ બંધાવવાનાં લક્ષણ છે?” આવું કાંઈઆણે ન કહ્યું, કેમકે ધર્મને લાભ લેવા આગળ આવ્યા છે, પણ સાથે સંધ-અવજ્ઞાનું પાપ લેવા નહિ. આ તે કહે છે, સંધ એક તે શ દશ ધર્મશાળા અંધાવી શકે છે. પરંતુ મને લાભ આપવા સંધ દયા કરે એ મારી સંઘને પ્રાર્થના છે.” તે જુવાનિયા કહે છે, તે શું તમે સેનાની ધર્મશાળા બંધાવી દેવાના હતા?” વિચારો, જગતના માલને જે માર સમજ્યા નહિ, તે અહીં જબાન અટકી પડે. આ તે ભયંકર માર સમજનારે છે. જગતને માલ એટલે જીવને માર છે, એમ સમજે છે. એટલે કે મળતાં એ માલને ધર્મક્ષેત્રે વહેવડાવી દઈ માલ કમાઈ લેવા કૂદી પડે છે! સંઘની દયા છે, તે મારે સેનાની ધર્મશાળા બંધાવી દેવાનું નક્કી. બેલો આદેસર ભગવાનકી જય'. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનમાં સમાધિ આણે તે કહી દીધું, પરંતુ ડાહ્યા માણસેને લાગ્યું કે આ સેનાની ધર્મશાળા તે બહારવટિયાઓને એક જતના આમંત્રણરૂપ થશે, એટલે કહે છે બરાબર, તમારી ભાવના સાચી અને ઘણી ઊંચી! પરંતુ સેનાની નહિ, સાદી ધર્મશાળા બંધાવી દેજે.' આ કહે છે, “ના રે ના, એ તે જે બેલ નીકળ્યા તે નીકળ્યા, સંઘને આપેલું વચન ફેક ન કરાય. વીતરાગના સેવકનું વચનમિથ્યા ન થાય. આ મહાન લાભ મને ક્યાંથી મળે !:” શું? જૂઠ બોલવાનું મન થાય ત્યાં વિચારવું કે વીતરાગના સેવકનું વચન ફેરફારવાળું ન કરાય.” જુઓ દુનિયામાં રકઝક શાની ચાલે? ત્યારે ત્યાં આવી રકઝક! છેવટે ગુરુ મહારાજની દરમિયાનગીરીથી કેશરની ધર્મશાળા બનાવી આપવાનું નક્કી થયું. નવી ઈંટો પાડવાની માટીમાં ભારેભાર કેશર નખાયાં! તે ધર્મશાળા તૈયાર થઈ ! આજે પણ એના ખંડિયેરમાંની ઈટોમાં કેશરના તાંતણું જણાય છે! લોકે પાણીમાં નાખીને પરખે છે! જે ઉદારતા? જગતના માલને માલ તરીકે સમજ્યા હોત તે હાથેથી છુટત નહિ. રાજા સંપ્રત્તિ, કુમારપાળ, વસ્તુપાળ,વિમળશા, ધનાપરવાડ, જગડુશા, દયાળશા, ભામાશા વગેરેની ઉદારતા વિચારે ! કેમ એટલું બધું છૂટયું ! સિાને માલ નહેતા સમજતા, માર સમજતા માટે છુટયું. બાવે ભૂલ પડયે છે, ધ્યાનની અનુકૂળતા માટે જોડે જોઈએ છે. રાજાને એની દયા આવે છે, કહે છે, મહારાજ ! એસા અમુક હી ધેડા ચાહિયે મેં હિસાબ રખેંગે ઔર કદાચિત વહ મિલ ભી ગયા, તબ ધ્યાન પરમાત્મા કે નહી, જોડે કા બન જાયગા,-શાયદ કભી કેઈ ઉસે લે ન જાય! ઉસકે ખાનેકા અવસર હુઆ.” ઈત્યાદિ ધ્યાન રહા કરેગા.” રાજાએ વાત તો મુદ્દાની સમજાવી, પણ બાવાને ગળે શની For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર ઊતરે? મનમાં માયાએ ઘર કર્યું છે, એટલે સાયને બદલે સાધનમાં અટવાઈ ગયે છે, ધ્યાન માટે ધેડાની મુખ્યતા કરી રહ્યો છે. આ ધ્યાન રાખવાનું છે કે સાધ્ય માટે સાધન જરૂરી હોય, પણ સાધન એવું મુખ્ય ન થઈ જાય કે સાધ્ય વિસ્મૃત યા ગૌણ જ થઈ જાય. સાધ્ય તે સાધ્ય સાધનને પ્રયોગ કરતાં પણ નજર સામે સાધ્યને સિદ્ધ કરવાની વસ્તુ મુખ્ય હેય. બાવાએ માન્યું કે સારે છેડે પાસે હોય તો જુદા જુદા સ્થળે જઈ ધ્યાન સારું કરી શકાય, પણ આ માનવામાં સારા છેડાને આગ્રહ હોવાથી પછી ધ્યાન કરવા બેસશે તોય હૈયામાં સારે છેડો મુખ્ય થશે, ને પરમાત્મા ગૌણ. સાધ્ય સિદ્ધ કરવા રસાધન વિના ન ચાલે એ વાત બરાબર છે, પરંતુ સાધ્યને વિસરાવી દે એટલી હદ સુધી તો સાધનની જંજાળમાં ન પડાય ને ? અગ્નિ વિના રઈ ન થાય એમ સમજ્યા એટલે અગ્નિ ઊભો કર્યો, પરંતુ મુખ્ય દષ્ટિ રઈ પર રહે છે, ને અડધે પડ અને સળગતાં ઉપર રસેઇનું ભાડું તરત ચઢાવાય છે. મસાલા ચૂલામાં નહિ પણ રસેઈમાં નખાય છે. સાધ્ય તરફ લક્ષ છે માટે. ભાત કરે છે માટે ચૂલામાં લાકડાં વધુ રખાય છે, અને દાળ કરવી છે તે લાકડાં ઓછાં ઘલાય છે. મતલબ દષ્ટિ સાધ્ય પર રહે છે. ભાત કે દાળ ચઢવા આવ્યાં કે નહિ એ જ મુખ્ય જોવાય છે. એમ ચીજ-વસ્તુ-ઉપકરણ સારી ધર્મક્રિયાનું સાધન છે, પણ એમાં એવા ભૂલા તે ન જ પડી જવાય કે સાથે જ ધર્મક્યિા ભૂલે. ક્રિયા પણ મનની શુભ એકાગ્રતા અને શુભ ભાવવૃદ્ધિનું સાધન છે, તો ત્યાં પણ એકલું ધકેલ્યા કરે એટલું ન જેવાય, મુખ્ય તો આ ધર્મકિયા કરતાં કરતાં શુભ એકાચતા ને ભાવવૃદ્ધિ થતી આવે છે ને ? એ જોતા રહેવું પડે, ધર્મક્રિયાનું સાધ્ય શુભ એકાગ્રતા અને ભાવવૃદ્ધિ છે. એમ શુભ ભાવનાની વૃદ્ધિએ આત્માની ધનમૂછ, ભેગશકિત For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ જેન શ સનમાં સમાધિ રાગ-દ્વેષ-કામ, ક્રોધ, હિંસા–અસત્ય અનીતિનાં વલણ વગેરે દેને હાસ કરવા માટે છે, તો એ દોષત્યાગ સાધ્ય બન્યું. માટે ધમાકેયામાં શુભ ભાવની વૃદ્ધિ થઈ એટલાથી સંતોષ ન મનાય, એનું સાધ્ય બહાસ નજર સામે જોઈએ. ધર્મમાં ઉલ્લાસ અનુભવતાં અનુભવતાં એ જોતા રહેવું જોઈએ કે માનવ જીવનમાં લંકભૂત દેશે ઓછા થતા આવે છે ને? રાજાએ બાવાની દયાથી ઘેડે ન આપે. બાવો કહે છે, નહિ દેતા હૈ? દેખ લેના.” કહીને બાવે ગયે ગામ બહાર, સમાધિ લગાવી! શરીર જડનિષ્ક્રિય બની ગયું. વાવંટળથી ધીમે ધીમે એના પર ધૂળને ધકે ચઢી ગયે. કેટલાક દિવસ એમ રહ્યો. એવામાં પવનથી ધૂળ ઉતરી. કેઈએ એને, જાણકારને બેલાવી સમાધિ ઉતરાવી. ત્યારે પહેલું વાકય એ શું બોલ્યા જાણે છે? એજ, કે ધેડે દેતા હૈયા નહીં?' કહે, આ સમાધિ કેવી? આપણે આવી સમાધિ નથી જોઈતી. જિનશાસનના સારભૂત સમાધિ એવી જોઈએ છે કે જેમાં દુન્યવી ઈટના હર્ષોન્માદ અને અનિષ્ટના ઉદ્ધમાં આપણને પીડે નહિ, સ્પશે નહિ. નવકારમાં આ સમાધિ રે પડી છે, માટે હેવાય છે કે નવકાર એ જિનશાસનને સાર છે.” પૂછે, પ્ર. નવકારમાં સમાધિ શી રીતે ભરી પડી છે? ઉ૦ પહેલું તે એ જુએ કે નવકાર મહામંત્રમાં એવા પવિત્ર, પતિતપાવનકારી, ૬૮ અક્ષરે બેઠવાયેલા છે કે શાસ્ત્ર કહે છે કે એને માત્ર પહેલો અક્ષર “ન” બેલતાં સાત સાગરેપમની પાપકર્મની સ્થિતિ તૂટે છે! “નમે અરિહંતાણું” બેલતાં ૫૦ સાગરેપમની કમરસ્થિતિ તૂટે છે. સંપૂર્ણ નવકાર બેલી રહેતાં ૫૦૦ સાગરેપમની પાપ-સ્થિતિ તૂટે છે! સ્થિતિ તૂટવા સાથે રસ પણ મંદ પડે છે, તેથી એ પાપકર્મની અસમાધિ કરાવવાની શક્તિ તૂટે છે; એટલે સમાધિને અવકાશ મળે છે. જે એક વારના નવકારથી આમ, તે અનેકવારના નવકારથી કેટલો લાભ? For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી સમારાદિત્ય ॰ યશેાધરમુનિ ચરિત્ર ૨ (ર) બીજી રીતે જોઇએ તેા નવકારથી પુણ્ય વધે છે; એ સમાધિપ્રેરક સગવડ-સામગ્રી આપે છે, તેથી સમાધિ સુલભ બને છે. (૩) એક નક્કી હકીકત છે કે ચિત્ત ગમે તેટલુ વિહ્વળ થયુ હોય, અસમાધિમાં પચુ હોય તે પણ હંમશઃ નવકારના પ્રત્યેક અક્ષર અને પદ્મ ઉપર મન કેન્દ્રિત કરી ચલાવવાથી પેલી અસમાધિ ભુલાઈને સમાધિને સ્થાન મળે છે. (૪) ત્યારે નવકારમાં પરમેથ્રીને નમસ્કાર જે કરાયછેતે ભારે વિનચક છે, તેનાથી તેવા દુષ્ટ કર્યાંનુ નિયમન, અપનયન,દૂરી– કરણ થાય છે. તે થઈ જવાના લીધે સમાધિ સુલભ બને છે. (૫) નમસ્કારમાં અરિહ'તાદિ પંચ પરમેષ્ઠી ભગવંતાનુ પ્રણિધાન થાય છે. એક અરિહંતમાત્રમાં ક્ષણ વાર પણ લાગેલુ ચિત્ત પ્રબળ ક ક્ષય કરી ભવ્ય સ્કૃતિ આપે છે, તો પછી પાંચે ચ પરમેષ્ઠીમાં પરાવાયેલ ચિત્તના ફળનુ પૂછતુ`જ શુ? એનાથી સુંદર સમાધિ મળે જ. (!) નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીના ગુણા યાદ કરતાં એ ગુણાની મમતા જાગે છે, ને એ ગુણેામાં ક્ષમા, સમતા, મહાવિરાગ, આત્મરમણતા વગેરે છે, એટલે એની યાદ આપણને સમાધિનું પ્રોત્સાહન આપે એ સ્વાભાવિક છે. (૭) પરમેષ્ઠીને નમસ્કાર એ પરમેષ્ટીના ગુણાની અનુમેદના, એની અભિલાષા અને પ્રાર્થનાની મહાન સાધના આપે છે; એ પગ સમાધિને પ્રેરનાર બને છે...ઇત્યાદિ. આ બધુ સૂચવે છે કે નવકારમાં સમાધિ ભરી પડી છે, માત્ર એને પ્રાપ્ત કરતાં આવડવુ' ોઇએ, પામવાની ગરજ જોઇએ, અને પ્રબળ પુછ્યા જોઇએ. કર્મીના ઉદય આપણા કાબૂમાં નથી, પણ સમાધિ આપણા હાથમાં છે. જીવનમાં સમાધિની મેાટી કિંમત છેઃ- - ગમે તેવા પ્રસંગ ઉપસ્થિતિ થાય, પણ હૃદયમાં અસમાધિ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૭ જૈન શાસનમાં સમાધિ અર્થાત્ હર્ષ કે ઉગનાં દેલને ન ઊછળે અને સમાધિ, વસ્થતા, સ્થિતપ્રજ્ઞતા જળવાઈ રહે એ કમાવાની જરૂર છે. સારા ભાવનું નિર્માણ એના ઉપર થાય છે. વર્તમાન કર્મઉદય આપણું હાથમાં નથી, કાબૂમાં નથી. કેમકે એ બંધાઈ ચૂકેલાં પૂર્વ કર્મને આધીન છે. પરંતુ ભાવિ કેવું સજવું, શુભ કે અશુભ, એને આધાર વર્તમાનમાં આપણે સમાધિ રાખીએ કે અસમાધિ, એના ઉપર છે. સમાધિ આપણા હાથમાં છે. વર્તમાનમાં અશાતા આવે, અપમાન આવે, ગરીબી આવે, એ કાંઈ આપણું કબૂમાં નથી કે એને અટકાવી શકીએ જ. પરંતુ સમાધિ આપણું કાબૂમાં છે, એને રાખવી કે ગુમાવવી એ આપણું માનસિક પુરુષાર્થ ઉપર અવલંબે છે. સાધનની સમાધિ – અને, અસમાધિ શા સારુ કરીએ? ભગવાન જિનેશ્વર દેએ તત્ત્વવ્યવસ્થા એવી સુંદર આપી છે, અનંતકાળનું એવું મજેનું કાન કરાવ્યું છે, ચૌદ રાજલોકના એવા યથાર્થ અદ્દભુત ભાવે બતાવ્યા છે, કે એને વિચાર રાખીએ, તો સમાધિ જાળવવી સહેલી બને છે. “ભાવી ભાવ પ્રબળ છે”, એમ વિચારીએ તોય સમાધિ બની રહે છે. સમાધિ માટે પાસે છે તે ઘણું” માને. સમાધિમાં તે સુખ પણ અનન્ય છે. અસમાધિવાળાને લાખે-કડેથી જે સુખ નથી, તે સમાધિવાળા ગરીબને પાસે છે. પૂણિયા શ્રાવક પાસે ર્યું ધન હતુ? કઈ શ્રીમંતાઈ હતી ? કશી નહિ, છતાં સમાધિ સુંદર હતી તે રાજા શ્રેણિક કરતાં વધુ સુખી હતા, સ્વસ્થ હતો ! સમાધેિ છે એટલે તે હવે વિષાદની સતામણું નથી, જે કાંઈ બીજાની દૃષ્ટિએ ઓછું પણ મળ્યું છે તેય ઘણું લાગે છે. આપત્તિ આવતાં, કર્મના નિર્ધારિત ઉદય સમજી કોઈ વિષાદ કરવાની તૈયારી નથી. તાત્પય, સમાધિમાં રન મસ્ત રહે છે. ત્યારે, For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર અસમાધિમાં બેવડો માર છે – એક તે કર્મનાં દુઃખ ઉપરાંત શેક-ઉદ્વેગનું દુઃખ વધી જાય છે. અને બીજુ એની આ વ્યાકુલતામાં તથા એનાથી ઝટ છૂટવાની લાલસામાં કઈ જૂઠ, અનીતિ, માયા, અપચ, રેષ, રેફ વગેરે દુર્ગુણે-દુષ્કૃત્યો દાખલ થઈ જાય છે. એથી ભાવી દુઃખ નક્કી થાય છે... આમ બેવડે માર પડે છે. હર્ષની અસમાધિમાં પણ મદમત્સર, અકડાઈ-અતડાઈ સ્વાર્થોધતાસમારંભ, વગેરેની બાકી રહેતી નથી. વિચાર કરી જુઓ કે માનવ માનવ મટી દાનવ કેમ બને છે? સગુણે કમાવાની તક વેડફી નાખી દુગુણે કેમ અપનાવે છે? એટલા જ માટે કે અસમાધિ એને વિડંબી રહી છે. નવકારમંત્રથી અપૂર્વ સમાધિ મળે છે – (૧) સમાધિ એ-જીવનને સાર છે, (૨) પ્રત્યક્ષ સુખ લાભ છે. ' (૩) સદગતિની દૂતી છે, ને () વીતરાગતાની નિસરણ છે. માટે નવકાર-સ્મરણ દ્વારા એ ખબ કમાઈ લેવી જોઈએ. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈિયે કે ફફડાટ ? સુખ શી રીતે મળે? - જીવોના ઉપર દયાભાવ ન હૈય? “આત્મવત સર્વભૂતેષુ” બીજા જીવેને આપણા જેવા જ સમજવાથી સહેજે દયાભાવ, સહાનુભૂતિ-ભાવ આવે. મનને એમ થાય કે – બીજાને દુઃખ દેવાથી સુખ મળતું હોય એવા સુખની કશી જ કિંમત નથી. એવું સુખ જનમમાં જાઓ, મારે ન જોઈએ; અને એમ સુખ મળે જ એ ક્યાં નિયમ છે? ઘણાય અભક્ષ્ય ખાનારા ને જવાની હિંસા કરનારા દુઃખમાં પીડાય છે. સુખ તે પુણયને આધીન છે. એવા પુણ્ય-પરાધીન સુખને કાંઈ પરપીડનથી નહિ આંચકી શકાય. જૂઠ-અનીતિથી સુખ મળવાની બમણું – માણસ અનીતિ-અન્યાય કરી માને છે કે સુખ મળશે.” જઠ બેલી સુખ મેળવવા ઝખે છે પણ ખબર નથી કે સુખને એ ઉપાય જ નથી. “કાગનું બેસવું ને તાડનું પડવું' એ ન્યાયે જૂઠ-અનીતિ કરી અને સુખ મળ્યું કદાચ દેખાય, છતાં ત્યાં સમજવા જેવું છે કે સુખ તે પૂર્વનું પુણ્ય હતું તે મળ્યું. બાકી હિંસા-જૂઠ-અનીતિથી સુખ મળે નહિ, એમાં લલચાતા પહેલાં એ વિચારવું જોઈએ કે “જરા ખમ, આ હિંસાદિ કરવા છતાં રેગ ન ગયે તે? જૂઠ-અનીતિ કરવા છતાં પૈસા ન મળ્યા કે મળવા છતાં બીજે રસ્તે પૈસા ગયા તે? માનવતાને લજવે એવાં પાપ, ને પરલોક ભયંકર કરે એવાં દુષ્કૃત્ય, માથે For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી સમાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર જ પડશે ને? માટે, નિર્ધાર કર કે અસત્ય બેલીને, અનીતિ કરીને દુઃખ નથી ટાળવાં, ને સુખ નથી ખપતાં. પરને પીડા આપીને રેગ કે પ્રતિકૂલતા નથી મિટાવવાં. રેગ સહી લઈશ, પ્રતિરૂલતા વેઠી લઈશ, એછે પૈસે ચલાવીશ, પણ મારું પિતાનું જ હૃવ કાળું નહિ કરું. ચંચળ ળિયાની ખુશામત ખાતર મારા સનાતન આત્માને નહિ વેચું, દુર્ગતિના હવાલે નહિ કરું, કુવાસનાઓ, મલિન વેશ્યાઓ અને બેસુમાર પાપથી ખરાબખાસ્ત નહિ કરું.” શું દેહને ખાતર બધું કરવું પડે? જૈનત્વનાં ગૌરવ નથી, જૈનશાસન પાગ્યાની કિંમત નથી, અરે ! આયત્વ પાગ્યાની કદર નહિ, તેથી સિદ્ધાંત બંધાય છે કે દેહને ખાતર બધું થાય. આ તો પિશાચી સિદ્ધાંત છે, દિવ્ય નહિ, માનવતાને સિદ્ધાંત ન કહેવાય. જમાને કે આવ્યો છે! કહે છે “માણસ માટે જનુને મારે, જનાવરને મારે!” કોડલીવર એાઈલ, લીવર એકસટ્રેકટ,... એ આજની દવા! ઈંડાં-માછલી શક્તિદાતા હૈવાની આજની કેળવણું! આજના રાક્ષસી કળને ઓળખે તે પણ સાવધાની-જાગતિ વધી જાય એવું ભૂલેચૂકે આજના ખતરામાં તણાતા નહિ. અભક્ષ્ય દવાઓ ખાઓ ને માને, કે “ આપણે ક્યાં હિંસા કરી છે? આ તે બજારમાં તૈયાર મળે જ છે, તે લઈ આવ્યા ને ખાધુંપણ એ બ્રાતિ છે. જેને મારનારા, મારવાનું કહેનારા, માંસ વેચનાર, માંસ ખાનારા, એ પીરસનારા,બધા જ હિંસક છે. ત્યાં લેશ્યા દૂર થાય છે, પરિણામ નિકુર બને છે. ત્યારે જીવન જીવતાં આ સાચવવાનું મુખ્ય છે કે પરિગામ નિકદુર ન બનાવીએ. એક ફલની છાલ છોલતાં પણ જો એમ થયું કે “એહ! For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પાપ સેવતાં હૈયે કે ફફડાટ? કેવી સરસ છોલાઈ છે!” તે એ પણ નિકુર પરિણામ છે. શ્રાવક છે, આ ખ્યાલ રહે ઘટે કે એ એકેન્દ્રિય જીવ છે. કમભાગ્યે એને હું આરંભ-સમારં કર્યા વિના નથી રહેતો, પરંતુ એમાં કશુ ખુશી થવા જેવું કે બહાદુરી મારવા જેવું નથી.” પાકિસ્તાનમાં કોઈ હિન્દુ ફસાઈ ગયે ને પેલા દુષ્ટ કહે “આ મરઘી માર, નહિતર તારી કત્વ કરીશું,” આ કહે નહિ મારું,” પેલા બળાત્કારે આના હાથમાં છરી પકડાવી મરાવે, તે આને શું લાગે? બહાદુરી લાગે? ખુશી થાય? ના, એમ થાય કે આ કચાં ફસાયે? હિંસા કરવાનું મારે હૃદય તથી છતાં હિંસા કરાવવાને એક કે બળાત્કાર? પ્રભુ કેવી આ ફસામણ !' બસ, શ્રાવને સ્થાવરની હિંસા કરવી પડે એમાં પણ આ થાય કે “પ્રભુ ! ક્યાં આ સંસારમાં ફસાઇ? સંસાર મારા પર આવા આરેલ. સમારંભ કરાવવાના કેવા બળાત્કાર કરે છે? હે પ્રભુ ! આ કેવી ફસાણી ? ક્યારે આમાંથી છુટીશ ? ક્યારે મારા બંધુતુલ્ય સમસ્ત અને અભયદાન દઈશ !' ખપ એને શેષ? – શ્રાવકનું આ હૃદય જોઈએ, ત્યાં “ખપ એને શેષ (અફસેસ) નહિ” કેમ કરાય? મન મનામણું કેમ ચાલે? દેહને અને કુટુંબને માટે બધું કરાય.” આમ બે બેઠું મનામણું કરી લેવાથી પાપથી બચાતું નથી. “ આપણે નથી મારતા. એ તો તૈયાર દવા આવે છે તે વાપરીએ છીએ, એટલે એમાં પાપ નહિ”આ બેઠું મન મનામણું છે. હૃદય એમાં નિકુર બને છે. દિલ તો એવું બનાવવું જોઈએ કે થોડી પણ હિંસા કરી હય, થોડુ પણ પાપ ક્યુ હોય ત્યાં બહુ લાગે. કે હુ પાપી ! કેવાં ઘોર પાપ કરૂ છું !” એમ થાય. તો જ એમાંથી છૂટવાને અવકાશ રહે છે. ઉપદેશ એવાને ફળે છે; કેમકે પાપ કરવા છતાં કો મળતા છે. બાકી તે ઉપદેશ સાંભળવાની લાયકાત નથી. સાંભળીને ઊલટું કહેશે, “જોયું આમાં પાપ, આમાં પાપ, બસ ! બધે જ પાપ ! પા૫, પાપ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી સમરાદિત્ય - યશથરમુનિ ચરિત્ર નેપાપ !” આ કોણ બોલાવે છે? જેને ખપ એને સેસ, અફસેસ નહિ” એ માન્યતા. પરંતુ જો કે આ તે શાસ્ત્રની વાત આવે ત્યાં એમ થાય છે કે રેજ પાપ સેવવાં છે પછી અફસેસ શાને? બાકી દુન્યવી તે કેટલીય બાબતમાં એવું રાખ્યું હોય છે કે ખ૫ છે છતાં અફસ ચાલુ છે. રેજના માંદાને રેજ દવાને ખ૫ પડે છે, છતાં એક પણ દિવસ દવા લેવામાં આનદ નથી રેજ અફસી થાય છે કે આ પંચાતી ક્યાં સુધી ? કેવો અભાગિયે કે દવાથી જ જીવવું પડે !” એમ શુ સમકિતીને અકસેસી ન થયા કરે કે “અરેરે! આ આરંભ-પરિગ્રહની પંચાતી ક્યાં સુધી કે પાપથી જ જીવવું પડે?' નેકરિયાતને જિંદગી સુધી કરીને ખપ રહે છે છતાં એની અફસેસી રહ્યા કરે છે. એ છે “મારી હેશિયારી પર શેઠ કમાય છે, ને મને ૧૦-૨૦ મા ભાગનું નથી મળતું! કેવી આ નીચ ને કરી!” નેકરી વિના ચાલવાનું છે? ના, છતાં દિલની દુભામણ રેજ ચાલુ છે. પતિની નિંદા કરનારી કે કકશા સ્ત્રીને કાઢી નથી મુકતી, કે બેસાડી નથી રખાતી, રેજ એની સેવાને ખપ પડે છે; છતાં પતિને રેજ અફસેસી રહે છે ને? બસ, શાસ્ત્રની બાબતમાં ખપ એને સેસ નહિ એ સિદ્ધાન્ત કાઢી નાખે તે શાસ્ત્રનાં મહકિંમતી ત ઝિલાય નહિતર તે શાસ્ત્ર કહે કે “આ પાપ છે, ત્યાં શાસ્ત્ર પર અભાવ થશે. અને ઉપદેશની ને ઉપદેશકની ઠેકડી ઉડાવાશે કે “ વાહ! લે જાએ, રેજ ધંધે તો કરે પણ એને બેઠું માને,–આ ખેડું તત્વ!” દિલની કઠોરતા અને નિષ્ફરતા મહાકલ્યાણકારી શાસ્ત્રો અને કલ્યાણમાગને નહિવત્ લેખાવે છે! જમાનામા મનાવે છે! કલ્યાણગઓને અણસમજુ કે દુશ્મન તરીકે વાવે છે! For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ ૧૦૩ શ્રાવકને એક મહાન ગુણ “પ્રજ્ઞાપનીયતા, એટલે કે સમજાવે તે સમજવાની ને સ્વીકારવાની યેગ્યતા’-એ ગુણનું દેવાળું નીકળે છે. કારણ? પાપમાં કઠેરાત અને નિકુરતા. હૈયામાં ફક્કાટ – વીતરાગની તારક વાણીના અને પવિત્ર સાધુપુરુષના સમગમના ઊંચા લાભ લેવા હેય તે આ કઠેરતાનિકુરતાને પહેલાં રવાના કરી દેવી જોઈએ. પાપની વાતમાં હૈયું ફફડતું રહેવું જોઈએ, ફફડાટ હશે તે પાપ કરેલું બહુ ફ્યુ લાગશે. પાપમાં હૈયાને ફફડાટ હશે તો પાપ પર કર્તવ્યને સિક્કો મારવાનું નહિ કરાય, એ રાચીમાચીને કરવાનું નહિ થાય. ગભરાશે નહિ, હૈયાંને ફફડાટ રાખવાથી સંસાર, દુકાન, ઘર, ઓરેગ્ય બધું અટકી નહિ પડે, ઊલટું એ બધામાં આત્મા જાગતો રહેશે બિનજરૂરી પાપથી બચવાનું કરશે, ને જરૂરી પા૫ રાચી માચીને નહિ કરે, પણ બળતા દિલે કરશે, ન કરવું પડે તે સારું એમ માનશે. આ જાગૃતિ છે. તે આ તે કરવું જ છે ને? જાગતા રહેવું છે કે ઊંઘતા? પાપે એાછાં કરવાં છે કે ભરચક રાખવાં છે? કહે ને “જાગતા જ છીએ.” કે, પાપ કરતાં જ નથી” -આનું કહેવું છે? 'તો પછી એ સંસારમાં રાગદ્વેષ નથી થતા ને? જૂઠ નથી બેલતા ને? ઈર્ષ્યા, વેરઝેર, કલેશ, કંકાસ નથી કરતા? સ્વાર્થલીલામાં બીજાનું ઉખેડી નથી નાખતા? સીદાતા સાધમને છતી શક્તિએ ઉવેખે છે? પિસા-પરિવાર–પ્રતિષ્ઠા ઉપર સાધમિકના અપમાન-તિરસ્કાર કરે છે? નિંદા વિનાને, બીજાનું ઘસાતું બેલ્યા સિવાયને, એક પણ દહાડે પસાર થાય છે? નિંદામાં આગળ વધીને કયારેક સાધુસાધ્વીજીનું હલકું બેલવા-સાંભળવનું રસપૂર્વક નથી કરતા? તપાસે, તપાસે, રેજિંદા જીવનમાં પણ કેટકેટલાં પાપે સેવી રહ્યા છો? જાગતા છો કે મેહની ઘેર નિદ્રામાં ઊંઘતા? જીવનમાંથી પાપ ઓછાં કરવાનાં લક્ષણ છે કે બેફિકર ચાલુ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી સમરાદિત્ય ૦ યશઘરમુનિ ચરિત્ર રાખવાનાં લક્ષણ પાપને ફફડાટ હૈયે નહિ વસે તે બચવું મુશ્કેલ છે. ફફડાટ રાખે તે ઘણે બચાવ મળે એમ છે. એથી જીવનમાં કેટલાંય પાપે એાછાં થઈ જાય, કેટલીય મલિનતા, મલિન વાસના-વિકારે શાત થઈ જાય ને જે પાપ કરવાં પડતાં હશે, એમાં ય કર્મ બંધનમાં મેટે ફરક પડી જશે! જૈન શાસનની આ બલિહારી છે કે પાપમાં ફસાયેલાને પણ એમાં કમની ફસામણ ઓછી કરી આપે છે. - પાપથી કમેકમે પાછા હટવાનું કરી આપે છે, ધર્મમાં ઉત્તત્તર પ્રગતિ કરાવે છે, મેક્ષની નજીક નજીક લઈ જાય છે. પણ શાસન પહેલું આ માગે છે કે આપની વાત આવે ત્યાં હૈયામાં ફફડાટ રાખે. ફફડાટનાં દૃષ્ટાંત - બજાર બેસતે દેખાય ત્યાં હજી સે નથી કયે છતાં બેટની આગાહી માત્રથી હૈયું ફફડે છે ! પરીક્ષાને પેપર અઘરે દેખાતાં છોકરાનું કલેજુ ફફડાટ અનુભવે છે. “કેવું લખાશે! પાસ થવારે કે નહિ?' ટી.બી., કેન્સરની આગાહી કેાઈ ડૉકટ૨ કરે ત્યાં હદયમાં ફફડાટ થાય છે. છોકરી સામું બાલત થાય ત્યાં ફફડાટ થાય છે. ક્યાં ક્યાં ફફડટનો અનુભવ નથી? પણ પાપ વધી રહ્યાં છે, કષાય સેવાઈ રહ્યા છે, વેશ્યા બગડી રહી છે, જૂઠ બેલાઈ ગયું, અનીતિનું-અનાચારનું મન થઈ ગયું, મૂચ્છ ચેટી પડી છે, ત્યાં ફફડાટ નડિ! “છતે શરીરે ત્યાગ, તપ નથી કરતા, છતે ધને દાન કે પ્રભુભક્તિ નથી કરતા, છતે સમયે સામાયિકસ્વાધ્યાયાદિ નથી કરતો, શું થશે મારુ?' આ કેાઈ ફફડાટ ખરે? “ઈન્દ્રિરૂપી ભાવદુશ્મનોને હણ્ય પોષી રહ્યો છું? હલાવી રહ્યો છું? શી દશા થશે મારી?' આને કઈ પારે કલેજે? ધમં ચોથા આરાને કેમ મેંપાય છે? ત્યારે સમજી રાખે કે હૈયે ફફડાટ નથી, કલેજું કપતું નથી, ને પાપ ચલાવ્યે રાખવાં છે, મન-મનામણું કર્યે રાખવું છે કે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ? ૧૦૫ “ચાલે, પંડની ખાતર બધું કરાય.” ત્યાં પછી પા૫ છૂટવાં, એાછાં થવાં કે એને રસ ઘટ બહુ કઠિન છે. ઊલટું પાપ પર કરાય ને સિક્કો મારવાથી પાપ વધે છે, ને એની અસરરૂપે બીજી બાજુ ધર્મ ચેથા આરાને સોંપાય છે કે “ભાઈ! ધર્મ તે ચેથા આરામાં થાય. આવા પાપભર્યા પાંચમા આરામાં ધર્મ શું થાય?” પાછું મન માની છે કે “ધર્મ કરનાર દેગી કરતાં અમે સારા છીએ; ને અમે કાંઈ કસાઈગીરી કે બદમાશી નથી કરતા, તેથી અમે ખરાબ નથી!” આમ પાપમાં કપ નહિ, બાપે નહિ, ને ધર્મની રુચિ નહિ, એવી દશા છે. નહિ ચાલે આ. પાપને કંપાર અને ધર્મને ખૂબ પ્રેમ, બંને જોઈશે. છેકરાનાં હિતૈષી માબાપ છે, તો એને પણ પાપ ઓછા કરી, ધર્મ બહુ કરાવો. એક ગામમાં એક વાણિયાને છોકરે દુકાને જતો થયેલે, બાપ મરી ગયા. છોકરાએ દુકાન માલી. શ્રાવિકા જુએ છે, કે એના દિલમાં ધર્મની કાળજી નથી દેખાતી. માને થયા કરે છે, “છોકરાનું શું થશે ? મારા જેવી માતા છતાં છોકરે એકલો દુકાન ને પિસદ જ જાળી માને આ ચિંતા થઈ એટલે ઉપાયથી-યુક્તિથી ધર્મમાં જોડવા ખબ ચીવટ કરે છે. મનન મનાવ્યું કે “એકલાને બધું સંભાળવાનું છે તે પ્રતિક્રમણ -સામાયિક-વ્યાખ્યાન સાંભળવાનું કેવી રીતે બને ?” કદાચ પૂજા ય કરે, એટલા પર પણ માએ એમ માની લીધુ નહી કે છોકરો ધર્મ કરે છે.” સંસાર તે આખી દુનિયા કરે છે. એનાથી જે બચાવ મળવાને હેત તો આખી દુનિયા બચી જાત. એના પર માંડવાળ વાળીએ કે “કપડાંની દુકાન, ક્યાં મેટું પાપ છે? ગળા રેસવાનું પાપ નથી.” આમ સન વાળવાનું આવડે. પણ વિચારવું જોઈએ કે “આ મેહમાયામાંથી ઉદ્ધાર શી રીતે?” કેટલાકને કહીએ “કેમ? આત્માની સાધના, વીતરાગ ભક્તિ, સુત્ર-પાઠ, ધાર્મિક વાંચન, દાન-શીલ-તપ શું કરે છે?” એ કહે છે, “સાહેબ! અમે લાંબું સમજતા નથી. એક For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર વાત, “કાળું ઘેલું કરતા નથી, એવાં જૂઠ-ડણ હાંકતા નથી, ચોરી–ઉઠાવગીરી કરતા નથી, પસાની બહ મમતા રાખી નથી. સીધા ઘરેથી બજારે, બજારેથી-ઘરે. સીધી વાત. બાકી અમે તમારા ધર્મ કરનારને ઓળખીએ છીએ કે એ કેવા છે.” સીધા સાદા કબૂતરાને મોક્ષ કેમ નહિ? આને કહીએ, “બૂતરાને જે ધંધે છે એમાં જૂઠ-કપટ ક્યાં છે? એને વહેલ મેક્ષ થવાને? તેને ચણ નાખે, તે જીવાતવાળું લે નહિ. ક૫ટ–પ્રપંચ નહીં, જીવ રેંસવાનું નહીં, તે ત્યાં એને ઝટ મેક્ષ થાય ને?' એમ પૂછવાનું મન થાય તો શે જવાબ છે? ભૂલા ન પડતા. અલબત્ત જીવનમાં આ જરૂરી છે, કે કપટ વિગેરે નહી કરવાનાં. પણ સાથે માયા-મમતા ઓછી કરવા ત્યાગ, તપ ને દેવ-ગુરુની ભક્તિની જરૂર છે. આગળ વધીને સંસાર ત્યાગની પણ જરૂર છે. મન મનામણું થતું હોય તે કબૂતરને સામે રાખવું. પેલી શ્રાવિકા મા સમજતી કે “હું મારા પુત્ર માટે આટલું વિચારી બેસું તે ઠીક નહીં.” તમે તો તરત બચાવ કરે “કરશે, મેટે થશે, બધે ધર્મ કરશે. પરવા નથી વીતરાગને ઓળખવાની, દશન તો ઘણું કર્યા, પણ અંતરમાં પૂછો, ક્યારે વીતરાગને જોયા પછી ધક્કો લાગે? હૈયું ક્યારે કહે છે: આ વીતરાગ આવા અને હું અકમી આવે પાક્યો? હજી આવે લક્ષમી-બ્લાડી-વાડીને ગુલામ? હજી ય મને ધર્મની કકડીને ભૂખ નથી લાગી?” રાગદ્વેષને ધક્કો એટલે? - વીતરાગની ઓળખ થાય તે વીતરાગ પ્રભુને જોતાં કે યાદ કરતાં અતરના રાગદ્વેષ અને મહમૂઢતાને ધક્કો લાગે. મનને એમ થાય કે “આ મને કઈ વિભૂતિ મળી? આ વિરાટ વિશ્વમાં ક્યાં મળે આવા પરમાત્મા? ત્યારે મારામાં હજી એવા ને એવા રાગ, દ્વેષ અને મૂઢતા?' આ શું થયું ? જે રાગાદિ આંતર શત્રુઓ તરફ કોઈ અણગમે જ નહોતે, વિરેધ, For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ! ૧૦૭ અજપ નહોતે, તે હવે અરુચિ, વ્યાકલતા, વિરોધ, અજપે ઊભા થયાં. એ જ એને ધક્કો લાગ્યો કહેવાય. રાગાદિ તરફ નિશ્ચિતતા હતી, નિશ્ચિતપણે એનું સેવન હતુ, કોઈ ભય, અજુગતાપણું ને વ્યાકુલતા થતી નહતી, એ એની સ્થિર, દમૂળ જમાવટ હતી. હવે એના પ્રત્યે ચિન્તા ઊભી થઈ, ભય લા , વ્યાકુળતા-વિરોધ થયા તે એને ધક્કો લાગ્યો કહેવાય એના પાયા હચમસ્યા કહેવાય. હજી એ જતા રહ્યા નથી, કદાચ એાછા પણ નથી થયા, પરંતુ એની પાપ તરીકે સાચી ઓળખ થઈ, એના તરફ વસવસે ઊભે થયે એ એની ઇમારત હવે કંપી કહેવાય. વીતરાગનાં દર્શને કમમાં કામ આટલું તો થવું જ જોઈએ. આટલું પણ જે થાય તે મને લાગે કેસંસા૨પારગામીના ભક્તની ભાવના – “અરે! આવા સંસારથી મુક્ત મહાન દેવાધિદેવની સંગત હું પાઓ, તે હવે સંસારને બહુ ગણું? તે એટલે સુધી કે નાથની ભક્તિમાં છેડે ય સંસારને ભેગ આપવા અને તલસાટ ન થાય? સંસારપારગામીને ભજનારે હું, અને સંસારમગ્ન? શું સંસાર મને એટલો બધો પકડી રાખે કે એમાંનું કશું', રાતી પાઈ જેવું ય નાથના ચરણે ન ધરું? હે નાથ! તારા કરતાં આ ધન-માલને બહુ કિંમતી લેખું છું ત્યાં સુધી મને તારા પર રાગ પ્રેમ શાનો? ક્યારે એ ધન્ય દિવસ આવે કે બધું તારી ભક્તિમાં - છાવર કરી દઉં? એટલી હદ સુધી એ બધું ક્યારે મને તારી આગળ તુછ લાગે?' રેડીમેઈડ ભગવાન - આવું કાંક કુરે પછી બધું તો શું પણ હું તો જરૂર વીતરામના ચરણે ધરવાનું રેજ બને. એના વિના ચેન ન પડે, ખાવું ન ભાવે, ઊંઘ ન આવે. કહો, જે મંદિરે જાઓ છે, છેવટે અગરબત્તીને નાને ટુકડો ય ખીસામાં લઈને જ જાએ છે ને? “કઈ નહિ ભાઈ! વધુ કાંઈ નથી કરતો પણ પ્રભુની આગળ જરા વાતાવરણ તે આનાથી સુગંધિત કરું. એટલે તે પ્રભુભક્તિમાં ખર્ચ રાખું, ધનને ભેગ આપું!” આવા સુરાસુરેન્દ્રોને પણ પૂજ્ય અને આપણું For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર અનંત ઉપકારક પરમ દયાળુ ભગવાન માગ્યા પછી એમના પર એવા એવારી જવાનું મન ન થાય? જરા અગરબત્તીનો ટુકડો ય ન લઈ જવાય? ના, “આ તે દેરાસરમાં છે ને?” એટલે? દેરાનું દેરાના ભગવાનને! પૂજા કરવી છે, પણ દૂધ-પાણી, કેસર -સુખડ, કેશરપેથાને કે અંગછણાને નાના ટુકડા પણ દેરાને! દેરાના ભગવાન આપણ નહિ ! માટે પૂજા સારુ દેરાને મેલ, દેરાને પૂજારી ! ને મેરપી છે, કેશરઉતાર, પખાળ, બંગલુંછન બધું પૂજારી કરે ! “અમારે તે ભગવાનને પૂજારી તૈયાર કરી રાખે, પછી કેશરની વાટકી ઉઠાવતા ને ઢીલાં કરી દેવાનાં!' કારકુને તૈયાર કરી રાખેલા કાગળ પર મેનેજર સાહેબ સહી કરી નાખે ! બધું રેડીમેઈડ જોઈએ! રેડીમેઈડ કપડાં લાવી પહેરતાં તે હજી ય શરમ લાગે છે, પણ અહીં રેડીમેઈડ ભગવાન લઈ બેસતાં કાંઈ શરમસંકેચ નથી ! વાળાકૂચીને ઉપગ કે – શુ મનને એમ ન થાય કે “અરે! હું આ નાથને સેવક છું? મારે સારાં સુંવાળાં ને ચકમક સફાઈદાર કપડાં; ને મારા ભગવાનને જાડા પર ખરબચડાં ને ઝાંખા બંગલુછણ! મારા મેઢે લગાડવાનું ય મન ન થાય એ કેશરપથા? મારા તરણતારણુ ભગવાનને આ પૂજારીએ વાળાચીન ગદા મારે? કૂચડાથી ખચખચ કરી એટલે કે લેટ મંજાય, એમ વાળાચીથી ખચખચ કરી મારા નાથને માં જે? આ હું શું જોઈ રહ્યો છું?” સવાર પડે ત્યાં મંદિરમાં ખાખચ ચાલુ! ગિરિરાજ પર નવ દ્રમાં દર્શન કરવા જઈએ ત્યાં આ ખચાખચના ધૂમ અવાજથી લેજુ કંપે છે? ઘેર નાના બાબાને આમ સાફ કરે છો? ના, ત્યાં તો પેતાના હાથે પહેલે સાબુ લગાડી પછી એ હાથ મુલાયમ રીતે બાબા પર ફેરવવાને. નાક-કાનમાં મેલ ભરાઈ ગયે હોય તો તે સાચવીને આંગળી ઘાલી કાઢવાને! કચડે લઈને ખખચ નહિ કરવાનું. કેમ એમ? એ જીવતે છે, સુકોમળ છે, વહાલો છે માટે, અને અહીં ભગવાન? પાષાણના? ભૂલા ન પડતા. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ? ૧૦૯ “જિનપડિમા જિનસારિખી અંજનશલાક વિધિ પૂર્વે પણ જિનભૂતિની આશાતના ન કરાય, ને વિધિ થયા પછી તો એ મૂવિ સાક્ષાત જીવંતસુકેમળ અને પ્રાણપ્યારા ભગવાન બની ગઈ ! - એવા ભગવાન સાથે હવે તે જેમ સમ્રાટ રાજાની પ્રત્યે તેમ બહુ બહુમાનભર્યો, કોમળ અને ઉચ્ચ કેટિને વ્યવહાર જોઈએ, - આજે તે એ પૂજારીએ કેશરપે ય નહિ, સીધી વાળાકૂંચીથી ઘસઘસ કરતા દેખાય છે! અને અબૂઝ શ્રાવક પણ એ જોઈ એમ જ કરે છે ! જાણે વિધિ સમજ્યા કે “ આવી રીતે વાળ કૂચી ભગવાન પર ધસડવી જોઈએ!” ક્યાંથી લાવ્યા ? મુલાયમ મલમલના મેદ ઉડો લઈ પાણી ભરી ડીમાં ઝબળી મૂતિના કેશર પર છબછબ કરે તો કેશર સાફ થઈ જાય. કેશર કાંઈ ગુંદર છેડે જ છે? બહુ મહેનત કરવા છતાં કેશર કાંક ખણમાં હરાઈ રહ્યું તે શાસ્ત્ર કહે છેઃ वामकंपिका यत्नतो व्यापार्याએટલે? એ જ કે વળાચી જતનાથી વાપરવી. જતનાથી શેને કહેવાય? એને કે જરાય ઘસાર-ગેરે ન લાગે, તેમ, જરાય અવાજ ન થાય. દાંતમાં શું ભરાઈ ગયું હોય તે સળીથી કેવી રીતે કહે? ખર્ચોખચ કરીને નહિ, ગેદા મારીને નહિ. સહેજ છેડે અડાડી ઊંચકી લેવાને. એ રીતે વાળાકૂંચીને ન છૂટકે ઉપગ. ભગવાનની પૂજામાં નિર્માલ્ય ઉતારવાની વિધિ છે, પણ વાળા ચીના ગેદા મારવાની, કે ઘસઘસ કરીને માંજવા ઉટવાની નહિ! એમાં તે પ્રત્યક્ષ અવગણના ઉપરાંત તે દહાડે મૂતિનાં અંગ ઘસાઈ નાશ પામવાની મેટી આશાતના છે. શુ પૂજા, કે શું કેઈપણ ધર્મક્રિયા, બધે જ વિવેકની બહુ જરૂર છે. જે મેરપીછી ભગવાન પર વાપરવાની હેય તેને પબાસણ કે ભીંત પર ન વપરાય. જે વાળાચી ભગવાનને અડાડવાની હોય, તેનાથી પબાસણ સાફ ન થાય. અંગછાં કે દાગીના પણ પબાસણ ઉપર ન મુકાય, થાળમાં મૂકેલા રખાય; For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી સમરાદિત્ય ૦ યશેાધરમુનિ ચરિત્ર કેમકે ભગવાનને અડાડવાના છે. શુ" પબાસણ પર પડી ગયેલું ફૂલ પ્રભુને ચડાવા છે ? ના, કેમકે એ ભગવાનને અડવા માટે અયેગ્ય બની ગયુ. તા પછી પમાસણને અડેલાં અગલાં, મેરપીછી, આંગી, મુગટ, પ્રભુને કેમ અડાડી શકાય ? કેટલી વાતા ફરીએ ? ઘણુ` સાચવવાનું છે. ભગવાનને અંગ લૂછા કરતાં કે પખાળ, પૂજા કરતાં મેટેથી દેહા, છંદ, કે નવસ્મરણ ન ખેલાય; કેમકે પાતળા સુખવસ્ત્રમાંથી થૂંકના કણ પ્રભુ પર પડવા સભવ છે. વિવેચક્ષુ વાપરે તે આવું કેટલુંય દેખાશે! આત્મ ઘરે પ્રભુજી પધાર્યાં: વાત એ ચાલે છે કે અરિહંત પ્રભુની એળખ હોય તેા એમની ભક્તિ અને એમના શાસનની ઉપાસના એ જ જીવનનું મુખ્ય કર્તવ્ય લાગે; સસારસેવા તા ગૌણ બની જાય. હજારો કમાવી આપનારા શેઠ તમારા ઘર આંગણે આવ્યા હોય તે શું પત્ની, પરિવાર, દુકાન વગેરેની સેવા મુખ્ય રાખેા કે શેઠની સેવા? શેઠની સેવામાં જ રચ્યાપચ્યા રહે! ને? જે દસ પંદર દહાડા એ રહેવાના હોય એમાં એ જ ને? બસ, એ રીતે આ દુંકાશા માનવ જીવનમાં આપણા આત્મઘરે પ્રભુજી પધાર્યા છે, એમના ધર્મની પધરામણી થઈ છે. તા સસાર સેવા નહિવત થઈ ને પ્રભુસેવા-ધમ સેવા જ મુખ્ય બની જવી જોઈ એ. શ્રાવિકા મા શુ વિચારે ? પેલી શ્રાવિકા માતા દીકરાને દુકાનમાં રચ્યાપચ્યેા જોઈ ખિન્ન થાય છે, પિતાતુર બને છે, કે આ ધમ સેવા નહિ કરે તા આનુ થશે શું? ધમ યાગ્ય જીવન તા જોતજોતામાં ઊડી જશે! એમાં ધમ નહિ કરે, તેા પાપથી ધમને અયોગ્ય જીવન મળતાં એ ધર્મ શું કરી શકવાના ?? આય રક્ષિત પંડિતાઇ મેળવીને ઘરે આવ્યા, શ્રાવિકા માતાને ચિંતા થઈ કે આને અત્યારથી જ મેઢાં રાજસામૈયાં મળ્યાં, હવે રાજમાન્ય પંડિત થશે, આના આત્માનું પરલેાકમાં થશે શું?” ગભરામણ થઈ કે રાજસભામાં પડિતાઈથી For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ કેઈકને ચૂપ કરશે! હેઠા પડશે! ફૂમ સારા લાવશે ! વૈભવવિકાસમાં મહાલશે! બધુ લોકદષ્ટિએ રૂડુંરૂપાળું, પણ એ તે સંસારની વાટ ! સંસાર એથી લાલચક થાય!” જેને જેમાં હેશિયારી. એને એને વિસ્તાર. વિદ્યાની હેશિયારીમાં વિદ્યાને વિસ્તાર, એવી રીતે લક્ષ્મી કમાવાની હેશિયારીમાં કમાવા માટેની મજૂરીને વિસ્તાર, એમ, સંસારની હેશિયારીમાં સંસારનો વિસ્તાર, ધર્મની હોશિયારીમાં ધર્મનો વિસ્તાર. સંસારની હેશિયારીમાં ધર્મ ભૂલશે, ઊંચે માનવભવ એળે જશે!' એ ગભરામણથી માતા આર્ય રક્ષિતના સામૈયામાં ન ગઈ, લેક ગચા, કુટુંબ ગયું, મા નહિ. ઠેઠ ઘરમાં આવ્યો ત્યાં સુધી સામે આવી આવકારતી નથી ! આર્ય રક્ષિત માતૃભક્ત છે, મેટો પંડિત બને છે, છતાં માતાના ચરણમાં પડી પ્રણામ કરે છે, ખિન્ન થઈ પૂછે છે, મા! કેમ ખુશી નહિ? આખું ગામ ખુશ, ને તુ નહિ?” હા, કારણ કે હું તારી મા છું.' એટલે?” એટલે એ, કે પેટની વિદ્યા ભણી સંસાર લાંબો કરે, એમાં મા શાની ખુશી થાય? આત્માની વિદ્યા ભણે, તે આનંદ થાય.” મા એટલે મા! અરણિક મુનિનું પતન થઈ ગયું છે. સાધવી મા એને શોધવા નગરમાં ફરી. મા એટલે મા. સાધવી છે. “તારે શુ અમે લહેર કરીએ એમાં?” ના, પણ માનું દિલ છે ને? એ આનદ માનનાર નહીં. સાથે નાનપણમાં દીક્ષા અપાવી છે. શુ? મારું દૂધ પીધું છે અને સંસારમાં ભટકવા ન દઉં.” સાંભાર્યું કે એ અરણિક ગેચરી ગયે, પાછો ન આવ્યો માટે જરૂર ફસાયે! દુગતિ થાય! માટે જ્યાં હોય ત્યાંથી પાછો વાળું.” જ્યાં અને ત્યાં પૂછે છે કે, For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર કોણે રે દીઠે રે મારો અરલે, પૂ છે લે ક હ જા રે જી. અરણિક મુનવર ચાલ્યા ગેરરી.' મારે અરણિકો કોઈએ જે? અરે, ભાઈ અરણિક! અરણિક !” કરતી મા ફરે છે, ગલીએ ગલીએ ને બજારે બજારે! મેટું શહેર, હજારે જણને પૂછે છે, “મારા અરણિકને ભાળે?” દિલમાં દુઃખને પાર નથી, આંખમાં પાણી ભરાઈ આવે છે, હૃદય ગગ રહે છે, “અરેરે ! ક્યાં પડ્યો એ મેહના કૂવામાં? શુ થાય એનું વાંતરે દુગતિએમાં? મારે દીકરે ને આ?” રડે છે ને લેકને રડાવે છે! મનને થાય છે “અરેણિકને પત્તો ક્યાંય મળે? અરે ! આટલા ઊંચા માનવભવે આ, સંયમ માગે ચઢા, હવે એ નીચે પડે? તો તે પછી દીર્ધ દુગતિમાં કેવા કરુણ હાલ એના ! ન પડવા દઉં નીચે.” અરણિકને પશ્ચાત્તાપ – નગરમાં પ્રત્યે રાખે છે, ત્યાં અરણિકભાઈ તે બેઠા છે એક મહેલના ઝરૂખામાં, પતન કરાવનારી નવરંગીલી યુવતીની સાથે ગઠાબાજી રમતા ! ત્યાં માતાના કરુણ અવાજને સાંભળે છે, સાંભળીને રોકે છે! માતાના રુદન પર હૈયું હચમચી ઉઠે છે! “અરે ! જે માતાએ મને જનમ આપ્ટે, પાળે, પિળે, ઊંચા ચારિત્રમાણે ચઢા, એને મેં ભ્રષ્ટ થઈ આટલી બધી દુઃખી કરી? કેટલો કંગાળ હુ? કે પામર હુ! કે નિઃસર્વ હું!” અરણિકનું માતૃવત્સલ હૈયું ફફડી ઊઠે છે. - હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધાર જી; ધિ ધિગૂ વિષયી રે મારા જીવને. મેં કીધે અવિચાર જી”.... હવે અરણિકનું હૈયું ભારે શેક કરે છે, “મારી મા! ધન્ય તને ! ક્યાં તારાં કલ્યાણ પરાકામ ને ક્યાં મારી મારક મૂઢતા! હું તે કાયર છું, ચારિત્ર શુ પાળું ચારિત્ર તો ખાંડાની ધાર જેવું છે, એના પર ચાલવું એ શૂરવીરનાં કામ છે. આવી તું મા અને માર્ગ મળવા છતાં હું આ વિષયાંધ બા ! ધિક્કાર છે મારા For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ? ૧૧૩ વિષયલંપટ છવને! કેટલું બધું મેં અવિચારી કન્ય કર્યું? અહાહા! મારું અને આ કામ? કઈ માતાને સંતાન હું? કયા નાથને સેવક હું? કેવા જગત પૂજ્ય હૈદે ચઢેલે હું? ને ક્યાં આ પતન? ક્યાં એ શીલસંયમના સ્વાદિષ્ટ પક્વાન્ન? અને ક્યાં આ વિષય-વિઝાનાં ગૂંથણ?” અંતર પરખ : અરણિક શેખેથી ઊત નીચે, માતાના કકળતા દિલને સાંખી શકે નહિ, જઈને પડયે માતાના પગમાં, શરમને પાર નથી! મા જાણે ઝબકીને જાગે છે અરે, અરણિલા! તું આ?” વત્સ! તુજ ન ઘટે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારે છે.” દીકરા! મહાપવિત્ર મહાકલ્યાણકર ચારિત્રથી ભ્રષ્ટ થવું તને ઘટે? ચારિત્રથી તે શ્રેષ્ઠ મેક્ષનાં સુખ મળે આ છોડી એ છે! બિભત્સ ગંદા ક્ષણિક અને ઘર સંસાર સજનારા વિષય સુખમાં કયાં પડયે! ઊડ, ઊભે થા, વત્સ ! નિજનાં અને પરાયાં સુખનો ભેદ સમજ. અજર-અમરપણું અને જનમ-જનમ મૃત્યુનાં અંતર પરબ. અરિહંત અર્થાત્ અરિને હણનારનાં શરણ, અને વિષયરાગાદિ અરિનાં શરણ એ બે વચ્ચે મોટે ફરક ધ્યાનમાં લે! જીવના ઊંધા લોચા - માતાએ સમજાવ્યું, પાછો વળવા કહ્યું, અરફિકને એમ ન For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી સમરાદિત્ય - યશોધર મુનિ ચરિત્ર થયું લાવ, કહી દઉં, મા ! તારે મન અધું સહેલું છે. તે સંસારને સ્વાદ લઈ બેઠી, એટલે તારે ત્યાગ સહેલો. અમારે તે હજી ભેગની ઉમર છે. ત્ય, કાચી વયમાં અપાવી દીધી દીક્ષા! હવે યુવાની ખીલી ઊઠી ત્યારે ભેગના સ્વાદ સમજાય છે. ત્યાં તારે ચારિત્રની વાત કરવી છે? તું તારે તારું સંભાળ. અમને અમારું ફેડી લેવા દે..” આવું કાંઈ એણે મનમાં ય ધયુ નહિ. ભગવાનની અનુપમ વાણી,ને ગુરુઓની ઉત્તમ પ્રેરણા પણ, મન જે લોચા વાળે છે, આપમતિમાં આગ્રહી રહે છે, અને જ્ઞાની અને નિકવાથ ઉપકારીઓની દીર્ઘદ્રષ્ટિ તથા વાત્સલ્યભરી હિતચિતાનાં મૂલ્યાંકન કરી શકતો નથી,-તે એળે જાય છે; ઉલ્લે જીવ નઠેરપણું વધારી ચીકણું કર્મ બાંધે છે, અને મેહ દઢ યે છે! ખબર નથી કે ભેગની ભૂખ વિયભેગથી મટે નહિ પણ વધે. અનંતા પૂર્વજન્મમાં શું નથી ભેગવ્યું? તે ભૂખ મટી? ના, એમ મટે નહિ, ત્યાગથી જ મટે. અરણિકને તે સચેટ ભાન થઈ ગયું, “આહાહા ! કેવાક માતાનાં તરવવચન! જ્યાં હું મેરુ-શિખર પરથી છેક નીચે ખીણમાં ગબડ! ક્યાં મેં ઇન્દ્રના સિંહાસન મૂકી ભંગીનાં ઘર પકડયાં! પવિત્ર જ્ઞાનાગારમાંથી વિષયના નરકાગારમાં જઈ વસ્ય?” અરણિકે ફરી વરાગ્ય પામી સંસાર તજી પાપના ઘેર પશ્ચાતાપમાં સીધાં શિલા પર અનશન ઝુકાવી દીધાં! મા તે મા, આર્ય રક્ષિતની માતાએ આર્ય રક્ષિતને દૃષ્ટિવાદ (જેનાગમમાં બારમું અંગ) ભણે તે ખુશ થવાનું કહ્યું. કેમ ભણાતાં હશે એ? સાધુ થવું પડે! પંડિતની મા થવાના, રૂપિયાની કેથળીઓની સ્વામિની બનવાના કેડ શ્રાવિકા માતાએ ન કર્યા! કેમ ન ક્ય? સમજતી હતી કે એવા શા કેડ કરવા'તા? “ચાર દિન કી ચાંદની, પી છે ઘર અધેરી રાત.” કવિ કહે છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પાપ સેવતાં હૈયે ફફડાટ કેટલે? ૧૧૫ દિવસ ચારકા ચમત્કાર જ્યુ, વિજલી આભલકી; પાપકી પિટલી સિરપર બાંધી, કિમ હોયે હલકી. ખબર નહિ આ જગમેં પલકી. આરક્ષિત તૈયાર થઈ ગયે, સવારે ઊઠીને માતાને આશીર્વાદ લઈ પહોંએ મામા મહારાજ પાસે. ત્યાં એમની પાસે એમણે ચારિત્ર લઈ ઠેઠ દૃષ્ટિવાદ સુધી જ્ઞાનોપાર્જન કર્યું, મહાન પ્રભાવક આચાર્ય બની જેનશાસનને કે વગાડ! શ્રાવિકા માતાએ કર્યા પહેચાયે દીકરાને? at HA | OOL STS For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની માતા કેવી ? વાશી ખાય છે પણ દુઃખી થઈશ : એમ, પેલી શ્રાવિકા મા છોકરાને ધર્મધુરંધર બનાવવા અંબે છે, લાગ લાગતું નથી, એટલે હવે એક રસ્તો લે છે જગાડવાને - છોકરાને ભાણા પર રેજ ગરમાગરમ રસોઈ પીરસે છે, પણ સાથે કહે છે, વત્સ! વાશી ખાયે જાય છે, પણ દુઃખી થઈશ.” રોજ ને રેજ આ સાંભળીને છોકરે ચેંકે છે, “આ પ્રત્યક્ષ તાજી ગરમાગરમ રસોઈ અને વાશી? પૂછે છે માતાને “મા! શું કહેવા માગે છે?” મા જબરી છે, કહે છે “ભઈલા! એનો અર્થ ગુરુ મહારાજ સમજાવશે.” ર્યો ઊભે! પહોંચાડયે ગુરુ પાસે ગુરુ શું કહેવાના છે એ મા નહિ સમજતી હૈય? પૂર્વનું રાંધી મૂકેલું પુણ્ય આજે વાશી છે, એટલું એ ભેગવી લેવાનું કરીશ, નવું પુણ્ય નહિ ઊભું કરે, તે આગળ દુઃખી થવું પડશે અનેક કુજન્મમાં! માટે ઉઠ, ધર્મના માગે લાગી જા.” આ જ કહેવાના ને છોકરાને ચેટ જે લાગી તો શું કરશે? કદાચ માતાને ય મૂકી દીક્ષા લઈ લેશે પણ સમજીને જ મા કહે છે. આ પણ માતા, અને સુરેન્દ્રદત્તને મળેલી યશોધરા પણ માતા! કેટલે ફેર? સુરેન્દ્રદત્તની માતા કેવી? – એ માતા આરેગ્ય માટે જવને ઘાત કરવાનો આગ્રહ કરે છે! For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની માતા કેવી? ૧૧૭ જેના પતિએ સૂક્ષ્યમાં સૂક્ષ્મ પણ જીવની હિંસા મતથી ચ કરવી, કરાવવી કે અનુદવી ન પડે એ મહાસંયમ-મા લીધે અને જેને છોકરે વૈરાગ્યમાં થનગની રહ્યો છે, એ મા કહે છે, જીવને ભેગ આપી શાન્તિકર્મ કરવું પડે. પાછી એના પર કતવ્યતાને સિક્કો મારે છે! ખબર નથી કે જીવઘાત કયેથી ય શાબિત થાય કે આરોગ્ય મળે, એ કોઈ નિયમ નથી. પૂર્વપાપના ભારે ઉદય હોય તો એ ન ય મળે, ને ઉપરથી ઘેર પાપ માથે ચઢે! દુગ. તિનાં વિશેષ દુઃખ માટે તૈયાર થઈ રહેવું પડે!” સુખ-આરોગ્યનો સીધો સંબંધ કેની સાથે લ્યો હિસાબ માંડયે કે છવ મારે, અભક્ષ્ય ખાઓ, આરોગ્ય મળશે! એમ મળતાં હશે? તે તે પછી દુનિયામાં રેગ ક્યાંથી ઊભા રહી શકે? આરગ્ય કેમ મોંધુ હોય? આરોગ્ય ટકાવાને સીધે સંબંધ શરીર સાથે નથી, આત્મા સાથે છે. આત્માને ધર્મની સહાય હોય તે આરોગ્યની સુલમતા હોય. કોઈ પણ સુખને સીધે સંબંધ આત્મા અને ધર્મ સાથે છે. એમ, દ અને સીધે સંબંધ આત્મા અને પાપ સાથે છે. શરીર વગેરે નિમિત્ત તે નિમિત્ત માત્ર છે. આ બરાબર દયાનમાં રહે તે એમ થાય કે “પા૫ શા માટે કરું? દુષ્ટતા શા માટે આદરું? ધર્મ કેમ જ મુકાય? બીજાને પણ પાપસલાહ કેમ દેવાય? એમાંય જેના ઉપર અત્યત વહાલ હવાને દા રાખીએ, જે આપણે નિફ્ટના સગા હૈય, એને પાપની સલાહ દુર્ગતિના માગની પ્રેરણા માતાને એ વિવેક નથી એટલે જીવ મારવાનું શીખવે છે, પણ પુત્ર સુરેન્દ્રદત્ત એમાં ફસાતે થી. એની નજર સામે તરવરે છે કે, જે ફેંકી દેવાનું તે હું નહિ દેહ પારકે છે, આત્મા નહિ. પિતાને આત્મા તે સનાતન For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર કાળથી ચાલ્યા આવે છે, અનંતકાળ રહેવાનું છે. દેહ એવી શાશ્વતી ચીજ નથી, દેહ તો એક દિ' છણ વસ્ત્રની જેમ ફેંકી દેવાને છે. એની ખાતર પાપ કરી મારા પ્રાણપ્યારા સનાતન જીવને કમથી કાં ભારે કરું? એ ભાર પછી ઉતારવા કેણું આવવાનું હતુ? મારે જ ઉતારવે પડે! પણ એમાં મારા દૂચા નિકળી જાય! ઘેર અશાતામાં શેકાવું પડે! ત્યાં મા બચાવવા ન આવે. કાયા તે ફેંકી દેવાની ચીજ છે. કાયા એ હું પિત નથી. એકેક ફેંકવાનું ઉત્તરોત્તર બીજા માટે આત્માની સાબિતિઃ જે પોતે જ છે તે ફેંકી દેવાય નહીં. જે ચીજ પિતે જ છે, મારી જ છે, અને એ કહે કે “હું મારી જાતને ફેંકી દઉં છું, તો તે બને જ નહીં! પલંગમાં સૂવાનું ગમે છે, પણ સવાર પડી જતાં મનુષ્યને થાય છે કે “ઊઠ, પલંગને ફેંકી દે, નહિ તે દુકાન રહી જશે.” દુકાનમાં કમાણું નથી ઊલ્ટે નુકસાન છે તે તે દુકાન ફેંકી દઉ એમ થાય છે. પિસા મળતા હોય બીજે, તે આ દુકાન ફેંકી દેવાની! આ અવસરે માણસ પૈસા પણ ફેંકી દે છે! દીકરે માં દે પડતાં પૈસા પણ જહન્નમમાં ગયા!” એમ કહી પૈસા ય ખૂબ ખરચી નાખે એમ, અટવીને પ્રસંગ આવે, કે પાકિસ્તાનમાંથી ભાગી રહ્યો છે, અને દીકરે માંદા પડી ગયે, અગર ઘરમાં આગ લાગી, દીકરો થે મજલે સૂતો છે, પિતે નીચે છે, વચમાં આગ છે, ને પોતે બચી શક્તો હોય તે દીકરાને પણ ફેંકી દેશે. અરે! છેવટે અવસરે શરીર પણ ફેંકી દેવાય છે. માણસ આ શરીરે ભારે બેઆબરૂ જોઈ શકવા અસમર્થ હોય તો શરીરને કૂવામાં ફેંકી દે છે, ટ્રેન નીચે કચરાવી દે છે; વગેરે. તેમ સાસુને ત્રાસ, અપમાન સહન ન થવાથી કેટલીક પુત્રવધુએ શરીરને For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની માતા કેવી ? ૧૧૯ - - - - - - સળગાવી દે છે ને? કેમ ? બસ, આ શરીરે અહીં જીવતા હોઈએ તે આ બધું જોવું પડે ને? માટે, ફેંકી દો, સળગાવી દે આ દેહને, આવે આવેશ આવે છે. આ આવેશ કેને? શરીરને? તો શું પતે પિતાને ફેંકી શકે? ના, એ તો બીજો કોઈ આવેશ કરે છે, હિસાબ માંડે છે, ને લાભ માટે અગર હાનીથી બચવા ઓછી કિંમતની વસ્તુને ત્યાગ કરે છે. એ જ બીજે છે દેહથી જુદા આત્મા. પુત્રવધુને આત્મા વિચારી લે છે કે એક આ શરીરને સળગાવી દેવાને ત્રાસ વેઠી લઉંતો પછી સાસુના બીજા અનેક વાચ સહેવા નહિ પડે.” કે વિચારે છે આ? શરીર નહિ, કીરની ભીતર રહેલે આત્મા, દેવાળ કે હિસાબી ગેટાળા નીકળતા હોય તે આવેશવાળાને એમ થાય છે કે પડે કૂવામાં, એટલે છૂટયા, આ લપમાંથી.” કોણ છૂટું? શરીર? ના, શરીર તે પડયા પછી હજી કૂવામાં મેજૂદ છે. કહે, આત્મા છૂટયે, શરીરમાંથી નીકળી ગયો. એટલે શરીર પોતે પિતાને ફેકી શતું નથી, ફેંકી દેનારે બીજે કઈ હેય છે. આ વસ્તુ જુદા તત્વભૂત આત્માની સાબિતી છે. પલંગમાં સુતા રહેવાનું દુકાન ખાતર પડતું મૂક્યું; દુકાન પણ પિલાની ખેટથી બચવા છોડી; બચાવેલા પૈસા બિમાર છેકરા ખાતર ખરચી નાખ્યા છોકરાને ય જાત સમાલવા પડત મુકાયે; અને જાતની કાયાને પોતાના આત્માને તેષ ખાતર ફેંકી દીધી. હવે આત્માને ફેંકી દેવાનું નાશ કરવાનું બનતું નથી, એમ જે છેલ્લો ફેંકી દેનાર છે, જેને ફેંકનાર નષ્ટ કસ્નાર બીજો કોઈ નથી, જેના તેષ ખાતર દુનિયાની મહાકિંમતી ચીજેચાવત કયે સુદ્ધાં અવસરે ફેકી દેવાય છે. તે જ આમા છે. આ આત્મા પછી પણ કેટલો યાદ રહે ? – સુરેન્દ્રદત્તની નજર સામે પિતાને આ આત્મા અને હિંસાથી થતી એની વિટંબણું તરવરે છે, એટલે કહે છે, “મા! તું હિંસાના ઘોર પાપથી દેહને પુષ્ટ કરવાનું કહે છે, પણ પછી એ પાપના ભાર મારા આત્માથી ઉચકાય એમ નથી –એની ભાવી વિટ . ણાઓ સહી જાય નહિ!” દીકરે નાદાનિયત કે ઉછાંછળાપણું કરતા દેખાય છે એમ થાય છે કે આમાં કઈ માટી નુકસાની For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર આવે તો આપણાથી સહાય નહિ, માટે એને વેપાર કરતો અટકા?' પછી જરૂર દેખાય તે છાપામાં જાહેર નેટિસ પણ છપાવી દે ને? એમ અહીં પાપ આચરવાનાં આવે ત્યાં થવું જોઈએ કે આના પરલોકનાં સીતમ દુઃખે મારાથી સહાશે નહિ, માટે અહીથી જ મન-વચન-કાયામાં પાપ ઘાલતાં અટકે.” સુરેન્દ્રદત્ત આગળ કહે છે – કાયા સડી જાય તો ભલે, એને ફેંકી દેવી પડે તે સહી; પરંતુ ઘોર પાપ કરવા સુરેન્દ્રદત્તની તૈયારી નથી. માતાને કહે છે, 'देहारोग्गनिमित्तं पि एयवयपालण चिय खम मे । પાવારિવટૂિઢgણ ચ ન ર ! દિ ” (મારા દેહનું આરેગ્ય ચાહતી હૈય તે સમજ કે, દેહના આરોગ્ય માટે પણ આ અહિંસાવતનું પાલન જ મારે કરવું ઉચિત છે; એ જ સમથ છે. બાકી તો હે મા ! પાપથી પહેલા–વધારેલા શરીરને શું કરવાનું? એનાથી છે ભલીવાર આવવાને હતા?” એ વાત મહત્વની કરી, (૧) દેહના આરેગ્ય માટે અહિંસાવતનું પાલન અર્થાત ધર્મ, રક્ષા જ ઉચિત છે, ધર્મભંગ નહિ, (૨) દેહને પાપથી પોષીને શી નિરાંત? કે કયે ખાસ લાભ? કુદરતના ઈન્સાફ – પહેલી વાત એ સૂચવે છે કે આરેગ્ય માટે અહિંસાધર્મ ભલીને બીજા ફાંફાં મારવા નકામા મૂઢ અજ્ઞાન દશા છે કેમકે બીજા પર હિંસાથી જાત પર હિંસા જ મળે, દયા કે કુશળતા નહિ ! દરેક પાપમાં આ વિચારી શકાય. બીજાનાં અપમાન-તિરસ્કાર કરવાથી જાતને એ જ મળે, સન્માન સદ્દભાવ નહિ. બીજની હલકાઈ કરવાથી જાતની પણ હલકાઈ જ થાય, વાહવાહ નહિ. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની માતા કેવી? ૧૨૧ બીજાની શાખાને ધક્કો પહોંચાડવાથી પિતાની શાખ વધે નહિ પણ ટકરાય; બેઆબરૂ થવાય. બીજનાં હૈયાં બાળીને પિતાનાં હૈયાં કરવાનું ન મળે. સારાંશ, ઠારે તે ઠરે, બાળે તો બળે. દુઃખ આપે તે દુઃખ લે. હલકાઈ આપે તો હલકાઈ લો, જશ આપે તે જશ લે. બીજાનું ખમી ખાઓ તે બીજા તમારું ખમી ખાય, બીજાને દબડાવે, તે બીજા તમને દબડાવે. કુદરતના કહે કે કમના કહો, આ અટલ સિદ્ધાન્ત છે. માત્ર ફળ આવવામાં કદાચ વિલંબ લાગે એટલું જ કહે છે ને, ભગવાન તેરે રાજ્ય મેં, અધેર નહિ, દેર છે.” આપણે કહીએ “કર્મ તેરે રાજ્ય મેં. - સુરેન્દ્રદત્ત માતાને કહે છે આપણે દેહનું આરેગ્ય જોઈએ છે, તો તે બીજાને દુઃખ આપવાથી નહિ મળે. એમાં ય કત ભાંગવું એ છે વળી મહાભયંકર છે. એની અવગણના કરીને કદાચ પાય કરી શરીર પડ્યું-વધાયું તે એથી શું લાભ? એવાં જીવનની શી જરૂર ? પાપથી વધારેલું શરીર શું પરખાવવાનું હતું ? અભક્ષ્યભક્ષણ, ઉદુભટ વિલાસ, વગેરેમાં રાચનારા પણ જ્યારે શરીર કઈ તેવા ભયંકર રોગથી પીડાય છે ત્યારે એની દશા જુએ. ટાટા હોસ્પિટલમાં કહ્યું કેન્સરના દર્દી ઓ આવે છે. એની દીનતા અને રુદન જુએ તે સમજાય કે શરીર જો કયારેક આવા કે બીજા રોગને ભોગ બનતું હોય તો, અથવા ઘડપણે હડધૂત થતું હોય કે મૃત્યુના મુખમાં તે અવશ્ય હડસેલાવાનું હોય, તે એવા શરીરને પાપથી પિષીને શું કરવું છે? એમ, પાપ, પિલિસી, ઘમંડ વગેરે સેવીને સ્વાર્થ સાધ્યા, માન મેળવ્યાં, લેકમાં સારા દેખાયા તેથી શું? એ વાહવાહ આગળ જઈને શે ભલીવાર વાળવાની હતી? ક્યું રક્ષણ આપવાની? For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ન - - - - - - - ૧૨૨ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર લાંબી નજરવાળે તો એ જ જુએ કે પાપકૃત્ય અને દુગુ સેવવાના પરિણામે લુંટાવાનું છે, ને પાપનાં પોટલાં માથે રહી જશે. એના દારુણ વિપાક દીર્ધ દુગતિઓમાં સહ્યા નહિ જાય, માટે પાપ અને દુગુણ સેવીને જીવન જીવવાને મેખ નથી. સુરેન્દ્રદત્તે સાફ કહી દીધું કે પાપથી પિપેલા શરીરને શું કરવાનું ?” બધું દલીલથી સમજાવ્યું એટલે માતા પાસે હવે દલીલ ખૂટી ગઈ. ત્યારે હવે સ્ત્રીનું શસ્ત્ર વાપરે છે. શું એ? આંખમાં આંસુ લાવવાનું, પગે પડવાનું, વગેરેમાનું. માતા સુરેન્દ્રદત્તને કહે છે, “બચા! હમણાં ઋષિવચનની વિચારણા કરવી રહેવા દે. મહર્ષિના વચનને વિચાર કરવા હાલ અવસર નથી. હમણાં તો તારું સ્વપન મને વ્યાકુલ કરે છે. માટે તને હું પગે લાગીને કહું છું કે તારે શાસ્ત્રની વાત ન કરવી, ને હું જે કહું તેમજ કર! એટલું કહીને ઊભી ન રહી, પણ એના પગમાં પડી શું કહે છે? આજ તારે મારું કહ્યું કરવું પડશે મા એટલે એનું હૃદય જ જુદું છે. હવે દલીલ મૂકીને અપીલ કરે છે, હૃદયના ઊંડાણમાંથી નિકળતી વિનંતી છે. આ પ્રસંગ માતાના ભક્ત પુત્ર માટે જોખમભરેલ પ્રસંગ બની ગયો. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મના પાયા : ઔચિત્યભાવના શાયર મુનિ કહે છે. આ પ્રસંગે મને વિચાર આવ્યો, અરે! આ તા ભયંકર સ્થિતિ ઊભી થઈ! માતા મારે પૂજ્ય, એને પડયા આલ તા મારે ઉપાડી લેવાને, તે માતા આ ચર્ ણમાં પડીને કાકલુદી કરે છે, હવે જો વચન માતાનુ' ન માનુ' તા ગુરુવચનના ઉલ્લંઘનનું પાતક કરવુ' પડે છે; અને વચનનુ ઉલ્લંઘન ન કરું' તે હિંસા કરવી પડે તેથી તલગ થાય છે, ઔચિત્ય પાયામાં જરૂરી: ચારિત્રજીવન લીધા પછી તે ગુરુના વચનને અખ'ડ પાળવાનુ છે જ, પરંતુ ગૃહસ્થ જીવનમાં પણ વર્ષોના વર્ષો સુધી સુરેન્દ્રદરો માતાની આજ્ઞાંકિતતા કેવી અખંડ ાળવી હશે કે એને ચાહી વિચાર આવે છે કે એકબાજુ વતભંગ છે, બીજી માજી માતાના વચનનું ઉલ્લંઘન થાય છે; કેમકે હવે તે મા દલીલ પડતી મૂકીને એક જ વાત કરે છે કે તારે આટલુ` મારૂં કહ્યું જરૂર કરવુ’ શુ કરવાનું? જીવને વધ! અને? ના; પણ તે પછી માતાનુ વચન આળધાય તેનુ શુ? જો જો માત્ર સ્નેહના આ વસવસ નથી ઔચિત્યનો વસવસો છે. ગૃહસ્થજીવનમાં માતાપિતાદિ ગુરુજનની આમન્યા પાળવા એ ઔચિત્ય છે, યોગની પૂર્વસેવા છે. એ ઔચિત્ય અને પૂર્વસેવાનાં પાલન વિના સાધુજીવનમાં ગુરુવચન પ્રત્યેની પ્રતિબદ્ધતાનુ ઔચિત્ય અને ચોગસેવા ક્યાંથી આવી શકે? પૂ જીવનના પડધા પડે પછીના જીવન ઉપર લલિત વિતરામાં કહ્યું કે આ લાકના કાર્યમાં ઔચિત્ય નહિ જાળવનારા પલેકહિતકારી કાર્યોમાં ઔચિત્ય હળવી શકતા નથી. પારલૌ કિક કાચ વિધિ ઉચિત રીતે આદરી શકતા નથી. પૂછે, For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી સમરાદિત્ય યશધરમુનિ ચરિત્ર પ્ર–ઔચિત્યના વિષય ભિન્ન ભિન્ન છે, એકમાં લૌકિક કાળે છે, બીજામાં પારલૌકિકે ધાર્મિક કર્તવ્ય છે, તે એકસંબંધી ઔચિત્ય ન હોવા છતાં અન્ય સંબંધી ઓચિત્ય હોઈ શકે ને ? ઉ– ના. હરિભદ્રસૂરિજી મહારાજે લખ્યું કે ‘विषयभेदेन औचित्याभावात् ' અથત વિષય ભિન્ન છે માટે ચિત્ય હોય એવું નથી. ચિત્ય એ અખંડ ગુણ છે, તેમ સદા વિનાને ગુણ છે. અખંડ એટલે દુકડા કડારૂપે નહિ. ભિન્નભિન્ન વિષયદીઠ ચિત્ય જુદું જુદું નહિ. એક જ ગુણ હોય તે ને બધે લાગુ થત હેય. થોડામાં ન હોય તે બીજે પણ હેવાને નહિ. પ્ર—પણ એવું દેખાય છે ને કે માણસ અમુક બાબતમાં ઔચિત્ય જાળવતા હોય છેઅમુકમાં નહિ, તેનું કેમ? ઉદ–અયુમાં ઔચિત્ય સાચવતું હોય ત્યાં ઔચિત્ય ગુણરૂપ નથી, સદારૂપ છે. અહીં જે આ રીતે વસ્તુ તો મને આ લાભ થાય એવે છે,” એમ લાભની કિંમત ચુકવવા પૂરતું એ રીતે વતે છે, માટે બીજે ઔચિત્યનું દેવાળું નિકળે છે. જો ગુણરૂપ હોત તે બીજે બધે પણ ઔચિત્ય પહેલું પાળત. ગુણરૂપ એટલે એ દઢ ખ્યાલ કે મારાથી અનુચિત વર્તાય જ નહિ, કયાંય ન વર્તાય હૈયું જ એવું ઘડાઈ ગયેલું કે શું સાંસારિક બાબતમાં કે શું ધાર્મિક બાબતમાં, અનુચિત વર્તવાનું સંગત જ ન લાગે, હામ જ ન હોય, સહેજે ઉચિત રીતે વર્તાઈ જાય. આ સહજ વતન ન આવે ત્યાં સુધી મન મારીને પણ અનુચિતતા ટાળવી પડે, રદ્દી પડે, ઉચિત વર્તાવ ને ઉચિત બેલ જાળવવા જ જોઈએ, તો જ પછીથી ઔચિત્ય એ સહજ ગુણ થઈ જાય. ઔચિત્યપાલન એ ધર્મને પાયે છે - શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજે ઠામઠામ એના પર બહુ ભાર મૂકે છે. રાજ્યકત્વ પહેલાની અપુનબંધક અવસ્થામાં પણ ત્રણ ખાસિયતોમાં એક આ મુકાય છે કે સર્વત્ર ઉચિત For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પાયે : ઔચિત્યભાવના ૧૨૫ આદરે.” માટે ધર્મ આત્માઓએ આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે ધર્મકિયાએ કર, વત પાળું, તપ કરૂ, દાન દઉં, પ્રભુ ભકિત કરૂં, એની સાથે સાંસારિક વ્યવહારમાં કયાંય અનુચિતતા ન લેવું. એ હશે તે જ ધર્મમાં પણ ઉચિત વર્તાવ નહિ ભૂલાય. સુરેન્દ્રદત્ત ઔચિત્ય જીવનારો છે એટલે મુંઝાય છે કે જે વત જાળવું તે માનું વચન બંધાય છે, ને માતૃચવન જળવું તે વતભંગ થાય છે.' શ્રાવક છે એટલે વત છે, નિરપરાધી ત્રસ જીવને જાણીને મારવાને નહીં! શું કરવું હવે? મૂંઝવણ થઈ ગઈ. આ મુંઝવણ શું સૂચવે છે? યોગ્યતા સાથે ધર્મપ્રેમ! ચે ગ્યતા બહુ જરૂરી: કેટલીક વાર ધર્મપ્રેમ હોય છે, પણ તથવિધ વેચતા નથી હતી. કેટલાકમાં યેગ્યતા હોય છે, તે ધર્મપ્રેમ નથી હોતો. અહિંયા ઉભય છે. ગ્યતા છે એટલે માતાનું વચન ઉલ્લંઘન કરતાં અચકાય છે અને ધર્મપ્રેમ છે એટલે જે વચન માની લઉ તો વતને મહાજોખમ છે,' એમ વિચારે છે. આજે આપણી ફરિયાદ છે કે સેંકડે વ્યાખ્યાન ધર્મને સાંભળ્યા છતાં આત્મા ઊંચે કેમ નથી આવતો? ધર્મપ્રેમ છે પણ અહીં એક કલાક સાંભળ્યા પછી આત્મા લાખેશ્વરી બની ગયો એમ નથી લાગતું. રંગનું કુંડું ભરીને આપ્યું, જેમાં ભારે રંગનું, ને કહ્યું કે કપડું રંગી નાખો, પણ કપડું છે તેલિયું. એ કપડાને અંધારામાં આ રંગમાં ઝબોળ ઝબેળ કર્યું પણ પ્રકાશમાં જોયું તો રંગ નથી ચઢ! કપડું તેલિયું છે, કયાંથી રંગ ચડે? એમ યેગ્યતા વિનાને આત્મા આ તેલિયાં કપડાં જેવું છે, એના પર ધમ–દેશનાના ધોધ વરસાદ વરસવા છતાં ધર્મને રંગ ચઢતે નથી દેખાતા, વીતરાગની વાણું મળ્યા પછી તે એ રંગ ચઢે કે જાણે “આપણે મહાસંપત્તિ પામ્યા!” પણ ગ્યતા વિકસાવ્યા વિના આ નહિ દેખાય. આજ એ કાળ આવી લાગે છે કે યે ૫તા માટે શિક્ષણ આપવું જરૂરી છે. જે કઈ ધર્મસાધનામાં છે, કે જેને ગમે છે ધર્મસાધના, For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર તેને માથે આ જવાબદારી છે પિતાના આત્માને ગ્ય બનાવે; તે માટે ભારે ચીવટ રાખવી. જેના માથે માતા-પિતાદિ વડિલ છે, તેને તેમની અદબ સાચવવાની યોગ્યતા અને જે વકિલ છે તેને આશ્રિતના આ વાત પળાવવાં પ્રત્યેની યોગ્યતા કેળવવા મથવું પડશે! યેગ્યતા એટલે શું? ઔચિત્ય અને માર્ગોનુસરીની ભૂમિકા! પૂજા કરવા દહેરાસરમાં ગયા, ત્યાં ઊભેલા માણસ ભારે અક્ષર બેલી કાઢે છે ત્યાં આપણી ગ્યતા એટલે સૌમ્યતા. એમાં બે ભગવાનની પૂજા ઓછી થાય તેની ચિંતા નહિ, પણ પહેલી વાત, સૌમ્યતા નહીં ગુમાવવાની! પણ તમારાથી આ બનવાનું નથી, લેભ છે કે બે ભગવાનની પૂજાનું ફળ ઓછું થઈ જાય ને? યોગ્યતાને જે ધમ તે મારે ધર્મ. એના પાયા પર જે ધમ થશે તે સંગીન ધમ હશે, ને તેનો લાભ અણમેલ હશે ! ગ્યતાના પાયા વિનાને ધમી, એને એ ચારિત્ર, સામાયિક, ગમે તે કઈ પણ ધર્મ, પણ એ હૃદયસ્પર્શી ધર્મ નહિ બની શકે. જીવ બિચારે ધર્મ કરશે કરશે ને મજૂરીમાં ખપાવશે! મહાલાભ હાંસલ કરવાને બદલે માત્ર તુછ ચિંથરિયા પડ્યું કે માનપાનમાં એ ધર્મકિયાને કૃતાર્થ કરશે. એટલે કે ઘાટ ? રૂા. લાખનો લાભ થાય એવું હોય ત્યાં રૂ. પાંચમાં લીલામ! અયોગ્યતાનો દાખલો : પ્રભુના દર્શન કે પૂજાથે મંદિરમાં ગયા, ગયા તો ધમપ્રેમથી, પરંતુ પેલી સાંસારિક જીવનમાં જે યેગ્યતા નહોતી, તો એ અગ્યતા અહીં નડવાની. એટલે પ્રભુના દર્શનાદિ કરતાં જે કોઈ વચમાં આડું ઊભું રહ્યું એનું આવી બન્યું! મન ઝટ લોચા વાળશે. આવાને આવા બંધુ ક્યાંથી હાલી નિકળ્યા હો કે વચમાં થાંભલાની જેમ આડા ઊભા? મૂરખને અલ જ જ નથી કે ક્યાં ઊભા રહી દર્શન કરવા જોઇએ!”...આવા સાધમિદ્વેિષ અવાત્સલય, For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પાપિ : ઓચિત્યભાવના ૧૨૭ અવગણનાદિ પાપે મનમાં ચાલુ થઈ જશે! ને વાણમાં ય એ પા૫ લાવ્યા વિના કદાચ નહિ રહે. ત્યારે તે વળી વચમાં ઊભા દશન કરતે હશે ત્યાં પાછળવાળાને વિચાર પિતે નહિ રાખે! ને પેલાને દશન ને ભાલ્લાસમાં અંતરાયનું પાપ કરશે! કદાચ પેલે વળી જરા સમજ આપશે તે આ સામે “તમે તમારી સંભાળે” એ કાંક અડફે ફેંકશે! અગર બેલવા જ નહિ હોય તે મનમાં લોચા વાળશે, બહુ પાછા ડાહ્યા! અક્કલ આપવા નિકળ્યા છે! પાડાની જેમ પિતાને ખસવું નથી, ને બીજામાં ડહાપણ ડહોળવું છે!” શું આ બધું? વીતરાગની ભકિતમાંથી વૈરાગ્ય અને ઉપશમ આવવાની આડે રાગ-દ્વેષની દિવાલો ઊભી કરવાની નાદાનિયત. શાથી? યેગ્યતા-ઔચિત્યની ખામીના લીધે. એનું પરિણામ? એ જ, કે વીતરાગના દર્શનાદિની ફિયાના લાભના ટકા ઘણું કપાઈ ગયા. લાખને માલ પાંચમાં લિલામ! એ દશનાદિમાંથી જે લાખ રૂ.ની કિંમતના વૈરાગ્ય ને ઉપશમ લેવાના હતા તે રહી ગયા! ને પાંચની કિંમતનું તુચ્છ પુ લઈ આવ્યું! દેવદર્શનની આડે કે ઊભે તે શું વિચારવું? - હવે જો યેગ્યતા હોય તે વિચારતા કે “મારા દર્શનાદિ કરવામાં કોઈ વચમાં ઊભે? ફિકર નહિ. (૧) “એને પણ દર્શનને અધિકાર છે, અથવા (ર) એ ય બિચારે વિષયકષયના દાવાનળમાંથી માંડ છૂટી અહીં પ્રભુદશનાથે આવ્યું છે, ભલે દન કરે. એનું વચમાં ઉભા રહેવાનું દયાપાત્ર છે, અથવા (૩) “દુનિયામાં આ દશનથી વંચિત કરે માનમાંથી આ બચી અહીં પ્રભુદશનાથે આવવા ભાગ્યશાળી બન્યું છે. એને For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી સુમરાદિત્ય ॰ યશે ધરમુનિ ચત્ર ° એ ગુણ અનુમેદનીય છે, ભલે એ દશન કરે, દન કર્યાં સસ્તુ પડયુ છે?' અથવા, (૪) મારે દન કરવામાં પરીક્ષાના સમય મળ્યે કે પ્રભુનાં પહેલાં દર્શીત કર્યા એથી હવે પ્રભુની મુદ્રા કેટલી ચાદ રહી તે તપાસુ, પ્રભુના માસિક હુબહુ દર્શન કરૂં. અથવા પ્રભુદશ નથી જાગેલા શુભ ભાવને કોટી મળી કે એ કોઈ કલુષિત ભાવથી બગડી ન જાય.’ આવો કોઈ વિચાર જરૂર આવત. એથી દશનથી કમાયેલા શુભ ભાવમાં વળી બળ શુભ ભાવ ઉમેરાત, અને એથી લાભ લાખાની કિંમતના ઊભા થાત! એવુ' એોગ્યતા હોત તે, પેાતે દર્શન કરવામાં વચમાં ન ઊભા રહેતાં શ્વાસે કહેલી પુરુષે જણી અને સ્ત્રીએ ડાબી બાજુએ રહી દર્શન કરવાની વિવિધનું પાલન કરત; ને કદાચ ખ્યાલફેરથી એ વિધિના ભંગ થયો, તા ખીજાના સૂચન પર એને ઉપકાર માની સિચ્છામિ દુક્કડંથી અવિધિનું પાપ તાડી નાખી, બાજુએ ખસી જાત. યોગ્યતા આ મહાન આત્મરક્ષા તે આત્મમાઈ આપે છે. જોઇએ છે એ ? હા, તા બેસી શું રહ્યા છો? ચેાગ્યતા વિનાનું ગાડું.. જન્મારાના જન્મારા ચલાવ્યુ, અહીં વર્ષોના વર્ષો ચલાવ્યુ, હવે કયાંસુધી ચલાવવુ છે? ૬૮ ૯૫ કરો કે અહીંથી જ હવે જીવનમાં યાગ્યતા પહેલી કેળવીશ, મન મારીને પણ કેળવીશ.’ યોગ્યતાના અભાવે, કહેવાતા ધર્મપ્રેમ ખૂણે પડયા રહેશે, તે સાધર્મી માં પરસ્પરનું વાત્સલ્ટ, ઉપમૃ હા, અને સ્થિરીકરણ, સર્વત્ર ગુણાનુરાગ, મૈત્રી અને કરુણાભાવ વગેરે ધ તિલાંજલી આપી એથી વિરુદ્ધ પરસ્પર ઈર્ષ્યા, અવગણના, નિંદા, તિરસ્કાર, બુદ્ભિદ, વિરાધ, નિ યતા વગેરેમને એક નહિ તા ીને ખીજો For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પા : ચિત્યભાવના ૧૨૯ નહિ તે ત્રીજો એમ કેઈ ને કોઈ એક કે અનેક અધર્મ વિક્સતા રહેશે! આમાં પછી ક્યાં રહ્યો ધર્મપ્રેમ ધર્મકિયા તે ગુલાબના ફૂલ જેવી છે. એ હૃદયને ધર્મપ્રેમની સુવાસથી ભરી શકે એમ છે ધર્માિ કરતાં કરતાં ધર્મપ્રેમ વધે છે; જેમ, દુનિયામાં સ્નેહની ક્રિયા સત્કાર, જમણ, સારા બેલ, વગેરે કરતાં સ્નેહ વધે છે, પરંતુ અયેચતા એ ડુંગળીના ઢગ જેવી વચમાં ચેકીને અધર્મપ્રેમની દુગધ ફેલાવે છે, અધર્મને ઉકરડે સજે છે. આત્મામાં યોગ્યતા હોય તે વિચાર આવે કે આ વિશ્વમાં સાધમી શેધ્યા ક્યાં મળે? અને આવા ઉમેરમ જૈનશાસન સાથેને ઉત્તમ માનવભવ એ વાત્રાત્યાદિ કેળવવા માટે ક્યાં મળે? હવે જે અહી એ નહિ કેળવાય તે એથી વિપરીત ઈર્ષ્યા, વિરેાધ વગેરે ભયુ કે શુષ્ક હૃદય લઈને ભવાંતરે જવામાં કેટલું જોખમ? કેવા બૂરા હાલ? જેમ પાપને પ્રેમ પાપીના પ્રેમથી પોષાય છે એમ ધર્મને પ્રેમ ધમીના પ્રેમથી પોષાય છે. પાપીનો સંગ છેડો તે પાપને સંગ છૂટે. એમ ધામને સંગ છેડે તે ધર્મને સંગ છૂટે. નંદ મણિયારને ધમને સંગ છૂ, ધમાં મૂક્યા ને અધમી ગગ્યા, તે ધર્મ પણ ચાલતો થયે, અને અધમ ઘસ્યો, મરીને પિતે બંધાવેલી વાવ કે તળાવમાં જ દેડકે થયે! ધર્મ તે ટકે જો ધમી ગમે, ધર્મ પ્રત્યે વાત્સલ્ય ઊભરાતું રહે. એમ સાધર્મિકની ઉપખંહણ અર્થાત પ્રશંસા કરાય, એના ગુણેનું સમર્થન કરાય તે ધર્મ કે એ ભૂલીને નિંદામાં પડથા, તિરસ્કારમાં ચકચા, અવગણના, અનાદર, ઉતારી પાડવાનું કહ્યું, તે ધર્મ સલામાલેકુમ કરશે, રજા લેશે, રવાના થશે. કેણું કહે છે કે ધર્મસંબંધથી સંકળાયેલાના અનાદર કરે ને ધર્મ ઊભે રહે? કેઈ શાસ્ત્ર એવું નહિ કહે. અરે એક વ્યવહારમાં પણ મિત્રોને અનાદર કરે તે મિત્રતા તૂટે છે, તે ધમીને અનાદર કરતાં ધર્મ કેમ નહિ ભાગે? અનાદર કરવાથી એનાં માનસિક For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર પરિણામ ખંડિત થાય છે, કદાચ ધર્મમાં શિથિલ બને છે, અથવા ઠેષ, અરુચિ, નિજામાં પડે છે, એ બધાં પાપનું નિમિત્ત કાણ? ઉપબહણ ભૂલી અનાદર કરનારે, શાસ્ત્રમાં આવે છે, મેરા ગુરુ આચાર્ય પણ વદી, તપસ્વી વગેરે શિલ્પની ઉપબંહણ ભૂલ્યા, તો સંસારમાં ભમતા થઈ ગયા! જેમની પાસે મહાન ચરિત્રને ટેકે હતો, છતાં ઉપખંહણાના અભાવે આ પરિણામ, તે જ્યાં તમારી પાસે એ ટેકે નથી, ને રાધર્મિકની ઉપણું ગુમાવે તો ક્યાં જઈને ઊભા રહે? ત્યારે ધર્મમાં ઢીલા પડતા, શ્રદ્ધામાં નબળા પડતા, તપ ત્યાગ દાનાદિ અનુષ્ઠાન-વ્રત-નિયમ કે ક્ષમા-નમ્રતાદિ ગુણેમાં Lછા પડનાર સાધમિકેને સ્થિરીકરણ કરી એ નબળાઈ દૂર કરવાનું પણ તે જ બની શકશે, કે પેતાનામાં મૂળમાં ગ્યતા હશે. એમ કહીએ તો ચાલે કે આ સ્થિરીકરણની વૃત્તિ, સ્થિરીકરણને સ્વભાવ પણ ગ્યતાનું રૂપક છે. યેગ્યને હેજે એ થાય કે “હું” ધર્મમાં પીડાતાને પીડા વાળી સશક્ત કરું.” આવી યંગ્યતા ન હોવાથી નાટક કેવું થાય છે! કે પિતાને ધર્મપ્રેમ છે એટલે ધર્મમાં પ્રવર્તતા તે હશે, પણ અમેગ્યતાને લીધે સિદાતાની એવી નિદા, હલકાઈ કે તિરસ્કાર-અવગણના કરશે કે પિલે ધર્મમાં ઊલટો વધારે ઢીલો પડશે, ને દેષ દુગુણમાં ઘસડાશે! એટલે? જે ધર્મ પર પ્રેમ હેઠવાને દાવે છે, એના પર ઘા! કેાઈના ઘા પર કે વાગેલા પર વધુ પ્રહાર કરે તે શુ? થાય? વધારે બગડવાનું જ થાય કે સુધરવાનું? શરદીથી પીડાતાને વધુ પવન ખવરાવે તે શું થાય? શરદી વધે જ કે બીજુ કાંઈ? બસ એવું જ ભૂલતા સાધમીને કઠેર ઠપકા, તિરસ્કારભર્યા વેણુ વગેરે સંભળાવવામાં છે. ધર્મના ઘા એર વધે. પિતાની પ્રવૃત્તિના પરિણામને વિચાર નથી, માટે એવા આવેશમાં ચડાય છે, ઉછાંછળા બનાય છે, એગ્યતા હોય તો વિચાર રહે, મનને એમ થાય કે “હું બીજાને ન ધર્મ તે પમાડી શકતા નથી, પરંતુ કેઈના રહ્યા સહ્ય પણ ધર્મને નાશ કરનાર તે ન થાઉં! અમે બેલ, અગ્ય મુખમુદ્રા, અયોગ્ય વર્તાવ તો સામામાં કષાયની વૃદ્ધિ કરીને અનેક પ્રકારનાં પાપ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પાયે ઔચિત્યભાવના ૧૩૧ જન્માવી અધઃપતન કરાવનાર છે. એ હું શા માટે આચરું? આ લક્ષ હોય તે અગ્યતા શાની વિકસવા પામે ? બીજાનું અસ્થિરીકરણ કેમ જ થાય? ઉપબંહણ, સ્થિરીકરણ અને વાત્સલ્ય એ સમ્યગ દર્શન પ્રાપ્ત કરવાના, નિર્મળ કરવાના, પુણ્ય બનાવવાના મહાન આચાર છે. યોગ્યતા ઉપર એ સરળતાથી આચરી શકાય છે. સાચે ધર્મપ્રેમ એગ્યતાને વિકસાવી શકે છે. સાચે” એટલે શુદ્ધ ધર્મના ઘરને ધર્મપ્રેમ. શુ પિતાનામાં કે શુ બીજામાં, ધર્મને ટક્કર લાગે એને ભારે ભય હોય, એનાથી બચવાની ભારે ચીવટ હેય. આ પાપભરી પૃથ્વી ઉપર ધર્મ ક્યાં સસ્તા છે? ક્યાં સુલભ છે? ક્યાં એ કાળના કાળ વીતવા છતાં ય ઝટ મળે એ છે? તે જે એ અહીં મળવાના સવેગ છે તે રહું શા માટે મારા કે બીજાના ધર્મને ટક્કર લાગે એવું કર’? આ ખ્યાલ, આ સાવધાની યેગ્યતા આપે છે. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ધમી હૃદય બનાવે અરિહંતને સેવક શું એકલા પુણ્યોદય પર અધિકાર રાખે અને પાપદય પર નહિ? “મારે આટલું આટલું સુખ, અગવડ જોઈએ જ,”-શું એટલું જ પડતાં આવડે? અને શુ એ ન આવડે કે “મારે દુઃખ પણ આવે; હું કાંઈ એ ધર્માત્મા નથી કે એકલા પુદયને જ અધિકારી હાઉં. વર્તમાન જીવનમાં કેઈ વિષની વૃદ્ધિ, કેઈ કષાયે, કેઈ ઈર્ષ્યા, મદ, અને તૃષ્ણાદિ દેપો ઝગમગે છે. એ સૂચવે છે કે હું પૂર્વને એ ધર્માત્મા નહિ હેઉં, એવું ધમી હૃદય મેં નહિ બનાવ્યું હોય, નહિતર આ દુર્દશા હેય?” ધર્મકિયા કરવી એ એક વાત છે, ધમી દિલ બનાવવું એ બીજી વસ્તુ છે. અલબત્ત ધર્મકિયા દિલને ધમ બનાવવામાં ખૂબ સહાયક છે, પણ દિલ તેવું બનાવવું હોય તે સહાયક એકાદિ વેળા પિસા મળી જવા, માન મળી જવું-એ કાંઈ પૂર્વના ધમી હૃદયનું માપક નથી. એ મળવાનું તો આડે હાથે પૂર્વે કઈ દાનાદિ ર્યા હોય તેથી ય બને. હા, જીવનમાં ભારેભાર ઔચિત્ય, માતાપિતાની અખંડ સેવા-વિયન-આજ્ઞાધીનતા, કૃતજ્ઞતા, વૈરાગ્ય, ઉપશમ, સંવેગ, ક્ષમા, નિસ્પૃહતા, મૈત્રી, ગુણાનુરાગ વગેરે સગુણે ઝગમગતા હય તે મનાય કે પૂર્વે ધર્માત્મા બન્યા હઈશું, ધમી હૃદય કેળવ્યું હશે. સ્વાત્મ-નિરીક્ષણ અને તત્વમંથન કરવાની જરૂર છે. સ્વામનિરીક્ષણ અને તત્ત્વમંથનના અભાવે વિકલ્પોને ધુમાડાથી મન શ્યામ બનતું જાય છે ! For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ધમી હૃદય બનાવે છે ૧૩ - અસંમહિના અંધકારમાં રિચાયા કરવાનું થાય છે! એથી નવા પુણ્ય-પ્રયત્ન અને ધમી હૃદય કેળવવાનું બનતું નથી, પછી પાઠ ક્યાંથી ઠેલાય? પુણ્ય પાને ઠેલે” પરંતુ ધમ હૃદયનું પુણ્ય પાપને ઠેલે એ ભૂલવા જેવું નથી. અને નિર્મળ પુણ્ય તે નિરાશસભા ઊભું થાય. માટે બીજા ત્રીજા વિક અને અસમાધિ હટાવી દઈને ઉપરોક્ત દેષત્યાગ અને ગુણઝંખનાને પહેલા માનસિક ધર્મ શરૂ કરી દેવાય. પ્રભુ શ્રી અરિહત ઉપર અથાગ શ્રદ્ધા ઊભી કરાય, “જે કાંઈ સારું થશે તે, નાથ ! તારી કપાથી જ થશે; જે તારાથી નહિ તે બીજા કશાથી નહિ થાય. જિનભકિત જે નવિ થયુ તે બીજાથી નવિ થાય.” માટે હે દીનદયાળ! મારે તું જ એક શરણું છે, તું મને સમાધિ દે.”—આ શરણ અને પ્રાર્થના કરાય. પ્રસંગતઃ આટલું ધ્યાનમાં રહે કે પલેકમા ધમ જીવન મળવાને પાયે અહીંના ધર્મ હૃદય પર નખાય છે. ભવાંતરે કદાચ સંપત્તિના હેર મળે, પરંતુ ત્યાં જ સાથે ધમી જીવન નહિ હોય, તે પછી પાપી જીવન જ રહે ને? અને એ સંપત્તિવાળા પાપી જીવનમાં જીવની કેવી કારમી દુર્દશા સરજાય? ત્યારે જે કદાચ સંપત્તિ ન મળી હોય, પણ જીવન ધમી હેય તે કેટલી બધી સુંદર ઉન્નતિ સધાય! માટે કુમારપાળ રાજા જેવાએ માગ્યું હતું કે “હું જૈનધર્મથી વાસિત ભલે દાસ કે દરિદ્ર થાઉં; પરંતુ ધર્મવિહેણે ચકવતી પણ થવાની મારી ઈચ્છા નથી.' પરલેકમાં ધમી જીવન મેળવવા અહીં હદયથી ધર્માત્મા બનવું પડે. હૃદય ધમાં બનાવવું પડે. એ માટે ઈન્દ્રિય અને મન પર અંકુશ, ઉદારતા, For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી સમરાદિત્ય , યશેરમુનિ ચરિત્ર કૃતજ્ઞતા, પરોપકાર, સર્વ જીવ મૈત્રીભાવ, ભગવદુવચન પર ઊછળતી પ્રીતિ, તથા તન-મન-ધન અને વચનથી અનેકાનેક સુકૃત કરવાં જોઈએ. લક્ષમી અને લક્ષ્મીવાનેના અંજામણ, ઠકરાઈના મેહ, સારા દેખાવાને મેહ, કેઈના ય પ્રત્યે દ્વેષ-અરુચિ-અભાવ. વગેરે દૂર કરવા પડે. જીવનમાં માટીનું ધન મેળવવા કરતાં આમિક ધન મેળવા ઘણું ઘણું કરવાનું છે. જીવન તે નદીના પૂરની જે તે વહી રહ્યું છે ! ઘડિયાળને કાંટે દરેક સેકંડે ફરતા રહીને કહી રહ્યો છે કે આ કાળ તે ચાલ્યા, એટલે હવે બાકીને જીવનકાળ ખરે લેખે લગાડવાનું છે. દાચ સંપત્તિમાં તગી રહી, ધાર્યા પૈસા નથી મળતા, પરંતુ એનાં રોદણાં રોઈ માનવકાળ બરબાદ કરવા કરતાં દિલ ધર્મમય ને ગુણમય કરી લેવામાં કળ સાર્થક કરવાને છે. મને બીજા ત્રીજા વલવલાટ કરતું હોય, પણ આ સાવચેતી ખાસ રાખે કે “હું મારું દિલ તે એક સરખું ધમી, પવિત્ર, ગુણિયલ, દયાળુ અને પરલોકની ચિન્તાવાળું અવશ્ય રાખું.” જે આ સાવચેતી ન રાખી તે બીજી ત્રીજી વ્યાકુળતા કરવામાં કાંઈ પરિસ્થિતિ તે સુધરશે નહિ, પણ માનવકળ એળે જશે, અને આ આતંદયાનના વેગે પાપ અને કુસંસ્કારનો ભાર વધી જશે! આત્મામાં કંગાલિયત, નિઃસવતા અને અર્થકામની અગત્ય ઊભી થશે, મજબૂત થશે ! બાકી તે ધમી હૃદય, શ્રદ્ધાળુ–દયાળુ દિલ કેળવતા જવામાં કેઈ અંતરાય કર્મો પણ તૂટે છે, ૫ ઠેલાય છે. આના ઉપરાંત, સ્થિર ચિતે અટલશ્રદ્ધાથી નવકારને ભરપૂર જાપ અને વારંવાર નવકાર-સ્મરણ, For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ધમી હૃદય બનાવે ૧૩૫ વીતરાગની ગગ૬ દિલે ભક્તિ-પ્રાર્થના-શરણું, વારંવાર ચારે શરણ-દુષ્કૃતગર્તા-નુકૃતનુ મેદન; રેજ પ્રભાતે વિશ્વના જીવમાત્ર સુખી થાઓ, નિરંગી થાએ, પરેપકારી થાઓ, સૌને બુદ્ધિ મળે” એવી ગગદ દિલે ભાવના, વિવિધ ત્યાગ, વિવિધ તપસ્યા, રોજ કાંઈને કાંઈ દુઃખીને દાન, પ્રભુભક્તિ; ગુરુસેવા, વગેરે ધર્મ–પ્રવૃત્તિ ખૂબખૂબ વધારવી પડે. મન તેફાની છે, કેઈ ને કઈ તરંગમાં ચઢે છે. જીવને ગ્લાન, ઉદાસ, નિરાશ અને રાંક બનાવે છે. એની સામે આ વિચારે, રાજા હરિશ્ચન્દ્ર અને તારામતીએ, રામ અને સીતાએ, નળ અને દમયંતીએ કેવાં કેવાં દુઃખ ભેગવ્યાં? છતાં એ કેવાં સાત્વિક અને નિત્ય પ્રસન્ન રહ્યાં ! તે હું કેમ ન રહી શકું? મૂંઝાવાનું શા માટે? કાળચક નીચું જાય છે, તે પાછું ઊચુ પણ આવે છે. દસકે નીચે તે દસકે ઊંચે. કશી મૂંઝવણ કરવાની જરૂર નથી. કેળ અને કર્મ એનું કામ કરે છે, ત્યારે હું મારા આત્મહિતનું કામ ચાલુ રાખું.” આમ ધરપતથી દિલની અસમાધિ -નિરાશા-નિ સત્ત્વતા ટાળી દિલને ધમી રાખી શકાય. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ યેગ્યતા શી રીતે આવે? આ મેગ્યતા શી રીતે આવે? નિર્વિચાર દેડવાથી નહિ આવે. વિચારશીલતા જોઈશે. એ માટે વિચાર પણ દીર્ઘદૃષ્ટિને અને વિવેકભર્યો જોઈશે. માનુસારી ભૂમિકામાં એ માટે દીર્ઘદ્રષ્ટિ અને વિશેષજ્ઞપણું કેળવવાનાં હોય છે. એમ સૌમ્યતા પણ કેળવવી પડે છે. કેમકે એ પણ ગ્યતા વિકસાવવા જરૂરી છે. ટૂંકે વિચાર, વિવેક વિનાનો વિચાર અને અસીશ્યતા અગ્ય વિચારણા-વાણું -વર્તાવને ઝટ ખેંચી લાવે છે. આ એકેકના અનેક દુષ્ટાત જેવા મળશે. પેતાના જીવનમાં પણ તપાસીએ તો દેખાશે કે છેવટે ક્યારેક ક્યારેક પણ એમ બન્યું હશે. ત્યાં પસ્તાવો થાય છે કે હાય, આ ઉતાવળિયું પગલું ભર્યું ને નુકસાન ઊભું થયું ! મેં દીર્ઘદ્રષ્ટિથી વિચાયું નહિ, અગર સારાસારને વિચાર કર્યો નહિ, અથવા ખાટો આવેશ કર્યો !” બસ, મૂળમાં યોગ્યતા હોય તો એ મેટા ભાગે આમ ન થવા દેવામાં સહાય કરે છે. ત્યારે પ્રશ્ન થશે કે – પ્ર-પણ ગ્યતા લાવવી શી રીતે? ઉ૦-એ માટે સતત ભાવનાથી આવા ગુણેને અભ્યાસ કરવું જરૂરી છે. સતત ભાવનાને પ્રભાવ - (૧) પહેલું તો મનમાં ગેખે કે મારે દીર્ધદષ્ટિવાળા બનવું છે, સારાસારને વિચાર રાખવો છે, સૌમ્ય મુદ્રા, સૌમ્ય વાણી, અને સૌમ્ય સ્વભાવ રોજિંદા બનાવવાં છે.” આ ભાવના સતત ભાવવાનો પ્રભાવ એ છે કે એનાથી મન એના પર કેન્દ્રિત બને છે. તેથી ઉપસ્થિત થતા એ ગુણે તરફ મન પહેલું જાય છે, For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ચોગ્યતા શી રીતે આવે? ૧૩૭ અર્થાત્ ઝટ મનમાં આવે છે, કે “અહીં લાંબી દૃષ્ટિથી વિચાર કર. કોના વધારે ટકા? કોના એાછા? એ જે. અને બધું કામ હૃદય બહુ સભ્ય રાખીને લે.” એવું હુરે એટલે, અને એ ગુણે માટેની સમત્વભરી ભાવના પહેલા વારંવાર કરી તે છે જ એટલે, સહેજે પ્રસંગ વખતે એને કંઈ ને કંઈ ઉપયોગ થાય છે. બસ, આ રીતે અભ્યાસ કર્યો જઈએ એટલે પછી એ ગુણે સહજરૂપે એવા કેળવાઈ જાય કે એને સ્વભાવ જ બની જાય. અનું નામ ગ્યતા ઘડાઈ ગણાય. એના પર પછી યેચ આચરણુ સહેજ બની આવે, ચાહા ધાર્મિક બાબતમાં ચા ગૃહસ્થપણની સાંસારિક બધી બાબતમાં યોગ્ય રીતે વર્તાય. મહાન ગુણ કૃતજ્ઞતા : (૨) યેગ્યતા કેળવવા માટે બીજો એક ગુણ કૃતજ્ઞતા નામને કેળવવાનું છે. કયારેય પણ કેઈન ચ ઉપકાર ન ભૂલીએ, ઉપકરીને દ્રોહ કે ઉપેક્ષા ન કરીએ. ઊલટું અવસર અવસર પર તેને બદલે વાળવા તત્પર રહીએ. વિશેષ કરીને ગુહસ્થજીવનમાં માતા, પિતા, વિદ્યગુરુ, આજીવિકા આપનાર શેઠ તથા કોકટીમાં કિંમતી સહાય કરનાર પ્રત્યે કૃતજ્ઞભાવ ખૂબ સારી રીતે જળવા જોઈએ, અદા કરે જોઈએ. જે એ નથી તે વેશ્યતા મૂળમાં નથી, એટલું જ નહિ પણ ગ્યતા લાવવા માટેનું અભ્યાસ પણ નથી. ત્યારે એ વિના કદાચ વૈરાગ્યથી ચારિત્ર પણ લઈ લીધું છતાં ચારિત્ર-જીવનમાં એને અનત ઉપકાર કરનારા ગુરુ પ્રત્યે કૃતભાવ જાળવવા માં થઈ પડે છે. પછી એ કેટલીકવાર એક ગૃહસ્થને ન છાજે એટલા નીચે પાટલે બેસી જાય છે! અવસર આવ્યે ગુરુની જાહેરમાં પણ હલકાઈ કરતાં એને આંચકે નહિ આવે, યા દુનિયામાં બીજા કેઈન કરતાં ગુરુને વધારે પાડવામાં મસ્ત રહેશે! પાછું આ બધી પિતાની નાલાયકી ઉપર બનાવટી શાસ્ત્રવફાદારી, જિનાજ્ઞા મહત્વ, સિદ્ધાંતરક્ષા, ઉચિત અને હિતકારી વર્તાવ, વગેરેના વાઘા પહેરાવશે ! ભેળા છાના મગજમાં એ ઠસાવવા માટે પાછું મયણાસુંદરી, લક્ષ્મણજી, જમાલીના શિષ્ય વગેરેનાં દષ્ટાન્તો સિફતથી શેઠવશે! For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર આ બધુ શેમાંથી ઊભું થયું? કહે, ઠેઠ ગૃહસ્થ જીવનમાંથી અગ્યતાથી અને કૃતજ્ઞતા વગેરેના અભ્યાસના અભાવથી. કૃતજ્ઞતાની વિચારણું - જનશાસનમાં ગુરુના ઉપકારની અવધિ નથી આંકી, તેમ એને બદલે વાળવાનું અશકયપ્રાય કહ્યું છે. કેમકે ગુરુ પતિત થાય, ભ્રષ્ટ થાય, તે એમને ફરી માગે ચઢાવવાથી એ બને. પરંતુ સદ્ગમાં એ સંભવ કેટલો? ત્યારે એક સામાન્ય ઉપકાર કરનાર પ્રત્યે પણ કૃતજ્ઞતા ન ચુકાય, તે ભયાનક ભવસાગરમાંથી ઉદ્ધારનાર, દુર્ગતિના માર્ગેથી સગતિના માર્ગે લાવનાર અને પાછા એમાં સદા સરણા-વારદિ કરીને દુર્ગતિ પરંપરાના ઉત્થાનમાંથી બચાવી લેનાર ગુરુના અનંત ઉપકારની પ્રત્યે કેટકેટલી કૃતજ્ઞતા જોઈએ? એ ઉપકાર યાદ હોય તો મનને શું એમ કદીય થાય કે,-એ તે કચકચ કરે છે, ઠપકો દીધા કરે છે?” ના, ઊલટું એમ થાય છે કે “એ મને લાત મારે, કે ચારની વચ્ચે હલકે ય પાડે, તે પણ શું થઈ ગયું? એમના મારા પરના અનત ઉપકારની સામે આ કાંઈ વિસાતમાં નથી. આખી ગતિની પરંપરાના માર્ગમાંથી મને પાછો વાળી, મને અટકાવી, સગતિની ધારાને સજવાને મહા ઉપકાર કયાં? અને આ તુચ્છ, અતિ તુચ્છ તકલીફ કે અપજશ સહવાનું ક્યાં? આ માગે ન ચડાવ્યો હત, ન પાળે હેત, તે પાપમાગ સેવતાં કદાચ નરક કે તિર્યંચગતિમાં ભટકાઈ પડતાં કેટલાં કારમાં દુઃખ પામત? અને પછી પણ પાપના યોગે કેવી દુઃખની પરપરામાં મુકાઈ જવું પડત એ બધું અટકાવનાર તરફથી કદાચ મારા મનને લાગતું મામૂલી પ્રતિકૂળ થયું, તો એમાં શું લૂંટાઈ ગયું?” કૃતજ્ઞતા આ વિચાર લાવે છે. તમારે પણ આવી વિચારણા માતાપિતા માટે રાખવાની છે. પત્ની કે પુત્રના ખેટા મેહમાં તણાઈ માતા-પિતાની પ્રત્યે જરાય કૃતજ્ઞતા ભૂલવાની નથી. એમના ઠેઠ ગર્ભથી આટલા ઊંચે લાવવા સુધીના અગણિત ઉપકાર બરાબર યાદ રાખવાના છે. એની આગળ એમની કચકચ, સતેજ પ્રકૃતિ, વગેરેને મામૂલી For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ક્યતા શી રીતે આવે? ૧૩૯ ગણવાના છે, તેમ પત્ની તથા પુત્રોને એ ભણાવી દેવાનું છે. કૃતજ્ઞતા અદા કરવા પત્ની અને પુત્ર-પુત્રીઓ સહિત તમારે એમની દેવની જેમ સેવા કરવાની છે. તે જ વેગ્યતા ગણાશે, ગ્યતા નહિ હોય તે આવશે. સ્વાર્થત્યાગ-પરાર્થે સેવન – (૩) યોગ્યતા લાવવા માટે એક બીજો મહત્ત્વને ગુણ જે “સ્વાર્થ ગૌણ, પરા મુખ્ય કરો,” એને અભ્યાસ કરવાને છે. અભ્યાસ એટલા માટે, કે મૂળમાં મેગ્યતા વિકસેલી હેત તો આ ગુણ સહેજે સહેજે બનત; પણ યેગ્યતાની ખામી છે, તેથી મન મારીને પણ આની ટેવ પાડવાની છે. આમાં જુએ કે સ્વાર્થ તદન મૂકી દેવાની વાત નથી, પરંતુ– (૧) જ્યાં પરાર્થ એટલે કે પરનું ભલું, પરની સેવા કે પરદુઃખનિવારણને પ્રસંગ આવીને ઊભે રહે, તે વખતે “સ્વાર્થ પછી અને આ પરાર્થ પહેલો”, એ કરવાનું છે. આનું નામ પરાર્થ મુખ્ય અને સ્વાર્થ ગૌણ કહેવાય, એટલું જ નહિ, બલકે - (૨) સ્વાર્થની દરેક પ્રવૃત્તિને પરાર્થ પ્રવૃત્તિથી અલંકૃત કરવાનું મુખ્ય લક્ષ રાખવાનું છે. એ ક્યારે બને? ત્યારે, કે જે એ ભાવના મનમાં રમાડ્યા કરીએ કે – જીવનમાં પરાર્થ સાધના એ સાર છે, સ્વાર્થ સાધના અસાર છે, સ્વાર્થની સાધના તે કૂતરાંગધેડાં ય કરે છે. હું તે એનાથી કેટલો ય ચડિયાતે માનવ છું; તો મારા જીવનને ક્યા ક્યા પરાથસાધનાથી મઘમઘતું કરી દઉં ! પરોપકાર-પરસેવા-પરદુઃખહરણનું વ્યસન બનાવી દઉં! સવાર પડે ને લગની લાગે એની. દિવસની શુભ શરૂઆત એનાથી કરુ ! એ શોધતા ફરું ! એ મળે એટલે માલ મળ્યા માનું ! તન-મન-ધનને એમાં ખચી ને સાર્થક થયા માનું ! આવી આવી ભાવનાને મનમાં સતત અભ્યાસ એને સુલભ કરે છે. . મનમાં રટણ ચાલુ હોય અગર દઢ નિર્ધાર બાંધે હૈય, For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તે કરવાનું સૂઝ અને કુરે. ગુણ કેળવવાના ઉપાય – કેઈપણ ગુણ કેળવવાની અને દેષ ટાળવાની તમન્ના હોય તે, (૧) પહેલાં એ માટેની સતત ભાવના કરે. એ ભાવના પણ લાભાલાભ ને સારાસારની ભાવના સાથે કરે. અર્થાત ગુણના લાભ કેટલા? એમાં સાર કેટલો? તેમ જ દેષનાં નુકસાન કેવાંક? એની અસારતા કેવીક?” એ બધાની વિચારણા રાખે; ને તાવિક સ્વરૂપને વિચાર કરે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે, છેવટે રાત્રિના કે પરેઢમાં ઊઠીને, એની ભાવના કરે. (૨) એમાં પણ ટાઈમટેબલ યાને સમયપત્રક ઘડે-એક અઠવાડિયું અમુક ગુણ કેળવવાને કેર્સ–કાર્યક્રમ બીજું અઠવાડિયું બીજ ગુણ પાછું, (૩) એ ભાવના પાછળ એના અમલમાં ખામી પડે એની નોંધ રાખે. (૪) દિન-પ્રતિદિન માપે કે ખામી કેટલી ઘટતી આવે છે. (૫) તેમ એ પણ સાથે જોઈએ કે ભૂલની કઈ સજા, કે દંડ પણ નક્કી કરીએ, ને ભરી આપીએ. જે ભૂલની પાછળ સજા ન હોય, એ ભૂલ સુધારવા મુશ્કેલ બને છે. માટે ગમે તેવી પણ સજા જોઈએ. જીવન ઉત્થાન-આત્મસ્થાન માટે (૧) આ ભાવના, (૨) અમલી કાર્યક્રમ, અને (૩) નિરીક્ષણ સાથે દંડ વહેવાને. એ સુંદર સાધના છે. એનાથી યોગ્યતા પ્રગટી આવે છે. તે બાલે, યેગ્યતા પ્રગટાવવા શું શું જોઈએ? ઉપબહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય, કતજ્ઞતા, પરાથપ્રધાનતા- વગેરેને અભ્યાસ જોઈએ. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા અને સહનવૃત્તિ સહિષ્ણુતા અને સહનવૃત્તિને પણ અભ્યાસ રેગ્યતા કેળવવા જરૂરી છે. નહિતર એના વિના શ્યતાનાં પ્રદર્શન થાય છે. “સહિષ્ણુતા' એટલે આવી પડેલી પ્રતિકૂળતા, શાન્ત મનથી, ઉદાર દિલથી સહી લેવી તે. સહનવૃત્તિ એટલે જીવનમાં સુખશીલતાને બદલે કોઈ ને કઈ સહન યે જવાની રૂચિ. પેલામાં સહવાનું લેવા નથી ગયા, ઊભું નથી હ્યું, આવી પડયું તે ઉકળાટ વિના ઉદારતાથી સહી લીધું. આમાં સહન કરવાનું ઊભું કરવાનું છે. કેઈએ કડ શબ્દ કહ્યો તે એ ઉદાર દિલે સહી લીધે, “હેય, એમાં શુ? એ કહે, અધિકારી છે.” વગેરે માની સામે કંઈ જ ઉકળાટ -અરુચિ ન કરી, એ સહિષતા. ત્યારે વડીલને વિનંતી કરી કે મને જ્યાં કહેવા જેવું લાગે તે કડક શબ્દમાં જરૂર કહે તે જ મારું રક્ષણ થશે. આ સહન કરવાનું ઊભું ક્યું. જમવા બેઠા, એક ચીજ એાછી આવી, સહી લીધું, એ સહિષ્ણુતા, પણ માગીએ તે મળે એમ છે, છતાં બેલ્યા નહિ, ચલાવી લીધું, એ સહનવૃત્તિ. તે એક ભેદ આ નીકળે કે સહિષ્ણુતામાં સહી લેવાનું આવે, સહનવૃત્તિમાં ચલાવી લેવાનું આવે, બંને ગુણ જરૂરી છે. એનાથી ખડતલ બનાય છે; દુઃખપ્રફ, દુઃખસ્પધી બનાય છે. પછી દુઃખ આવે ફિકર નહિ, એની સાથે સ્પર્ધાથી આગળ વધી શકીએ. કઈ મૂંઝવણ, શેક, દીનતા, એશિયાળાગીરી કરવાનું કામ નહિ; કેમકે સહવાને, સહી લેવાને ટેવાલા છીએ. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી સમરાદિત્ય ૦ ધરમુનિ ચરિત્ર આ નથી તો દુઃખથી હારી જવાય છે. ત્રાહિ ત્રાહિ પિકારવું પડે છે ! ક્યાં ભાગું, એમ થાય છે! આપત્તિ કે પ્રતિફળતા લેશ પણ ખમાતી નથી, ખપતી નથી, અને તેથી એની આગાહી દેખાય ત્યાં અમેગ્યતાનું આચરણ થવા માંડે છે. પ્રતિકૂળતા કેમ સહાતી નથી? કેમ જાણે એટલો બધે પુણ્યને ભંડાર લઈને આવ્યા છીએ અને એટલા બધા મહાન ઔદાર્ય-પ૫કારાદિ ગુણે–ભર્યા છીએ કે બસ, જાતને એકાંત સર્વે અનુકૂળતાએના જ અધિકારી હોવાનું માની લઈએ છીએ! એટલે લેશ પણ પ્રતિકૂળતા ગેરવાજબી લાગે છે ! શાના ઉપર આ ભ્રમણ? શાની વગર અધિકાર અધિકાર માની લેવાની ઘેલછા? સે રૂપિયાની મૂડીવાળે અભણ માણસ પણ સમજી મૂકે છે કે હું કાંઈ મેટી અનુકૂળતાએાને અધિકારી નથી, કેટલી ય પ્રતિકૂળતા મારે વેઠી જ લેવી રહી, તે અલ્પ પુણ્યની મૂડીવાળા આપણે અને પાછા ભણેલા શું આટલું ન સમજી મૂકીએ કે “આપણે કાંઈ બધી અનુકુળતાઓના અધિકારી નથી, કેટલી ય પ્રતિકૂળતાએ સહર્ષ વેઠવી જ રહી?” આજે કેણ પુણ્યના ભેટા ભંડારવાળું છે? મેટા કરોડપતિ પણ નથી. એને ય એની પત્ની, પુત્ર કે મેનેજર યા સરકારી અમલદાર એને પડ્યો બેલ ઉઠાવે એટલું પુણ્ય નથી. એ સ્થિતિમાં “મારૂ કેમ ન માને? કેમ મારી સામે બેલ કાઢે? કે કેમ ખાનગી કાંઈ કરે?' એ ઘમંડ શાના ઉપર અધિકારની ભ્રમણ શા સારુ? શું સામાને અધિકાર નથી? આપણે જ છે? આપણુ પર પ્રતિકૂળતા આવવામાં એક વખત સામાની ભૂલ પણ હોય, તે ય આકુળવ્યાકુળ થઈ અધિકાર બજાવવાની ભ્રમણમાં દેડવા જેવું નથી, કેમકે ભલે આપણે પુણ્યશાળી કેઈએ કે ગુણિયલ હાઈએ, છતાં જેમ આપણે અમુક રીતે માનવા-વર્તવા આપણું જતને અધિકારી સમજીએ છીએ, એમ સામા પિતાની જાત માટે અધિકારીપણું માને તેથી પિતાને રુચતા વર્તાવ કરે, ત્યાં ન્યાયની દૃષ્ટિએ વધ કેમ ઉઠાવી For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સહિષણુતા અને સહનવૃત્તિ ૧૪૩ શકીએ? દિલ ઉદાર રાખી બંને વસ્તુઓ માન્ય કરવી જોઈએ કે એક તો મારી જેમ બીજાઓ પણ પોતાને રુચતું બેલવાચાલવા અધિકારી છે; અને બીજુ એ, કે જગતના છો કાંઈ વિતરાગ કે મહર્ષિ નથી, કે જેથી એમની પાસેથી બધું શ્રેષ્ઠ જ બેલવા-ચાલવાની ગણતરી રાખી શકે. જો બિચારા કર્મપીડિત છે, તે ખેડું બેલે-ચાલે, મને પ્રતિકૂળતા આપે, એ કુદરતી બનાવે છે, કારણસિદ્ધ ઘટના છે; માટે મારે પ્રતિકૂળતાથી ગભરાવાનું નહિ, પ્રતિકૂળતા સહર્ષ સહવા ૪ મુદ્દા - (૧) આપણે એવા ઉત્કૃષ્ટ પુણ્યવાળા નથી; (૨) એવા ગુણેના ભંડાર નથી; (૩) જો આપણી સામે ફાવતું વતે એમાં એ અધિકારી છે; અને (૪) અધિકારી ન પણ માનું તે ચ એ બિચારા કર્મ પીડિત છે, માટે કર્મ–પ્રેર્યા અજુગતું આચરે, એ સહજ છે, આ ચાર મુદ્દા બરાબર દયાનમાં રાખવાથી આપણા પર વરસતી પ્રતિકૂળતા, કષ્ટ, ત્રાસ, આપત્તિ સારી રીતે પ્રસન્નતાપૂર્વક સહન કરવાનું બળ મળે, મન થાય, અને અમલમાં મૂકવાને અભ્યાસ કરાય. ત્યારે યેગ્યતા વિકસવા માંડે. આ બે જીવનમંત્ર બનાવે – (૧) સહન કરતાં શીખે, સામને કરવાનું મૂકે; (૨) સહન કરવાનું પસંદ કરે, સુખશીલિયા અને સગવડલાલચુ બનવાનું પડતું મૂકે. સહન કર્યું જવાની બલિહારી ઓર છે. જુઓ, દુનિયાના મેટા માણસે સહન કરી કરીને આગળ વધ્યા છે, અને ઈજજત પામે છે. અરે! ઘરમાં સ્ત્રી પણ શાંતિથી સહી લેવાવાળી, સહન કરવાવાળી હોય તે દેવની જેમ પૂજાય છે. પૂજાવાનું તે ઠીક, પણ પિતે કઈ પણ સંજોગોમાં સુખશાતિને અનુભવ કરી શકે છે. અસહિષ્ણુ અને સગવડલાલચને ડગલે ને પગલે દુઃખ અને For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી સમરાદિત્ય ૦ યશઘરમુનિ ચરિત્ર અશાંતિનો અનુભવ થાય છે. કરડેનું ધન, વિશાળ પરિવાર અને મેટી સત્તાઓ પણ એને શક્તિ આપી શકતી નથી! સહન કરવાના રસવાળે અનેકાનેક દુર્યાન, કુવિકલ્પ, છળકપટ, અને બીજાં દુ:ોથી બચે છે; રાગ-દ્વેષને વિજય કરી શકે છે; ઈન્દ્રિયોની નિરંકુશતા અટકાવી એને સન્માર્ગે વાળી શકે છે. કહે, જીવનમાં સહન કરવાનો રસ આત્માના ભાવશત્રુની સામે એક મહાન બખ્તર છે. અસહિષ્ણુતાના અનર્થ - અસહિષ્ણુ અને માત્ર સગવડને જ પૂજારી આ લાભ ક્યાંથી પામી શકે? (૧) એને તે બિચારાને મન-વચન-કાયાનાં પાપ, પાપ ને પાપમાં જ રાચવું-ડૂબવું રહ્યું ને કષામાં ઊકળવું રહ્યું. પરિણામ? (૨) અહીં પણ અશાંતિ, અને પરભવે મહા અશાન્તિ! (૩) અસહિષ્ણુ અને સગવડિયાનું મન એટલું બધું કુવિકપિની હારમાળાથી વ્યસ્ત રહે છે કે ત્યાં તરવચિંતન અને વરાગ્ય ભાવનાઓ માટે અવકાશ જ નથી હોતો. એ લાભ તો સહિષ્ણુ અને સહનવૃત્તિવાળાને જ મળે છે. આ જીવનમાં સહન જ કરી છૂટવાના મહાન પુરુષાર્થપરાક્રમ આદરવાં છે, એટલે કવિક એને શાના ઊઠે? એ નહિ, એટલે તત્વચિંતન અને વૈરાગ્ય-ભાવનાઓને સારે અવકાશ મળે છે. પિતાને સહન જ કરવું છે એટલે બીજાને સગવડ આપવા, બીજાની સેવા કરવા અને બીજાનાં દુઃખ દૂર કરવાનું એને સરળ થઈ પડે છે એને રસ સહેલાઈથી રાખી શકે છે, અને અમલ હોંશથી કરી શકે છે. અસહિષ્ણુ અને સગવડપથીને આવા પરોપકાર કે પરાર્થવૃત્તિનાં વ્યસન શાનાં હોય? એને તો બસ સ્વાર્થની જ એક લગની રહે છે. ક્યાંક પ૫કારનું કાર્ય કરી આવે તે ય એમાં પિતાની સગવડની દષ્ટિ ઊભી જ હોય! પતાને સ્વાર્થ ન ભાંગે, સ્વાર્થ સરે, એવી લેશ્યા વતી જ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા અને સહનવૃત્તિ ૧૪૫ હેય, એ પછી યેગ્યતા ક્યાંથી સાચવી શકે? અગ્રતાથી શી રીતે બચી શકે? અસહિષ્ણુતા, સુખશીલતા ને સગવડપ્રિયતા એ અગ્યતાનાં સગાં છે. ગ્યતા કેળવવી હોય તે એને હટાવે. એ માટે સહિષ્ણુ બને, સહન કરવાને રસ રાખે, એને અભ્યાસ પાડે. યેગ્યતા લાવવા માટે પૂર્વે કહ્યા તેના અને આના તથા બીજા ગુણેના અભ્યાસ જરૂરી છે. મયણુ અને સુરેન્દ્રદત્ત – સમરાદિત્ય કેવળી ભગવાનને જીવ રાજા ગુણસેનના પહેલા ભવથી યોગ્યતા વિસાવતો આવ્યો છે, તેથી અહીં ચેથા ધનકુમારના ભવમાં સ્થળે સ્થળે યોગ્યતા દાખવી શકે છે. ચશેધર મુનિ પણ એની મેગ્યતા જોઈ પિતાનું ચરિત્ર કહી રહ્યા છે. એમાં પણ પિતાના પહેલા ભવમાં પતે રાજા સુરેન્દ્રદત્ત, એ જીવનભર માતાની આમન્યા પાળવાની વ્યતા અખંડ જાળવી રાખનાર બને છે. તેથી હવે જયારે માતા દલીલ પડતી મૂકી સીધી આજ્ઞા કરે છે કે “અપમંગળ દૂર કરવા દેવતાને જીવને ભેગ આપવાનું મારું વચન માની લે,” ત્યારે સુરેન્દ્રદત્તને મૂઝવણ થાય છે કે “અરે! માતાની આજ્ઞા કેમ લેપી શકુ? અને અહિંસાનું વત પણ કેમ ભાંગી શક? એક બાજુ વાઘ, બીજી બાજુ નદી, જે ન્યાય થયો.” અહિંસાનું વ્રત પાળવાની પૂરી તમન્ના છે, અને આજીવન ભેગ આપવાને એને પૂરે આગ્રહ કરે છે, છતાં એને તિરસ્કાર કરવા હૃદય તૈયાર નથી. ત્યારે અહીં એક પ્રશ્ન થાય, - પ્રવે-તે પછી ઊંચા ગુણે વળી મયણાસુંદરીએ બાપને કેમ તિરસ્કાર કર્યો? કે આની માફક મનોમંથન ન ક્યું? ઉ૦-અહી પહેલાં તે તિરસ્કાર ને ભ્રમ કાઢી નાખવા જે છે. મયણાએ બાપને તિરસ્કાર નથી કર્યો; મક્કમપણે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર નમ્રતાથી સાચી વસ્તુ કરી છે. બીજું એ છે, કે બંને પ્રસંગમાં ફરક છે. મયણનો બાપ તે તત્ત્વ માનવાની જ ના પાડે છે. એને આગ્રહ “કર્મ કરે તે થાય” એમ નહિ, પુણ્ય-પાપથી સુખદુઃખ મળે” એવું નહિ, પરંતુ “રાજાની મહેરબાની-નારાજીના આધારે સુખ-દુઃખ મળે,” એ માનવું છે, અને મયણા પાસે બેલાવવું છે. એટલે એમાં તત્વમાન્યતાનો ઈન્કાર છે. ત્યારે સુરેન્દ્રદત્તની મા તત્વ સ્વીકારવા ના પાડતી નથી. પહેલાં દલીલ તો કરી પરંતુ પછી એ મૂકી દીધી; માત્ર મેહવશ આગ્રહ કર્યો કે “જીવને ભેગ આપ.” બંને સ્થળે વાત તને લગતી મુકાય છે; કહે કે વડીલ માંમાં આંગળા ઘાલીને બોલાવે છે; એટલે માયણ અને સુરેન્દ્રદત્તને તાવ કહેવું પડે છે. તે ઉદ્ધતાઈ વિના શાન્તિથી બંને જણ કહે છે. તે ફેર ક્યાં પડ્યો? ત્યાં, કે મયણને પિતા અભિમાનના આવેશમાં છે, એટલે સહેજ પણ તત્ત્વ માનવાની તૈયારી નથી. અહી માતાને એ અવેશ નથી, એટલે પિતાની દલીલ પડતી મૂકે છે. આ સ્થિતિમાં સુરેન્દ્રદત્તને હવે જે વિચાર થાય કે માતાનું વચન પાળું કે વ્રત પાળું' એ સહજ છે. વડીલ પર બંનેને આંધળિયે પ્રેમ નથી, કેમકે ગ્યતા છે. યેગ્યતા ક્યાંથી મેળવવાની? પહેલાં તો ઘરમાં સારા માતા-પિતા અને ભાઈ ભાંડુ પાસેથી, બીજું વિદ્યાદાતા પાસેથી, અને ત્રીજું ધર્મગુરુ પાસેથી. યેગ્યતાને ઘડનારાં આ ત્રણ સ્થાનનું ઊંચું મહત્વ છે; કહે કે એમણે એ ઘડીને એહિકપારલૌકિક મહાન ઉન્નતિને પાયે નાખી આયે, દિશા ખેલી આપી. ગ્યતા ઘડવાનું મહત્ત્વ – યેગ્યતા ઘડનારે તે આત્માની ગાડીને ઉન્નતિ-આબાદીના પાટે પૂરપષ્ટ દેડવા માટે એન્જિન જોડી આપ્યું. એ જેટલું વેગીલું અર્થાત ગ્યતા જેટલી ઊંચી, એટલી ઉન્નતિ ઝડપી. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા અને સહનવૃત્તિ ૧૪૭ ગ્યતાની ડિગ્રી-કક્ષા વધારતા જાઓ તેમ તેમ ઉન્નતિ અને ગુણપ્રાપિત વધતી આવે. સ્વાતિ નક્ષત્રમાં છીપની યેગ્યતાને પ્રભાવ છે, વરસાદના બુંદને મેતી બનાવી દે છે. જાતિમાન ધેડાની યોગ્યતાને મહિમા છે કે થોડી પણ શિક્ષા એને ભારે હેશિયાર કરી દે છે. પાષાણુ જેવાની પણ યોગ્યતા ઉપર અદ્ભુત મૂર્તિ તૈયાર થાય છે. બસ, આત્મામાં યોગ્યતા વિકસાવે, એના પર અનુકૂળ સંગે મળતાં ભવ્ય નિર્માણ ઊભાં થશે. માટે કહે કે જેણે ગ્યતા ઘડી આપી એણે તે અજબ ઉપકાર કર્યો. પછી એના પર બીજા કેઈએ ઊંચાં સર્જન કરી આપ્યાં ત્યાં એના કરતાં પેલા યેગ્યતા ઘડનારા જરાય ઊતરતા નથી, એ ખાસ ધ્યાનમાં રાખો. આવું બને છે કેટલીકવાર, કે કેઈએ વિદ્યા સારી ભણાવી તો એને ભારે ઉપકારક અને મહત્ત્વને મનાય છે, પણ યોગ્યતાના ઘડનાર માતા-પિતા કે ગુરુને મામૂલી ગણી લેવાય છે. આ બેઠું છે, કેમકે જો એમણે યેગ્યતા કેળવી વિનયી, વિવેકી, પરિશ્રમી, સારી વસ્તુને અથી વગેરે ન બનાવ્યો હત, તે ગમે તેટલા સારા પણ શિક્ષક પાસેથી શું લઈ શકત? ઉદ્ધતાઈ, અવિવેક, એદીપણું, અસતને પ્રેમ, વગેરેના લીધે તે ઊલટો શિક્ષકને સતાવત. તે શિક્ષકને સારુ આપવાનું મન જ ન રહેત. આજની લ– કેલેજોમાં આ સ્થિતિ જોવા મળે છે ને? વિઘાથી એટલે વિદ્યાને અથી, એ વિદ્યા દેનારને સતાવે? પણ આજે એમ બને છે. કારણ કે યેગ્યતા નથી. માતા-પિતાએ ખવરાવવા પિવરાવવાનું લક્ષ રાખ્યું પણ ગ્યતા ઘડવાનું લક્ષ ન રાખ્યું. કરાને તાવ દેખાયે તે ઝટ ઈલાજ . પણ અયોગ્યતા દેખાઈ તો કાંઈ કર્યુ? અરે કરવાનું તે પછી, પણ પહેલાં ચિંતા, ચેકામણ થઈ? સવારે ઊઠીને કરે તરત મા-બાપને પગે ન પડો, તે કઈ શિક્ષણ આપ્યું છે કે માતાની આજ્ઞા ન માની કે સામું બેલે, તે બાપે એની હાજરી લીધી? સમજણ પડી? ના, કદાચ ઊલટું એમ કર્યું હશે કે એ તે મા એવી છે, છેક મારું તે બરાબર માને છે.” For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર બહુ વિચારવા જેવું છે. યેગ્યતા ઘડવાના કાળમાં ન ઘડાઈ, તે પછી એનાં ખતરનાક પરિણામ આવે છે. પછીથી યેગ્યતા ઘડાવાનું બહુ મુશ્કેલ બને છે. માટે બીજું બધું પછી, પહેલાં યેગ્યતા ઘડવા પર બહુ જ લક્ષ રાખો. નિશાળે ભણું આવ્યો એને શું ભણુ એ પૂછતાં પહેલાં એ પૂછે કે “માસ્તરને વિનય કર્યો હતો? માસ્તરની સામે ઉદ્ધતાઈ કે તેફાન નહેતું કર્યું ને?” ગુરુનું મહત્ત્વ : બહાર રખડપટ્ટી કરી આવ્યો એને પૂછે કે ગુરુ મહારાજ પાસે ગયા હતા?” “ના,” તે બતાવે એને ગુરુ મહારાજનું અને ધર્મનું મહત્ત્વ. જે કામ તમારાથી નહિ થાય એ ગુર મહારાજ કરી આપશે, એ જાણે છે? એમનું જીવન જ ધર્મમય છે, એટલે એમની જે છાયા પડશે એવી તમારી નહિ પડે. એ ધર્મપ્રેમ જગાડી આપશે, માનવતા શિખવાડશે, શાંત દાંત બનવાની પ્રેરણું આપશે, ધર્મકિયા અને ધર્મ આચારને ખપી બનાવશે. એનાથી એની મેગ્યતા વધશે. એ વધશે તો તમને ય મેટો થઈ ઠારશે, ને જાતે આગળ ઉન્નતિ સાધશે. નહિતર તે આજે જુએ છે ને કે છોકરા મા-બાપને કેવા બાળે છે, ને જાતે કેવા અવનતિમાં ઊતરે છે! ધર્મ કરવાને તો બાજુએ રહ્યો, પણ મહા ઉપકારી માતા-પિતાના કૃતજ્ઞ ને આજ્ઞાંકિત તથા સેવાકારી બની રહેવાનું પણ ઊડી ગયું! અથવા છેડે કાંઈ ધર્મ પણ કરતા હોય, છતાં જે આ નથી, તે શું ખરેખર ધર્મ કરી રહ્યો છે? ના, મૂળમાં યોગ્યતા જ ન રહી, પછી ધર્મ શાને? ગુરએ ધર્મ ભણાવવા સાથે આ ખાસ ભણાવવાનું છેઃ યેગ્યતાની કેળવણું આપવાની છે. માતા-પિતાની આમન્યા અને સેવા, અતિથિને સત્કાર, સૌમ્ય ને પવિત્ર વ્યવહાર, પરાર્થવૃત્તિ વગેરેથી ગ્યતા ઘડાય છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા અને સહનવૃત્તિ ૧૪૯ આર્ય સંસ્કૃતિ આ માગે છે. પણ આજે એ કેવી રીતે જીવંત રાખવી, એ એક કેયડો બની ગયે છે. આપણું જાત માટે આ પહેલું વિચારવા જેવું છે કે “ક્યાંય પણ અયોગ્યતા ન આચરું.' જ્યાં ઊભે હોય ત્યાં થાય કે હું આ છું એટલે કે આત્મવાદી છું, શરીરવાદી નહીં. આત્માનું ગમનાગમન જે માને તે આયે, દેહમાંથી ગમન અને દેહમાં આગમન. અર્થાત દેહને મુસાફરખાન માને, ભાડાની કેટલી માને. હું આર્ય છું તે આ જીવન કરતાં ભવિષ્યના અનંતકાળને માનનારે બનું. અહીંથી પછી આગળ અને તનત કાળ લેવાને છે. માટે માત્ર વર્તમાન જીવનને જ કાળ જવાને નહી ! આ ભવિષ્યને અનંતકાળ આંખ આગળ રાખ્યો એટલે ભાવી અનતકાળ બગડવાનું ન સૂઝે. હું એટલે આય છે, જેન છું, મહાવીરને સેવક થઈને ફરું છું,” તે આ જવાબદારી વિચારવાની છે, એટલે ઝટ અગ્ય વર્તાવમાંથી અટકી જવાય. સુરેન્દ્રદત્ત એ સ્થિતિમાં મુકાય છે એટલે વિચારે છે, હવે મારે શું કરવું? ક્ષણભર વિચારીને નિર્ણય કરે છે કે વડીલના વચનભંગ કરતાં વતને ભંગ, એને વિપાક ભયંકર હોય છે.” ઉતાવળ નહિ કરતા કે “તે શું યેગ્યતા મૂકી દીધી? ના, યેગ્યતા રાખી જ છે, એટલે યોગ્ય માર્ગ કાઢવાનું વિચારી લે છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી યેગ્યતાની આ ખૂબી છે કે સાહસ ન કરતાં ધીરજથી ગ્ય રસ્તે વિચારી અમલમાં મુકાય. સુરેન્દ્રદત્ત જુએ છે કે ગુરુજનના વચનમંગથી જે ભયંકર નુકસાન છે તેના કરતાં વતભંગથી વધારે ભયંકર નુકસાન છે. એટલે વતભંગ નહીં કરો તે નિર્ધાર કરે છે. પણ વડીલનું વચન માન્ય થઈ શકે તેવો સવેગ ઊભું થઈ શકતે. હોય તે તે કરવા માટે વિચાર કરીને જવાબ આપે છે. બીજાની હિંસાને બદલે આત્મઘાત સુરેન્દ્રદત્ત કહે છે - મા! હું તને કહું છું કે જો હું તને વહાલો હે તે મહરા પરના વહાલની ખાતર, હું તને પગે પડું છું અને કહું છું કે, આ દુર્ગતિમાં ધકેલી દે તેવી હિંસાની વાત રહેવા દે. કુટુંબના હિત ખાતર કુળદેવીના આગળ જે જીવનો ભાગ આપવું જરૂરી જ હોય તે મારે ભેગ આપું. હું માત્ર મારી જાતને વધ કરવા તૈયાર છું. બસ, હવે તું બીજું કંઈ પણ કહીશ નહીં.” કેટલી વિવેકભરી પ્રાર્થના છે! માને પણ વિચાર કરવો પડે તેવી ! પણ એટલી તૈયારી રાખી કે વડીલને રાજી રાખવા જાત હેમવી પડે છે તેમ પણ કરી નાખવું. માણસમાં આ આ ગ આપવાની તૈયારી આવી જાય તે ઘણી વસ્તુના ઉકેલ નીકળે. ઘણું ભયંકર કૃત્યે અટકી જાય, ઘણું કલેશે અટકી જય. આત્મભેગ આપવાની તૈયારી હોય તે તે કેટલાંય સામાજિક For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી ૧૫૧ ઉન્નતિનાં કાર્ય સરળ બની જાય. એવા એવા પણ ભાગ્યશાળી હોય છે કે મેટું સારું કામ થતું હોય તે પોતે તેનું નિમિત્ત બનવા આત્મભેગ આપે છે. ત્યારે જે આ નથી, તે સંધમાં, મંડળમાં, સેસાયટીઓમાં સારું કરવું કાંઈ નહિ, ને સામસામી બાપે ચઢાવવાની વાત! - સુરેન્દ્રદત્તના કહેવાનો ભાવ આ છે,–“ હું તારે દુશ્મન હેત ને તું કહેત કે આ જીવને ભેગ આપી દે તે એ યુક્તિયુક્ત હતું. કેમકે એ કરીને હું નરકમાં જાત. પણ હું તો તને વહાલો છું, તે તારા વહાલા સ્નેહીને આવું કામ કરાવીને મેટી દુગતિમાં કાં ધકેલી દે? એના કરતાં એ બહેતર છે કે મારા માંસ અને લોહીથી દેવીની પૂજા થવા દે, ને તેમાં એક ખુશી તારું વચન માન્ય રહે છે એની ને બીજી ખુશી જીવહિંસાથી બચવાની –ને તેથી દુર્ગતિ તજાઈ ગઈ એ મારી ખુશી !' સુરેન્દ્રદત્તને માત્ર બાલીને ઊભા નથી રહેવું નહિતર મા સમજે કે “આ મશ્કરીમાં બેલે છે, પણ ધર્મ માટે, ને વતની રક્ષા માટે આત્મઘાત કર પડે તે આત્માને મહાન લાભની વાત છે એમ માનીને એની તૈયારી છે! પૌગલિક વાત માટે આત્મઘાત કરે તે તે પાપ પણ વ્રતરક્ષા માટે ધર્મ છે. એટલે પિતે નિર્ધાર કરીને બેલે છે; એની સાથે પિતાના ગળા પર ફેરવવા માટે તરત શ્યાનમાંથી તલવાર કાઢીને ઊભે થઈ ગયે, “બસ, હવે કુળદેવતાને આપી દઉં મારે ભાગ ! તારા વચનનું પાલન થઈ જશે,” એમ કહે છે. માતાની સમયસૂચકતા અને વ્યંગ, યશોધર મુનિ ધનકુમારને કહે છે કે “જ્યાં મેં તલવાર ખેંચી કાઢી એની સાથે ત્યાં સભામંડપમાં બેઠેલા લેકે જી ઊડ્યા! અરે ! સાહસ ન કરે, સાહસ ન કરે, એવી ચિચિયારી ઊઠી ! બધાએ જોયું કે આ તે હવે જુલ્મ થઈ જશે ! એટલે For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર પિકારી જ ઊઠે ને? ત્યાં માતાનું તે પૂછવું જ શું? એ પણ ગભરાઈ ગઈ. માતા આ જોઈ શકે? પુત્રના પરાક્રમને એ જાણે છે. આ તે ગળે તલવારને ઝાટકે લગાડી આત્મનાશ કરતાં વાર નહિ લગાડે !” ત્યારે પિતે અત્યાર સુધી જીવને ભેગ આપવાની ખેચપકડ કરી રહી હતી તે તે પુત્રના આરોગ્યની અભિલાષાથી, એ હવે શુ આખે પુત્રઘાત ઇછે? જરા ય નહિ. એ તે ઝટ ઊભી થઈ ગઈ, અને મારા તલવારવાળા જમણા હાથને પકડી લીધે. મને કહે છે, દીકરા! અહે, શું તારે મતૃપ્રેમ! તું તે તારી જાતને ભેગ આપવા તૈયાર થયો, પણ તને ખબર છે કે તુ મરે તે હું જીવતી રહી શકું? મને રાજી કરવાનો આ શું અર્થ છે? આ તે તે ઠીક આડક્તરી રીતે માતાને ય વધ જ કરવાનું આદયું! જરા ઊડે ઊતરીને જે, તે આ ખબર પડે.” માતાએ વ્યંગ લગાવ્યું, પણ એ આ બેલે છે એટલામાં તો ત્યાં કડાએ અવાજ કર્યો. બસ, માતાને પાછું નિમિત્ત મળી ગયું. એ કહે છે, જે ભઈલા! આ એક આચાર છે કે આ કઈ પ્રસ્તાવ ચાલતો હોય, તે જ વખતે જે પશુ-પંખીનો અવાજ સંભળાય એને અથવા એના સમાનને ભેગ આપ. તે ઈષ્ટની સિદ્ધિ થાય.” માતાની કઈ સ્થિતિ? કઈ પણ જીવને ભેગ આપ એ આગ્રહ પકડાયેલો છે, પછી સામે ગમે તે દલીલ આવે કે પ્રબળ વિરોધ આવે પણ પકડાયેલું છેડવું નથી. આટલી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છતાં આગ્રહ મૂક નથી. કેમ? મેહની પડ઼. જોયું કે “બહુ જીવોને ભેગ આપવાની વાત પુત્ર મંજૂર નથી કરતો ને? તે છેવટે એક જીવને ભેગ તે કબૂલ કરશે. અને જીવના ભેગથી જ શાનિત થાય” એમ દઢ માની બેઠી છે. દુરાગ્રહ બૂરી ચીજ છે. એ કેટલાય સારા સંગે પણ બગાડી મૂકે છે. કેઈ ભયંકર અનર્થ પણ સજે છે! For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી ૧૫૩ જમાલીને પ્રભુ મહાવીર દેવ જેવા ગુરુ મળ્યા, કેટલે બધે શ્રેષ્ઠ સંગ ! પણ એણે દુરાગ્રહમાં એ બગાડી મૂક્યો! જેનાથી પામર જને પણ તરી ગયા, મહાપાપી અર્જુન માલી ને ચંડકેશિયા જેવા પિતાના આત્માને ઉદ્ધાર કરી ગયા, ત્યાં આ જમલી ભૂલે પડી હૈયાના ભાવ બગાડી નાખે છે. ગુરુ છે તે શું થઈ ગયું? મને આમ લાગે છે. આ તે સિદ્ધાન્તની વાત છે, એમાં ગુરુની શરમ શાની રખાય ? સિદ્ધાત પ્રત્યક્ષ સાચો હું જોઈ રહ્યો છું. ગુર જુદું કહે છે, તે પત્યુ, ગુરુ ખેટા, હું સાચે'-આવા કેઈ લેચા એણે મનમાં વાગ્યા હશે દુરાગ્રહમાં તણાઈ ગયે! એ ભાન ન રાખ્યું કે– “ગુરુ તે મહાજ્ઞાની છે, તારા કરતાં કંઈ ગણું જાણે છે! એમની આગળ તું તે અબુઝ છે, અભણ છે. સિદ્ધાન્તની તને શી ગમ?” અનેકાન્તદર્શનમાં તે સિદ્ધાન્ત તારવતાં અનેક બાજુ એને વિચાર કરે પડે. એક જ દૃષ્ટિથી જોવાનું ન ચાલે. જમાલિએ દુરાગ્રહમાં તારક સંગને મારક બનાવી મૂક્યો! ઉત્તમ ગુરુને પામીને ગુરુની જ આશાતના, મિથ્યાત્વની દસ્તી, અને ગુરુને સામને કર્યો! ત્યારે અનર્થ કેવા સણ? ભયંકર ! મહાભયંકર! દુરાગ્રહ એ મહાભૂડી ચીજ છે. શેતાનનું દિલ એટલે? – દુરાગ્રહમાં ચઢેલી માતા સુરેન્દ્રદત્તને શાસ્ત્ર સમજાવી રહી છે કે “ખરું કામ તે ભાઈ! અનેક જલચર-સ્થલચર પશુઓને ભેગ આપવાનું હતું, પણ ખેર! હવે પ્રસંગ પર જેને અવાજ સંભળાય તેને કે તેના સમાનને ભેગ આપી દે. તે જ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર દેવતા ખુશ થાય, ને ભાવી અનર્થ મટે.” આ દેવતા કેવા? દિવ્યશક્તિવાળ કે શેતાની શક્તિવાળા? ભૂલશો નહિ, દિવ્યશક્તિવાળા તે છે કે જેને નબળા પણ મહાન લાગે અને એના પર જે રહેમ નજર રાખે, દયાભાવ રાખે. પણ જો દિલમાં શેતાન ભરાયે છે, તે પિતાથી વિશાળ શક્તિઓ આગળ નબળા જીવે તણખલા તોલે લેખાશે, એના પર દ્વેષ, જોહુકમી અને એને કચડવાનું મન થશે! આપણું માપ કાઢી શકીએ, “નબળા પર દ્વેષ થાય છે કે દયા? એ જ તુચછ લાગે છે કે મહાન? એ જોઈને દિલમાં શેતાન બેઠે છે કે દિવ્યઅંશ?' એનું ધોરણ સમજી શકાય. આપણામાં સમક્તિ છે કે નહિ એ જેવા ફાંફાં મારે છે, પણ પહેલાં આ તપાસ કરે, દિલમાં દેવતા છે કે શેતાન? સમકિત લાવવા ઝંખો છો તે પહેલું આ કરે. કે “મારા દિલમાંથી શેતાન નીકળી જાય, દેવતા વસે. એ માટે હું મારાથી નાના નબળાને મહાન ગણતા ચાલું, એના પર દયા અને રહેમ સદા જાગૃત રાખું.” સમકિત સહેલું નથી, એ લાવવા માટે કેટલાય શુભભાવ લાવવા જોઈએ છે. એ શુભભાની જે પરવા નથી તો સમકિત રસ્તામાં રીઠું નથી પડ્યું. દુષ્ટ ભાવોને હૃદયમાં થાબડી રાખ્યા ને સમકિતના દાવા કરવા નીકળી પડયા, એવા ખેલ તે કઈ ર્યો ને છતાં રખડતા રહ્યા! આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે સમકિતની પૂર્વ અવસ્થામાં દુઃખિત પર અત્યંત દયા, ગુણવાન પર દ્વેષને ત્યાગ, સર્વત્ર ઔચિત્ય, સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય, પાપમાં ભય વગેરે શુભભાવે જોઈએ. સમક્તિ આવ્યાને પત્તો લાગવે તે મુશ્કેલ છે, પરંતુ આ શુભ ભાવે આવ્યાની ખબર પડવી સહેલી છે, તે એ લાવવા કાં મહેનત ન કરવી? વળી એની સાથે જિનેન્દ્રદેવ અને એમના શાસન પ્રત્યે દિલમાં અનન્ય પ્રતિભક્તિ અને શ્રદ્ધા ઊછળતી For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી ૧૫૫ કરે, તે સત્વ આવવું કઠિન નથી; તેમ ખેડા વિશ્વાસમાં તણવાનું અટકી જાય. પહેલું શક્ય તે આ શુભ ભાવે છે, પછી સશ્યકત્વ. સહેલું પહેલુ અને શક્ય કરવું નથી ને ઊંચાની વાત કરવી છે, તે એમ મળી જશે? બનાવટી નિશ્ચય મતવાળા એવી ઘણું ય ઊંચી વાત કરે છે, પણ પહેલા પગથિયાના ય એમને ફાંફા છે ! માટે ઊંચા ભાવ મટેનાં અવશ્યક અને લાવવા-કેળવવા પહેલી મહેનત કરે. વાત આપણું એ હતી કે શેતાન દિલમાં હોય, તે નબળાને કચડવાનું મન થાય. બીજાને અપાતી શિખામણને સ્વાદુવાદ – માતાએ સુરેન્દ્રદત્તને કૂકડાને ભેગ આપવાની વાત કરી, ત્યાં આ કહે છે, “મા! હવે હું તને સીધું કહી દઉં છું કે હું મારી જાત સિવાય કેઈને પણ મારનાર નથી. આ મારો છેલ્લો નિર્ધાર સાંભળી લે.” માતા પરથી વાત્સલ્ય ચાલી નથી ગયું, પણ માતાની સાવ અગ્ય માગણીને પરવશ ન થવાય! જે હૈયામાં માતાને સ્થાન છે, તે જ હૈિયામાં ને, જીવદયાને પણ સ્થાન છે. એનું નામ અનેકાંત કહેવાય. જીવનમાં સ્યાદ્વાદ છવ એટલે શું? સગરચકી દેવતા આગળ ઉપદેશ કરે છે, “ભાઈ! ક્યાં નવાઈ છે? આજે છેકરનું મેત; તે કાલે આપણું. તે તું શું કરવા શેક કરે છે, એમાં? આજે તારે ત્યાં, તે કાલે મારે મારે ત્યાં, એમ સમજી લે.” દેવતાએ લકરને ઈશારે કર્યોઃ પેસી જાઓ અંદર. રાજા જુએ છે કાળાં કપડાંમાં આખું લશ્કર!” “કેમ કાળાં?” રાજાને સાંભળવા મળે છે, “સાઈઠ હજાર પુત્ર તમારા મરી ગયા છે!” વચનને સ્વાવાદ જીવનમાં ઉતારે. જેવું બીજાને, એવું આપણને. બીજાને માટેના સિદ્ધાંત જુદા, ને જાતને માટેના જુદા, એ તે એકાન્તવાદ છે. દેવતા શેકમાં ડૂબતા ચકવતીને કહે છે, “શું આ? મને શું કહેતા હતા? “આજે તારે ત્યાં, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તો કાલે મારે ત્યાં, એમ સમજી લે.” હું ય કહુ છું “આજે તમારે ત્યાં, તે કાલે બીજાને ત્યાં!” સ્યાદવાદને જીવનમાં ઉતારી ભિન્ન ભિન્ન પ્રસંગમાં ઉપસ્થિત થતી સ્થિતિ પ્રત્યે એગ્ય ન્યાય આપતાં શીખે. - બીજાને ત્યાં મૃત્યુ છે, આપણે ત્યાં નથી? બીજાને કહીએ કે “સમતા રાખવી જોઈએ, મૃત્યુ કર્માધીન વસ્તુ છે,” બીજાની આવી સ્થિતિ થયા પછી આપણે ત્યાં પ્રસંગ આવે તે તે વખતે શું થાય? શુ એ સ્થિતિને અસહ્ય માની આપણા જીવનમાં શેક? શા માટે? દુઃખ બીજાને ત્યાં હોય તો આપણે ત્યાં પણ હેય. બીજના પ્રસંગમાં સમતાની શિખામણ દેનાર આપણે તે આપણે ત્યાં પ્રસંગ હોય ત્યારે પણ સમતા જ રખાય. સુરેન્દ્રદત્તના દિલમાં માતા પ્રત્યે પ્રેમ છે, તેમ જીવેના પ્રત્યે પણ પ્રેમ છે. માટે કોઈ જીવને વધ નહિ કરવાને, ને સાથે માતાને પ્રેમ છે માટે આત્મભેગ આપવાની પૂર્ણ તૈયારી રાખવાની, આ નિર્ધાર છે. એનું નામ તે પ્રેમ કહેવાય. “મા તું બહુ ગમે છે,”—કહે, ને મા કહે કે “પાણી લાવ,” તે કહે પગ દુખે છે!” આ પ્રેમ છે? For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પર પ્રેમ છે? જે પ્રેમ પાછળ કંઈ જ ભોગ નથી આપ, તે પ્રેમ માત્ર બોલવાના ઘરને; સાચા પ્રેમના ફાંફ! પત્ની પર પ્રેમ છે તે કેટલો બધો ભેગ આપે છે એની પાછળ? જાતે સાદાં કપડાં પહેરી એને ઘરેણુંથી મઢી દો છો ને? દીકરા દીકરી પર પ્રેમ છે તો એના લગ્નમાં હજારે ખચી નાખે છે ને? કુટુંબ પર પ્રેમ છે તે રેજની એની સરભરામાં કેટલીય જાતના ખર્ચ ઉપાડે છો ને? તે કહો જોઉં, ભગવાન પાછળ જ કેટલ ભેગ આપે છો? ભગવાન ગમે છે ને ? ભગવાન પર તે બહુ પ્રેમ છે ને? તે જાતે અગવડ વેઠીને, કઠિનાઈ વેઠીને પણ એમની પૂજાભક્તિ કરવામાં કેટલે સમય અને કેટલો ખર્ચ રાખ્યો છે? કેટકેટલી ચીજવસ્તુ લઈ જાઓ છો? સાંજ પડે હિસાબ કહે તો શું નીકળે કે “મારા પ્રભુ પર પ્રેમ હતો એ મેં આટલો ભેગ આપીને સાચે કર્યો.” દુકાન, પત્ની, પુત્ર બધા વહાલા છે તે રેજિદા ભેગ આપવાનું ચાલુ છે, તે વહાલા ભગવાન પાછળ કેટલુ વરસાવવાનું ચાલુ છે? ખૂબી તો એ છે કે ભગવાનની ભક્તિમાં આપેલા ભેગના તો મહાલાભ મળવાના છે, ત્યારે દુન્યવી સગાં પાછળ કરેલ બધું ધૂળમાં મળવાનું છે; છતાં ભગવાન ખાતર ભેગ આપવાનું મન નથી થતું ! કહે છે “ભાવના હોય એ પ્રમાણે કરીએ!” ને કુટુંબની વાત આવે ત્યાં શક્તિ પ્રમાણે કરવું જ જોઈએ.” વહ ન્યાય! અને છતાં ભગવાન પર પ્રેમ છે, For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી સમરાદિત્ય , યશેરમુનિ ચરિત્ર બધા ખર્ચમાં ભગવાનને ખર્ચ દાખલ – બહુ અંધેર છે. હૃદયમાં ઘણી શુષ્કતા છે. માટે જ અનંત ઉપકાર કરનારા ભગવાનનાં માત્ર દશનથી પતાવવાનું મન થાય, કે પૂજા કરવા જાય તે અષ્ટપ્રકારી પૂજાને માલ ઘરેથી થઈ નહિ જવાને! બધે બારેબારને! અથવા કદાચ પિતાની સામગ્રી લઈ જાય તો ય તે રી! એમાં ય કઈ વાર તહેવારે પણ ઠીકઠીક લઈ જવાનું મન ન થાય ! મહિનાના ત્રીસે ય દહાડા એને એ જ રાબેતા ! શુષ્ક હૃદયને બધાથી ચાલે ! હૃદય સ્નિગ્ધ કરવું હોય તો બધા ખચમાં ભગવાનને ખર્ચ દાખલ કરે. જે ઘરમાં ચીજવસ્તુ સારી લાવ્યા છે એમાંથી યોગ્ય પ્રભુને ધર' એ વિચાર સરખે ન આવે? ઘરમાં કપડાં સિવડાવવા મે ચાલીસ હાથને તાકે લઈ આવ્યા તો “લાવ એક હાથ કપડું ય ભગવાનને અગલુંછણ માટે લઈ જાઉં.” મીઠાઈ લાવ્યા તો “એક ટુકડો નિવેદમાં લઈ જઉં, શાકભાજીને ખર્ચ કરે તે છેડે ફૂલનો ખર્ચ ઉપાડું.” આવું કાંઈ મન જ ન થાય? ત્યાં ભગવાન પર પ્રેમ કે? ભગવાન પાછળ ભેગ શા માટે – વિચારે ભગવાન ક્યાં યાદ આવે છે? યાદ આવે છે તે શા માટે યાદ આવે છે? વાત તે ભગવાન પર નિઃસ્વાર્થ નિસ્પૃહ પ્રેમ કરવાની છે, પણ ભાવી કલ્યાણની દષ્ટિએ પણ પ્રેમ કરવાનું મેંઘું હોય, ત્યાં નિઃસ્વાર્થ પ્રેમની શી વાત? વિચાર નથી કે જે પરમાત્માના પૂજનથી પુણ્યના પડા મળે છે, ને એ પુણ્ય ભવાંતરે સદ્ગતિ અને મહાસમૃદ્ધિ સાથે ધર્મના સંવેગ આપે છે, એ પૂજન માટે સારે ભાગ ન આપવો જોઈએ? ભવિષ્યમાં કલદાર લાખ રૂપિયા મળતા હોય ત્યાં ડા, બહુ થાડા ચ રૂપિયા ખર્ચવાનું મન ન થાય? ન થાય તો ધિઈ કેટલી? સે નહિ, શુદ્ધ પ્રેમ કરે - આ તો હજી સદે, શુદ્ધ પ્રેમ નહિ. શુદ્ધ પ્રેમમાં તે ભેગ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પર પ્રેમ છે? ૧૫૯ આપીને ય બદલામાં રૂપિયા ય નથી જોઈતા ને સગવડો ય નથી જોઈતી. માત્ર પ્રેમ છે માટે એની પાછળ ફના થઈ જવું પડે તે ચ ભલે, આ ધગશ છે. દેવની ભક્તિ કરેડ સમકિતી દેવતાએ પ્રભુના જન્માભિષેક ઊજવવા કેમ દેડ્યા જાય છે? ઈન્દ્રોને સ્વર્ગમાં શી કમીના હતી કે મેરુ પર દડે? પણ પ્રભુ પ્રત્યે હૈયામાં પ્રેમ ઉછાળા મારી રહ્યો છે; મને થાય છે કે “અહો! મારા હૃદયનાથને જન્મ થયે! કેવાં ભાગ્ય ઊઘડ્યાં જગતનાં! ધન્ય ધરતી! પ્રભુ પૃથ્વીતલે અવતર્યા! ત્રિભુવનના તારણહાર ! જગતને દીવે! ધર્મનાવમાં બેસાડી ભવસમુદ્ર પાર કરાવનારા મહાસુકાની ! ભવાટવી ઉતારનાર મુક્તિપુરીના સાથે વાહ! અનંત ઉપકાર, અનંત ગુણ અને અનંત જ્ઞાનના ભંડાર !” હૈયામાં શુદ્ધ પ્રેમ ઊછળે છે તેથી ઈન્દ્રો અને દેવે પ્રભુની ભક્તિ કરવા દેલ્યા જાય છે! કશું જોઈએ છે માટે નહિ, પણ પ્રભુ જ એવા અલૌકિક સ્વરૂપવાળા છે કે સુજ્ઞને એમના પર પ્રેમ ઊભરાઈ જ જાય ! એ પ્રેમથી પ્રભુ પર ઓવારી જ જવાય! પ્રભુને માથે લઈ ફરવાનું મન રહે! જાણે “શી શી સેવા કરી લઉં એ નાથની ! અને જગ્યું ને જીગ્યું સફળ કરી દઉં !” એમ મનને થયા કરે. દુનિયા પાછળ કેટલો બધે ભાગ - આ શુદ્ધ પ્રેમ પ્રગટે પછી, જેમ સુશીલ પ્રેમાળ પત્ની પ્રેમની પાછળ પતિની સેવામાં કેટલાય ભેગ આપે છે, એ રીતે પરમાત્માની ભક્તિમાં તન, મન, ધન, અને ઈન્દ્રિયેથી ભેગ આપવાનું સહેજે બને. હવે વિચારો, ભેગ કેટલો આપે છે? એના પરથી પ્રેમનું માપ નીકળશે. જીવનમાં બીજે ભેગ નથી આપતા એમ નહિ, કુટુંબ, મિત્રમંડળ, નેકર-ગુમાસ્તા, યશ આબરૂ વગેરે પાછળ તે લાંબા પહેળા થાઓ છે, પૈસા ખરચે છે, અવસરે ઉમદા ચીજે ધરી દે છે, સમયને For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર ભેગ આપે છે, ચિંતા કરી કરી મનને ભેગ આપે છે, કાયાને કશ્મી આપી મહેનત કરે છે, જવાબદારી માથે લે છે, આવું આવું તે કેટલું ય ! ! ત્યારે ભગવાનની પાછળ ભેગ કેટલો? ઉતાવળ નથી, શાંતિથી વિચારજે. પુણિયા શ્રાવકને રજની માત્ર બે આનાની કમાઈમાં પ્રભુને રાજ કુલપગ૨ ભરી પૂજવાનું અને પ્રભુના ભક્ત શ્રાવક સાધર્મિકની રોજ ભક્તિ કરવાનું જોઈતું હતુ! કેમકે પ્રભુ પર અથાગ પ્રેમ હતો. સમજતા હતા કે “આ પ્રભુને અને મને યોગ? એમની સેવામાં સર્વસ્વ છાવર કરી દઉં !' મારું ખરું લેખે અહીં દૂભક્તિમાં લાગવાનું છે, બાકી દુનિયાદારીમાં તે લૂંટાવાનું છે! પ્રભુપ્રેમની પરીક્ષા – વિચારો, પ્રભુના પ્રેમ ખાતર નેહીઓના સ્નેહ કેટલા પડતા મૂકયા ? ખિસ્સા પર દબાણ કેટલું કર્યું? વ્યાવહારિક કામ કેટલાં જતાં કર્યા? શોધી શોધી પ્રભુભક્તિમાં ક્યાં ક્યાં ખરચતા ગયા? શોધી શોધીને ક્યાં ક્યાં જિનની સેવાના કાર્ય કર્યું ગયા ? વિચારવું પડશે આવું બધું વિચારીને એ કરવા માંડયું પડશે, તન-મન-ધનના ભેગ આપી આપીને. ત્યારે પ્રભુપ્રેમનો પ્રકાશ ઊઠશે! સાચો પ્રેમ સસ્તા નથી, સહેલો નથી ત્યારે એવા પ્રેમ વિના ઊંચા ય નહિ અવાચક વિસ્તાર નહિ થાય; મેહનાં ફેર નહિ ઊતરે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ લોટન કૂકડે માર કેમ ભયંકર ? સુરેન્દ્રદત્તને માતા ઉપર પ્રેમ છે, તેથી આત્મભેગ આપવા તૈયાર થાય છે. બાકી બીજા કેઈપણુ જીવન ભોગ આપવા માતાને આદેશ છતાં ઘસીને ના કહે છે. માતાની આજ્ઞા ય ખરી, ને પાપને ઈન્કાર પણ ખરે. આ સ્યાદવાદને જીવનમાં અમલ. એકલા સ્યાદવાદના સિદ્ધાન્તથી નહિ ચાલે, સ્યાદ્વાદને અમલ પણ જોઈશે. એ લાવવા સામાની દૃષ્ટિએ પણ વિચારવું જોઈશે. લોટના કૂકડાને ભેગ: સુરેન્દ્રદત્તના આ છેલ્લે ઉગાર હતા છતાં મા ઢીલી ન પડી. મિથ્યાત્વની પકડ છેડવા તૈયાર નથી. દુરાગ્રહી આત્માઓને તેને વિચાર જ હોતું નથી. કહે છે: “ ભાઈ જો એમ છે કે તારે કેાઈ જીવને મારે નથી, તે એમ ભલે, પણ આપણે લેટને એક કુકડો બનાવીએ, અને તેને દેવીને ભેગ આપી દઈએ ! તે આટલું કરવા માગું વચન માન,” કહીને હાથમાંથી તલવાર લઈ લીધી. દીકરાના ચરણમાં પડી ભીખ માગે છે! - પાપકારક દાક્ષિણ્ય એ દોષ, એ નબળી કડી - દીકરાને માતા પર પૂર્ણ સભાવ છે. પણ માતાને મન દીકરાની આ એક નબળી કડી છે. નબળી એટલે એને લાભ ઉઠાવે છે. નબળી કડી એટલે આપણું ધાર્યું કરાવી શકાય. લોભિયાને ધુતારા કેમ તૂટી જાય છે? લોભિયાના લેજની નબળી કડી પકડી લે છે માટે. કામાંધ પતિની વાસના એ નબળી કડી છે, તે એને લાભ ઉઠાવી પત્ની અને ગુલામ બનાવે છે. રાજ, અમલદાર, માલિક અને શિક્ષક જે બહુ શીળી પ્રકૃતિના હોય For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તે એની એ પ્રકૃતિ એ સામાને ઉદ્ધતાઈ આદિ કરવા માટે નબળી કડીનું કામ કરે છે. આ જગતમાં જીવન જીવવું એ કેટલું કપરું છે? ક્યાંય આપણુ શરમ, દક્ષિણ્ય, લોભ, માન વગેરે કેઈ જે સામા માટે એક નબળી કડી રૂપ બન્યા, તે આપણું આવી બન્યું ! સામાએ ફસાવ્યા સમજે. અલબત્ત ગુણના ઉપર મસ્ત રહેનારને તે એના પરિણામે દુઃખ પણ આવે છે તે વિસાતમાં નથી લાગતું. એને એ દુઃખ ન ગણતાં શુદ્ધ બનવાની અનિ-કટી મળ્યાના અહેભાગ્ય સમજે છે ! પણ દષની નબળી કડી તે હટાવ્યે જ છૂટકે છે; નહિતર પાપમાં ફસાય છે, અને ભવ ભારે ધનકુમારને યશોધર મુનિ કહે છે, “હવે હું અહી માતાના નેહથી મેહિત મતિવાળે બની ગયે અને મારું જ્ઞાનનું તેજ નષ્ટ થઈ ગયું. એટલે તો પાપકમી એવા મેં માતાને કહ્યું, “મા! જેવી તારી આજ્ઞા.' અત્યાર સુધી માતાની આગળ ઘણું જ્ઞાન મેં દાખવ્યું હતું, પરંતુ કુદરતને ન્યાય કે છે કે જેમ દૂર સુધી જઈ શકનારી આંખ પિતાને જ જોઈ શકતી નથી, એમ ઘણું પણ જ્ઞાન, પિતાનું કાર્ય સંભાળવાનું આવ્યું ત્યારે, બહુ સમર્થ ન બન્યું.' ગુણ દેષરૂપ અહી વસ્તુતત્વ જુએ કે કેટલાક ગુણને અતિરેક થવાથી દેષરૂપ બની જાય છે. માતા પરને પ્રેમ એ માતૃભક્ત તરીકે ગુણ હતા, પણ હવે એ મેહરૂપી દષના ઘરને બની ગયે! ત્યારે તે અગ્ય માગણું મંજૂર કરી ને? આ પ્રેમ આંધળે કહેવાય, દોષરૂપ-મેહરૂપ ગણાય. ગુણરૂપ પ્રેમ અને મેહરૂપ પ્રેમમાં આ તફાવત છે કે મેહ તે તત્વ ભુલાવી નાખે છે. અહીં સુરેન્દ્રદત્તે એ તત્ત્વ ન જોયું કે “જીવની આકૃતિ પણ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ લેટના કૂકડા મારવા કેમ ભર્યાંકર ? ૧૬૩ સ્થાપના જીવ છે, એના ય નાશ ન કરાય. કેમ કે એમાં ચ બુદ્ધિ તા એ જ થાય છે કે આ ડાકુડ કાપ્યુ., પગ કાપ્યા, પેટ કાઢ્યું.' આ તત્ત્વ ભુલાયુ' એ મેહતા ઘરના પ્રેમના પ્રતાપ " તા પછી એટલા લેટના ટૂંકડાને મારવામાં શું બગડી ગચુ'!’ એમ એ મૂઢ બની ગયા. લેપ્ટને પશુ શું? કહે ! તરવારના ઘા કેવી આકૃતિ પર ચલાવવાનો ? કડાની આકૃતિ પર! ઘણી મહેનતને અંતે આત્માને પવિત્ર બનાવ્યા છે, જ્ઞાનના દીવા પ્રગટ કરી રાખ્યા છે, પણ ઢીલાશથી હવે પ્રેમનુ’ મેહમાં પરાવત ન થઈ જાય! એટલે જ્ઞાનને દીવા બુઝાઈ જાય ! મેહને પરવશ બની જવાય ત્યારે સમજવુ કે હૃદયમાં મહા કરતા ઊઠી ! દુર્ગં`તિનાં મ`ડાણ મંડાયાં! આટલું સમજતા હતા કે, જીવ મરાય જ નહી, પણ હવે દિલ કહે છે, લેપ્ટને કૂકડા કર્યાં જીવતા છે? જીવતા નહીં તેા ભલે, પણ મારવાને કાને? ટૂકડા તરીકે સ્થપાયેલાને ને ? જીવનું નામ છે ને તેને મારવાના શબ્દ જોડવા તે જ બેહૂદુ છે! જીવનુ નામ હાય અને તેને મારવાના શબ્દ જોડવા. અમારે આય દેશવાસીને તે ઘટે જ નહીં-કેમકે હૃદયનાં પરિણામ એમાં એવા ક્રૂર થઈ જાય છે. કેમ? મારેસ' એ શબ્દ બઝાડચો ! સુરેન્દ્રદત્તે શું કર્યુ" ? ત્રણ વસ્તુઓને આત્મઘરમાં પેસવા દીધી, (૧) માતા પુર મેપ્ડ, (ર) જ્ઞાનના નાશ, (૩) હૃદયની નિષ્ઠુરતા, આ પણ ચારે? જ્યારે પેાતે સર્વ મેહ, સર્વ હિસા, સર્વ કંડારતા સૂકી દઈ ચારિત્ર લેવા ઝ ંખે છે. એને અએ, કે ચિત્તમાં કષાયના સક્લેશ ખૂબ વધી ગયા. આથી પાપ ભયંકર બન્યું ને તેણે લચકર ભવા રચા ! 6 અહીંયાં એ પેાતે જ યશોધર મહાત્મા એક સરળ વાત કહે છે! કદાચ કોઈને પ્રશ્ન થાય કે તમે આટલા જ્ઞાની હતા ને કહેતા હતા કે હિંસાન થાય, છતાં કેમ ભાન ભૂલી ગયા ?’ તેના ઉત્તર કહે છે, ઘણુ' ચ જ્ઞાન પાસે હાય, પણ આ— 6 For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી સમરાદિત્ય – યશોધમુનિ ચરિત્ર જગતની વિચિત્રતા એવી છે કે એ જ્ઞાન પિતાના કામમાં નથી આવતું. પપદેશે પાંડિત્યમ” બીજાને માથામાં વાગ્યું હેય ને લેહી વહેતું હોય તે કહે “શાંતિ રાખે, ઊંચાનીચા ન થાઓ,” પણ જે આપણને સહેજ માથુ ટિચાયુ, તો ત્યાં જ્ઞાનના ખજાના પર તાળું લાગી જાય છે! પિતાનું જ ડહાપણભર્યું જ્ઞાન ક્યાં અલોપ થઈ ગયું તેનું ભાન નથી રહેતું! આ આંખમાં જ્ઞાનશક્તિ કેટલી છે? તે દૂર સુધી દુનિયા જુએ! પણ એની એ આંખમાં તણખલું પડે તો તેને જોતાં પિતાને નહિ આવડે! દુનિયા આખીને શિખામણ આપતાં આવડે પણ જાતને પ્રસંગ ઊભું થતાં જાતે એ શિખામણ લેતા નહિ આવડે. દેખીતા નાના પાપનાં ભયંકર ફળ કેમ ? મિથ્યાત્વને રંગ કેવો આકાર કેવો? સ્વરૂપ કેવું? નીતરતા પાપના કાર્યમાં મન બચાવ કરે છે કે આમાં વાંધો નહીં.” મન આશ્વાસન લે છે કે “આમાં કાંઈ પાપ નથી, ઊલટું ઉપકરી માતા વગેરેને પ્રસન્ન કરવાથી ઉપકારને બદલે વળે છે.” શુદ્ધ પાપ પર કતવ્યને સિક્કો એ મહાપાપ! આ બધું લક્ષમાં લેવું પડશે. તે જ એ લેટને કૂકડે કાપવામાં અને એને ખાવામાં પછી જે દુખદ્ ભવે ઊભા થાય છે, એનું રહસ્ય સમજાશે. નહિતર તે એમ થાય કે આટલા જરાકમાં આવા ભયંકર ત્રાસભર્યા ભ? પણ હૃદયની નિપ્પરતા ક્યાં અને કેટલે પહોંચી ગઈ તેને વિચાર કરે તે આશ્ચર્ય નહિ કે પ્રશ્ન નહિ ઊઠે, અકાય પર કર્તવ્યને સિક્કો મારે, દુકૃત પર સુકૃતને સિક્કો લગાડવે એમાં મહામિથ્યાત્વને અને મહામહને ભારે ઉદય થાય છે; અને એ પાછું સમજના ઠેકા પર થાય એટલે તો નિકુરતા એર વધી! ચિત્તને સંલેશ કાલે ફૂલ્ય! એમ પાપ ભયંકર બની ગયું. દિલને પાપ ભારે ન લાગે એ દશા ખુદ પાપ કરતાં ભયંકર છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ લેટને કુકડો માર કેમ ભયંકર ૧૬૫ - “ આટલામાં શું થઈ ગયુ?” “આ ક્યાં પાપ છે?” આમ જ જીવ ભૂલે પડે છે. પછી એમાં વર્ષોની શુભ ભાવની કમાઈ કે તત્કાલ જાગેલી મહાન સારી ભાવનાની કમાઈ ધૂળધાણી કરી નાખે છે. એક અકાર્યના પ્રસંગમાં ઊભી કરેલી નિષ્ફરતા, અવળીમતિ અને દુર્ભાવના પછીના જીવન પ્રસંગે અને ભ પર છાયા પાડે છે. એનું પરિણામ દુગતિએની વિટંબણમાં આવીને ઊભું રહે છે. યશોધર મુનિના ભામાં પહેલા સુરેન્દ્રદત્તના ભવમાં આ પાયા નાખ્યા હોવાથી પછીના ભામાં દુઃખદ પરિણામ જોવા મળે છે. માટે આશ્ચર્ય કે શંકા નહિ કરતા કે “! જરાક શા પાપનાં આટલાં બધાં ભયંકર પરિણામ?” પાપ જરાકશું નથી. અવસરે મેટી લડાઈ લડવામાં હૃદય કદાચ તીવ સંલેશવાળું ન ય થયુ હોય; પણ હૈયાને પા૫ ભારે ન લાગે એમાં એ એટલા બધા સંકલેશવાળું બની જાય એવું બને છે; કારણ સમજે છે? તત્ત્વને સામને કરવામાં ઘેર સંક્લેશ રહે છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વને સામને એ ભયંકર પાપ એકાન્ત નિશ્ચય એ તત્તવને સામને - પ્ર૦-દેખીતા જરાક શ પાપમાં કેમ ઘોર અંકલેશ? ઉ-કારણ એ જ કે જે આમાં હૈયાએ “પાપ ભારે” ન માન્યુ એ તત્ત્વની સામે માથું ઊંચક્ય કહેવાય. “લોટને કૂકડો મારવામાં તો કાંઈ ખરેખર જીવ મરતો નથી. માતાનું આટલું કહ્યું તે માનવું જ જોઈએ; એ કર્તવ્ય છે.” આ બુદ્ધિ એ તત્ત્વની સામે થવાની વાત છે. હિંસા, જૂઠ, ચેરી છિનારી વગેરે પાપ કરતાં પણ તત્વને સામને કરવાના પાપમાં વધુ ઘોર અંકલેશ ચિત્તમાં વતે છે. માટે તે મરીચિને કોટાકોટી સાગરેપમોને સંસારકાળ ઊભો થયે ! નિશ્ચય-વ્યવહાર બંનેને મહત્ત્વ એ તવ – બહુ સાવધાન રહેજો, ક્યાંય તાવને સામને કરવાના પાપમાં ન તણાઈ જવાય એ ખાસ ખ્યાલ રાખજે. શાઝે કહેલા સિદ્ધાન્ત, પદાર્થો, અને આચાર અનુષ્ઠાન, એ બધું ય તત્વ કહેવાય, એની સામે થઈને કંઈ પણ વિપરીત સ્થાપના કરતા નહિ. દાખલા તરીકે, સિદ્ધાન્ત તત્ત્વને સામને - જુઓ કે શાસ્ત્ર અનેકાન્તને સિદ્ધાન્ત આપી કહ્યું કે નિશ્ચય અને વ્યવહાર બંનેનું પેત પેતાના સ્થાનમાં મહત્વ છે. મેક્ષમાગે વ્યવહાર ચૂકીને નિશ્ચય નહિ, ને નિશ્ચય ચૂકીને For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વના સામના એ ભયંકર પાપ ૧૬૭ વ્યવહાર નહિ.” મહામહોપાધ્યાય ચોવિજયજી મહારાજ કહે છે, નિશ્ચયદૃષ્ટિ હૃદય પરી જી, પાળે જે વ્યવહાર’ વ્યવહાર-માગ નુ` પાલન કરે, અને સાથે જ નિશ્ચય-માગ નું લક્ષ્ય રાખે એ જિનાજ્ઞાના આરાધક બની શકે. હવે જો એકાંત નિશ્ચયને પડે તેા એણે સિદ્ધાન્ત રૂપી તત્ત્વને સામને કર્યા કહેવાય. . પદાર્થ તવના સામના ~~ એમ શાસ્ત્ર જીવ, અજીવ, આશ્નવ, સવર વગેરે પદાર્થ તત્ત્વ તરીકે બતાવ્યાં, ત્યાં આર્ભ પરિગ્રહભર્યાં ઘરવાસમાં આશ્રવ સેવવા પડે છે, ને એ હેય છે, ત્યાજ્ય છે, અવ્ય છે; છતાં એમાં શાનું પાપ એ છેડી ચારિત્ર લેવાનું શું કામ? ઘરમાં રહીને ધમ ાં નથી થઈ શકતા?’ વગેરે પ્રલાપ કરવા એ પદાર્થ' તત્ત્વો સામના કર્યો કહેવાય. 6 આચાર તત્ત્વને સામના – એમ, માર્ગાનુસારી જીવના આચાર ખાંશ કે ઉદ્ભુત વેશ ન પહેરવા, છાકટા પહેરવેશ ન કરવા, ત્યાં આજે જમાના બદલાયે, ત્યાં વેશ ઉદ્ભટ શાનેા કહેવાય ?' આવું માનવુ ચલાવવુ એ આચાર તત્ત્વતા સામના કર્યો ગણાય. એમ શાસ્ત્રે સાધુ-સાધ્વીને આચાર બાંધ્યા કે સાધુના સુકામમાં સાધ્વીએ અકાલચારી ન બનવું. પાચ પખી ખામણાં કે સૂત્રની ચાગવિધિ કરીને રવાના થવું; ત્યાં સાવી સાધુના સુકામમાં શાસ્ત્ર કહેલા કાળ સિવાય ફરચા કરે તે સાધુ એ ચલાવ્યે રાખે, એમ શ્રાવિકાઓનું વારવાર આગમન, ઊભા રહેવાનુ વગેરે ધરાસર નભાવ્યે રાખે, એને ઇન્કાર ન કરે, ઊલટુ' ‘એમાં શું,’ એમ માની લે, એ આચારતત્ત્વતા સામના કહેવાય. તત્ત્વના સામના કરવામાં દિલ મહા સકિલ પરિણામવાળું બને છે, એમાંથી દી ને દુઃખદ દુર્ગતિએલો ધાર For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી સમરાદિત્ય ૦ યશેરમુનિ ચરિત્ર સંસાર સર્જાય છે. યાધર મુનિને સુરેન્દ્રદત્તના પહેલા ભવમાં નિર્મળ વિરાગ્યભાવના વધી, નક્કી ચારિત્ર લેવું હતું, છતાં લેટને કૂકડે મારવા તૈયાર થઈ જાય છે, દિલના તેવા ઉદ્વેગ ત્યાં રહેતા નથી, આગળ વધુ બગડતું આવે છે, એનું પરિણામ સતત દુઃખદ પાપિષ્ઠ ભવનાં સર્જનમાં આવીને ઊભું રહે છે. તવને સામને ર્યા વિના આ ન બને, પછી ભલે તે સિદ્ધાન્ત તત્ત્વનો સામને છે, કે પદાર્થ તત્ત્વને છે, ચા આચાર તત્ત્વને સામને હે. ઠેઠ માનવજીવન, ધર્મ સામગ્રી અને ધર્મક્યિા સુધી ચઢવા છતાં જીવ કેમ ભારે પછાડ ખાય છે? કેમ પાછા ભવમાં ભમતે થઈ જાય છે? કહે, આવા કેઈ તવના સામનાથી એમ બને છે. સુરેન્દ્રદત્તને એ પરિસ્થિતિનાં મંડાણ મંડાય છે. એણે માતાની લોટને ફૂકડો મારવાની વાતમાં મંજૂરી આપી એટલે હવે પૂતળાં બનાવનારને માતાને આદેશ છૂટે છે, કાળને વિલંબ કર્યા વિના લેટ ફૂકડો બનાવી લાવે.” રાજવી ઘરમાં વાર કેટલી? એમાં પાછે રાજાને પણ પૂજ્ય એવી રાજમાતાને હુકમ, એટલે તે તરત અમલ! માણસે બનાવી લાવ્યા અને ફૂકડે ને માતા આગળ એ ધરી દીધે. ધનકુમારને યશોધર મુનિ કહે છે, “માતા તે કૂકડાને અને મને લઈને કુળદેવતાના પાસે ગઈ કૂકડો આગળ મૂક્યો, અને મને કહ્યું, “દીકરા! તલવાર કાઢ.” એટલે મેં જરા હસતાં તલવાર કહી.” શાનું હસવાનું? જે આરોગ્ય જીવની દયાથી મળે છે, એ આ માતા જીવન ઘાતથી મળવાનું માને છે એનું! અથવા, લેટના કૂકડાને જીવ મનાવે છે એનું હસવાનું. પહેલાં પ્રકારનું હસવું તે હજી માતાની અજ્ઞાનદશા ઉપર હાઈ દેષરૂપ ન થાય, પરંતુ બીજા પ્રકારના હસવામાં પિતાને એ ભાવ છે કે “લેટને પકડો એ જીવ ન મનાય, એને હણવે એ જીવને ભેગ આ ન ગણાય, પણ આ ભાવ દુષ્ટ ભાવ છે, પાપી માન્યતા છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ તવને સામને એ ભયંકર પાપ માતાનું દેવીને કથન – માતા હવે દેવતાને ઉદ્દેશીને કહે છે, “હે ભગવતી કુળદેવતા! આ સર્વ જીવોને મારવાનું અટકવનારો કૂકડે છે, તે દીકરાના દુષ્ટ સ્વપ્નને નિરર્થક કરવા માટે તારી આગળ ધરવામાં આવ્યું છે, દીકરે એને મારે છે, માટે એના દેહનું કુશળ કરજે.” જુઓ માતાનું દેવીને ઉ ધન! ટૂકડાને સર્વ ને મારવાનું અટકાવનારે કહે છે, એટલે? “આમ તો દેવી ! તારી આગળ અનેક જીવેનો ભેગ ધર જઈએ, પણ પ્રસ્તાવ પર આ ફડે ગર્યો માટે હવે એના ભેગથી પતાવવું પડે છે.” હલકું લેાહી હવાલદારનું. જીવને મારવાનું અટકાવનાર તો કરે છે. તેથી દેવીને ગુનેગાર ગણવો હોય તે કરને ગણ જોઈએ પણ અહીં કૂકડાને ગયે છે ! માનવ એ પ્રાણ-ગણને વડેરે: માનવીની શિરરી વિચિત્ર છે. જગતના પ્રાણુ ગણુમાં માનવને ઊંચું સ્થાન મળ્યું છે - વિશિષ્ટ બુદ્ધિ, વિશિષ્ટ શક્તિ, વિશિષ્ટ આવડત, વિશિષ્ટ સામગ્રી, વિશિષ્ટ શરીરરચના! ઘણું ઘણું વિશિષ્ટ ! પશુ પખી વગેરે તો બિચારાં એ દષ્ટિએ એની આગળ ઘણુ ગરીબ, ઘણાં નીચાં છે. એમની વચમાં એક કુટુંબના વડેર જેવું સ્થાન માનવને મળેલું છે. એ સ્થાનને વેગ્ય વર્તાવ તે ઘણે ઉદાર જોઈએ, જાતના ભેગે નીચા ને નાનાને સગવડ આપવાને વર્તાવ જોઈએ, નબળાના ભેરુ બનવાને, નાથ બની સંરક્ષણને વર્તાવ જોઈએ, એને બદલે પોતાની સુખસગવડ ખાતર બીજાને કચરવાનું, દૂભવવાનું કે દબાવવાનું કરાય, નબળાને તણખલાને તાલે ગણવાનું થાય, ત્યાં માનવની માનવતા ચાં રહી? કુટુંબને કેમ સાચવે છે? એને સગવડ પહેલાં અને પછી જાતને, એમ જ ને? જાતે જરૂર પડશે અગવડ, કષ્ટ, શ્રમ વેઠી લઈને પણ બને ત્યાં સુધી કુટુંબને, બાલબચ્ચાં અને પત્નીને સુખસગવડ આપવા મથે છે ને? તે જ, માને છે કે, એક સારા For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી સમરાદિત્ય . યશેધરમુનિ ચરિત્ર વડીલ ગણાઈ એ, તે અહીં સમાજ-જીવનમાં સારા વડીલપણું અદા કરવા એવું બધું નહિ જોઈએ? એના બદલે ઊલટી ગંગા વહેવડાવવાની? તો, પછી તે, કુદરતને કાનૂન સમજે છે ને? “વારા પછી વારે, મારા પછી તારે.' જીવનને ધન્ય સમજવું જોઈએ કે અહીં સર્વ પ્રાણએમાં કેવી સુંદર વડીલગીરી, નમણું નેતાગીરી, અને ઉચ્ચ જીવનસરણ જીવવાને માટે મળે છે! આનું લક્ષ રાખવાથી મનમાં વિશુદ્ધ અને ઉદાત્ત કલ્યાણ ભાવનાઓ ઊઠે છે, સ્વપરને કલ્યાણકારી ઊંચા કેડ જાગે છે, પિવિત્રતાને, પવિત્ર વર્તાને પ્રવાહ વહેતા થઈ જાય છે. એ થાય ત્યારે તનવપરિણતિ આવે, તત્વપરિણતિરૂપ તવશ્રદ્ધા આવ્યા વિના સચડ્મશનની સ્પર્શના ન થાય. તનવપરિણુતિ લાવવા પાયામાં મિત્રી, કરુણા, પરાર્થવૃત્તિ અને સહિષ્ણુતા જરૂરી છે. માટે તત્ત્વપરિણતિના પાયામાં આ કેળવે – જી પર ઊભરાતી કરુણું, વિશ્વ પ્રત્યે મિત્રીભાવ-બંધુભાવ, પરગજુ વૃત્તિ પોપકાર, અને જાતે સહવામાં આનંદ આ ચાર ગુણે આ ઉત્તમ ભૂમિ સજે છે, ભગવાન જિનેશ્વર દેવનાં તવ ચવાને એગ્ય પરિણતિ તૈયાર કરે છે, સચદર્શનના સ્વાદ અનુભવવાની આડે આવતા અનતાનુબંધી કયાને દાબે છે. એ કરુણ, એ બંધુભાવ, એ પરગજુપણું નહિ હોય તે સાધર્મિક પ્રત્યે સાચે બંધુભાવ, ને સિદાતા પ્રત્યે સક્રિય સહાનુભૂતિ, ધર્મબંધુઓ ઉપર ઊભરાતું વાત્સલ્ય અને ગુણાનુરાગ વગેરે ક્યાંથી આવવાના હતા? અને એ નહિ, તે જૈન અને જિનનાં તત્ત્વ વહાલાં ક્યાંથી લાગ્યાં ગણાશે? For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ તત્વનો સામને એ ભયંકર પાપ ૧૭૧ ઉદાર, પવિત્ર અને ઉચ્ચ ભાવનાશીલ હૃદય વિના જૈનપણના આચાર હૈિયે ક્યાંથી સ્પર્શવાના? વ્યવહાર નકામે નિશ્ચય નકામે એ અજ્ઞાન છે. માતાએ દેવતાને ઉધન કર્યા પછી સુરેન્દ્રદત્તને સંકેત કર્યો, એટલે એણે તલવારથી ફક્કા પર ઘા કર્યો. કૂકડે ભલે લેટને છે, પરંતુ વ્યવહાર જવધાતને ચાલી રહ્યો છે, માટે માતા અને પુત્ર બંને અશુભ કર્મના થક ઉપાજી રહ્યા છે. વ્યવહાર શું નથી કરતે? કહે છે “વ્યવહાર નકામે છે, નિશ્ચય ઉપગી છે!”નદર્શનનું કેવું કારમું અજ્ઞાન ! સિદ્ધાન્તતત્વને કે સામને ! પ્રત્યક્ષ દુન્યવી ઘટનાઓને કે અપલા...! ત્યારે પૂછો, પ્ર-પણુ એ તે અંતરમાં તેવી હિંસાની પરિણતિ ઊભી હેય તે જ પાપ બધાય ને? ઉ૦-૫ણ આ પૂછતાં એટલો વિચાર ન કર્યો કે એવી પરિણતિ બાહા વ્યવહારના આધારે જન્મી રહી છે, પાષાઈ રહી છે, તે વધી રહી છે. માતાની આગળ પુત્રનું સ્વનકથન એ વ્યવહાર છે, એને પર માતાને જીવલેગ આપવાની પરિણતિ થઈ. આ વ્યવહારના આધારે નિશ્ચય જ . એણે પુત્રને કરેલ આદેશ, એ વ્યવહાર છે, બતાવેલો આગ્રહ એ ય વ્યવહાર છે, એને પર પુત્રને મૂકડો મારવાની પરિણતિ જાગી. એ પણ વ્યવહાર પર નિશ્ચય જાગ્યો. એમ, લેટને કૂકડે સામે ધરાયે, હાથમાં તલવાર લીધી, એ વ્યવહાર, એના પર “આને મારું' હવે માર: છું' એ પરિણતિ થઈ, પરિણતિ જાગવામાં વ્યવહાર આટલે બધે નિમિત્તભૂત બનવા છતાં ત્યાં વ્યવહાર નકામે છે” એમ કહેવું એ સરાસર અજ્ઞાન છે, દુરાગ્રહ છે, જિનેક્ત તને સામને છે. ધ્યાન રાખજે, ફકડે લેટને છે અને તે કેપવા છતાં કર્મ, ખરેખર જીવતે જીવ મારવા પ્રમાણે, બંધાય છે! એટલે ઉપરથી એમ લાગશે કે “તે પછી મુખ્ય તે અંદરના આતમ પરિ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી સમરાદિત્ય ૦ યશેઘરમુનિ ચરિત્ર ણામ પર જ આધાર રહ્યો ને? બાહ્ય કિયા પર કે વસ્તુ પર નહિ,” પરંતુ સાથે સમજી રાખે કે લોટને કૂકડો સામે નહોતો આવ્યો. ત્યારે કેમ એવા પરિણામ ન થયા? વળી લેટને પિડે કે કઈ કપડું કાપતાં એ પરિણામ નહિ, ને લેટને ટૂકડે કાપતી વખતે એ પરિણામ કેમ જાગે? શું એ નથી સૂચવતન કે લેટનો કકડે કાપવાની ક્રિયાએ હિંસાનાં પરિણામ જગાવવા-પોષવામાં મેટો ભાગ ભજવ્યો? સૂચવે છે. માટે બાહ્ય વ્યવહારને જરાય વજૂદ વિનાને ગણતા નહિ. અંતરમાં સારી ભાવના હોવા છતાં બહારથી વિચિત્ર શબ્દ બેલાઈ જાય તે સામા પર તે બેલને અનુસારે અસર થાય છે, તેવા પરિણામ જાગે છે. આમાં શું શબ્દવ્યવહાર કારણ ન બન્યા? અંતરમાં ભાવના સારી છે, છતાં શું વાણીને વ્યવહાર મુખ્ય થયે? કે આપણું અંતરની શુભેચ્છા? તે પૂછો, મ-પણ સામાને અસર વાંકી થઈ એમાં એનાં તેવાં કષાય પરિણામ ન હેત તે શું અસર વાંકી થાત? માટે એનાં પરિણમ જ ખરું કારણ ગણાય ને? ઉ૦–અહી આ પૂછતાં એ જેવું ભૂલી જવાય છે કે કષાય પરિણામ તે પહેલાં હતાં, તે આ બહુ સાંભળ્યા પહેલાં એવી ખરાબ અસર કેમ ન થઈ? બેલ સારા બેલાયા હેત તે શુ ખરાબ અસર થાત? ના, કેમકે દેખાય છે કે ખરાબ બેલની ખરાબ અસર દેખાયા પછી જે તરત માફી માગીને વાળી લેવાય છે, અને વધુ સારા બેલ કાઢવામાં આવે છે, તે અસર સારી થાય પણ છે; ને બેલ એ વ્યવહાર છે. ત્યારે વ્યવહાર આમ કેટલું જોરદાર કામ કરી રહ્યો છે ! લોટને પણ કુકડે મારવા-કરાવવાને વ્યવહાર કરી સુરેન્દ્રદત્ત અને માતા સગતિ ભારે કરી રહ્યાં છે. ઉપલક દૃષ્ટિએ જોતાં એમ લાગશે કે પ્ર-સ્કૂકડો સાચે જીવતે તે હતો નહિ, પણ આંતર પરિશુતિ કલુષિત હતી તેથી આત્મા ભારે થયે, માટે અંતરનાં For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વના સામના એ ભયકર પાપ ૧૭૩ પરિણામ જ નિયામક છે. તેથી નિશ્ચય ઉપયોગી થા, વ્યવહાર્ શી રીતે ? ઉ-પરંતુ આ અધૂરી દિષ્ટ છે, એકાંગી ષ્ટિ છે. પૂર્ણ દૃષ્ટિ, સૂક્ષ્મ દૃષ્ટિ તા જ્યારે અંદર ઊતરી જોવામાં આવે ત્યારે અહી ગણાય. એ જોતાં દેખાય છે કે લેને ઠંડા મારવા-મરાવવાના વ્યવહાર ઉપર જ પરિણામ ક્લુષિત બને છે. પહેલાંય બુદ્ધિ લેટના પિડા કાપવાની નહિ, કિંતુ ફૂંકડા કાપવાની થઈ, ટૂકડા બનાવરાવ્યા, એના પર તલવાર ઝીકવાનું થયું, આ બધા વ્યવહાર સાથે જ મલિન પરિણામ કામ કરી રહ્યાં છે. આમાં વ્યવહારની નિરુપયેાગિતા કયાં થઈ? વ્યવહાર સચેષ્ટપણે કાય કરી રહ્યો છે. માટે જ, અશુભ વ્યવહાર કથાં કાં પટકે છે - માટે જ, વ્યવહારનું મહત્ત્વ જરાય ઓછુ. આંતા નહિ. ખા—ખા કરવાના બહુ વ્યવહારમાં આંતરપરિણામ પુદ્ગલાસક્તિનાં અન્યો રહે છે. ઉગ્ર શબ્દના વ્યવહારથી ક્યાય સતેજ રહે છે. દુનિયાનુ' સારુ' સારું' જોયા કરવાના વ્યવહારે અહિરત્મભાવ પેદષાયા કરે છે. સ્ત્રીઓ સાથે વાત, એનાં દન, વગેરે વ્યવહારમાં કામવાસના જાગ્રત રહે છે. માટે વાત આ છે કે અશુભ વ્યવહારથી જેટલા દૂર, એટલા આપણે સારા. વ્યવહાર જડસગતા અાધ રાખવા છે અને નિશ્ચયની વાતા કરવી છે, એ અજ્ઞાત છે, ઢોંગધતૂરા છે. માતાના દુરાગ્રહભર્યા ખેાલ વાર વાર સાંભળવાના વ્યવહાર પર છેવટે વાત આટલે આવી કે સુરેન્દ્રદત્તે લેટના કડા પર તલવાર ચલાવી. જે હૃદયથી ફૂંકડા પર તલવાર ચાલી શકી તે હૃદયને કમળ માની લેતા નહીં. ગમે તેવા લેટના ટૂકડા, પણુ તલવાર કાં પડી રહી છે? ગળા પર! કાન પર! પેટ પર ! આકાર જીવતા છે ને? બસ, એ મુજબ હૈયામાં પ્રહારના ફટા પડે, ગળુ” કાપી રહ્યો છું” એમ હૃદય સમજે છે, એટલે ધેાર કસ ઉપાજે તેમાં નવાઈ નહી”. નાના છેકરાઓને આવા ચિત્ર ન ફંડાય, રમકડાં ન તાડાય એવા પાઠ ભણાવવા જોઈએ. માને 6 For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી સમરાદિત્ય ॰ ચશેાધરમુનિ ચરિત્ર દીકરા પર વહાલ આવે તા છાતી સરસા દામે કે નહિ? પણ પ્રેમથી; ને શાક્યના હાથમાં ગયા તે દામે તા ખરી, પણ કેવી રીતે? પરિણામ જોવાનાં છે. જીવને મારવેા તે પાપ છે એમ શા માટે કહેવાય છે? કહેા, મારવામાં આપણા ચિત્તનાં પરિણામ ખરાબ થાય છે તેથી. તેા અહી” તલવાર ફૂંકડા પર ચલાવી એમાં પરિણામ બગડચાં, હૃદય કટાર થઈ ગયું, માટે પાપ " હવે કડા કપાયા, એનાથી દેવતાનુ પૂજન થયુંઃ ને સિદ્ધકમ નામના રસાઈયાને માતાએ કહ્યું કે આ માંસ લઈ જા અને જલ્દી એને રાંધી દે, જેથી દેવતાની પ્રસાદીની રોષ તરીકે હું અને મારે પુત્ર એના આસ્વાદ લઈએ.’ પણ હજી સુરેન્દ્રદત્ત જાગ્રત છે એટલે કહે છે, હજી મા! માંસ ખાવાનુ` આણી છે? રહેવા દે માંસ ખાવાની વાત. તને ખબર છે કે માંસ ભક્ષણના દોષ કેટલા ? ? માંસાહારના દોષ માંસાહારમાં સારી રીતે ગુણ તરીકે કહેવાતા તપ અને નિયમ, દાન અને ધ્યાનની પ્રવૃત્તિ, તથા મત્ર સાધના અને ઔષધસેવન પણ નિષ્ફળ જાય છે. ઝેર ખાવું સારું કે જે ક્ષણવારમાં પણ એક જ વાર મૃત્યુ આપે, કિન્તુ માંસ-ભક્ષણ તા મહા ખરાબ, કેમકે એ સસારમાં અનેક મરણેાની પરપરા આપે છે. માંસાહાર કરવાથી માણસનુ પરભવનું આયુષ્ય ટ્રેકું થાય છે, દૌર્ભાગ્ય વધે છે, અને નરકમાં દુઃસહ દુઃખ ભેળવવાં પડે છે. માંસના જાતે ભજનનુ તેા શુ' કહેવું પણ દવા રૂપે ચ માસને જે આપે છે, અને એમાં જે સમતિ પૂરે છે, એ પણ પેલા માંસભક્ષીના માળે લાગીને નરકમાં જાય છે, એમાં સંદેહ નથી. શું માંસ એટલે? સારી ચીજ છે એ? ના, એ દુધલયુ”, બીભત્સ, ખાધેલા-ખારાકના મલિન અનેલા પદાથ માંથી ઉત્પન્ન For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વને સામને એ ભયંકર પાપ ૧૭૫ થયેલું, અને સ્વયં અપવિત્ર છે, એવું પણ પાછું ખાવા જતાં નરકમાં પડવું પડે છે. માટે બહેતર છે કે માંસને ત્યાગ જ કરી દે. વળી હે માતા! તું કે માંસભક્ષણ ન કરીએ તો આટઆટલા દેથી બચી જવાય છે એટલું જ નહિ, પણ કેટલા બધા લાભ પણ થાય છે! હે માતા! એક બાજુ માંસાહારી સર્વ તીર્થ જળમાં નાન કરી આવે, સર્વ પ્રકારનાં દાન કરે, સર્વ પ્રકારની દીક્ષાઓ લે, તો પણ તે બધું માંસાહારત્યાગના ધર્મની તેલ આવી શકતું નથી; એટલે બધે ગુણ માંસાહારત્યાગને છે. હે મા ! જગતમાં જે મારા ઉપદ્રવો છે; ચેરને, ખરાબ સ્વપ્નને, અશુભ શુકનને,-એમ આગ, પિશાચ, ભૂત, કે ચહના ઉપદ્રવ, એ માંસાહારત્યાગીપણાને લીધે એક તણખલાને તેલ બની જાય છે. હે માડી ! જીવને જગતમાં માંસત્યાગના બે સમર્થ ગુણેને લાભ મળે છે, એક વર્તમાન જીવન ઉપદ્રવ વિનાનું જીવી શકે છે, અને બીજો, મર્યા પછી સગતિ મળે છે. માટે મા ! આટલું ક્ય, એ ઘણું કહ્યું, હવે માંસભક્ષણની વાત રહેવા દે.” સુરેન્દ્રદત્તે પૂર્વે પણ ઘણું કહ્યું હતું અને અહીં પણ માતાને માંસભક્ષણનાં ભયંકર પરિણામ તથા માં સત્યાગના અભુત લાભ વર્ણવી બતાવ્યા. તમે કહેશે, પ્રત્યારે અમે તો માંસત્યાગી છીએ જ, તો અમને માંસત્યાગના એ મહાલાભ કેમ નથી દેખાતા ? ઉ–પણ સાથે એ જો કે કેઈપણ કાર્ય થવામાં માત્ર એક જ કરણ કામ નથી લાગતુ, સાથે અનેક સહકારી કારણે જોઈએ છે. માંસત્યાગ,તે કર્યો, પરંતુ મહા હિંસામય મહાઆરંભ સમારંભમય ધધ ચાલુ રાખ્યા, જૂઠ ડફાણની છૂટ રાખી, ચેરી, For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર અનીતિ, અપ્રામાણિક્ત કર્યો જવી છે, વિષયેની ભૂખ જોરદાર છે, ધનની મૂછ ભારે છે, ગુસ્સે, અભિમાન, કપટ, લોભ છેડવા નથી, પછી એલો માંસત્યાગ ઊંચા લાભ ક્યાંથી બતાવી શકે? ત્યારે શુ માંસત્યાગની પણ પક્કી ટેક છે? ગમે તેવી બીમારીમાં, ગમે તેવા રોગમાં પણ કૅડલિવ ઓઈલ, લિવર એસટ્રેકટ, વગેરેનાં ઇજેકશન, ઈત્યાદિ કાંઈપણ ન ખપે એ ૬૮ નિર્ધાર-પ્રતિજ્ઞા છે ? માંસાહાર ભયંકર, તો પછી રાત્રિભોજનમાં રાતે ઊડવાના સ્વભાવવાળાં કઈ જતુ ભજન ભેગાં આવીને ચવાઈ ખવાઈ જવાનો સંભવ છે, માટે રાત્રિભેજન ન જ ખપે, “લાખ ની કમાણી જતી કરીશ, પણ રાત્રિભેજન નહિ જ કરું, ” આ ટેક છે? અલબત્ત માંસત્યાગને પુણ્યલાભ જરૂર મળશે, પણું સાથે રહેલાં બીજા પાપે પણ એનાં અપરંપાર અનિષ્ટ ફળ દેખાડયા વિના નહિ રહે. માટે જ ધમી જીવે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ધર્મસાધના લાભ જરૂર આપશે, પણ એ લાભ બીજા અનર્થોથી લુષિત ન થાય એટલા માટે મૂળમાં અનર્થ-સર્જક પાપદુષ્કૃત્ય, મલિન ભાવનાઓ, કષાયે, વગેરેથી દૂર રહેવું. માતાના દક્ષિણ્યથી કલ્પિત માંસભક્ષણ: સુરેન્દ્રદત્ત માંસાહારના દેવ અને એના ત્યાગના ગુણ બતાવ્યા એટલે માતા એને સ્વીકાર કરવાને બદલે ઝટ કહે છે, અરે ભાઈ! આ બધી વિચારમાં ક્યાં ચઢયો? મૂક હવે એ વિચારવું. તે તો મારું વચન પાયું જ છે. તે હવે એ વિચારવાથી શુ? વળી આ કાંઈ સાચેસાચ માંસ નથી. આ તે લેટ છે, માત્ર એમાં માંસની કલ્પના છે, ત્યાં શું કામ આકળે ઉતાવળે થાય?” ચશેધર મુનિ ધનકુમારને કહે છે, મેં ત્યારે એ પણ માનું વચન સ્વીકારી લીધું અને તે પ્રમાણે શ્ય. અર્થાત કહિપત માંસ ખાધું. એમાં એના પર મેં અશુભ સાનુબંધ કર્મ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ માતાના દાક્ષિણ્યથી કલ્પિત માંસ ભક્ષણ - ૧૭૭ ઉપાસ્યું, પરંપરાવાળું પાપકર્મ ઉપાજ્ય! પરંપરાવાળુ એટલે? એ, કે જેના ઉદયમાં પણ પા૫ સૂઝે. પાપની ભભ ધારા ચલાવે એનું નામ સાનુબંધ પાપ કહેવાય. તેવાં પાપકર્મ ક્યાંથી આવે છે? ખરી રીતે પાપનાં કાર્યો હોય છતાં પણ તેમાં વાંધો નહીં” એમ કરવાથી આવે. ગુરુની કૃપાથી ઘણી મહેનતે જ્ઞાન મળ્યું હોય પણ એને ઉપગ નથી થતું ત્યારે એનુબંધ કર્મમાં ફસાય છે. આત્મસંરક્ષણ કેટલું બંધુ મેધું છે? લેટને પણ કડો મારતાં મનમાં એ ન આવ્યું, કે “ભલે લેટને, પણ કૂકડો ને? આવું કાપતાં મારા હાથ જ કેમ નથી કપાઈ જતા! હાથને પક્ષઘાત કેમ ન થઈ ગયો? હૃદય બંધ કેમ ન પડી ગયુ?” - સુરેન્દ્રદત્તને માતાનાં પા૫વચનની વર્ષા, દુરાગ્રહ, શરમાવી દેવું, વગેરે વાતાવરણે ઢીલો પાડી દીધે, દાક્ષિણ્યમાં તા, પાપમાં આંખ મિંચામણું કરાયું. પહેલાં દલીલ કરી હતી કે કુકડાને મરાય નહીં તેમ માંસભક્ષણ પણ કરાય નહી! પણ માતાએ બચાવ કર્યો કે “આ ક્યાં કૂકડે છે, કે માંસ છે?' આ બચાવ સ્વીકારી લીધું અને પછી હિંસા અને માંસભક્ષણ અને સાક્ષત ર્યા તેવું થયું. આ પ્રસંગ આપણને ઘણું ઘણું શીખવે છે. કેટલીક પ્રવૃત્તિઓને સામાન્ય દેખાવ ભલે ગમે તેમ હે, પણ મન જે નિષ્ફર બની ગયું હોય, તે ત્યાં આ પ્રસંગને જોતાં દેખાય કે તેમાં આત્મા ચીકણું કર્મ બાંધે. “ભાઈ, વેપારમાં અનીતિ ન કરવી, આ ઉપદેશ ચાલતો હોય ત્યાં સટેડિયે કહેશે, “અમારે સટ્ટાને ધંધે બહુ જ સારે કે અનીતિ જ નહીં, અમારે તે સેદ થયે તે મુજબ જ ચૂકવવાનું ! આ બીજા બધા વેપાર કરતાં સારો કે નહી?” દેખાવમાં આમ સારો લાગતું હોય, પણ મનની નિકુરતા જોઈએ તે સટ્ટાને ધંધે ભયંકર પાપથી ભરેલો લાગે. ત્યાં મન કેવું છે? એક For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી સમરાદિત્ય ૦ યશ મુનિ ચરિત્ર માણસ માલ ખવામાં અનીતિ કરે છે, કે બીજે માલમાં ઘાલમેલ કરે છે, તે એને એટલું જ લૂંટવાની ઈછા છે, પણ સટ્ટા બજારમાં ચઢેલાને શું છે? “લાખ ગાંસડીને વેપાર છે. મારા હાથમાં નજર આવી જાય તે બતાવી દઉં ! ” કેટલી કાળી લેશ્યા! મન કેટલું ભયંકર બનાવે છે? ત્યારે આ સીધે હિસાબ છે કે જે પ્રવૃત્તિમાં મન વધારે બગડે તેનાથી આત્માને વધુ ચીકણું કર્મ બંધાય છે. તે ચીકણું કર્મને માર ભારે પડવાને! એક કેરા પર રાજગૃહીનો ભિખારી સાતમી નરકે ગયે ! “બધાને ઉજાણીએ કરવી છે; ને મારું શરું કેાઈ પૂરતું નથી? શિલા પાડીને મારું !” એમાં એટલું મન બગાડયું કે સાતમી નરકે જવું પડયું ! ત્યારે આ બાજુ ભરત અને સગર ચકવતી જેવાને તે વાત વાતમાં ચારિત્ર, ને કેવળજ્ઞાન ! મહાસાહેબી ને મહાપરિગ્રહ ભયંકર નથી એમ નહી, એ ભયંકર જ છે, મન તેથી વધારે બગડે છે, પણ આત્મા એ સાવધાન બને ને એને લાગે, કે “આ તે આજ ફસા જા !” જેવું થયું છે. તો હવે સાવધાન થઈ જવા દે ! એમાંથી કેમ છુટું એની પેરવી કરવા દે !” આમ મન સાચવે તે પછી એક અવસર એ આવે કે જાણે હલકા ફૂલ જેવા સંપત્તિ-વૈભવ છૂટી જતાં વાર નહિ અને ઘાતિકર્મ બધાં જ સહેજ વારમાં ઊડી જાય! આપણે તપસ્યા કરી શરીરનું તેલ કાઢીએ છતાં આપનેણ ઊંચે જતાં કેમ વાર? અને તેઓ ઝટ ઉપર કેમ? દેખીતી જે પ્રવૃત્તિ ઓછા પાપવાળી લાગે પણ મન વધુ બગાડનારી હોય તે તે બંધ કરવા જેવી. આ સુરેન્દ્રદત્તની પ્રવૃત્તિમાંથી સાર નીકળે છે. એનું કારણ વિચારતાં જણાય છે કેપ્રવૃત્તિ કેવા પાપની અને પરિણામ કેવાં - આ એક મેટું સાયન્સ છે, પ્રવૃત્તિ દેખાવમાં કઈ મેટા પાપની હોય, એને પરિણામ તેવા કઠેર ન હોય, નિર ન હોય, એમ બને. ત્યારે એવું પણ બને કે કઈ પ્રવૃત્તિ દેખાવમાં તેવા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ માતાના દાક્ષિણ્યથી કયિત માંસ ભક્ષણ ૧૭૯ મહા પાપરૂપ ન હોય છતાં એ વખતે અંતરનાં પરિણામ ક્રૂર, કાર, નિષ્ફર બની ગયાં હોય. દાખલા તરીકે ભરત ચક્રવતી મહારંભ-મહાપરિગ્રહમાં બેઠા હતા, છતાં હૈયાના ભાવ નિષ્ફર નહેતા, માટે જ રોજ સાધર્મિક પાસે “મા હન, મા હન’ તમારા આત્માને હણે નહિ, હશે નહિ,” સાંભળતા હતા., મન હી મેં વૈરાગી ભરતજી” બેલે છે ને? જે નિકુરતા, કહેરતા હત, તે અરીસાભવનમાં વીટી નીકળી જતાં ખાલી આંગળી જેઈ વિરાગ્યને વિચાર આવે? પણ જે જે હે, આ અખતરે કરતા નહિ કે ત્યારે અમે બહારથી મેટાં પાપ રાખીએ છતાં અંતરથી નિકુરતા-કરતા નહિ રાખીએ એટલે વાં નહિ આવે! આ ઝેરી અખતરા કરતા નહિ. કદાચ પૂછવાનું મન થશે, ” પ્ર-ભરતજીને વાંધો ન આવે, તો અમારે શા માટે વાંધો આવે? ઉ૦-અહી સમજી રાખે કે ભરતજીને પૂર્વ જન્મમાં જોરદાર અહિંસા-સંયમ-તપની જે સાધના હતી એનાં જબર સુસંસ્કારના બળ પર એ કોમળતા, વિરકતતા રાખી શકતા હતા. પૂર્વની ધર્મસાધનાએ ઉપજેલું પુણ્ય એવું હતું કે ચકવતીપણું મળે જ, પરંતુ સાથે સુસંસકારનું જોર એવું હતું કે વિરતતા પણ એટલા મહાન વૈભવમાંય જાગતી રહે જ. નિકામ ભાવની સાધનાને આ પ્રતાપ છે કે જે એ વાત રાગ દશાએ પહોંચાડવા જેટલી જોદ્ધાર ન હોય તે જે પુણ્ય આપે છે એ પુણ્ય અસંકિલષ્ટ ભેગ આપે. અસંકિલષ્ટ ભાગ એટલે એવા સુખાનુભવ અને એવી સામગ્રી કે જેમાં આત્મા રાગાદિના સંક્લેશવા ન બને, ચીકણુ રાગાદિવ ન બને, એમાં આપણે ન થાય, લુબ્ધલંપટ નહિ પણ સાકર પર બેઠેલી માખી જે જાણે અલિસ હોય. - હવે તમે વિચારો તમને જે કાંઈ ભેગ મળ્યા છે, તે સંકિલન્ટ છે કે અસંકિવટ? એમાં તમારું હૃદય કેવું રહે છે? For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૦ શ્રી સમાદિત્ય યશોધર મુનિ ચરિત્ર ચકવતના હિસાબે ભેગ સામગ્રી અને સશક્ત શરીર કેવાં મળ્યાં છે? છતાં જે એમાં ભારે ચિટકવાપણું, ગાહમૂછ, રાગ અને આકર્ષણ રહેતાં હોય, તે ત્યાં વિરક્તતા મુકેલ છે. તે શુ ચક્રવતીને એ સહેલી છે? ના, સહેલી તે નથી, પરંતુ જેને પ્રવ જીવનની નિષ્કામ જબરદસ્ત ધર્મ સાધનાનું બળ છે ને પચ્ચે જ એવું મળ્યું છે કે જે અસંકિલષ્ટ ભેગ આપે, ત્યાં વિરક્તતા રહેલી છે; સહજ છે, માટે એને ચા કરવા જેવો નથી કે ચક્રવતી એટલું બધું રાખીને વિરક્ત રહી શક્તા હતા તે અમે પણ રહી શકીએ. ખરી રીતે તે વિરક્ત દશા કેળવવા માટે ત્યાગ કરતા આવવાનું છે. જીવનમાં શક્ય એવા કેટલાય વત નિયમે ભર્યા રાખવાના છે. સાધુજનેને બહુ સમાગમ અને જિનવાણીનું શ્રવણ તથા તરવનું અધ્યયન-મનન એ મુખ્ય બનાવવાં જોઈશે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ દિલની દર્દભરી પ્રાર્થના વિરક્ત દશા પ્રાપ્ત કરવા માટે પરમાત્માની આગળ ગગદ દિલે કરગરીને પ્રાર્થનાએ સતત ચાલુ રાખવી પડશે, દિલનાં દદ કદા કરવાં પડશે, દર્દભર્યો વૈચત્યવંદન સ્તવન કહેવાં જોઈશે, કહે છે. આ રીતે? એક નમુણું સૂત્રનાં પદે પદ દિલના દર્દમય અવાજે બેલાય છે? “ અહે પ્રભુ! મારા જેવા પાપીને તું કે લોકોને નામ પરમપુરુષ મળે! શી તારી બલિહારી! કેવી અનેરી વિશેષતાઓ !” આવે કેાઈ ભાવ દિલમાં લાવીને ગદગદ બની એકેક પદ બેલતા હાઈ એ “આઈગરાણું!” “તિસ્થયરાણ!' આ અનુભવ થાય છે ને? પ્રાર્થના, દર્દભરી પ્રાર્થના વિના ઈષ્ટસિદ્ધિ નથી. ગણધર ભગવાન જેવા પ્રાર્થના કરે છે તે આપણા કલાસ ક્યાં? પ્રાર્થના વિના કેમ જ ચાલે? પ્રાર્થના એટલે પૂર્વ પુરુષના સૂત્ર કે સ્તોત્ર સ્તવન વગેરે ખાલી ઢેથી ગગડાવી જવાનાં કે રાગથી લલકારી જવાનાં નહિ, પરંતુ હૃદયથી કરગરવાનું, ભીખ માગવાની, કાકલુદી ભરી અજીજી કરવાની, એવારી જતા હૈયાથી ગભીર સ્વરે ગુણગાન કરવાનાં, પણ આ ક્યારે બને? પિતાનાં પાપ બદલ ભારે સંતાપ હય, સ્વાર્થોધતા, મિજાજ, ઘમંડ, વ્રણ ઇત્યાદિ માટે ભારે બળતરા હેય, ગૃહબંધનની વ્યથા હોય, ઉજજવળ જીવન વેડફાઈ રહ્યાને ભારે કચવાટ, પશ્ચાત્તાપ હય, જનમજનમના કુસંસ્કાર તોડવા હશે, તે આ કેળવવું પડશે. પ્રવૃત્તિ દેખાવમાં નાની છતાં ભાવ મેટા જાતની પામર કંગાળ ને દેષગ્રસ્ત સ્થિતિને આતનાદ રણઝણે, ત્યારે દિલથી પ્રાર્થના થાય. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી સમરાદિત્ય , ધરમુનિ ચરિત્ર એ પ્રાર્થના અને પૂર્વ કહેલા બીજા ઉપાયે આ જાએ, ત્યારે સાચી વિરકત દશ આવે. પછી ત્યાં કદાચ કોઈ પ્રવૃત્તિ દેખાવમાં મેટા પાપની હય, છતાં મન બહુ કમળ, પાપના ભારે ભયવાળું અને નફરતભર્યું રહેશે. એથી ઊલટું લાગણી વિનાનાને નાની પણ પાપ પ્રવૃત્તિમાં શ્કેરતા આવી જશે! ' દેખાવમાં દેખાય કે ધને, શાલિભદ્ર ઘાવના પુત્ર જેવા ૩ર૩૨ સ્ત્રીઓની વચમાં બેઠા હતા, તે હૈિયુ કેવું ભેગલબ્ધ હશે? રાગની કઠોરતા કેવીક હશે? એક પત્ની કરતાં બત્રીસ પત્નીનું પાપ તો મેટું ને? પરંતુ દિલ એના પ્રમાણમાં તો શું, કિન્તુ એક પત્ની હવા જેટલુંય કઠેર નહતું. અવસરે એક પત્નીવાલે પણ એટલે બધે ગૃદ્ધ હય, આસકત હોય, વિષયલંપટ અને સ્ત્રીને ગુલામ હોય કે એને કઠેર રાગ વર્તતા હેય, કઠેર પરિણામ હેય. સારાંશ, પાપની પ્રવૃત્તિ નાની છે, નજીવા પાપનું કાર્ય છે એટલા માત્રથી એ નિયમ નહિ કે ત્યાં પરિણામ મૂદુ જ હોય, કેમલ હય, પાપના ભારે ત્રાસવાળું હોય. આ નિયમ નહિ, કહેર, અત્યંત કઠેર પણ હેય એવું પણ બને. એક ફળ છોલે એ પ્રવૃત્તિ સામાન્ય પાપની, પરંતુ એમાં એમ થયું કે આહા ! કેટલી સરસ છેલી, આમ છેલવી જોઈએ, તે સમજી રાખો કે એ કઠેર પરિણુમ થયાં, એ ઉગ્ર બનતાં કદાચ એવું પણ બને કે એના પાપે ભવાંતરે જીવતાં જીવે ચામડી ઊતરવાનો નતીજે ભગવો પડે. એમ કેઈની ભૂલ પર ગુસ્સે થઈ એને કહ્યું, “ગધેડે છે, ભાન નથી; પણ એ કહેવામાં અંતરનાં પરિણામ કઠેર બન્યાં, તે પા૫ કઠેર બંધાવાનું. કદાચ ભારે નીચ ગોત્ર બધાઈ જાય. માટે આ ખૂબ ધ્યાનમાં રાખી લો કે નાની પણ પાપ પ્રવૃત્તિ કરતાં હૈયુ કઠેર ન બને, એક બદામ ભાંગવી હશે, પણ દિલ કઠેર નહિ બનાવાય. “સાલી! ભાંગતી નથી? લે જોરદાર For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ દિલની દર્દભરી પ્રાર્થના લગાવું-નવું કાંક મનમાં આવ્યું તે સમજે કે કઠેર પરિણામ જાગ્યાં, કઠોર પરિણામ જનક પ્રવૃત્તિ પણ છેડે – એટલા જ માટે સાવધાન રહેવાનું છે કે અંતરનાં પરિણામ કઠેર થાય એવી પ્રવૃત્તિમાં ન ઊતરવું. શ્રાવકને ખેતીને ધંધે કર્મદાન કહી એને ત્યાગ કરવાનું કેમ કહ્યું? આમ જોઈએ તે પલાઈ ખેતી કરે એના કરતાં શ્રાવક ખેતી કરે, તે પેલા કરતાં જીવતી જતના વધારે ક શકે; છતાં એને ત્યાગ કરવાનું જે હ્યું તે એટલા માટે કે એમાં ભારેભાર જીવહિંસા છે અને તે કરવા જતાં અંતરનાં પરિણામ કઠેર બને છે. આ તો એક દાખલો છે, એવી બીજી જે પ્રવૃત્તિ હદયનાં પરિણામ કઠેર બનાવતી હોય એનાથી આઘા રહેવું જોઈએ. ત્યારે પૂછે કે, પ્રશ્ન-સંસારમાં રહેલો આ કેટલું જાળવી શકે? ઉત્તર-મેટાં પાપ તો બનતાં સુધી છેડવાં જ જોઈએ, હવે નાનાં પાપની પ્રવૃત્તિ કરવી પડે છે, પણ ત્યાં પરિણામ નિકુર, કઠેર ન બને એ સાવધગીરી રાખવી જોઈએ. અપુનબંધક આત્માનું લક્ષણ “TIઢ તિવમાવા ’--પાપ નવિ તીવ ભાવે કરે, એનું રહસ્ય આ જ છે, કે પાપ કરતી વખતે પરિણામ તવ ન બનવા દે, નિકુર, કર ન થવા દે. સમકિતદષ્ટિ જીવ માટે કહ્યું છે કે “જોઉં ને નિન જરૂ” તે નિર્વસપણે પાપ નથી કરતા. નિદવસ એટલે નિડુર હૃદયેથી, કઠેર દિલથી. ભલ કરનાર પર વિચાણ – સાર આ છે કે હૃદય કઠેર ન થવા દે, નિકુર ન બનાવે, કમળ રાખે, મુલાયમ રાખે; પાપના ડરવાળું રાખે, છની દયાવાળું રાખે. કદાચ બહારથી ગુસ્સે દેખાડ પડે, તે પણ સામા ઉપર દિલમાં તિરસ્કાર નહિ, ષ નહિ, પણ દયા આવે કે “બિચારે છવ કર્મવશ ભૂલ કરે છે ! કાં અજ્ઞાન છે, તે For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર જ્ઞાનાવરણ કર્મ નડે છે અથવા જાણું જોઈને ઊંધું કરે છે તે મેહનીય કર્મ નડે છે. મુડદાલગીરીથી ભૂલ કરે છે તો વીર્યંતરાય નડે છે. અભિમાનથી કરે છે તે માનકક્ષાકર્મ નડે છે, અને કુતૂહલથી વાંકે કરે છે તે હાસ્યમેહનીય કર્મ નડે છે. કંઈ ને કંઈ કર્મને પરાધીન બ ભૂલ કરે છે, માટે એ કર્મ-પરવશતાની દયા ખાવા જેવી છે. દિલમાં આવ્યો દયાભાવ રાખી બહાર કદાચ ગુર દેખાડ પડશેતે એ ગુસ્સાનું પાપ નિષ્ફરપણે ન થયું. ત્યારે દયા ન હેય ને છેડો પણ ગુસ્સો કરવા જાઓ તો સંભવ છે કે કઠોર પરિણામ આવી જાય. કરતા ટાળવા પાપને ભય – એમ વિષયાસક્તિ આદિ પિતાનાં અંગત પાપમાં અંતરમાં પાપને ભય ન હોય તે પણ પરિણામ કઠોર બની જાય. કે મળતા રાખવી હોય તે પાપને ડર રહે. જોઈએ. એમ, પુદગલના અને જગતના વિચિત્ર રીભાવનું ધ્યાન રહે તે પણ કમળતા રહી શકે. | ગમે તેવું ઇષ્ટ-અનિષ્ટ સામે આવ્યું પણ મનને થાય કે, ઓહએમાં શુ? જગત વિચિત્ર સ્વભાવવાળું છે, એમાં બધુ બને, ત્યાં હર્ષના ઉમાદ કે ખેદની રેતડગીરી શી કરવી? એમ કરવાથી મન અંકલેશવાળું બને છે, કાળું કઠેર બને છે, કાળું કઠેર બનેલુ મન ખતરનાક નીવડે છે, જીવને પરવશ, ગળિયો અને અવિવેકી બનાવે છે, ચીકણાં કર્મ બંધાવે છે..? વાત આ છે--કઠેરતા લાવનારાં પાપથી બને ત્યાં સુધી આઘા રહે. ને કરવા પડતાં પાપમાં દિલ સાચો, કઠેર ન બનવા દો. કેમળ દિલ એક મોટી મૂડી છે, સુખ-સંપત્તિની ખાણ છે ત્યારે કઠોર દિલ મહાવિપત્તિઓની ખાણ છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ નયનાવલિની કપટજાળ યાધર મુનિ સ્વરાદિત્યના જીવ ધનકુમારને પિતાને સુરેન્દ્રદત્તને પ્રથમ ભવ કહી રહ્યા છે. એમાં કહે છે કે “દેવીના ભેગની વિધિ પતાવી. પછી નક્કી કર્યા મુજબ બીજે દિવસે કુમાર ગુણધરને રાજયાભિષેક કરે છે, અને પૂર્વનિર્ણત વાત સુજ હું સાધુવેવ પહેરી લેવા તૈયાર છે કે ત્યાં તે તરત પર વનાવલિ આવી, અને કહે છે, આર્યપુત્ર ! ઊભા રહેજે.” હું વધારે નથી માગતી. એક દિવસ માગું છું આજને. પુત્ર ગુણધર રાજ્ય કેવું કરે છે, અને આનંદ જરા માણું લઈએ. પછી આવતી કાલે ચારિત્ર વઈશું.' વાના અને સંયમના પૂર્વ-પશ્ચિમનાં અંતર – આમ ના કહેવાનું મન થાય ? કય વરસ કે મહિને કહે છે ? માત્ર એક જ દિવસ અને તે ય આજને જ. અલબત્ત મને વિચાર તો આવે કે “અરે ! આ શું ? પત્નીનું કેવું પરસ્પર વિરુદ્ધ વર્તન ! બે દિવસ અને એને દુરારાર, અને અત્યારે કહે છે. આજ રોકાએ, કાલે આપણે ચારિત્ર લઈશું;” પરંતુ મનને થયુ કે કઈ નહિ, મારે વિચારવાની જરૂર નથી. કેમ કે જગામાં એવું પણ બને છે કે કેટલીક સ્ત્રીએ જીવતા ધણને થ છેડીને ચાલી જાય છે, અગર મનથી છેડી દે છે ત્યારે કેક વળી એવી પતિ મન જ હોય છે કે ધણી. છતાં તે ! પણ કર્યા પછી પણ છેડવા તૈયાર નથી એટલે ખાછળ ચિતામાં બળ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી સમરાદિત્ય ) પધરમુનિ ચરિત્ર મરે છે. જેમાં, જીવની વાસના અને સંયમમાં આ પૂર્વ પશ્ચિમનાં અંતર હેય છે. જીવનની વાસના જ એવી છે કે એને જ્યાં ત્યાં ભટકાવે છે, ત્યારે વાસના પર સંયમ હોય છે તો તે પણ ત્રાસ આપનારો હેવા છતાં માં દે પડયે પણ સતીને સેવા કરવા પ્રેરે છે. હવે આમાં વધુ શે વિચાર કરો ? ને મારે હવે કયાં વધુ સંબંધ રાખવે છે? આજે નહિ, તો કાલે એને અને સમગ્ર સંસારને ત્યાગ કરી દે છે. માટે બહુ વિચાર કરવાથી સયું, એ કહે છે તેમ થવા દે.” આમ વિચાર કરીને એને મેં કહ્યું, “સુંદરી! તું તો મારા પ્રણથી અધિક છે. કહે, આજ સુધીમાં ક્યારે ય તારા સ્નેહ ગ, તારી પ્રાર્થનાને ભંગ કર્યો છે? તો આ તારી છેલ્લા પ્રાર્થનાને ભંગ શા સારુ કરું ?” સુરેન્દ્રદત્તે પત્નીને રાજી રાખવા એક દિવસ વિલંબ કરવાનું કબૂલ કરી લીધું. હવે એ નયનાવલિને ચિંતા થઈ કે “હવે શું કરવું? આ પતિ તે આજે નહિ ને કાલે ચારિત્ર તે લેશે જ, અને મારે કાંઈ ચારિત્ર લેવું નથી.” વિષરાગે ધર્મમાં કુચે મરવાનું લાગે છે – કેમ નથી લેવું? એટલા માટે કે મને કહે છે કે મનમાન્યા વિષયસુખે ભેગવવાનું મૂકી એ ચારિત્રમાં ચે કેણ મરે ? ધર્મમાં, તપમાં જપમાં કૂચે મરવાનું લાગે છે ! કેને? જેને વિષ પર આંધળે રાગ છે, ઈન્દ્રિયોની ખણુજના સુખાભાસમાં પાગલ છે, ખસ-ખરજવાના દરદીની જેમ સાચા સુખની બુદ્ધિ છે, ભ્રમ છે, એવાને ધર્મમાં ફચે મરવાનું લાગે છે. ઉપવાસઅબેલ કરવાં એટલે જાણે શેષાઈ જવાનું ! અને ખાવું એટલે જાણે લાભના સેદા ! હવે એ નથી ને ક્યારેક કાંક ધર્મ કરે તે શું સમજે? દાન દીધું એટલે જાણે કેથળી કાણી થઈ ! પિસા ગયા! પત્ની પિયર ગઈ અને બ્રહ્મચર્ય પાળવાનું મળ્યું એટલે મર્યા! એકાદ ઉપવાસ કર્યો તે જાણે શેર લેહી ગુમાયુ ! બસ, For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ નયનાવલિની કપટજાળ ૧૮૭ વિષયલંપટ અને કાયાપિંડના પૂજારીને ધર્મ કરવાને આવ્યો તે ખેટના સેદા દેખાય છે! અને પાપ કરવા મળ્યા ત્યાં લાભના, લહાવા મળ્યા લાગે છે! આ વિપરીત દષ્ટિમાં ક્યાંથી ઊંચા અવાય ? ઊંધી દૃષ્ટિ ટાળે – જે દષ્ટિ ઊંધી છે, તો માનવ જે ઉત્તમ અવતાર મળવા છતાં અનંતા કાળથી ચાલી આવેલી બરબાદીને પાછી વાળવાનું કયાંથી બને ? ઊલટું, બરબાદી કાંક ઓછી કરી કાંક આબાદી ખીલવીને મનુષ્યપણું મયુ હય, એમાં હવે પાછી બરબાદી થાક વધારે છે! શાથી? ઊંધી દષ્ટિને લીધે તરણતારણ ધર્મમાં લાભના સેદાને બદલે બેટના સેદા જુએ છે માટે. દેખાતું નથી કે, દાન દીધું એટલે કોથળી કાણું ન થઈ પણ કાણી કોથળીમાંથી આખીમાં નાખ્યું, ઓટમાંથી ભરતીમાં વાળ્યું. બ્રહ્મચર્ય પાળવા મળ્યું તે કૂચે ન મર્યા, પણ કસ વળે અસંખ્ય જીના સંહાર ટાળી એને અભયદાન દીધાં. ઉપવાસ કર્યો તે લેહી સુકાણું નહિ, પણ અશુદ્ધ લોહી શુદ્ધ થયું, લેહી કરતાં કંઈ ગુણ કમ સુકાયાં! ધર્મ કરવા માં તે આત્માનાં પુણ્ય વળ્યાં, સુસંસ્કાર વધ્યા, આત્માના જસ અને સર્વ ખીલ્યાં ! રાણું નયનાલિને ચારિત્રમાં કૂચે મરવાનું લાગે છે. એને તો રંગરાગ અને ભેગવિલાસમાં મહાલતા રહેવું છે, તેથી વિચાર કરે છે કે “રાજા દીક્ષા લે, પછી મારે કેમ છટવું ? જે દીક્ષા ન લઉં તે કલંક લાગે. લેક હલકી ગણે.” For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી સમરાદિત્ય ૦ પશેષરમુનિ ચરિત્ર કેમ કલંક? એટલા જ માટે કે, પતિની હો રહાર રંગરાગમાં મહાલતાં આવડયું. તે હવે શું હારોહાર ત્યાગ-તપમાં વિહરતાં ન આવડે? આવડવું જ જોઈએ, આ લેકમાન્યતા હતી. પતિના સુખે સુખી જે દુખે દુઃખી શેને કહેવાતી હશે? આજના તાલ જુદા છે. વિધવા બન્યા પછી કદાચ શરીર સવાયું થયુ હૈય! જુલ્મ છે ને? પતિ હતા ત્યાં સુધી જાણે દુઃખ હતું, પતિ ગયા પછી સુખ થયું, નિરાંત થઈ! નયનાવલિનો કેર વિચાર – નયનાવલિને ચારિત્ર લેવું નથી, એટલે રસ્તા કહે છે, વિચારે છે કે “પતિ જે દીક્ષા લે તો તે મારે પણ તેની પડે, માટે એમની દીક્ષા જ ન થાય એવું કરું. એમને કાલનો દિવસ જ ન દેખા દઉં. આજે જ ખત્મ કરી નાખું.” રાણું કયાં સુધી પહોંચી? વર્ષો સુધી હૃદય : પીને એણે સુખમાં મહલાવી, એવા પતિના ઘાત કરવાના નિર્ણય પર પણ. આ જોતાં વિચાર કરીએ તો દેખાશે કે અહી સુરેન્દ્રદત્તની ૧ થતી હતી. પિતે નજરે જોયું છે કે આ સ્ત્રીનું ચરિત્ર કલંકિત છે છતાં એના પર વિશ્વાસ મૂક્યો. વિચારવાનું છે એ હતું કે ભલે એને એની દુનિયાના લાહવા લેવા દે, આપણે આપણે માગ લઈ લે. એમ ન કરતાં એ તે કબૂલ થઈ ગયા ! આ મભીર ભૂલ કરી નાખી ! ભેટન કૂકડો માર્યો તે ભયંકર ભૂલ. વળી એ લેટના ટૂકડાને માંસ તરીકે ખાધે તે બીજી ભયંકર ભૂલ, ને પાછું આ સ્ત્રીનું કહેવું માની લીધું તે ત્રીજી ગભીર ભૂલ કરી રહ્યો છે. માતા અને પત્ની તે ભૂલેલાં જ છે " દાક્ષિણ્ય એ ગુણ કે દેષ? ત્રણે ચીજની સમીક્ષા કરીએ અને સારાંશ કહીએ તે શાથી ખલના થઈ? શું જડે એમાંથી ? કયાં ભૂલ થઈ? માતા પરનું દાક્ષિણ્ય અને પરની તરફનું પણ થોડું ઘણું દાક્ષિણ્ય ! છે For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ નવના વિલિની કપટજાળ. ૧૮૯ - દાક્ષિણ્ય ગુણ છે, પણ જે દાક્ષિણ્ય આચાર કે તત્વનું ખૂન કરાવે તે દાક્ષિણ્ય દેષ રૂપ છે. એમાં પા૫ આચરવું પડતું હોય તે તેને બચાવ નહિ મળે. સતી સ્ત્રી હોય ને કેઈ એને અડપલુ કરે અથવા કરવા આવે છે? અરે? સતી સ્ત્રીનું ૫ જ ખેંચે ત્યાં સ્ત્રી શર્મમાં રહે તે પરિણામ શું આવે? એ ભાઈ હોય તે પણ ભલે, પણ જ્યાં દેખાય કે આ મર્યાદામાં થાય છે, ત્યાં તેને દક્ષિણક્ય બાજુએ મૂકી દૂહાર કાઢ જેઈ એ, રાડ પાડવી જોઈએ, આ જગતમાં તેવું ઘણું બને છે કે શરમની પાછળ ન બેલી શકાયું તે તેના કારણે ભયકર પાપમાં પડવું પડે છે. પાપથી બચવા માટે શરમ એ ગુહ્યું છે. પાપમાં પાડનાર શરમ એ દોષ છે. લાજ, શરમ, ઉણિય-વિનય મર્યાદા વગેરે પાપથી બચાવનાર હોય તે જ એ ગુણ, નહિતર મહાન દેષ છે! ચઢી માને પ્રેમ દીકરા પર હોય કે નહીં? હેય ને એથી દીકરે દરિયામાં તણાઈચારીઓ કરે તે ગુણ કે નહી ? ના, દેષ! માના પ્રેમની ખાતર માને છેકરે પાડોશીના ઢગલામાંથી તલ ચેર્યા, તે તેને ચેરીનું વ્યસન લાગ્યું. ભીના શરીરે તલ લગાડેલે છોકરે ઘરમાં આવ્યે હોય અને તે વખતે જે ધમકા હોય કે બે તમાચા માર્યા હોય તો તે કામ અટકી જાય. પણ આ તે માએ દીકરાને દિલ સાથે બઝાડો ! આ ચોરીને દેષ વધતાં વધતાં વધી ગયે અને એક વખત ચેરી કરતાં પકડાયો. રાજાએ ભયંકર સંજા કરવા હાથમાં લીધે, ત્યાં કહે છે, મને જરા માનાં દર્શન કરી આવવા દે !' જવા દીધે. છેક આવ્યા, મા તે રેજની જેમ હરખાઈ ગઈ! પણ આ કહે છે, *તુ* મા છે એટલે મારાથી તારે ઘાત ન કરાય, પણ દુનિયાને For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર જોવા મળે તે માટે એટલું તો કરું કે આ મા નહાતી પણ પિશાચણ હતી” એમ કહીને સીધું માનું નાક કરડી ખાધું ! કહે છે, “આ ભયંકર સજાને ભેગ તારા પાપે બનવું પડયું !” માનવના ખેળીયે – પ્રેમ, વિનય, ભક્તિ, બધું ગુણ, પણ એ પાપથી બચાવનાર હોય તો ગુણ, પણ પાપમાં પાડનાર હોય તે દેષ ! વધુ પડતા દાક્ષિણ્યએ સુરેન્દ્રદત્તને કેવા પાપમાં ધકે ! જીવે ચેરાશ ના ચકવા અનંતીવાર લીધા પછી આત્માનું સારું ઘડતર કરી શકાય એવો ઉત્તમ માનવ ભવ પ્રાપ્ત કર્યો. ઘડતર કરવા માટેની સોગ સામગ્રી પણ મળી. સમજ પણ મળી. પરંતુ મેહનાં કેક એવાં બંધન નડી જાય છે કે જીવથી અવળે હસ્ત લેવાઈ જાય છે, ત્યાં ભ્રમ થાય છે કે “આ પાપ ફેરી કક્ષાનાં કહેવાય !” જીવને મારે તે ઘેર પાપ છે એ ખબર નથી. જીવને ત્રાસ આપે તે પણ પાપ છે. માનવ મન માયા પછી કેઈના પર ખાર, ઝેર રાખવું તે મહા પાપ છે. કૂતરા બિલાડાને કયાં ખ્યાલ જ છે કે આ ખાર, ઝેર રાખવું તે પાપ છે? આ તે માનવ જીવનની હુર કક્ષાએ વિશેષતા પ્રાપ્ત થઈ છે. એ કક્ષાએ એ ભેદને ઉડાવ તે મેટું પાપ ભયંકર પાપ શું? એ જ કે માંડ માંડ જે વિવેકની કક્ષાએ આપણે આવ્યા છીએ તે વિવેકને તેડી નાખવે. કેઈ કહે “મને ફલાણાએ હેરાન કરી નાખે, ત્યારે બીજે કહે “અરે ! એને ઠેકી જ નાખવે તે ને, હવે આપણે એમાં ટાપસી પૂરીએ કે બીજું શું થાય?’, તે માનવભવની રૂએ આપણને પ્રાપ્ત થયેલો વિવેક ગુમાવ્યો ગણાય. “આપણી જાતને સંતાપવા જે આવે તેને ઉડાવ, આ પશુ સુલભ અવિવેક છે. અનાદિ સંસારમાં આ જ ચાલ્યો આવ્યો છે. યુગોના યુગે વીત્યે માનવભાવમાં આ તત્વજ્ઞાન મળે છે કે સ્વાર્થના માર્યા, નિર્દોષને તે શું પણ અપરાધીનેય કચડી નાખવાનું વિચારાય નહિ; કેમકે એમ કરતાં અનાદિકાળથી આત્માને કેડે લાગેલ કષાયના For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નાવલિની કપટજાળ ભાવ મેળા પડવાને બદલે મજબૂત થાય છે. જે માનવજીવનમાં વિષય કષાયના ભાવ મન્દ કરી નાખવાને અને એમ કરીને દીર્ઘ દુગતિ અને ભવભ્રમણ મિટાવવાને સેનેરી અવસર મળે છે તેમાં તેને ખરાબ ખસ્ત કરી નાખવાનું અને ભવ વેડફી નાખવાનું. થાય છે. એમ કરવું એ મહાન અવિવેક છે. વિવેક એ છે કે કષાય કે જે ખરેખર શત્રુ છે, એને કચડવા. એ માટે સામા પર દયા કરવી. શત્રુની સાચી ઓળખ - બહષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને શુ બતાડયુ? આ જ, કે “તમે તમારા ખરા શત્રને ઓળખે, ભરતને શું દુશ્મન દેખે છે? ભારત અને શ્રેષ કપાય તમારા અંતરમાં જાગે છે માટે તો ભરતને દુશ્મન દેગે છે, તમારી રાજ્યસંપત્તિ અને નકલી સ્વતંત્રતાના રાગ કષાયે તમને દબાવ્યા છે, તેથી તે ભારતને શત્રુ માને છે, પરંતુ જે એ આંતર કષાયશને હૈયામાં ઊભવા ન દે, તે ભરત દુશ્મન નહિ દેખાય. અગર તમે આંતર શત્રુને ઓળખી લે, એણે આજ સુધીમાં તમારી કેવી ઘેર વિટબણદુર્દશા કરી છે, અને અહી જે એને મહાલવા દીધા તે ઠેઠ એકેન્દ્રિયપણાથી માંડી અનેકાનેક યોનિઓ વટાવી યુગના યુગે વી મુશ્કેલીઓ પ્રાપ્ત થએલ માનવભવમાંથી એ કષાયટ્ટાએ તમને પાછા ઠેઠ એકેન્દ્રિયપણું સુધી કેવા ઘસડી જઈ શકે છે, એ દયાન પર લે, અને એથી જ હવે એને કચડવા-નિમૂલ કરવા કમર કસે, તે જે ભારતના પ્રત્યે એ ઊઠે છે, એ ભરતના પ્રત્યે ભાવકરુણું વહેવડાવવી પડશે. દિલમાં ભારત માટે કરુણા ઊભી કરે એટલે ભરત પ્રત્યે દ્વેષ ઓસરી જશે. એમ સંપત્તિ -સ્વતંત્રતા વગેરે પર રાગ અને અહંન્દુ વગેરે આંતર શત્રુને ચડવાનું કરશે તે ભરત શું, આખા વિશ્વમાં કેઈ દુશ્મન નહિ દેખાય.” ત્રિલેકનાથ જગગુરુ વીતરાગ સર્વજ્ઞ ભગવાન ઇષભદેવસ્વામીએ આ વિવેક આપે એના પર અઠ્ઠાણુ પુના દિલમાં જબરદસ્ત પલટો આવ્ય, આંતરશત્રુને કસવા કમર For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી સમાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર કસી, ભાઈ ભરત પર ભાવદયાનાં પૂર ઊભરાવ્યાં, સંસાર ત્યજી અણગાર બન્યા ! શાના ઉપર વિવેક ઉપર. આ વિવેક કે બાહ્ય શત્રુને કચરવામાં શક્તિ વેડફાઈ જશે, આંતર શત્રુને દાબવામાં ખરચેલી તાકત ઊગી નીકળશે. વૈોપશમની વિચારણ જ્યાં જ્યાં કોઈના પ્રતિ દિન ૨ વિધ, ક્રેપ-ઈતરાજી ઊભી થવા જાય ત્યાં ત્યાં ખ્યાલ કરે કે “આમ કહીને હું મારા જ આંતર દુશ્મનને વધુ પગભર, વધુ જોરદાર, અને વધુ લાંબી અવધીના કરી રહ્યો છું, વીતરાગ પરમાત્માનું શાસન પાગ્યા છતાં આવું બને એ મારી મહાકમનસીબી છે. મારે તે આ ભયંકર સંસારમાંથી વહેલા છૂટવા માટે આંતરશત્રુ કામ -કોંધ લેભ, માયા-મદ-મસર ગેરેની અવધિ ટૂંકાવવાની છે, કેમ એ વહેલા નાશ પામે એ કરવાનું છે, ત્યાં હું ફરી એને સેવીને હૈયે ચાહીને ઘાલીને ની અવધિ કયાં વધારી રહ્યો છું ! મેળા પડતા એ આંતરશકે કાં મજબૂત બનાવું?” બસ, મનમાં આ વેટ લાગી કે સામા થી વેર-વિરોધ ઉઠાવી ભાવદયા અગર સૈત્રીભાવ વહેવડાવવાનું દિલ થશે. એનું એક કારણ એ કે જયાં ખાસ વેર-વિધિનું રણ ઊભું થયું છે. ત્યાં દયા કે મૈત્રી વહેવડાવતાં એ દયા-કીના સહકાર ઊડદ પડશે એ મહાન લાભ દેખાય છે. આ સમજી રાખવા જેવું છે કે પ્રતિકુલ સોળોમાં મન મનાવીને પણ જે ક્ષમા, દયા. સત્ય, ત્યાગવૃત્તિ કેળવી, એના સંસ્કાર સારા ના પડે છે, અને વિધી કુસંસ્કારને ભારે ધક્કો લાગે છે. તે આ બી વિવેક, કે કપરા સંગમાં ગુણ ખાસ કેળવણીને એને મહાન લાભ કેમ ન ઉઠાસુ ? --માત થાય. એમાં હદય કેટલું બધું કેરું ફૂલ! કેવુંક ઉદાર અને પવિત્ર બને! આ બનાવવું હાથવેંતમાં છે; એને છેડી શું હજીય બીજાનું બુરુ ઈચ્છવું? For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ નયનાવલિની કપટજાળ ૧૯૩ માનવ એ જેને માટે ભાઈ આપણુ માટે જોખમી હેય એને પણ મારવાની બુદ્ધિ ન ધરે ! કેમકે આપણી કક્ષા ઊંચી છે. “હું મેરો છું તે નાનાનું ખમી ખાવું જોઈએ. પ્રાણીઓમાં અમે મેરા ભાઈ છીએ, અને પ્રાણીઓ નાનાભાઈ છે તો એને મરાય નહીં! જ્યાં વિવેક જડે છે તે મનુષ્યપણુમાં આવ્યા છીએ, હવે એ ઉચ્ચતાને નહી સાડાવીએ તે કુદરત ટ્રાન્સફર કરવા બેઠી જ છે ! કુદરત અપેક્ષા રાખી રહી છે, “માનવ તરીકે ઉંચી સ્ટેજ પર તુ છે, તે તારું હૃદય રહેમના સાગથી ભરેલુ જોઈએ.” તે હદય કોઈના પ્રેમ -દાક્ષિણ્યથી હિંસાના પાપમાં પડે કે ખલાસ ! કયા પા૫ની ભયંકરતા છે તે સમજવા જેવું છે, એ ખ્યાલ નથી માટે કાયાથી શાંત બેઠેલા આપણે અપરંપાર પાપ મનથી કરી નાખીએ છીએ ! મન તલાદી બની ગયેલું, એટલે સારી વિચારણાનાં પરાક્રમ નહિ આવડે, અને ખરાબ વિચારણના કુદકા આવડે છે ! “બસ, ફલાણાનું હું ન ખમું ! રેકડું પરખાવુ ! બરાબર એ થીપાક ચખાડી દઉં !' દિવસભરમાં આવી વિચારણા. એ ચાલતી હશે કે નહિ? તે ચાલે છે માટે આત્માનું સાચું બળ પ્રગટતું નથી. તકલદી મનની વિચારણએ ભયાનક સમજાય તો તે મન મજબૂત કરી એને અટકાવવા મથાય. કસંસ્કારને ઢેર મહા ખરાબ : મન તકવાદી કેમ બને છે? કહે, જગજૂના કુસંસ્કારે તે પડેલા જ છે, એના ઉપર નવનવા કુસકારોને હેર કરાતા જાય છે. ઈન્દ્રિયોથી અનુભવ કરે, અગર મનમાં વિચાર લાવે કે તરત સંરકાર નવા પડ્યા જ સમજે, અગર જૂના મજબૂત થયા જ માને. મતિજ્ઞાનના ચાર પ્રકાર અવરોહ, ઈહા, અપાયને ધારણ. અવરોહમાં વિષયનું સામાન્ય દર્શન, ઈહામાં નિર્ણય કરવા માટે ઊહાપેહ, અપાયમાં નિર્ણય, પછી ધારણામાં એના સંસ્કાર. કેટલાક અનુભવ બહુ લક્ષવાળા ન હોવાથી એના સંસ્કાર પડતા નથી, અગર બહુ ટક્તા નથી. ઈરાદા પૂર્વકના અનુભવ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પાછળ સંસ્કાર ઊભા થાય છે. ખેટા સંસ્કાર ભેગા થઈને પછી તેફાન મચાવે છે, જાગી જાગીને મનને તકલાદી કરી મૂકે છે. લાગે કે કલાક બહાર ફરી આવ્યા અગ૨ ગપ્પા માર્યા એમાં શું બગડી ગયુ? પરંતુ એ સમજવા જેવું છે કે એવાં વિવિધ દશન-શ્રવણથી સરકારની જમાવટ થાય છે. રસ–પૂર્વક જોયું, સાંભળ્યું, ચાખ્યું, સંયુ કે સ્પેશ્ય, ત્યાં એના સંસ્કાર આત્મામાં દાખલ થઈ જ ગયા, એમાં સારુ જેવા સાંભળવાનું તો હોય જ કેટલું ? મેટાભાગે જડની રામાયણ, રાગદ્વેષ વર્ધક દર્શનાદિ. એટલે કુસંસ્કારેને જ ભાર વધવાને. હવે વિચારે કે એ કુસંસ્કારોને ગજાવર સ્ટોક જાગી જાગીને શું કરો ? જડ પુદગલની માયા અને કષાની જ લોથ કે બીજું કાંઈ? પાછું એના પરિણુમાં કેવા પાપનાં ઉપાર્જન અને નવા કુસંસ્કારને સંગ્રહ? ચાટ, પછી હલકા ભાવોમાં તે એમાંથી પાછા વાળનાર મને કેાણ? કે પાછા વળવાનું સમજાય જ ક્યાંથી? અહી જૈનશાન સહિત રૂડા માનવભવમાં નથી સમજાતું કે ભાઈ! બહુ થયુ, હવે બહુ ઈદ્રિના બહારના અનુભવ લેવાનું રહેવા દે, જ્યાં ત્યાં માથે મારવાનું પડતુ મૂક, નહિતર કુસંસ્કારને હાર ગજબ વધી જશે. આ અહીં ન સમજાય, તે પછીના ભમાં સમજવાની વાતેય શી ? માટે ખાસ કરીને ધર્મકિયા, જ્ઞાનયાન, પ્રભુભકિત, ઉપદેશશ્રવણ ઇત્યાદિ વખતે બીજે આંખ કાન લઈ જ ન જા, નહિતર સાધના કૂચા જેવી થશે. કુસંસ્કાર એાછા કરવાને બદલે વધારવાનું કરાશે ! અસ્તુ. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્ત ફસાય છે... સુરેન્દ્રદત્તને થાય છે કે “અત્યાર સુધી પત્ની ની એકે માંગણી નામંજૂર કરી નથી. હવે એક છેલ્લી માગણી છે, કે “કાલે ચારિત્ર લેજે !' તે “ભલે મંજૂર કરે ! –એ ખબર ન હતી કે આ પરની પરના પ્રેમમાં તણાતાં હવે તો હું મારા જીવનને જોખમમાં મૂકી રહ્યો છું ! હજુ ગઈ રાત્રિ સુધી જેનું ચારિત્ર્ય ખરાબ છે, એ દીક્ષા લેવાની વાત કરે, તે કેવી રીતે વિશ્વસનીય હૈય? એ વાત પાછળ પણ જરૂર કેઈ દાવપેચ પ્રપંચ હોય છે! પણ આ કેમનસેન્સ-સામાન્ય સમજ પણ બુઠ્ઠી થઈ ગઈ! પત્ની પરના જૂના દક્ષિણે ભાન ભુલાવી દીધું ! આ અનેકાંત છે, . ગુણ દુગમાં પરિણમે અને મહાગુમાં પણ પરિણમે! એવી જ સ્થિતિ અહીંયાં થઈ. સુરેન્દ્રદત્ત રાજા એક દિવસ માટે પણ પત્નીના દાક્ષિણ્યમાં તણુ! તરત ચારિત્ર લેવાની વાત ઢીલી પાડી. “કલે લઈશ” એમ મન મનામણું કર્યું. તેના પ્રતાપે ઉચ્ચ વૈરાગ્યવાળે સુરેન્દ્રદત્ત અજાયે મહાવિટંબણાને નેતરી રહ્યો છે. વધુ પડતા દાક્ષિણ્યનું પરિણામ દંભી પત્નીની જાળમાં ફસાઈ એક દિવસના પ્રમાદના દેશમાં આવ્યું. જુદી જુદી લાગણીનાં સંમિશ્રણ માણસની વિચિત્ર દશા કરી મૂકે છે. પવિત્ર ને સારી ગણતી લાગણીમાં કઈ સગ વિશેષે એવી મેલી લાગણું મેલે છે કે વિચિત્ર દશા ઊભી થાય છે ! (૧) લેટના કૂકડાને મારવાથી મા રાજી થાય છે તો કરી લે ! (૨) માંસના નામે લેટ ખાવાથી મા રાજી થાય છે તે ખાઈ લ્યો ! (૩) છેલી માગણી પત્નીની છે કે રહી જાએ આજને દિવસ,” તે તે પણ કબૂલ કરી લે ! એમાં એ ન જોયુ કે મા અને પત્ની કેવી છે ! એમની લાગણું એને For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર મનથી વધાવી લીધી. એમણે એવી મેલી લાગણીઓનાં સં. મિશ્રણ કરી આપ્યાં કે રાજાને વિચિત્ર દશામાં ઉતાર્યો! કેણે? સગી માએ! સગી પત્નીએ! કેના પર ભરોસા રાખવા? કેની શરમે ધર્મ ભૂલ? શરમ મનને નડે છે. કાયાની કરણી, વાણુના બેલ, એ અસર તે કરે છે, પણ મનની મેટામાં મેટી અસર છે. માટે જ કહ્યું કે મન સાધ્યું તેણે સઘળું સાધયું” મન કજે કરી લીધું, મન એવું જાગ્રત બનાવી દીધું કે એક પણ બેટી શેહ શરમ કે બેટા વિચારમાં તે ન જાય, અને સીધું તરાને અડીને ચાલે, એ મન સાથું કહેવાય. તને અડીને ચાલવાને બદલે લોકને અડીને કે કષાયને અડીને ચાલત જાય તે મન ઉછૂખળ બનાવ્યું, મનને ગમ્યું ત્યાં જવા દીધું, મનને ઠીક લાગ્યું તે કરવા દીધું ગણાય. પ્રસન્નચંદ્રને શુ થયુ હતુ? કેટલો ફેર પડયો હ ? હાથ માથા પર લાવતા હતા ત્યાં સાતમી નરક, ને માથે હાથ અડાડતાં કેવળજ્ઞાન! માત્ર મનને ફેર! બધું કરતાં કરતાં આપણું મન પર ચેકી મૂકતાં આવડે, સમલતાં આવડે મનને, મનને ખેટા સવાસલા કરતું બચાવતાં આવડે તે ઘણી રીતે આપણુ આત્માનું સંરક્ષણ કરી શકીએ! એને બગડતાં અટક: ૧ શકીએ. કઈ દિવસ પણ પાપની વાતના બચાવ કરવા નહિ. ખરાબ વસ્તુને સારાનું નામ આપવું નહિ. શાસ્ત્ર કહે છે, “આ કઠેર વચન છે, તો તે ન બોલાય ! પ્રિય ને તથ્ય વચન બેઉવું જોઈએ. સુરેન્દ્રદત્તની આટલી જ ઢીલાશ મેટી ચારિત્ર તૈયારીની ભૂમિકાએ ચઢેલા પણ તેને એ પટકી દે છે ! તે તમારે ? ચઢેલાને પણ નીચે પટકે તે પછી જ્યાં ચારિત્રની તૈયારીની ભૂમિકા જ નથી, ત્યાં પાપના બચાવ કરી લીધા છે? આપણું કુટેવ એવી છે કે ઝટ દઈને બચાવ કરીએ! “કેમ કઈ ધર્મધ્યાન કરતા નથી?” તે કહીશુ, “ધર્મયાન શક્તિ મુજબ કરું જ છું!” પહેલાં એ માપ કાઢ કે તારી શક્તિ કેટલી છે? ને તેમાં કેટલું કરે છે, ને કેટલું બને તેમ છે! For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્ત ફસાય છે .. ૧૯૭ આત્મા ! તુ પતે જ તારી જાતને ઠગે છે ! આ આપણું જ મન આપણને બનાવે છે ! પાપના સંતાપ કરવાને બદલે બચાવ કરી, પાપને “કંઈ વાંધો નહિ”માં ખપાવીને જાતનું નિકંદન ઢી નાંખે છે. અમર્યાદિત સ્વાર્થનું દુષ્પરિણામ : સુરેન્દ્રદત્તે એક દિવસને વિલંબ કબૂલે, અને રાણી ઠેઠ એને મારી નાખવાના વિચાર સુધી પહોંચી. આપણને એમ થાય કે “આ જીવનસાથી આટલી દુષ્ટ વિચારની ?? હા, એમાં કઈ નવાઈ નથી ! સ્વાર્થ ની મર્યાદા ઉલ્લધી જાય એટલે દુષ્ટ પરિણામ જ આવે. સ્વાર્થ તો બેઠે જ છે, પણ એની સીમા એળગી, ને દુષ્ટ બને ! તે પછી આજ સુધી પતિને કેમ ન છેડશે? એ માટે, કે પતિની હાતીમાં પોતાનું દુશ્ચરિત્ર ખેલી શકાય, પણ હવે દીક્ષા લેશે તે કામ બગડશે માટે ઉડાવ એને ! પણ ઊભી રહી વિચાર કરે છે કે “એમને મરી ગયા પછી તે મારે સતી થવું પડે ! પણ ના, પાછળ બળીને ન કરવું પડે તેને તો ઉપાય છે, માટે તે ડેળ કરવાને પતિની પાછળ બળી મરવા ! પણ મત્રી ડાહ્યા છે એટલે કહેશે કે આ કમરના માથે અને રાજ્યના માથે પીઢ કોણ છે? મહારાજા તો અકાળે ઊપડી ગયા. હવે આ બધું સંભાળનારું તમારા વિના બીજુ કેણુ છે?” એમ મને આગ્રહ કરશે તેથી કે કામ પતી જશે.” શિક્ષણ શાનાં દેવાં? :- દંભ ખેલ હેય તે રસ્તો જડે કે નહિ? જડે. પણ પવિત્ર બનવું હોય તે ઝટ રસ્તો જડતું નથી ! પાપી બનવા અનેક રસ્તા છે, એ માટે કેઈ નિશાળ-કેલેજની જરૂર નથી. વગર પરીક્ષા અને ડિગ્રી મેળવ્ય મહાનિષ્ણાતો પાકે છે. તેથી એનાં પાછાં શિક્ષણની લપ કયાં વળગાડવી? શિક્ષણ તો એનાં લેવાં કે જે વિના શીખે નથી આવડતુ. શું છે એ કહે For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર ૧-સંસારના કૂડા હિસાબની ભયાનક્તા, -માનવભવનાં ઊંચાં કર્તવ્ય, ૩-કાયાના સ્થાને આત્માનું મમત્વ, ક–પવિત્ર ઉદાર હૃદય, પ-તત્ત્વ વિસ્તાર, આવાં બધાંનાં શિક્ષણ લેવાં ને દેવાં જરૂરી છે. અનાદિ અનંત કાળમાં એમાંનું કાંઈ નથી આવડચુ. અહીંય એકદમ નથી આવડતુ તેથી ગુરુ પાસે અને શાસ્ત્ર પરિચય દ્વારા એનાં વારંવાર શિક્ષણ-અભ્યાસ જોઈએ. ચશેધર મુનિ સમરાદિત્યના જીવ ધનકુમારને કહી રહ્યા છે, કે “ હું પ્રથમ ભવે સુરેન્દ્રદત્ત પત્નીની એક દિવસના વિલંબની માગણી મંજૂર કરી જમવાને સમય છે, એટલે જમવા બેઠે. આજે છેલ્લો દિવસ છે તેથી મહાન આડંબર છે. જમાડનાર રાઈચા નેકર ભારે આદર-બહુમાનવાળા, તેથી બરાબર બરદાસ કરવા માટે નાક ને મેટું ઢાંકે તેવી બુકાની બાંધી તૈયાર ઊભા છે, જેમ એપરેશન કરનાર ડોકટર.' વિનય મર્યાદા - તમે પૂજા કરવામાં શું કરે છે? નાક, મેહું બંને બાંધે કે એકલું મેટું? કદાચ નાકની આડે કપડું ન લાવતા હે તે તે ગૂંગળાઈ ન જવાય માટે કે ફેશન? વિવિ આ છે, ઠપડા મુકેશથી નાક-મેટું બને ઢાંખ્યાનાં. એક રાજા એટલે તે માત્ર એના રાજયમાં માન્ય, એની જે એવી ચાકરી, તે ત્રણ જગતના નાથ દેવાધિ દેવની ચાકરી માટે વિધિનું કેટલું કડક પાલન જોઈએ? તીર્થંકરદેવ પ્રત્યેના વિનયને માથે ભાર કેટલો રાખવો જોઈએ? રાજાના સેવકને ખ્યાલ હોય છે કે બધી સેવા કરું, પણ જે આ વિનય ચૂક્યો For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રન ફસાય છે.. તે આખી આજીવિકા જાય, ને કદાચ દડ થાય, ત્યારે અહીં શું એમ માની લેવાનું કે ભલે અવિનય કરીએ છતાં સેવાને લાભ મળશે? કમ અવિનયીની ખબર લઈ નાંખે – ચાહ્ય ભગવાનની ભકિત કરે કે ગુરુની ભક્તિ કરો, યા જ્ઞાનાદિની ઉપાસના કરે, પરંતુ અવિનય બેઅદબી કરતાં પહેલાં આ ખ્યાલ જોઈએ, કે “એથી તે મારી બધી મહેનત એ જો! એક ગાથા ગાખવી છે, કે પાનું વાંચવું છે, પરંતુ જ્ઞાનને પુસ્તકને અવિનય કર્યો તે મહેનત માથે પડશે, એમ ગુરુની ઘણુય ચાકરી ઉઠાવું પરંતુ જે ઉદ્ધતાઈ કરી, ગુરુનાં અપમાન ક્ય, વિનય-મર્યાદા ગુમાવી, તે મારી પાકી ખબર લેવાશે ! આ તો કર્મનું શાસન છે! ઉદાર ગુરુ તે કદાચ ચલાવી લેશે પરંતુ કમ સજડ ખબર લઈ નાંખશે! પૂર્વ ભવમાં મનમાંય ગુરુ માટે જરા હલકે ભાવ સે હતો તો મેતારજને ધર્મ મા ભારે મેંધે થઈ પડે ! બ્રાહ્મી-સુંદરીને સ્ત્રીને અવતાર મળે! ચારિત્ર ધર્મ તે ઊંચે પાયે, પણ મનમાં એટલું જ વિચાર્યું કે “આમાં જરા નહાવાનું, નહિ એ ઠીક નહિ,” તે એ ચારિત્રધર્મની આશાતનાએ મેતારજને ભંગીના કુળમાં ઘાલ્યા ! વાળાફેંચીને અવિનય – એમ, જમીન પર પડેલું ફૂલ પ્રભુને ચડાવવાને અવિનય કરતાં ભંગીના કળે અવતાર મળે છે. ત્યારે કૂચડાથી વાસણ કે એટલે માંજવાની જેમ વાળા ફેંચીથી પરમાત્માને ઉટકવા જે મહાન અવિનય કરાય તે એનાં કેવાં કૂડાં ફળ ભેગવવાનાં આવે? એને કંઈ ખ્યાલ ખરે? આ જાતે ન કરે, પણ પૂજારી પાસે કરાવે તો તમારે અવિનય ખરે કે નહિ? ફરિયાદ કરીએ છીએ કે, “સંઘને ઉદય કેમ નથી થતો?' પણ જ્યાં શાસન For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર પતિની આ મહાવિટંબણ થતી હોય, અને એમાં આખાં અંગનાં અંગ પણ ઘસાઈ જતાં હોય ત્યાં ઉદય શી રીતે થાય? દુનિયાના એક શેઠિયાની કે અમલદારની સેવા કરતાં વિનય મર્યાદાને ભાર માથે રહે છે તે તરણતારણ પરમાત્મા, ગુરુ ને ધર્મના વિનયને માથે ભાર કેટલા જોઈએ ? જવાબદારીના ભારવાળું દિલ બનાવે – ત્રિભુવનતારક પ્રત્યે મહાકૃપાપાત્ર એક રંક તરીકેનું દિલ બનાવે તે આ બને. માથે ભાર જોઈએ, મંદિરે પેઠા ત્યારથી મેટી જવાબદારી. ત્યાં ગમે તેમ બેલાય ચલાય નહીં–આટલો ખ્યાલ હેય કે અહી મૂતિ નહિ પણ સાક્ષાત ત્રિલોકનાથ બેઠા છે, ઇન્દ્રોને પણ ઈન્દ્ર ચકવતીનાય ચકવતી બેઠા છે, જે આ દિલ હોય છે ત્યારથી કર્મક્ષય થવા માંડે ! પછી જવાબદારી સાચવીને બેલાય, પણ પેટ ઘેઘાટ નહીં ! સરકારી એસિમાં ગયા હેય ને બહાર બેસવાને અવસર હોય, કઈ ગરબડ કરતે હેય તે તમને કહેવાનું મન થાય તે કેવી રીતે કહે? આસ્તેથી. નહિતર? પટાવાળે બહાર કાઢે ! શું છે મગજ પર? ભાર છે, કે “ આ તો ગવર્નમેન્ટ ઓફિસ !” કશે. કઈ સાથે બેસવાને પ્રસંગ નહી છતાં હૃદય પર ભાર. તેમ મંદિર ઉપાશ્રયમાં વિનય-અદબથી વર્તવાનું, તો પાપને અપૂર્વક્ષય ! ધર્મની મેટી કમાણી ! મેટો આધાર દિલ પર છે! સાધમીને પકવાન્ન જમાડે ને જેટલી જમાડે પણ તે માટે દિલ હેય તે અપૂર્વ પુણ્ય મળે, નહિતર વેકિયું પુણ્ય મળે. બધોય ધર્મ કરે કરે ને દિલ એવું ન બનાવે તે વેઠ જેટલું જ પુણ્ય છે; પછી એવું શા માટે કરવું? સાધુને એક ખમાસમણ દે, વીતરાગનાં દર્શન માત્ર કરે પણ દિલ બનાવીને એ કરે. સુરેન્દ્રદત્ત રાજા જમવા બેસે છે. પીરસનારા નાક-મેઢે બુકાની બાંધીને આવે છે. ત્યાં મહારાણીને લાવે છે. તે તૈયાર જ હતી. પહેલેથી આવે તે વહેમ પડે! આણે રાત્રે For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રન ફસાય છે... ૨૦૧ ભયંકર નાટક જોયુ છે, છતાં એક પ્રકારની ભુલભુલામણીમાં ફસાય છે, કે “આ આવતી કાલે ચારિત્ર લેશે મારી સાથે. પ્ર-ભૂલ શાની? એકાન્ત શેડો છે કે બગડેલા સારા ન જ થાય ? ઉ૦-એકાંત નથી; અનેકાંત છે, બગડેલા સુધરે ય ખરા. પરંતુ આપણને ચક્કસ ખબર નથી, માટે આવી વ્યક્તિઓના પ્રસંગમાં સાવધાન બનવું પડે. આપણુ આત્મહિત ન જોખમાય, તેથી આમ આપણે અનેકંતવાદી છતાં આવા પ્રસંગે સમજી જ રાખવું જોઈએ કે “અગ્યને મને સંગ થયે છે, તે એના ગમે તેટલા સારા છે છતાં એના સુધરવાની આશા રાખવી નકામી છે, ઉલટું મારું ચ ભેગુ બગાડીશ. માટે પહેલાં મારું સુધારી લેવડ દે, પછી એનું સુધારવા માટે જોઈશ.” For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ નયનાવલિ પતિને ઝેર દે છે રાજા ભૂલો પડે છે તેથી રાણીની એક દિવસના વિલંબની પ્રાથના માન્ય કરી લે છે, અને હવે છેલ્લે દિવસ છે ને ? તેથી પૂરા વિશ્વાસે કામ લે છે! જમવા બેસે છે ત્યાં રાણીને લાવે છે. પેલી બડી પક્કી છે. જે ઘાટ ઘડવે છે એમાં રાજાને પહેલેથી કાંઈ જ શંકા ન પડે એ માટે આતુરતા નથી દેખાડતી. બને સાથે જન્મ્યાં. હવે તબેલ લેવાને અવસર આવ્યો. લુચ્ચી રાણી તાલપુટ ઝેર નાખેલું પાનનું બીડું તૈયાર લઈને આવી હતી, એ એણે સિફતથી રાજાની આગળ પ્રેમનું ટાયલું કરતાં ધયું! રાજા ભુલભુલામણુમાં છે, એને શાને અવિશ્વાસ હેય? બે દિવસ પહેલાં રાણુનું દુશ્ચરિત્ર નજરે નથી જોયું ? જેવું છે, પરંતુ રાએ કહ્યું છે ને કે આવતી કાલે આપણે સાથે ચારિત્ર થઈશુ? તેથી એના મહાદુરાચારને પણ ગળી જાય છે! સાધુને ય શિખ્ય કરવાને લોભ હેય તે આવું બને છે. ધરાસર ખબર હોય કે આવેલી વ્યક્તિએ ભારે નાલાયતા કરી છે, છતાં એને દીક્ષા દઈ દે છે! પણ પછી? પછી શું? પેલો ઉઠાંતરી કરી ચાલવા માંડે એટલે આંખ ઊઘડે! ત્યારે મેં વિકાસી જઈ રહેવાનું! રાજ ભલે, બનાવટી પ્રેમથી અપાયેલું પાનનું બીડું ઝટ ખાઈ નાખ્યું! માંહી તાલપુર ઝેર છે, એટલે ખાઈને કયાં ઊભે રહે? પાન ખાઈ હાથ મે ધોઈ સુવાના ઓરડામાં ગયે એટલીવારે તાલપુટ ઝેરની અસર એકદમ વ્યાપી ગઈ! વાર શી! એકાએક જ રાજાને ભારે ચક્કર ઉપર ચક્કર અને ધરરર ધ્રુજારી ! અંગેપાંગ ખેંચાવા લાગ્યાં! જીભ જડતા પામવા લાગી! બેલવાની શક્તિ ગુમ! નખ કાળા પડવા લાગ્યા ! માઠું લાન બની ગયુ! આંખનું તેજ અટકી ગયું! સિંહાસન પર મેજથી બેસી હુકમે કાઢનારની આ સ્થિતિ થઈ! For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ નયનાવલિ પતિને ઝેર દે છે ૨૦૩ સામાન્ય શબ્દોમાંય ન બોલી શકાય ! તક્ષણ ઝેર વ્યાપી ગયું, મરવાની સ્થિતિ જોતજોતામાં થઈ ગઈ! જમીન પર ગબડી પડયો. ધરમુનિ પિતાના આ પ્રથમ ભવની સ્થિતિ કહી રહ્યા છે. દરવાજેથી નોકરડતો આવે. મારા સામું જોઈ શુ મહારાજ !' એમ પૂછે છે. મારી જીભ જડ છે એ એણે જોઈ લીધું. ઝેરનો પ્રયોગ થયો લાગે છે એમ સમજી બૂમ પાડી, કે ઝેર ઉતારનાર વૈમને હલાવી લાવે, હમણાં ને હમણું લાવે, જેથી કદાચ ઝેર હોય તે ઊતરી જાય !' માણસે દેડતા ગયા. નયનાવલિને ચિંતા થઈ, કે “હવે ઝેરની દવા થશે. વળી કદાચ છવી પણ જાય તો આપત્તિની તપાસ થશે, તેમ પૂર્વની ચિંતા ઊભી રહેશે. હવે હું શું કરું? રાજાની આસપાસ માણસે વીટળાઈ ગયા છે.” રાણી આ વલેપાતમાં છે, ત્યારે રાજા અકથ્ય મૂંઝવણ અનુભવી રહ્યો છે. શું થતું હશે સ્ત્રી માટે? આ જ ને કે “આ જોગમાયા ! ચારિત્રની વાત કરનાર ઝેર દે છે?” રાજાના મનની ધારણા ક્યાં રહી ગઈને પ્રસંગ છે બની ગ? આપણે ચમરબંધી ન હોઈએ, સામગ્રી ન હોય, તેય કહ૫ના રહે છે કે “વષે પાંચસે રૂ. બચશે, આટલા વર્ષે આટલા ભેગા થશે, એટલે છોકરાનાં લગ્ન થઈ જશે. ભૂખ છે, એથી દાન પણ નહિ દે! બેટી ધારણ ને આશામાં શક્ય સાધના પણ ગુમાવી રહ્યો છે. શાસ્ત્ર કહે છે, “મારું મૃત્યુ બીજી મિનિટે છે એમ સમજી ચાલુ મિનિટે ભાવ ધર્મના રાખે, પાપના નહિ.” મદનરેખાને ઉપદેશ – મદનરેખાએ મરતા પતિને શું સમજાવ્યું? જો કષાયમાં વર્તે છે અને મરણ ડોકિયાં કરી રહ્યું છે, તે કઈ ગતિ થશે? જૈન શાસ્ત્ર જાણે છે ને? “ ભાઈ દગાર હતા, માટે મને થઈ જય કષાય, એવે બચાવ નહીં ચાલે. તેમ કપાય એ આપણે મહાન ગુને છે, એની સા ભેગવ્યા વિના નહિ ચાલે. તેમ પરલોક સામે આંખ મિંચામણું કે પરલોક નહિ અટકે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમનિ ચરિત્ર ભાઈને વિચાર કરવાને બદલે તને વિચાર કરે. મૃત્યુ નજીકમાં નક્કી છે, હું બચાવી શકવાની નથી ને તમારા ઉપર મારું મેત નથી, એ ત્રણ વાત નક્કી છે. કેઈ તમારું રખેવાળ નથી, કેઈ ધવંતરિ વિદ્ય પણ નથી, તેમ ઘા પણ જીવલેણ વાગ્યે છે. એ સ્થિતિમાં પડયા છે છતાં ક્યાયમાં વર્તે છે તે તેમાં નરક સિવાય શું મળશે? રૌદ્ર દયાન; અનંતાનુબંધી કષાય, કૃણ લેશ્યા, એ ત્રણે જીવને નરકમાં નાંખી દે છે. કઈ બચાવ નહી ! સંસારમાં જીવને દુઃખરૂપી સજા દેવા માટે જીવના પિતાના જ ગુના જેવાય છે, પારકાના નહિ. કષાય , રોદ્ર ધ્યાન ક્યુ, લેશ્યા બગાડી, પછી ગમે તે કારણે, પણ આ બધા ગુના જ છે. શા સારુ આવી ભૂલ તમારા જેવા કે જેને વીતરાગને ધર્મ મળેલો છે, એના મનમાં એ આવે? “આ પછીની મિનિટે મરણ છે તે આ મિનિટ શા સારુ બગાડું? ભલે આખું જગત બગડે, પણ હું મારી મિનિટ નહી બગાડું, કારણ કે ૫છીની જ મિનિટે મરવાનું છે. તે તરત ઠેકાણે આવી ગયે. સમજી ગયે શું કરવાનું ! પડખે બેઠી પત્ની મદનરેખા આ કરાવે છે, મેહાભાઈ પ્રત્યે વેર બાંધવાને નાશ કરાયે. અંતિમ ભાવના – ખામેમિ સવજીવે, વિસેસ તપિ જિબંપૂર્ણ” સર્વ છાને ખમાવું છું તે મેટા ભાઈને પણ વિશેષ કરીને ખાવું છું, ભાઈ! તમારી ક્ષમા માગુ છું. મને માફ કરજો. તમારા ભલું થજે. મને એક મેત અસહ્ય લાગે છે, તે પછી નરકમાં તે અબજે પરાર્થે નહિ, કિન્તુ અસંખ્ય વાર આથી ય ભયંકર મૃત્યુ જેવી પીડા કેમ સહન થાય? અસહ્ય દરદમાં એમ થાય છે કે દુશ્મનને પણ આવું દુઃખ ન થજો, ત્યારે નરકગતિનાં દુખ તો સાંભળતાં પણ કમકમી ઊપજે એવાં હોય છે, એ કેમ કાયાથી સહ્યાં જાય? તે ઈચ્છું છું, ભાઈ! તમને એવાં દુખ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ નયનાવલિ પતિને ઝેર દે છે ૨૦૫ ન આવે. ભ થાઓ તમારું. હવે મારે તે આમાં મારાં પૂર્વનાં પાપ ખત્મ થાય છે, કઈ ચિંતા નહિ. * અરિહંતા સરણ, સિદ્ધા સરણ, સાહૂ સરણ, જિણધમે સરણ -મારે અરિહંતનું શરણુ હે, સિદ્ધનું શરણુ હો, સાધુનું શરણું છે. જિનધર્મનું શરણ હૈ, નમસ્કાર મંત્રનું સ્થાન હૈ, નમે અરિહંતાણં નામે સિદ્ધાણં' ચહ્યું ધર્મરણ. કેટલું બધું પરિવર્તન ! ઘેર વાદળાં હેય ને એકાએક જબરા વળથી વીખરાઈ જઈ સૂર્યને ઝગમગાટ પ્રકાશ પ્રસરે, એમ મદનરેખાના મરતા પતિના હૃદયમાં તત્વજ્ઞાનને, ક્ષમા-સમતાને અને અરિહંતાદિ શરણ સ્મરણને ભવ્યાતિભવ્ય પ્રકાશપુંજ રેલાઈ રહ્યો ! મનને બિગાડે ભયંકર – શાથી આમ બન્યું? ખ્યાલ આવી ગયો કે બીજી મિનિટે મરવાનું છે તે આ મિનિટ હવે શા માટે બગાડું? સુધારી લેવા દે. શુ એવું તો નથી ને કે બીજી મિનિટે ન મરવાનું હોય તો આ મિનિટ ન સુધારવી? બસ, આ યાદ રાખી લો કે બીજી મિનિટે મરવાનું છે માટે આ મિનિટે મન ન બગાડું, અને કદાચ મરવાનું ન પણ હોય તેય આ મિનિટે મન ન બગાડવું. કેમકે, બગાડેલા મનના કાણું પરિણામ મારે જ ભેગવવાં પડે. જીવને થતી દુઃખની સજામાં જીવને પિતાનો જ ગુને જોવાય છે. જીવના ગુનામાં દુઃખની સજ જ આવે છે માટે મન બગાડવાને ગુને ન કરું.” કેઈના પર દ્વેષ, મારવાની બુદ્ધિ, અહંકાર, માયા, વિષયતૃષ્ણા, મમતા, દુઃખને ઉદ્વેગ, શોક, હાસ્ય આ બધા મનના For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર ન ચરત્ર ગિડા છે, એના છે. એથી ઊલટું દુશ્મન ઉપર પણ દયા, જીવમાત્રની રણબુકિ, નમ્રતા, નિખાલસતા, વૈરાગ્ય, નિરપેહતા સુખ-દુ:ખમાં ઉદાસીનભવ, ધરતા, ગભીરતા, અ ૦.ધા મનન સુધારા છે. - કોઈ પણ સંવેગમાં કઈ પણ પરિસ્થિતિમાં આ દવાની રાખી શકીએ છીએ કે આપણું મન ન બગાડવું. એ ૨ આ વિચાર છે કે “કેને ખબર કેટલું જીવવાનું છે? ટાઈમ ટ્રકે છે, કામ ઘણું કરવાનું છે. પૂર્વના અસંખ્ય જજોનાં આપ અને અનંત જન્મની વાસના-વિકારે નાશ કરવાના છે.' આ નાનું કામ કે મેટું? પણ ત્યારે એ વિચાર કરતા નહિ કે ક્યાં આ એક ભવમાં એ બધું થઈ શકવાનું છે. કેમકે ભલે સર્વ પા૫વિકાર નાશ ન થઈ શકવાના હેય, પરંતુ મન સુધરે, ઊજળું પવિત્ર મન રાખે તે એને પાયે નખાય છે, પાપનાશ અને દોષનાશ થતો આવે છે, જે ભવાંતરે વિકસીને હાનિક મન અને સંવપાપ નાશ સુધી પહોંચાડશે. બાકી મન અહીં બગાડયું તો એ પાપ તે દૂર રહ્યો, ઊલટું પૂર્વનાં પાપ અને વાસનાવિકારોમાં થેક વધારો થશે. અને ભવિષ્યમાં તેનું નિરાકરણ આવું જશે. મ નવ મનની આ વિશેષતા છે કે બગડેલું મન પપ અને દેના થાક ધારે, જ્યારે નિર્મળ મન જગી પાપશ–દેષનાશ કરી થે 1 પુણ્ય વધારે. બસ, આ કરે, મૃત્યુ યાદ રાખે. સુરેન્દ્રદત્તને કઈ ધારણા નહોતી, કે આવા મૃત્યુદાની ઝેરનો પ્રયોગ થશે, તરત મૃત્યુ આવરો. એટલે પત્નીનું એક દિવસના વિલંબનું માયા-વચન માની લીધું. ત્યાં એ પત્ની તરફથી જ ઝેરને પ્રાગ થયો. માણસનું ધાર્યું શું થઈ શકે? રાજા જે રાજા વિદભાર વહાલી કરેલી પત્નીના દ્રોહને ભેગ બની જાય, વિપુલ ઝરી સરંજામની વચ્ચે ઝેરનો શિકાર બની જાય, તો બીજાનાં શા ગજા ? આવા પ્રસંગ જાણ્યા પછી ડાહ્યો માણસ વધારે સાવધાન બની જાય. તમે ડાહ્યા છે ને? ડાહ્યા બનવું છે ને? કે મુખ, For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ નયનાવલ પતિને ઝેર દે છે. ૨૦૭ અજ્ઞાન, પિતાને જ નાશ પિતાના જ હાથે કરનારા મુક બનવું છે? મૃત્યુની ખબર નથી. આ બધું ક્યારે જપ્ત થઈ જાય એની તારીખ જાણતા નથી. પણ જપત તે થવાનું જ છે. કે એમાં સ દેહ છે? ના, ન ય જત થાય, શાશ્વત કાળ પણ રહે, એવું માને છે. એવું માનવાની મૂર્ખાઈ ન કરતા. અને જે કહે કે નિશ્ચિત ખબર છે કે બધું જ થવાનું છે, તો પાપમાં રચ્યાપચ્યા કોની ખાતરી રહ્યા છે? જે નદી જપ્ત થવાનું છે એની ખાતર જ ને ? શુ વિચાર નથી આવતે કે જે જોત થવાનું છે એની ખાતર આટલાં પાપ કરૂ? મન બગાડી બગાડી મારા આત્માને જ કૂચા જે કરું? અંતે તો મારે ઊપડી જવાનું, બીજું બધું અહી સલામત, ધોળે દિવસે રૂપિયા બાર લાખ લઈડઝ જેવી બેંકમાંથી ઊપડી જાય, પેલીસ ચાંપતી છે, કાયદા સલામત છે, છતાં ? એમ કેાઈ જાન પર ધાડ પડી. જાનને એક પણ માણસ કે માલ નહીં ઘટેલે, બધુ જ કાયમ, માત્ર વરરાજા જ ગુમ થોપે છે. એમ આપણું મૃત્યુ એટલે બાપા, બા, દાદા, દાદી, મામા, મામી, વહુ, કરા, સાસુ-સસરા, વેવાઈ, ભાઈ, બહેન બધા ખાટલાને વીટળાઈને બેસે, પાસે તિજોરી પણ સલામત, પણ ત્યાં માત્ર આપણે જ ગુમ થવાનું. ઘરમાં બધું જ સલામત, સત્ર પતે કેળ અજ્ઞાત પ્રદેશમાં જાય ! જે જમેલા ખાતર અઢાર પા૫સ્થાનક માથે લીધા છે, તે કાયમ અને આપણે ગુમ! આવું બીજી મિનિટે છે. ત્યારે આ બધા મારા રહેશે નહીં. નથી હું કાંઈ મરવાને, નથી આમાંથી કેઈ સાથે આવવાનું. તેના ખાતર પા૫ સેવવાં ને પાપનાં પિટલ લઈ જવાં? ઓછું મળશે તે ઓછું ખાઈશ પણ નીતિ નથી ગુમાવવી, જૂઠ નથી બેલવું, મારુ મન દબાવી દઈશ. મારે વેર-ઝેર નથી જોઈતાં. હું માણસ છું. મારૂ જીવન પવિત્ર જોઈએ. તેમાં વેર-ઝેર, માયા, પ્રપંચ, હુંસાતુંસી, અને જૂઠડફાસ ન છાજે ! ઇંદ્રિયોની ઉશૃંખલતા નહીં, મનથી ભયંકર કેટિના વિચારે નહી. જીવન કેવું જીવવું એ વિચારવા જેવું છે. વિચારે, શા માટે જીવી રહ્યા છે? For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ જીવવું શા માટે ? માનવ તરીકે જીવવું શા માટે? એ વિચારે. શુ: જીવીએ તે ખાઈએ, પીએ, મેજ કરી શકીએ, રેફ મારી શકાય, એ માટે જીવવાનું? પણ મર્યા પછી શું? જીવવાનું ધર્મની આરાધન કરી શકીએ એ માટે. હૈયે આ જ વસેલું હોય. કઢાષ્ટ્રવાસમાં ધર્મની આરાધના રમતી હેય. મરી જઈએ તો ધર્મની આરાધના થઈ શકે નહિ, માટે જીવવું છે, તેમાં વીતરાગના ધર્મની ઊંચામાં ઊંચી આરાધના કરી લેવી છે. ધર્મની આરાધનાથી વંચિત રહેવાનું દેખાય ત્યાં જીવવું ન ગમે. સતીએ જીવનમાં શીલનો ભંગ દેખાય તે પહેલાં જીવવાનો મેહ છોડી દે છે. ત્યારે જે ધર્મ માટે જીવવાનું છે, તે ધર્મને ઉમળકે કયારે લાવવાને? ૬૦ મે વધે? કે ૮-૧૨-૨૫-૩૫ મે વર્ષે ? ઘડપણમાં ધર્મ થઈ શકે એ માટે જીવવાનું રાખ્યું હોય તે શુ મૃત્યુ સાથે દોસ્તી કરી છે, જેથી એ વહેલુ નહિ જ આવે? તેમજ જે ઘડપણમાં ધર્મ કરવાને. તે અત્યારનું જીવવાનું તે પાપ માટે જ થયું ને? ભવિષ્યમાં ધર્મ સાધના કરી શકીએ એ માટે જીવીએ છીએ એવું ન ચિંતવતા. લક્ષ તે એ રાખે કે અત્યારે ધર્મસાધના કરવા માટે જે જીવીએ છીએ તે આવું દરેક વર્તમાન સમય માટે રાખવાનું છે. જીવતા હોઈએ ત્યારે બીજી પ્રવૃત્તિય ચાલુ હોય છે. એટલું જ નહિ પણ કેટલીક પ્રવૃત્તિઓ જીવવા સાથે કરવી ય પડે છે, જેમકે આહાર, પાણી, શ્વાસે૨છવાસ. પરંતુ આ કરીને જીવવું છે શા માટે? ત્યારે પૂછે કે તે પછી શું મરી જવું? For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ જીવવું શા માટે ? ૨૦૯ - ના, હું મરી જવાનું કહેતા નથી, પણ એટલું વિચારવા આપું છું કે “જીવવું શા માટે? એમ ન કહેતા કે “મરવાનું દુઃખ મેટું છે તેથી જીવવું સારું; કેમકે તે તો પછી જીવવાને ઉદ્દેશ મરણથી બચવાના થયા, પરંતુ એ પાર પડે એમ નથી ! કેમકે એકવાર તે મૃત્યુ આવીને ઊભું જ રહે છે, એટલે “જીવવાનું ફળ મરણથી બચાવ એ કયાં સિદ્ધ થયે? વળી એટલે જ ઉદ્દેશ હોય તો જીવવાના ફળમાં બીજી ત્રીજી વસ્તુની ઝંખના પણ નહિ રખાય. “જીવીએ છીએ માટે રંગરાગ ઉડા, વીએ છીએ. માટે પૈસા પાછળ મંડે, જીવીએ છીએ માટે રેફ, સત્તા, પ્રપંચ ખેલી લે,”—આ બધું કેમ કરાય? એમ માનતા હો તો એમ કહે કે “વવું શા માટે? તો કે રંગરાગ, ફકા, રેફ સત્તા વગેરે માટે.' પણ ના, એમ તો કહેવું નથી કેમકે ખબર છે કે એ રંગરાગાદિનાં પ્રજન, જીવવાનાં ફળ તરીકે, સરખી રીતે સિદ્ધ થતાં નથી, ઊલટું પારાવર ચિંતાએ, ઉપાધિ, વ્યાધિઓ વગેરે વેઠવાં પડે છે! તેપછી એ શું સુખ માટે જીવવાનું થયું કે દુઃખ માટે ?' દુઃખ માટે જીવવાની ઈચ્છા નથી, પરંતુ જીવે છે તેથી જ દુઃખ કેડી મૂકતાં નથી, આ હકીકત છે. સુખ તે વચમાં અમાસની રાતે આગિયાના સહેજ ઝગારા જેવું આવી જાય છે, બાકી તો કંઈ જતનાં દુ:ખ, કષ્ટ, તકલીફેનો હિસાબ નથી તે આ માટે તે જીવવાનું પસંદ કરતાં નથી, તેમ રંગરાગાદિ માટે જીવવું એમ માનતાં પહેલાં વિચાર થાય છે કે “ આ જગતમાં છ પૂર્વભવે એ માટે જીવવાની ધાંધલ કરીને વર્તમાન ભવમાં કેવા કીડા-મંકડા ને પશુના અવતાર પામી દુઃખમાં રિબાઈ રહ્યા છે ! એ નજરે દેખાય છે; તેમ જ્ઞાની ભગવંતે પણ એ કૃત્રિમ, ક્ષણિક અને પરાધીન For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર સુખેનાં કવિપાક આવવાનું કહે છે, તે પછી એના માટે શ્વવાનું પસંદ કેમ કરાય ?' તે પ્રશ્ન ઉભો રહે છે કે જીવવું શા માટે ? એનો જવાબ એ જ કે આટઆટલાં 2, ચિંતાઓ વગેરેની વચ્ચે પણ જીવવું છે એ ધર્મ માટે. જીવતા હોઈએ તે ધર્મ કરી શકીએ. મર્યા પછી કેને ખબર કે ભય મળે, ને ત્યાં ધર્મસાધના મળે કે કેમ ? માટે, વર્તમાનમાં જે જીવનાનું તે ધર્મ માટે જ, તેથી જીવતાં છીએ તે ધર્મ સાધી લેવાનો. અહીં પૂછશે, માનસિક ધર્મ સાધના ચેવીસેય કલાક પ્ર - જીવવાનું તે દરેક સમયે ચાલુ છે તો પછી દરેક સમયે ધર્મસાધના કંઈ થઈ શકે? શું આબે દિવસ ધર્મ થઈ શકે? તે પછી જીવનનિર્વાહના કાર્ય ક્યારે કરવાના? ઉ૦- આ મૂંઝવણું કરવાની જરૂર નથી. કેમકે આખો દિવસ થઈ શકે એવી ધર્મસાધના માનસિક ધર્મ સાધના છે. માનસિક ધર્મસાધના માટે કેઈપણ સંગમાં દરવાજો બંધ નથી દરેક સ્થિતિમાં એ થઈ શકે; તે એટલે લગી કે કાયા કદાચ આરંભ-પરિગ્રહમાં જોડાયેલી હોય તે પણ ત્યાં, (૧) મન એને આશ્રવ તત્વરૂપે લેખી એનાથી થતી કિંમતી માનવ જીવનની બરબાદી ઉપર કલાની અનુભવતું હોય, (૨) એના ભાવી કવિ પાક પર મન કંપ અનુભવતું હોય અને For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વવું શા માટે ? ૨૧૧ (૩) એની વચ્ચે ધ`સાર કાઢી લેવા મન ઝંખતુ. હાય. આ માસિક ધર્મ સાધના છે. (૧) મનને આર’ભ-પરિગ્રહમાં કેમકે પાપરૂપ એ ભાસતા હેય. મેજ ન હોય, ખેદ હોય, (૨) મનને લાગતુ” હાય કે આ આરભ-પરિગ્રહ એ માનવ જીવનનુ ક્તબ્ધ નથી, ક્તવ્ય તેા નિરારભ અકિચન ચારિત્ર પ્રવૃત્તિ છે. પવિત્ર જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર એ કતવ્ય છે, એક્તવ્ય કરવાનુ` મૂકી અન્ય કરી રહ્યો છું. તેથી સામે ધેરે માનવ સમય બરબાદ થઇ રહ્યો છે (૩) વળી એ આર‘લાદિ પાપેાના પરભવે કટુ વિપાક ભાગવવા પડશે, તેથી મનને કપ થતા હાય, (૪) તેમ જ એના સાથે સાથે થતા ક્ક્ષાય, કામ-ક્રોધલેાલ-મેાહ-મદ-મત્સર વગેરે પણ જીવને પાપન. ભારથી ભારે કરે છે ! અહા ! પાપના ભાર એછા કરવાના આ ભવમાં ભાર વધારવાની કેટલી કમનસીબ દશા ! એમ મનને ઉદ્વેગ હોય. (૫) એટલુ જ નિહ પણ એ કુસસ્કાર ભૂલવા-ભૂસવાના આ ઉચ્ચ લવમાં વિષય-કષાયના સંગ કરી કરીને ફરી પાછા કુસસ્કારને દૃઢ કરવાને આ કેટલે ખતરનાક ધધા ! એને મનને પારાવાર ખેદ હાય, (૬) એમ, માસિક ધર્મ માટે મન તત્ત્વનું ચિંતન કરે. ખાસ કરીને જ્યારે કેાઇ અનિષ્ટ પ્રસંગ આપણી સામે બની આવે છે, કેઈ આપણને ન ગમતી પ્રવ્રુત્તિ કરતુ' દેખાય છે, અગર કઈ ઇન્દ્રિયાકષ ણુના પદાર્થ નજર સામે અગર સ્મરણમાં ખડા થાય છે, અથવા કેઇના પર ગુસ્સા, અરુચિ, ઉદ્વેગ હૃદયમાં ઊછળી આવે છે, આવા અવસરે મનને કાઇ તત્ત્વની વિચારણામાં જોડી દેવાથી એ બીજા કામે લાગી ગયુ, એટલે હવે સામેના પ્રસ’ગ, પદા, કે કોધ-ઉદ્વેગાદિ લાગણીમાંથી મન છૂટ્ઠ' પડી જાય છે, અથવા કહા મનમાંથી એ નીકળી જાય For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૨ થી સમાદિય યશ ધરમુનિ ચરિત્ર છે. આ તે જ બને કે જીવનમાં જીવ-અછવ-પુણ્ય-પાપ વગેરે તનું ચિંતન કર્મસિધાન્તનું વિસ્તારથી ચિંતન, અવરનવાર ચાલુ હોય, એ કરી કરીને તત્વના વિસ્તૃત વિચાર હસ્તગત ક્ય હેય. પછી એ કઈ અનિષ્ટ પ્રસંગ કે પદાર્થ ઊભે થયો, યા કોઈ કષાય, મેહ હાસ્ય કે શક જાગવાની તૈયારી દેખાઈ કે તરત પેલી તત્ત્વ વિચારણા શરૂ કરી દેવાય, એને બહુ ઘટેલી હોય તેથી પ્રબળ કષાયના આવેગની સામે પણ એ સહેલાઈથી ચાલવાની. દા. ત. છના ૫૬૩ ભેદ કયા કયા, એના અવાંતર ભેદ કયા ક્યા, આ વિશ્વમાં એ કયાં ક્યાં રહ્યા છે, અને કેવી કેવી યાતનાઓ ભોગવી રહ્યા છે, છતાં એમને ધર્મ કે દુર્લભ છે. પાપ અને પાપબુદ્ધિ કેવી સુલભ છે, એમનાં આયુષ્ય કેટલાં, કાયસ્થિતિ કેટલી...વગેરે વગેરે વિચારણામાં મન ચઢી ગયું. એવું પુણ્ય-પાપના વિચાર માટે મૂળ કર્મના કેટલા પ્રકાર, ઉત્તરભેદ ક્યા ક્યા, એમાં શુભ કેટલાં, અશુભ કેટલાં, એનાં ફળ કેવાં કેવાં, જીવની એમાં પરાધીન ગુલામ દશા કેવી, એ કર્મ કેવી કેવી રીતે બંધાય, એના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ વગેરેની વિચારણા ચાલી; એટલે મન એમાં લાગી જવાથી બહારના અશુભ પ્રસંગ, પદાર્થ કે કષાયાદિના આવેગમાં બચી જવાનું, અને માનસિક ધર્મ ની સાધના ચાલુ રહેવાની. (૬) એમ, માનસિક ધર્મની સાધનામાં (i) મંત્રી પ્રદિકરુણામાદયની ભાવના યા (ii) અનિત્ય, અશરણાદિ બાર ભાવનામાંની કેાઈ ભાવના, અથવા (iii) ધર્મધ્યાનના ચાર પાયાના વિષય આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાનની ભાવના મનમાં ભાળ્યા કરાય. (૭) એમ, મહાપુરુષના ચરિત્ર વિસ્તારથી વિચારાય તે એટલે સુધી કે એમણે પ્રસંગે પ્રસંગે સારી વિચારણા–ભાવના કેવા કેવા સ્વરૂપની કરી હશે તે રિતવારા, (૮) અથવા, અનેક પ્રકારની આરાધનાનાં અંગે, સ્વરૂપ, વિધિ, વગેરેની વિચારણું થાય, દા. ત. સમકિતના For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જીવવું શા માટે ? ૨૧૩ વ્યવહારના ૬૭ બાલ ક્યા ક્યા, માર્ગોનુસરીને ૩૫ ગુણ, વેગ વસેવાના પ્રકાર, ગદષ્ટિએનો પરિવાર, બાર વતે, અરિહંતપદ પ્રાપ્ત કરાવનાર ર૦ સ્થાનક, નવ પદ, વગેરેની વિચારણા થઈ શકે. (૯) અથવા મન એ શોધવા લાગે કે જુદા જુદા મહાપુરુના સુકૃત કયા કયા, વિશિષ્ટ ગુણ કયા ક્યા, પરાક્રમ કયા ક્યા, ઉપકાર એમણે કેવા કેવા ક્ય, વગેરે વિચારાતું જાય અને એની અનુ મેદના કરાતી જાય કે “ધન્ય સુકૃત ! ધન્ય જીવન ! કેવા ઉત્તમ ગુણ!” વગેરે. (૧૦) માનસિક ધર્મ સાધનામાં બીજાં વિવિધ ચિંતન આવે. દા. ત. (i) આપણા જીવે કેવાં કેવાં અધિકરણે એટલે કે પાપસાધનોને, હિંસા અને મેહકારી સાધનોને પથારે પાથરી મૂકે છે, એ કેટલે પાપનો બેજ વધારે છે, ને એને કેવી કેવી રીતે એ છે કરતો આવું ! (ii) કેટલા મહાપુ આ કે ઊં માનવભવ મળે છે, એમાં કેટલે અનુપમ અવસર માને છે ! કેવા કેવા દેષયાગ, કેવા કેવા ગુણે પાન, કેવા. કેવા સહન કરવાના ધર્મ, કેવી કેવી ક્ષમા મતાના અવસર, ને કેવા કેવા પરમાત્મ-મરણ તરવરમણતા વગેરેના અમૂલ્ય અવસર મળ્યા છે ! એનું ચિંતન (ii) આયુષ્યની અવિશ્વસનીયતાનું ચિંતન (iv) વર્તમાનકાળે પણ ભવ્યાત્માઓની વિવિધ આરાધનાનું ચિંતન, (v) સમવસરણ કે કેાઈ શત્રુજયાદિતીથ, યા અમેદનીચ ભવ્ય ધર્મ પ્રસંગનું ચિંતન, (vi) સ્વાનાબાધક ઉપાયનું ચિંતન,... ઇત્યાદિ ઈત્યાદિ કરી શકાય. (૧૧) માનસિક ધર્મસાધનામાં સહેલું કય અરિહંતન જાપ અને નવકારમંત્રનું રટણનું છે. એમ, (૧૨) વેદષનિંદા યા સુકૃત અનુદના છે. નવકારમંત્રનું સ્મરણ બે રીતે થાય- (૧) અક્ષરના આલંબનથી, એટલે કે જાણે નજર સામે નવકાર પદે સ્પષ્ટ ખેલા દેખાય અને આપણે એને વાંચીએ છીએ એ રીતે, (૨) અર્થના આલબ નથી, અર્થાત For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર જાણે દૃષ્ટિ સામે અનંતા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવતે છે, અને એમને નમસ્કાર કરતા જઈએ છીએ ને નવકાર સ્મરતા જઈએ છીએ. બેમાંથી એક રીતે મનમાં રટણ ચાલે, (૧૩) એમ, માનસિક ધર્મસાધના માટે પાંચ પરમેષ્ઠીનું વિવિધ રૂપમાં માનસિક દર્શન કરે જવાનું. દા. ત. મન સામે દેખાય કે અરિહંત પ્રભુ સમવસરણ પર બિરાજ્યા છે, બાર પર્ષદા બેસી ગઈ છે, પ્રભુને ઈન્દ્ર ચામર વી જે છે ! ભામંડલ છત્ર, અશોકવૃક્ષ અને સિંહાસન ચચકી રહ્યાં છે! ઝરમર ઝરમર પુષ્પવૃષ્યિ થઈ રહી છે ! દિવ્ય દવનિ (બંસરીના સુર ) રેલાઈ રહ્યા છે, ને દુંદુભિ બજી રહી છે. અથવા સુવર્ણ કમળ પર પગલાં માંડતાં પ્રભુ વિહાર કરી રહ્યા છે ! પાછળ ગણુધરાદિ મુનિએ, જઘન્યથી કે દેતાઓ વગેરેને પરિવાર ચાલી રહ્યો છે ! અરિહંતના આવા બીજા પણ રૂપક વિચારાય. એમ આચાર્ય, ઉપાધ્યાય, સાધુના અને કાનેક રૂપક વિચારય. માનસિક ધર્મસાધનામાં તો આવાં કઈ ચિંતન, ભાવના, મરણ, દયાન, અરિહંતાદિના સુકૃતનાં અનુદાન વગેરે કરી શકાય છે. તમે કહેશે આ બધું એક સાથે કેવી રીતે મનમાં લાવી શકાય? પરંતુ બધું સાથે લાવવાની વાત નથી. આ બધુ તે તમે ધ્યાનમાં રાખી લો એટલા માટે કહ્યું છે. પછી તો અવસરે અવસરે એમાંથી જે મુદ્દો કુરે તે મુદ્દા પર મન લગાડવાનું છે. એમ બધાય જાગ્રત અવસ્થાને સમય અશુભ વિચારો વિક, કષાયે કે ફાસ કુસિયા વિચારે ટાળી કઈને કઈ માનસિક ધર્મ સાધના ચાલુ રાખવાની છે, અને તે રાખી શકાય છે. સારૂં જીવવા મથે - તે અહીં તે જીવીએ છીએ તે શા માટે જીવવાનું? તે કે ધર્મસાધના માટે જીવવાનું છે. મનને એમ રહે કે “હું શા માટે જીવી રહ્યો છું? એટલા જ માટે કે ધર્મ સાધતો રહું નહિ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ જીવવું શા માટે ? ૨૧૫ તર તે શ્વાસે ૨છવાસ લીધા શા કામના કે જે ધર્મસાધના વિના ખાલી ધમણના પવનની લે-મૂક જેવા પસાર થાય? અરે ! ધમણુ તે બિચારી સારી કે એ બીજાને ઉપકાર કરનારી બને ત્યારે મારે તે બીજનો તો શું પણ મારી જાતનેય ઉપકાર થાય નહિ. જે ધર્મ સાધના વિનાના પ્રાણ ચાલ્યા કરે, અને ધર્મ સાધના જે નહિ, તે કર્મસાધના વળગી જ છે, તેથી તે મારો જ કરચરઘાણ વળે, ભયાનક ભવસાગરમાં જન્મ-મરણ, રોગ-શોક, ત્રાસ-વેદના અને અધમ એનિઓમાં ચકરડી-ભમરડી વગેરેનો પાર નહિ ! માટે મારે તે એકેક શ્વાસોચ્છવાસ કિંમતી છે. એને ઉપગ એ જ કરૂં કે કઈને કઈ ધર્મસાધના ચાલુ રાખું, એમાં સાથે સાથે કૃતજનતા, અનુચિતતા, ઈર્ષ્યા, રેષ, અભિમાન, સ્વાર્થોધતા, તૃણ, વકતા, વગેરે અનેકાનેક દેષ પૈકી કઈને કોઈ એક અનેક દેશને કચરતા ચાલુ, કચરવા માટે એના હૃદયવેધી પશ્ચાત્તાપ, સંતાપ અને હવે એને દબાવવાના નિર્ણય ને પેજના કરૂં, એમ ઉદારતા, કૃતજ્ઞતા, પર૫કાર, ક્ષમા, નમ્રતા, ગુણાનુરાગ, ઔચિત્ય વગેરે ગુણેના મનરથ, નિર્ધાર અને પ્રયત્ન કરતો રહું.” જીવન જીવવાના આવા કેઈ એક માત્ર ઉદેશ નક્કી કરાય, તો આત્માનાં અધઃપતન અટકાવી ઉદય સચેટ સધાય. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ જીવનનો ઉદેશ શું છે ? ઉ જીવન જીવવાને ઉદ્દેશ નકકી કર્યાની તે બહુ બલિહારી છે. એથી જાગૃતિ આવી જાય છે, પાવર, જેસ આવી જાય છે; ઉદેશ વિનાનું ગમે તેવું મારામામાં વેડફાઈ જતું જીવન બચાવી લેવાય છે. દુકાન પર બેઠેલાને કમાવાને ઉંદેશ સચેટ ખ્યાલમાં છે તે ત્યાં ગયા-સપા મારવા બેસતા નથી, પાનાબાજી ખેલતે નથી તેમ દેખે કે ઘરાક ખાલી લમણાફેડી કરાવવા આવ્યો છે તો એને રવાના કરે છે. મેટી સંશોધન શાળાઓમાં અભ્યાસ કરનારને ઉદ્દેશ નક્કી છે તે ભારે ખંતથી સંશોધનમાં મ રહે છે. કોરટમાં કેસ લડનારને ઉદ્દેશને પાકે ખ્યાલ છે તે અહીંથી તહીંથી ચારે બાજુથી સાક્ષી પુરાવા ભેગા કરવા અને ન્યાયાધીશને ખાતરી થાય એ માટે શું શું કહેવું એ વિચારવા મથે છે. રેગીને સાજા થવાને ઉદ્દેશ નક્કી છે તો દવાઉપશાર એના. ખરા ચિકિત્સક, પચ્યાપચય વગેરેની ચિંતા વિચારણામાં મશગલ રહે છે, ઔષધસેવન વગેરેમાં ખબરદાર રહે છે. અરે ! કોઈની સાથે વાતચીત કરશે એમાંય રેગ, ઉપચારની જ સ્થા વિશેષ માંડે છે. - દુનિયાના આવા આવા તો કંઈ દાખલા છે. કે જેમાં ઉદ્દેશ નકકી હેય છે તે એની પાછળ માણસ ધૂન લગાડે છે. અરે ! For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ જીવનને ઉદેશ શું છે? ૨૧૭ એક પાળેલા કૂતરાને ય માલિકને ખુશ કરવાનો ઉદ્દેશ નક્કી છે તે એ માટે બરાબર ખબરદાર રહે છે જ્યાં મે મળે કે ચાટ કરે છે. એમ જીવન જીવવાને ઉદ્દેશ નક્કી કર્યાની બલિહારી છે. પછી એક મિનિટ બગાડવી પોષાતી નથી, પાલવતી નથી, ઉદેશ નક્કી કર્યા પછી એને સિદ્ધ કરવાના ઉપાય પણ નિશ્ચિત કરવામાં આવે છે, અને તેથી જ્યાં જ્યાં મેકે મળે કે તરત જ ત્યાં ત્યાં એ ઉપાયમાં પ્રવૃતિ ચાલુ થઈ જ જાય છે. નકામા પાસપ, વિકથા, કુથલી, નિંદા, રામટામા વગેરે, જુઓ તે, દુન્યવી કઈ ઉદ્દેશ નક્કી કરનારના પણ જીવનમાં નહિ દેખાય, કુદરતની રોજ ૨૪ કલાકની ભેટ :-- એક પરદેશીએ • Twenty four hours a day” (દિવસ દીઠ ૨૪ કલાક) નામનું પુસ્તક લખ્યું છે એમાં લેખકે એ બતાવ્યું છે કે કુદરત તમને દ૨ નવી પ્રભાતે તાજા ૨૪ કલાકની ભેટ કરે છે. એમાં એ પૂછતી પણ નથી કે “ અત્યાર સુધીના ભેટ કરેલા કે તમે વેડફી નાખ્યા હતા કે ?' “ એમ હોય તે જાઓ તમને નવી ભેટ નહિ મળે” એવું એ કહેતી નથી. એ તે એટલી બધી ઉદાર રહે છે કે હજી પણ એ તમને નવી ૨૪ કલાકની ભેટ કરવા તૈયાર રહે છે. પરંતુ અફસ એટલે છે કે માણસે પોતાના જીવનમાં કેઈ ખાસ ઉદેશ નક્કી નથી કર્યો હતો એટલે એ ૨૪ કલાકમાંના કેટલાય કલાક એમ જ વેડફા નાખે છે ! બરબાદ કરે છે ! દા. ત. શનિવારે અડધી રજ પડી ત્યારથી સેમવારે કામ પર ચડશે ત્યાં સુધી માં એનું જીવન જુએ તે રખડતારામ જેવું હશે. એમાં કેઈ નક્કી કર્યું નહિ કલાના ક્લાકે એમને એમ પસાર કરી નાખવાના ! એવી રીતે બજારમાંથી ઘરે આવ્યો. જમવાને કલાકની વાર છે. તે એ કલાક એમ જ જવાનો ! સંબંધીને ત્યાં મળવા ગયે, સંબંધી બહાર ગયા છે તે આવતાં કલાક વાર લાગી, તો એ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર કલાક એમ જ વેડફાઈ જવાને ! નહાવા ઉઠ, અડધે કલાક પાણી ગરમ થવાને વાર લાગે તો એ સમય એમ જ હેલવામાં પસાર : દિવસમાં આવે તો કેટલાય પ-૧૦-૧૫ મિનિટોના ગાળા કંઇ જ કામ વિના એમને એમ જણે બગાસા ખાવામાં પસાર થાય છે ! જીવનમાં સાર શેખ ઊભા કરે :-- હવે અહીં જુઓ, એ પશી લેખક લખે છે કે ધરો કે તમે પરામાં રહેતા હે, અને ધંધાથે શહેરમાં પરાની રેલ્વેમાં બેસી જતા હે, પરંતુ સ્ટેશને પહોચતા ધારો કે એક ગાડી ઉપડી ગઈ, હવે બીજી આવવાને અથવા ગાડી લે (મેડી) છે, એને આવવાને કલાકની વાર છે, તો શું કરવાના ? લેટફોર્મ પર હર્યા-ફર્યા ને આશીર્વાદ જ ને ? અથવા માને કે ગાડી સમયસર આવી પણ શહેરમાં પહોંચતા એને પિ કલાક લાગે છે, તે એટલે વખત ગાડીમાં બેઠા બેઠાં શું કરવાના ? નકકર કોઈ કાર્ય નથી, એટલે આ ડું અવળું જોવામાં કે વાતો-ગરપા-સપામાં સમય પસાર ! આમ કેટલાય વખત વેડફાઈ જાય છે. લેખક કહે છે કે “એને લેખે લગાડવા આ કરે કે જીવનમાં એક હોબી ( Hobby ) યા સંગીત ચિત્ર જેવી શેખની વસ્તુ લેધી કાઢો, કે જેમાં કંઇક પણ રસ હોય. પછી એના લાયબ્રેરીમાં પુસ્તક શોધી, એને વાંચવા માંડે અને ફકરે ફકરાની કે પાને પાનાની સારભૂત નોંધ ડાયરીમાં ટપકાવતા જાઓ. જ્યાં નવરા પડયા કે એ પુસ્તક તૈયાર જ હોય, છેવટે નેટ તૈયાર જ હોય, કામ ચાલુ રહે.” આપણે એમ કહીએ કે શેખ ની વસ્તુ, રસની વસ્તુ કે પાપની ન જોઈએ, બાહા ભાવમાં ખેંચી જનારી ન હય, જડની માયા મમતા વધારનારી નહિ જોઈએ, કિન્તુ આમ કલ્યાણની હેય, અધ્યાત્મ ભાવ વધારનારી હેવી જોઈએ. દા. ત. નવકારને જા૫, ત્વકારાને રસ બે કર્યો. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ cવનને ઉંદેશ શું છે? ૨૧૯ મનમાં સંક૯પ કર્યો કે મારે આ જિંદગીમાં સવાકોડ નવકાર ગણવા છે. બસ. લાગી ધૂન. પછી તો જ્યાં જ્યાં એક મળે કે એ જ લઈ બેસવાનું જ થાય. જીવનને ઉદેશ નક્કી થઈ ગ કે નરકારની રટણ માટે મારે જીવવાનું છે. પછી તો કેમ ? કે કોઈની રાહ જોતાં જ બે મિનિટ પણ ઘોભવું પડયુ કે ત્યાં નવકાર ચાલું. એમ કોઈના પર ગુસ્સો આવી મનમાં એના વિક૯પ શરૂ થવા માંડયા, ત્યાં તરત મનને નવકાર તરફ વાળી દવાશે-“લાવને ત્યારે નવકારને જ સ્ટોક વધારું;” એમ કરી નવકાર રટણ ચાલુ થશે.” એવું બીજા ત્રીજા વિય૯પ વખતે પણ એજ. વળી નવકાર સાથે વધુ સંબંધ બાંધવા-વધારવા એના પુસ્તક લઈ બેસાશે. એમાંથી વાંચી વાંચીને ટૂંકી નોંધ કરી હોવાશે. અવસરે અવસરે એ નોંધનું પુનઃ પુનઃ વાંચનમનન-રટણ થશે. એમ, જીવનમાં તત્વજ્ઞાનને ફેખ નક્કી કર્યો. પછી કેમ? તો કે એનાં પુસ્તક મેળવી મેળવીને વાંચવાનું, નોધવાનું, મનન કરવાનું, ને વારંવાર યાદ કરવાનું,-આ ધંધે ચાલુ થઈ જશે. ક્યાંક ગયા અને કંઈક સારૂ વાંચવા-સાંભળવા મળ્યું, કે તરત મનમાં અંકિત કરી લેવાશે. મનને રહેશે કે જ્યારે એને મારી નેટમાં ટપાવી લઉ. એટલે બરાબર ધારી રાખીને પછી ધેર જઈને નોટમાં લખી લેવાશે. અમ, શોખ રાખ્યા દની સ્તુતિ પ્રાર્થનાનો. પછી મન એ જમાં પડશે કે કેવી કેવી રીતે નવા નવા વિશપણેથી અરિહંત ભગવાનની સ્તુતિ કરૂં . આત્માના શુદ્ધિકરણ માટે નવી નવી પ્રાર્થના કરૂ. તૃતિ માટે અરિહંતના કેટલાય નાના મોટા ગુણે, કઈ કઈ વિષેશતાઓ કે પરોપકાર, અનેકાનેક શક્તિઓ, ઈત્યાદિ શોધી શોધીને ભગવાનને સંબધીને આંતરિક રીતે બાલતા જશે. એમ કેટલાય પ્રકારની ઉપમાએથી સ્તુતિ કરાતી જશે. “ હે નાથ ! તુ જ જગદુદ્ધારક, વીતરાગ, ભુવનગુરુ, ત્રિભુવનતિલક, જંત્મસિદ્ધ ચાર અતિશય For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨e શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર વા, અકો ધી અમાની... હે વિશ્વવત્સલ, જગપિતા, જગન્મિત્ર, હે નિરંજન, નિરાકાર, નિલેપ, નિર્વિક૯૫, નિરામય, નિર્દોષ નિહિ, નિષ્કામ, નિર્ભેદ, નિર્વિકાર, ની રાગ..... હે પરમ પુરુષ, પરમેસર, પુરુષેતમ, પરમાગી, પરમતપા, પરમધ્યાની, પરમેન્દુ, પરમાણુ..” આવા આવા કેઈ સંબંધનોથી સ્તુતિ કરાતી રહેશે. એમ ૩પમ એથી સ્તુતિ : – એમાં હે ત્રિભુવનનાથ ! તુ કટપવૃક્ષની જેમ જીવેના ઈષ્ટને પૂરનારે છે, પવનની જેમ ભક્તહૃદયમાં શુભ અધ્યવસાયેના તરંગે જગાડનારે છે, તુ સાગ૨ જ ગભીર છે. મેરુ જે નિશ્ચલ છે...' વગેરે વગેરે સૂર્ય, ચન્દ્ર રન, સિંહ, ચિતામણિ, કેળઘટ, રત્ન ખાણ, સુવર્ણ, ૯પણ ઈત્યાદિની ઉપમાઓથી સ્તુતિ કરાશે. અરે ! એમાં તે આગળ વધતાં પછી જે કાંઈ નજરમાં આવ્યું કે મગજમાં કુયું એની કડી અરિહંત સાથે જોડી સ્તુતિ કરાતી જશે આ માટે સ્તવને, ત્યવંદનો નમુત્થણ, ભકતામર વગેરે સ્તોત્રોને ઉપયોગ કરાશે. નવું નવું વાંચન કરી કરી એમાંથી આ શોધી કઢાશે. બસ, ધન લાગી, હવે એક મિનિટ પણ વેડફી નાખવાની છે ક્યાં ? ૨૪ કલાકની ધર્મસાધના :--- મરી જઈએ તે ધર્મસાધના નહિ થાચ માટે જીવવું છે. એ જીવવાનું ધર્મસાધના માટે જ હોય ને ? તે જીવવાની પ્રત્યેક ક્ષણ લેખે લાગે એ સારૂ પહેલા કહ્યું તેમ માનસિક ધર્મસાધના જેવીસે કલાકની બનાવી દે. એ કેવી કેવી, એ ફરીથી યાદ કરી લો. ૧. નવકારમંત્રનું સ્મરણ, પદેથી કે અર્થથી. ૨. પરમેષ્ઠીનું વિવિધ રૂપે ચિંતન. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ જીવનને ઉદેશ શું છે? ૩. જીવાદિતત્વ અને વેગ આદિ પદાર્થોનું ચિંતન. ૪. તત્ત્વદષ્ટિએ અવલોકન. પ, અનિત્યતા આદિ કે મૈત્રી આદિ ભાવનાઓ. ૬. મહાપુરુષોના પરાક્રમ, ગુણે, સુકૃતો. ૭. તીર્થંકર પ્રભુ આદિનું સળંગ જીવન ૮. શત્રજયાદિ તીર્થયાત્રા ૯. સ્વદુર્ગુણ-દુષ્કૃત્યના પશ્ચાતાપ ૧૦. દર્દભરી પ્રાર્થના ૧૧. નવા નવા શુભ મનાથ ૧૨. ભક્તિ કે વૈરાગ્યાદિની કાવ્યરચના ૧૩. વિષય-પરિગ્રહ-આરંભ-કષાયના ખેદ. વીસેય કલાકના માનસિક ધર્મની સાધના શરૂ કરી દે. પછી તો ખોટા વિચારે, ચિત્તની ચંચળતા કષાના જોર, વગેરે ક્યાંય દૂર ભાગી જશે, મન બળવાન બનશે અને તેથી કાયા, ઇન્દ્રિ, વાણું અને બાહ્યા સામગ્રી દ્વારા કેઈ સક અને કેઈ સત્પરામે જીવનમાં મધમધતા થઈ જશે ! આત્માં ખરે તવંગર બની જશે ! ધર્મ કરનારા જ સાચે ધનાઢય છે; ધર્મ વિહેણે પૈસાદાર પણ રંક છે, રાંકડા છે. રક એટલા માટે કે પરલેકની દીઘ યાત્રા માટે કેપ પૂણ્યની મૂડી ભેઝી નથી કરતા ? રાંકડો એટલા માટે કે અહી મેહમદારીના હાથમાં રાંકડા સર્ષની જેમ રમી રહ્યો છે ! અને પરભવે દુર્ટોના હાથે રાંકડાપણે માર ખાય છે ! ધમહીન યુવાન શ્રીમંત મટી જાય તે દયા આવે છે, કઈ દયા ? For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી સમરાદિત્ય , યોનિ ચરિત્ર * બિચારે મહાલહેરમાંથી ગયે !” આ ? અરે ! છ હોત તો જતની વધુ કતલ સિવાય બીજું શું કરવાનો હતો ? દયા તો એ આવવી જોઈએ કે • બિચારો ધર્મ કમાયા વિના ગયો ! ટી સંસારયાત્રામાં એનું શું થશે ? વધુ જીવે હત અને કેક ગુરુને ભેટ હોત તો ધર્મ પામી જાત ! હવે શુ પામે ? માનવભવેથી ભ્રષ્ટ થયા પછી એ અવસર ગયા. ' આ લેટેત્તર દષ્ટિની દયા છે. આપણે કદાચ એ ગરીબ હોઈએ છતાં ધર્મસાધનામાં એતપ્રેત હેઇએ તે મહાતવંગર છીએ. આની ખુશી મગજ પર રહેવી જોઈએ. એ પછી આવા કપરા કાળમાં પણ આપણે મસ્તી અનુભવી શકીએ. દુનિયા પાક મૂકે છે, પણ આપ મસ્ત હોઈ એ; કેમકે વીતરાગના ધર્મની સાધનાનું મહાધન સંચિત કરી રહ્યા છીએ. આત્માને મહાશ્રીમંત બનાવ હોય, પવિત્ર બનાવે છે, તે આ કર કે રોજીંદા જીવનમાં પણ ભરચક ધર્મ સાધના અને ગ્રેવીસે કલાકની માનસિક ધમસાધના ચાલુ હોય તેમજ તૃણ, મદ, મત્સર, માયા જૂઠ, અનીતિઅન્યાય, વગેરે દુર્ગુણોને ખાસ કરીને કે મકે કચરતા ચાલીએ, ઉભવા જ ન દઈએ. - રાજ સુરેન્દ્રદત્તનો પ્રસંગ રસાવધાન કરે એવો છે. પત્નીએ કર દીધું છે, માણસે દદને તેડવા ગયા છે, રાજા બેભાનપણે કારમી વેદના ભોગવી રહ્યો છે. ત્યાં રાણીને વસવસે થયો કે વેદ આવીને કદાચ આને જીવાડી દેશે તો ? માટે મન માં ઘાટ ગેટવે છે કે “ વેદના આવતાં પહેલાં આને ખત્મ કરી દઉં.' દુષ્ટતાની કેદ છે. ? ધર્મ નાં લિમિટ બંધાય :-- આપણા જીવે પણ પૂર્વભોમાં આવા કે બોલ ખેલ્યા હશે. ત્યાં જે દુષ્ટતાની હદ નથી રાખી, તે અહીં ધમપણાની હદ શા માટે રાખી એ ? બીમાર પડો ને ઉપરા૫ર ડાક્ટરના For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ જીવનને ઉદેશ શું છે? બીલ ચઢતાં જાય તે શું હદ બાંધે છે ખરા કે બસ હવે દવા બંધ કરો ? ના, તેના વિના તે ન ચાલે, ” એમ કહે છે. ત્યાં હદ નહિ બાંધવાની; તે પછી અહી આત્મામાં તે હજારગુણી, લાખગુણ બિમારી છે, એની દવારૂપે ધર્મમાં હદ કેમ બંધાય? શું મનને એમ થાય નહિ કે “પહેલા પાપ બેહદ કર્યા હવે ધર્મ બેહદ કરૂં, પૂવે ગુસ્સા અમાપ ર્યા, તે હવે ક્ષમા અમાપ રાખવું પહેલા રાગ પારાવાર ર્યા, હવે વૈરાગ્ય અપરંપાર કેળવું; આજ સુધી ઇર્ષા–અસૂયા બહુ કરી, હવે હત માવ, ઉદારભાવનો ધોધ વરસાવું...” પા૫ અમાપ ર્યા છે ને ધર્મ અમાપ કર પડશે. માસું પૂરું થાય છે ને સંતોષ થઈ જાય છે કે “ધમ ઘણે કર્યો, હવે શાતિ રાખે આ દેખીએ છીએ અમે એટલે અમને પણ કેડ કર્યા વિના રહેવાતું નથી કે આ ભાગ્યવાનને પમાડાય એટલું પમાડી દે: ધર્મમાં લિમિટ બાંધવી રહેવા દ્યો ”-એમ ઠસાવી દે. ધમનીય સીઝન કોક વાર આવે :ઘણને બાકી હશે આંબેલ વર્ધમાન તપનો પાયે અને એના પર આગળ ચણતર. ઘણાને બાકી હશે જીવનમાં એકવાર પણ વિધિપૂર્વક લાખ નક કારનો જાપ, ભૂખ્યા રહીને કે લખું ખાઈને નહિ, રોજ ખીર ખાઈને હે. સીઝન કકવાર આવે છે, વિશાળ સંસારમાં ધર્મની ઊંચી સામગ્રી અહીં મળી છે, એને ઊંચે વેપાર નહિ કરી લે, ઊંચા પુણ્ય નહિ કમાઈ લે, તો પછી બીજે ક્યાં અને ક્યારે કરશે ? કાવે કહે છે, " નભવ નવર સેલ મણું, વણઝારા રે પ બને કરજે વ્યાપાર, અહો મેરા નાયક : રાન વન સંવરતણી, વણઝારા રે પ હી ભરજે ઉદાર, અહે મેરા નાયક રે ” For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ થાવર ચંડાલનો પ્રસંગ પેલે શેઠને છેક વિચારમાં પડે છે કે રેજને રેજ તાજી રાઈ જમાડનારી મા આ શુ કહા કરે છે કે “દિકરા વાશી ખાયે જાઓ છો, દુઃખી થશે?’ માને પૂછે છે, “ તુ શુ કહેવા માગે છે?” માતા કહે છે “ ભાઈ! એને અર્થ તે આચાર્ય મહારાજ કહેશે.” માને દિકરા પાસે ઊંચે ધર્મવેપાર કરાવે છે અને તેથી આચાર્ય મહારાજની ભલામણ કરે છે. કરે હવે તત્પર થશે તે ઉપડ્યો આચાર્ય મહારાજ પાસે, ને ત્યાં જઈ વંદના કરી અથ પૂછે છે. ત્યારે આચાર્ય મહારાજ કહે છે. એને અથ અમુક ગામમાં થાવર ચંડાલ રહે છે તે કહેશે.” જા બિલાડી ભા ભ” જેવું થયું. પણ હવે અર્થ જાણવાની લગની લાગી છે, તે માતાને પૂછી ઉપડ્યો તે ગામમાં થાવર ચંડાલને પૂછવા ગામમાં પેઠે. નાકા પર એક વાણિયાની દુકાન છે, સારે માણસ ધારી એને પૂછે છે, “શેઠ થાવર ચંડાલનું ઘર કયાં ?” પાપ અને વાલેસરી :-- અહીં શેઠ ઘરાકને પતાવવામાં પડી છે, બે કૌસાનું For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ થાવર ચંડાલને પ્રસંગ ૨૨૫ જાયફળ, પૈસાની ચાહ, ને ત્રણ સોનું તેલ. વકરે જ છે ત્યાં શેઠને જવાબ આપવાની કયાં કુરસદ કે પરવા છે? ઉલટું મનને એમ થાય છે કે અત્યારે આ પાપ કયાં આયુ ?” બિચારે પરદશી માણસ અજાણે છે, તે પૂછે છે, એ જાણે પા૫ માથે પડયું લાગે છે! જેની પાસેથી નાણાંપાણ ન મળે એમ હેય તે “પાપ”, કાંઈ સ્વાર્થ સધે એમ ન હોય તે “પાપ”! અને એક જમણુની ટિકિટ આપે તોય વાલેસરી ! એમજ ને? કેવું સામ્રાજ્ય છે પડનું! “પાપ” તો એ લાગે કે જે આપણને પાપમાં જોડવા હેય, નિંદા કુથલી કરવા આવ્યો હોય, જૂઠ બે લાવવા આવ્યું હોય ત્યાં એમ થાય કે “આ પાપ કયાં આયું? જીવનમાં બ્રહ્મચર્યનાં મહાન મૂલ્ય સમજતો હેય એને વિષયાંધ પરની વેવાં કરતી આવે તે લાગે કે “ આ પાપ ક્યાં લાયું ? કઈ લડવા આવે, કષાય કરાવવા આવે તે એમ થાય કે “આ પાપ ક્યાં આવ્યુ ?' ત્યારે આ વેપારીને પરદેશી જરા પૂછી રહ્યો છે એ “પાપ” લાગે છે ! જીવનાં, આવે ૨ડે માનવભવ મળવા છતાં, ઉત્થાન કેમ નથી થતાં ? મૂળમાં લેખાં ને હિસાબ જ ઊંધા માંડી મૂક્યા છે, માટે તે. એ સુધરે, સીધા થાય તે ઉત્થાનની દિશા લાગે, રમતિયાળ બાળક નિશાળે જવા લાગે છે અને એને સમજાય છે કે “રમત એજ સર્વસ્વનાં લેખાં ઊધા હતાં, “ભણતર એજ સર્વસ્વ એ લેખું બરાબર છે, પછી વિદ્યાપ્રાપ્તિના ઉત્થાનને માગે તન-મન જેડે છે. એમ અહી અનાદિના ઊંધાં લેખાં સુધરે, “પાપને “વાલેસરીનાં માપ રૂપિયા-આના-પાઈથી ન મપાય, પણ આપણે આત્માને પાપ પુણ્ય કમાવામાં કેવા સહાયક થાય છે, એના પર મપાય” એમ થાય ત્યારે કલ્યાણનાં ઉત્થાનના માર્ગ ખૂલે. મહાપુરુષોને ઉપસી કરનાર કાંઈ ઉપદેશ દેવા દ્વારા કે બીજી રીતે સહાયક થવા નહોતા આવ્યા, ત્રાસ વરસાવવા આવ્યા હતા, For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી સમરાદિત્ય યશોધર મુનિ ચરિત્ર છતાં એને વાલેસરી કેમ માન્યા? કહે એટલા જ માટે કે પુણ્ય કમાવામાં પુણ્ય એટલે? કર્મક્ષય, એની કમાણી કરવામાં સહાયક થતા લાગ્યાં, તેથી વાલેસરી લાગ્યા. જૈનશાસન આપણને આ લેખું આપે છે. વેપારી બિચારે રૂપિયાના કાટલે માપનારે, તે પરદેશી પા૫રૂ૫ લાગે છે, એટલે મેટું બગાડી કહે છે, “અહી શુ પૂછે છે? જા, જાઓ, આમ આમ થઈને આમ આમ જ ત્યાં મળશે થાવર ચડાલ.” પેલાને તે આટલુંય ઘણું લાગ્યું, બતાવેલ દિશાએ ચાલે અને થાવર ચંડાલના ઝુંપડા આગળ આવી ઊભે. બૂમ મારે થાવર ચડાલ છે કે ?' અડાલ બહાર આવી જુએ છે કે કેક અજાણ્યો માણસ છે, પણ કપાળમાં કેશરને ચાલે છે તેથી સાધાર્મિક જાણું ખુશી ખુશી થઈ ગયે, થાવર ચડલ શ્રાવકધર્મ પામે હતા. એટલે એને મન કાકા મામા કરતાં સાધર્મિક ખરે કિંમતી સહન લાગે એમાં નવાઈ નથી. જુએ, પેલો દુકાનદારેય શ્રાવક હતો. આ ચંડાળ પણ શ્રાવક છે. કેટલા બધે ફર? અને મન સાધમિક જાણે ગેળનું ગાડું ! - તમારે પણ એમ જ છે ને ? જે ખુશી કાકા-મામા કે ફક દેનાર ભેટતાં ન થાય એ સાધર્મિકને જોતાં થાય છે ને? પેથડ શાહ મહામંત્રી હાથીના હૈદે સવારીએ નિકળ્યા હોય ત્યાં રસ્તામાં નવ સાધર્મિક જોતાં નીચે ઉતરી જઈ એને વહાલથી ભેટી પડતાત્યારે એ તો વાત છે કે જે સાધર્મિક એવા હૃદયમાં નથી એંટી જતા તે ભગવાન ચોંટી જવા કયાં સસ્તા છે? ભગવાનની રૂએ સાધર્મિક આપણ સાચાં સગાં છે. ભગવાન બહુ ગમે છે, તે ભગવાનના સેવક, ભગવાનના પૂજક પણ બહુ ગમે છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ થાવર ચંડાલને પ્રસંગ ૨૨૭ થાવર ચંડાલ હાથ જોડી પ્રણામ કરે છે, પૂછે છે, “હે ભાગ્યશાળી! ફરમાવે છે હુકમ છે? હું જ થાવર ચંડાલ છું.” શેઠને છેક માતાના વચનથી માંડીને બધી હકીકત કહી બતાવે છે, તે વાશી ખાયે જાય છે, દુઃખી થઈશ” એને અર્થ પૂછે છે. ચંડાલ ખુશી થઈને કહે છે “વાહ, અહં ભાગ્ય મારાં કે આપ મારા આંગણે આ માટે પણ પધાર્યા છે, પરંતુ જવાબ એમ નહિ દઉં.' પાછી વિમાસણ થઈ, “માએ આચાર્ય મહારાજ પાસે ધકેલ્યો, ને આચાર્ય મહારાજે થાવર ચંડાળ તરફ મેક. ત્યારે અહીં હજી ચંડાળ કહે છે, “જવાબ એમ નહિ દઉ' તે એક ઉત્તર આપવામાં હજીય શુ બાકી છે?” ચડાળ કેમ ના For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ સમરાદિત્ય કેવળી ભગવાનને જીવ ચેથા ભવમાં ધનકુમાર મુનિ યશોધર મહાત્માનું રોમાંચક ચરિત્ર સાંભળી રહ્યો છે. મુનિ કહે છે, “પનીએ ઝેર દીધા પછી હું અકથ્ય-અતુલ વેદના ભોગવી રહ્યો છું, માણસે દીદને તેડવા ગયા છે, અને અહી પની ટીદ આવે તે પહેલાં જ મારી રહ્યા સહા પ્રાણ કાઢી નાખવા પેરવીમાં પડી છે. પણ એને વિલંબ ક્યાં પાવે એમ હતા ? રાજભવનમાં ડૌદને લઈ આવતાં શી વાર લાગે ? એ તો જાણે ગભરાટમાં ઉપરના વસ્ત્રાને ફેકતી કેશ છૂટા મૂકીને છાતીને માથું પીટતી પીટતી, ને “હે આયપુત્ર ! હે આર્યપુત્ર હાય ! આ તમને શું થઈ ગયું ?.” એમ પેકારતી આવી. કેવો ખેલ છે ! સંસારમાં આ નવું નથી. માટે જ ડાહ્યા માણસે એવા સંસારથી ઉભગે છે. રાણીના કપાતને જોતાં બીજાને એમ લાગે કે રાજા તે મરવા પડયા છે. પણ આ રાણીએ કાંક શેકના આઘાતથી મરી ન જાય ! પણ આવા પ્રસંગે કેણ રેકે એને ? એ તે પહોંચી રાજા પાસે સ્ત્રી જાત, માયાના બધા ખેલ આવડે છે. આકદ કરતી સીધી પડી રાજાના શરીર પર, ને વહાલ કરતી ગળે બાઝે છે. કપાત ચાલુ છે, નાથ ! આ તમને શું થઈ ગયું ? અરેરે ! તમે તે બધાને સંભાળનાર ને મારા પ્રાણુથી અધિક પ્યારા ! તમને આ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ ૨૨૯ ઉપદ્રવ ? અને હું અભાગણ જીવતી ઊભી છું ? તમને દર્દ આવે એના કરતાં સને જ મત કેમ નથી આવતુ?..” સાચું છે કે ઢાંગ ? પાકે દ્વેગ, કેમ કે આકંદ કરતી જાય છે ને ગળે લગાડેલા હાથને અગૂઠો જોરથી હડિયા પર દાબે છે. યશોધર મુનિ ધનકુમારીને કહી રહ્યા છે, કે “હે દેવાનુપ્રિય ! આમ તે મારા પ્રાણ કઠે આવી ગયા હતા, એમાં આ પ્રાણયારી કરેલી પત્નીના અ ગૂઠે-આંગળાંના દબાણથી ભયંકર ત્રાસ-રીબામણ સાથે પ્રાણ દેહમાંથી નિકળી ગયા. જીવનભર વહાલી કરેલી પત્નીની આ દગાખોરી અને કુરત તથા રોગ અને ગળું દાબવાના પ્રોગથી ઉપજેલી અપરંપાર વેદનાએ જીવનના અંતિમ કાળે આર્તધ્યાનમાં પડયે. મરીને આnયાનના વેગે, હે દેવાનુપ્રય ! હું હિમવત પર્વતના દક્ષિણ ભાગે આવેલા શિલિન્દ નામના પર્વત પર એક મેરલીના પેટમાં ઉત્પન્ન થયો. ' બસ ખલાસ ? એક દુઃસ્વપ્ન પર ચેતી જઈ સંસાર આખે ત્યજી ચારિત્ર લેવાનો નિર્ધાર કર્યો, માતા ન સમજે તે સમજાવવા કિમિ ગેડ, કિમિ પસાર થતો તે દેખા પણ માતાના ખેારા દક્ષિણે લેટના કુકડાને વધ અને માંસ તરીકે એનું ભક્ષણ કરવાના પા૫માં પડવું પડયું. પછી પણ ચારિત્ર લઈ લેવું છે, રાજ્યગાદી પુત્રને સે પી; પરંતુ રાણુએ એક દિવસ ભી બને સાથે ચારિત્ર લેવા કહ્યું અને થેન્યા, તો રણુના ઝેરના પ્રયોગના ભોગ બનવું પડયું. હૃદયપલ્ટે શાને કહેવાય? મહાત્મા યશોધર મુનિએ પહેલા ભવને સુરેન્દ્રદત્તને આ અધિકાર કહ્યો. એમાં છેવટનાં પરિણામ તરીકે થયેલ તિયચગતિમાં અવતાર જતાં દેખાય છે કે સુરેન્દ્રદત્તે રાણીને ભયંકર દોષ નજરે જેવા છતાં એના પર વિશ્વાસ મૂળે તો પિતાની ઊંચી ચારિત્રભાવના ઠેકાણે રહી ગઈ અને દુર્ગતિદાયી આત દયાનમાં એ તણાયે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ થી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર શાથી? રાણી પર બેટે વિશ્વાસ મૂકે તેથી. શું રાણીનું એકવાર દુરિત દેખ્યું પણ પછી ચારિત્ર લેવાની તૈયારી બતાવે છે તે વિશ્વાસ ન મૂકાય ? ના દેખ્યું એકવાર, પણ પેલા કૂબડાના વચનથી કલ્પવું જોઈતું હતું કે આવું તે કયારનુંય ચાલતું હશે. એને હૃદયપ એકાએક એવા તે શી રીતે થયો મનાય કે દુરાચારના ચડસમાંથી એકદમ છૂટી એણે મહાસંયમ-બ્રહ્મચર્યમાં જવાનું હદયથી નક્કી ક્યું છે ? કઈ રાત્રિ કાળુ કરતી હશે! રજા જાગતા હોય ત્યાં સુધી પડી રહે, રાજ ઉઘે એટલે જાય, પાછી આવીને ઉઘતા રાજાને કાલાં કરે. રાજાને ગધ નથી, નજરે જોયું ત્યારે જાણ્યું. હવે એકલામાં પલટો થયે હૈય તેવું લક્ષણ નહતુ. એ ચારિત્ર લેવા માત્રના શબ્દથી મનાય નહિ. આપણે પણ ઘણું ઘણું ભૂલમાં પડયા છીએ, છતાં આપણુમાં ઉન્નતિને અનુકૂળ હૃદયપલટો થયે છે એ જોવા તપાસવું પડે. જ્ઞાનીએ દયાળુ છે, તે કહે છે કે ભયંકરમાં ભયંકર ભૂલવાળાને પણ ઉંચે આવવાને અવકાશ છે, પણ પહેલાં હૃદયપઢો જોઈએ. એ ન હોય તે ઉન્નતિની ટિકિટ નહિ મળે. આપણામાં હૃદયપલ્ટો છે કે નહીં, તે શી રીતે ખબર પડે? પડે; ખુલ્લે ઇકરાર કરાય. ખુલા દિલે કહેવાય છે. શું સંતાપ જોરદાર છે? પૈસા કે તબિયત ખેવાથી જે હૈયું નથી બળતું ને હૈયું આપણી ભૂલો બદલ બળે છે? ભવિષ્યમાં હવે આવી ભૂલો ન થાય તે સારૂં, એમ હૈયુ પેકાર છે? નસ પરી ફેકલી થઈ હૈય ત્રાસ પોકરાવતી હોય અને પાછી એટી થઈ ગઈ તે આંખમાંથી આંસુ પડે છે. પણ ડેાકટર મલતાં કેટલી ફોડી નાખી તે દિલ કહે છે? કે હવે જીંદગીમાં આવી છેલ્લી ન થાય તે સારૂં ! બસ, તેવું દિલ કહે છે કે હવે આ ભૂલો ન થાય તે સારૂં? ભૂલને સંતાપ અને ઈકરાર શીખે જાતનાં ગુણનાં ગીતડાં ગાવાં રહેવા દ્યો. મનને સમજાવી દો કે For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ - - - - સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ જાતનાં ગુણ ગાવા દેઈ બીજો જન્મ રાખજે, આ જન્મ તે ભૂલને કરાર કરવાનો જ રાખ; સંતાપ કરવાને જ રાખ, સંતાપ પણ કેવો? દુનિયાની બીજી બેટમાં થાય એ કરતાં કઈ ગુણે, અને ભવિષ્યમાં ભૂલ ન કરવાની તીવ્ર તાલાવેલીવાજો ! એ ભૂવને સંતાપ, ઈકરાર અને ભૂલ હવે ન કરવાના કોડ – આ ત્રણ વાનાં થાય તે હૃદયપલટો થયો માની શકાય. અનાદિના પાપી હદયને પ થયે એટલે તે ભવસાગર મટી ખાબે ચિયા જેવડ થઈ ગયે. કરે છે? તે પાપના હાર્દિકે ઈકરાર, સળગતા સંતાપ, અને પા૫ ટાળવાની તીવ્ર તાલાવેલી કેરા. જ્યાં પાપને આજના યુગનું બહાનું કાઢી પાપ તરીકે માનવાં જ નથી ત્યાં હાર્દિક ઇકરાર ક્યાંથી આવવાના ? જ્યાં પાપથી દેખાતા અર્થકામના લાભ ઉપર લેપટતા છે, ત્યાં પાપના સળગતા સંતાપ શું આવે? જ્યાં પા૫ રાખવામાં કોઈ વાંધો જ નથી દેખાતે ઉદ્ધ આબાદી દેખાય છે, ત્યાં પાપ ટાળવાની તીવ્ર તાલાવેલી જામે જ ક્યાંથી ? રોગ મટાડવાની ભારે તમન્ના હોય, પણ પા૫ કાઢવાની કેાઈ તમન્ના? હૃદયપલ્લાનાં આ લક્ષણ છે, એ રાણું નયનાવલીમાં ક્યાં હતા? જે નહિ, તે હૃદયપલટો શાને, અને એના પર ભરોસો ત્યારે આપણામાં એવાં લક્ષણ ન દેખાય એટલે મુંઝવણ થાય કે તે પછી હદય પદે ક્યાં છે? અને એ વિના ગુણસ્થાનકની પાયરીએ થવાની વાતે ય શી? પણ મુંઝવણ કર For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર વાની જરૂર નથી; કેમકે હજી પુરુષાર્થ આપણા હાથમાં છે. પુરુષાર્થ એ, કે એ લક્ષણ લાવવા માટે મારે મથવાનું. લક્ષણ એજ ઉપાય છે. શાસ્ત્ર સમ્યકવિના શમ-સંવેગ વગેરે પાંચ લક્ષણ કા; એ લક્ષણે જ સમ્યક્ત્વ લાવવાના ઉપાય બની શકે છે અને, ખરે પ્રયત્ન પણ એ છે કે સમ્યક્ત્વ જે લક્ષ્ય છે તેના માટેની મહેનત તે ખરી, પણ સાથે એનાં લક્ષણ વિકસાવવા માટેની મહેનત વધુ થાય. લક્ષણની ઉપેક્ષા કરીને કરેલી લયની મહેનત માથે પડે છે. માટે લક્ષણ પ્રાપ્ત કરવા મથે, લય આપોઆપ સધાશે. સમ્યગ્દશનનાં પાંચ લક્ષણ સમ્યગ્દર્શન એ દશમેહનીય કર્મનાં ક્ષોપશમ દિથી નીપજતા આત્મિક શુભ પરિણામ છે. એ આપણે જગાવ છે, તે શાસ્ત્ર એનાં જે શમ-સંવેગ-નિવેદ-અનુકંપા અને આસ્તિકય, એ પાંચ લક્ષણ કહ્યાં છે, એને જગાવવા વિકસાવવામાં ભારે પુરુષાર્થ કરવાની જરૂર છે. શાસ્ત્ર કહે છે કે આ લક્ષણોને કેમ વિશેષતાની અપેક્ષાએ છે, અર્થાત શમ, પ્રશમ એ સી થી વિશિષ્ટ ગુણ છે, એનાથી ઉતરતો ગુણ સંવેગ છે, એનાથી ઉતરતે નિદગુણ છે.એમ છેવટે આસ્તિક્ય છે. પરંતુ ઉત્પત્તિકેમ પાછળથી છે, એટલે કે આસ્તિકય પહેલુ ઉત્પન્ન થાય છે, એના ઉપર સાચી અનુકંપ પ્રગટે છે, એના પર નિવેદ આવે ત્યારે જ સાચે સંવેગ જાગે છે, અને તેના આધાર પર જ પ્રથમગુણ પ્રગટ થાય છે. (૧) અતિ લાવવા માટે જે જિન ભાખ્યું તે નવી અન્યથા” 'तमेव सच्च निस्मंक जं जिणेहि पवेइयं આ ભાવ ઊભું કરવાનું છે, “ભગવાન જિનેશ્વર દેએ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રદત્તનું કરુણ મયુ ૨૩૩ જે ભાખ્યું તે જ સાચું છે, શક વિનાનું છે. જિન પ્રવચન એ જ આ વિશ્વમાં યથાર્થ છે, 'एसेवं अट्ठे परम8 सेसे सव्वं खलु अनिठे' જિનાગમ એજ મારે ઈટ છે, પરમ ઈષ્ટ છે, એ જ હિતકારી છે, પરમ હિતકારી છે, બાકી બધું જ અનિષ્ટ છે, અનર્થરૂપ છે.” આવી ૬૮ શ્રદ્ધા, સચેટ ધર્મ રંગ હાદિક પ્રબળ આસ્થા, એ આતિક્ય છે. (૨) અનુકંપા - એ લાવીએ એટલે જિનપ્રવચને ઓળખાવેલા જગતના બે પ્રકારના દુઃખી છો પ્રત્યે અનુકંપા યાને દયાભાવ જન્મે છે. બે પ્રકારના દુઃખીમાં, એક દુઃખી ભૂખ-તરસરેગ-પરાધીનતા-વિટંબણ-ત્રાસ વગેરેથી દુઃખી છો પાપઅમદાષ-દુગુણેથી પીડાતા છે. બંને જાતના છોમાંથી કેઈનીય પ્રત્યે દ્વેષભાવ નહિ કિન્તુ દયાભાવ - બિચારા કેવા પીડાઈ રહ્યા છે. એમના એ દ્રવ્ય-ભવ દુઃખ દૂર થાઓ. જ્યારે હુ એમના દુઃખ ટાળુ ! એવી લાગણ-એ અનુકંપા છે. આ કેળવવા માટે પણ સદા તત્પર રહેવાનું. (૩) નિર્વેદ - અનુકંપા આવે એટલે એમ થાય કે “અહો ! આ સંસાર કેવે છે, એમાં દુઃખ ભરચક ભર્યા હોવા છતાં જીવે એના મૂળ કારણભૂત વિષય-કષાયો સંગ મૂકતા નથી, ને ચારે ગતિ એ રાશી લાખ યોનિઓમાં નિરાધારપણે ભટક્યા કરે છે ! કે ખતરનાક સંચાર ! કેવા આત્મઘાતક વિષય-કષાયે ! ” એમ એના પર હૃદયને ઉગ ઊભું થાય, એ ભવકેદ અને વિષયકષાયના બંધનથી છૂટવા તાલાવેલી જાગે, એનું નામ નિવેદગુણ છે. નિર્વેદ એટલે સંસાર અને સંસારના કારણભૂત અઢાર પા૫સ્થાનક પ્રત્યે સુગ, અરુચિ, તિરસ્કાર, અકળામણ અને છુટવાની આંતર ઝંખના. (૪) સવેગ – આ નિવેદ ખરેખર પ્રગટે તે પછી એના અંતરૂપ મેક્ષ અને મેક્ષના ઉપાયભૂતા શ્રતધર્મચારિત્રધર્મ ઉપર સાચી પ્રીતિ થાય; એ પાળવાની હાદિક અભિલાષા પ્રગટે, For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પ્રબળ ભવનિવેદની આતશ જગ્યા વિન, આપણે કહીએ કે મારે મેક્ષ જોઈએ છે, ધર્મ જોઈએ છે.” એ સ્થાન માત્ર છે, હાદિક સંવેદન નહિ. સંસાર ન ગમે તે જ મેક્ષ ગમે. પા૫ સ્થાનક-વિષય-કષાયે ખટકે તે જ ધર્મ ખરેખર રુચે. એટલે નિવેદ જગાડીને ઉભગેલા દિલને મેક્ષ અને ધર્મમાં ઠારવાનું છે, પછી ત્યાં ઠેઠ ઈન્દ્ર સુધીના કે અનુત્તર વિમાન સુધીના સુખ પણ સંસારના જ ને? માટે એના પર આકર્ષણ નહિ કિન્તુ અભાવ થશે, સરવાળે દુઃખરૂપ લાગશે, અને એક માત્ર નિભેળ, સહજ અસાંગિક અનત શિવસુખની તમન્ના જાગશે. આ છે સંવેગ - (૫) પ્રશમ - સંવેગની પ્રાપ્તિ થઈ, એટલે ઉપશમ, પ્રથમ, સમગુણ પ્રગટવાને અવકાશ મળે છે, ત્યાં પછી હૃદયમાં એવા શાંત રસની છોળે ઉછળે છે, હૈયું એવું પ્રશાનત બની જાય છે કે બેટા અપરાધીના પણ અહિતની ભાવના થતી નથી. અપરાધી શું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ કેમકે (૧) અપરાધી, આપણુ જ કર્મના વાંકે છે, (૨) આપણે સંસારમાં છીએ, મેક્ષ પામ્યા નથી માટે છે. (૩) એ પણ પિતાના કર્મ અને મેહશત્રુથી પીડિત છે. (૪) આપણા માલિક અરિહંત પ્રભુએ એને ખરે દુશ્મન નહિ, પણ આપણે કર્મ અને મેહને જ ખરા દુશ્મન તરીકે કહી અપરાધીનું અહિત ચિંતવવા ના પાડી છે, એવી તારક જિનાજ્ઞાના પાલનમાં જ શ્રેય છે..વગેરે. મટે અપરાધીનું બૂરૂં ઈછાય નહિ. આમ હદય શાંત સ્વસ્થ બને, અશાંતિના મૂળભૂત પરપદાથે માત્ર પ્રત્યેની આસ્થા ઊઠી જઈ સ્વસ્થતા પ્રાપ્ત થાય એ પ્રશમ ગુણ છે.. આ પાંચ ગુણ એ સભ્યગ્દર્શનના પાંચ લક્ષણ છે. પરંતુ લક્ષણ એટલે ઉપાય પણ છે. બધીય જહેમત એને પ્રગટાવવા વધારવામાં કરવી જોઈએ. મન ન માને તે પણ મન મારીને એની મહેનત સતત ચાલુ જોઈએ. તે અશક્ય કે દુશચ શુ છે કે સમ્યકત્વ પ્રાપ્ત ન થાય? લક્ષણેની મહેનત લક્ષ્યને તાણી For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ ૨૩૫ લાવે છે. દેશવિરતિના લાવ પ્રગટાવવા પણ એનાં લક્ષણભૂત આચાર અને ગુણેની મહેનત કરવાની છે. એવી જ આ હૃદયપલટાની વાત છે કે ભૂલેને, પાપને સાચે સંતાપ, ઇકરાર અને એમાંથી છૂટવાની જવલંત તેમના એ લક્ષણેને જગાવીએ એટલે લક્ષ્ય હૃદય પલટો જાગ્યે જ સમજે. રાણી નયનાવલિમાં હૃદયપલ નહતો, એની સંયમ લેવાની વાતે સુરેન્દ્રદત્ત ભૂલો પડી ગયા. ઝેરને ભેગ તે બન્ય તે બને, પણ વિદથી ઝેર ઉતરી જીવી જવાને સમય ન રહે માટે બળાત્કાર ગળચી કુપાઈ તત્કાળ મૃત્યુ પામવાની દશામાં મૂ કાપે. કાણે આ. કયું? કહેવાતી સગી પનીએ ! સગી પત્ની જવવામાં સહાય કરનારી ગણાય કે મારનારી? પરંતુ સંસારની આ વિચિત્રતા છે, કે કેઈના પર તમે લાખ ઉપકાર કરે, પણ એને સ્વાર્થ અડે આવે, સ્વાર્થ ઘવાતે દેખાય ત્યાં એ તમારે અજોડ દુશ્મન બની બેસે. સ્વાર્થ સલામત છે ત્યાં સુધી સ્નેહી સ્વાર્થ ભંગાતે દેખાય ત્યાં એજ વેરી. બીજા વેરી કદાચ એટલું ભયંકર ન કરે જેટલું આ કરે. રજાના મેહા દુમન રાજા લડાઈ કરી એનું રાજ્ય પડાવી લેતા, એને નજરકેદમાં રાખતા, પણ ખાવા પીવા સારી સગવડ દેતા; આ સ્તહીરી તે ઝેર આપે છે, વધુમાં ગળચી દાબી પ્રાણ કાઢી નાખે છે! એટલે માત્ર રાજ્યદ્ધિ નહિ, માત્ર પ્રાણુ નહિ, પણ આખે મનુષ્યભવ અને ધર્મસાધનાની ઊંચી તક પૂંચવી લઈ દીર્ધ દુર્ગતિમાં જકડી દે છે. આ પ્રગટ કુરતા છે; સીધું દેખાય કે ઝેર આપી ગળચી દાબી મારી નાખવાની ક્રૂરતા કરી. પણ છૂપી કૂરતા જાણે છે? મહામોહમાં ફસાવી, રાગદ્વેષવાસના-વિકારેની ભરપૂર For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર સગવડ-પ્રેરણા આપી જીવની જે ભાવકત્વ કરાય છે એ છુપી મૂરતા છે. ત્રાહિત જે નહિ કરે એટલું સનેહી ગણાતા કરે છે! માટે જ એવા સંસારમાં તત્ત્વજાગૃતિ અને પુરુષાર્થ એ જ કર્તવ્ય છે; અને સ્નેહીને પણ એજ ભણાવવા જેવું છે, જેથી એ છુપી ક્રૂરતા અજા પણ ન કરે. નયનાવવિએ રાજાને જીવનભર મેહિત તે કર્યો જ છે, પણ અંતે ઝેર દઈ ગળું ટૂંપીને એ આદધ્યાનમાં મૂક્યો કે વગદાયી સુદર ચારિત્રભાવના વિસરી ગતિદાથી દુર્યાન સવીકાયુ. પરિણામે મેરલીના પેટમાં પુરવું પડયું. અહીં એક તાવિક વિચાર છે કે પત્ની પહેલેથી દુશમન હત, સ્નેહવિનાની અને કલેશકારિણું હેત, તે રાજા દુર્ગાનમાં પડત ખરે? સંભવ છે, કદાચ ન પડત; કેમકે હૃદય પહેલેથી એના તરફ ઉદ્વિગ્ન હાઈ ચારિત્રભાવનાથી વિરક્ત બનેલું એ આવું કાંક થતાં એમ જ વિચારત કે “ આ ઝેરગ કરે એ સહજ છે, એમાં કાંઈ નવાઈ નથી. પરંતુ અહી તે પહેલાં સ્નેહી અને પછી વેરી થઈ દેખાઈ; તેથી એ પચાવવાની શક્તિ ન રહી. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પચાવવાની આવડત હલકુ જેયેલું પચાવવું કઠિન છે સારું જોયા પછી હલકું લેવાનું બન્યું એ પચાવવું મુશ્કેલ બને છે. મને આશ્ચર્ય થાય છે સુગ થાય છે, તિરસકાર જમે છે કે છ ! આવું! ત્રણેય ભાવ બેટા છે, ખરાબ છે. આશ્ચર્યમાં પુદગલ અને સંસારી છની વિચિત્રતાને ખ્યાલ ભસ્યા માટે ખરાબ, સુગમાં જુગુપ્સા મેહનીયના ભંગ બનાય છે એ હું તિરસ્કારમાં શ્રેષને વશ પડવાનું થાય છે, ને અભિમાન પાષાય છે માટે એ અશુભ ભાવ છે. પૂછે, તિરસ્કારમાં અભિમાનને ક્યાં અવકાશ મળે? ઉત્તર એ છે કે જાત સારી લાગે છે, માટે સામા પર તિરસાર છૂટે છે. જાત મહા-ખરાબ લાગતી હેત, “હું લાખે છેથી ભરેલો છું, નીચ છું, અધમ છું,” એમ થતુ હેત તે સામા પર તિરસ્કાર ન વરસાવત, પણ જાત માટે ઘમંડ છે, મદ છે, એટલે બીજાનું નરસું સહન થતું નથી. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર કેટલાક કહે છે ને કે “આપણાથી છેટું જરાય સહન ન થાય.' આ જાતના સારાપણને સાચાપણને ગર્વ છે, ધમંડ છે. ખરી રીતે આ પણ સવશે નથી કે બધું જ મેટું સહન નથી થતુ. ાતમાં ઘણું બેડું ભર્યું છે, છતાં એ સહન થાય છે, કઈ દિ એને બહાર ગાવાનું મન નથી થતું; મન થાય છે બીજનું ખોટું ગાવાનું, એની સામે ધમધમાટ કરવાનું. આ દભ છે, “અરે ખોટું જરાય સહન ન થતુ હોય જાતમાં ખોટું કેટલુય બની રહ્યું છે, ખેટા વિચાર આવે છે, ખોટા ભાવે જાગે છે, કહી દેને બહાર! ” ના, કહે શાને? એ તો બીજાના પર સવાર થવાની વાત છે, બીજાની નિંદા કરવી છે, તિરસ્કાર કરવા છે, હલકા પાડવા છે. એમાં નીતરતો અહંકાર છે, નકરૂ” અભિમાન છે, સામા પર કેઈ દયાભાવ નહિ ફેષભાવ સળગે રહ્યો છે.. દયાની લાગણી હેત, તે એમ થાત કે “બિચારે! કે કમને પરવશ છે! જીવ સ્વરૂપે સારે હોવા છતાં કર્મ એને ભુલાવી રહ્યા છે, જીવની પાસે હલકટ કામ કરાવી રહ્યા છે ! ” લાવ, શક્ય છે તે હું એને બચાવું, ઠંડકથી સમજણ પાડું, પહેલાં પ્રોત્સાહન આપીને એનું સારૂ તત્વ પહેલાં ગાઈને એને પ્રેકલિત કર્યા પછી કહ” કે ભાઈ ! એક જરાક આટલુ ન હોય તો ઘણું બચી જવાય, ધ જશ મળે, તો તે બહુ સાત્ત્વિક છે, પરાક્રમી છે, વિવેકી છે, તમારે આટલું મોટું કાઢી નાખવું શું કઠિન છે.” વગેરે વગેરે. આવું કંઈક કહેવા ય ગયા અને સમાએ માન્યુ તો નહિ, ઉલ્લુ આપણને ઉતારી પાડ્યા, “બેસે બીજામાં ડહાપણ ન કરો, તોય દયા આવે કે અહે કર્મની કેટલી પ્રબળતા છે!” ન્યાય આપો આ તો સામાન ખરેખર ખોટું હોય તે આ વાત છે પરંતુ, એમેય સંભવ છે, કે આપણને લાગતુ ખોટું એ ખોટું ન પણ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પચાવવાની આવડત ૨૩૯ હૈય, ત્યાં દયાને ભાવ નહિ, ન્યાયને ભાવ આ જોઇએ. મનને એમ થાય, “મારી દષ્ટિએ અત્યારે ગમે તેમ લાગે, પરંતુ એમની પરિસ્થિતિમાં એ યેચ પણ હોય મને કાંઈ એમની બધી પરિસ્થિતિની ખબર નથી માટે જજમેન્ટ બાંધું તો અન્યાય કહેવાય.' પચાવવાની શક્તિ કેમ આવે? ગમે તેમ પણ તિરરકાર ગ્ય નથી, દયાભાવ કે ન્યાયપ્રદાન ક યુક્તિ યુક્ત છે, પણ આ ક્યારે બને? ત્યારે જ, કે સામાનું હલકું દેખ્યું તે પચાવવાની આપણામાં શક્તિ હોય. પૂછે એ લાવવા શું કરવું? આજ કે :(૧) પહેલાં એ જુઓ કે દેખાતું ખોટું કેઈ સાગવસ વ્યાજબી હેવાનું સંભવે છે? જો હા, તે એને ન્યાય આપે. (૨) જાના, સારું નથી ખોટું જ છે, તે એના પર દયા ઉભરાવા, “બિચારે છવ ! કર્મથી પીડાઈ રહ્યો છે. ખોટા માગે લઈ જવાઈ રહ્યો છે, શું થશે બિચારાનું ?' | (૩) ત્રીજું છવામાં નહિ પણ જડ વસ્તુમાં ખોટું થતુ દેખાઈ રહ્યું છે, તો ત્યાં પુદ્ગુલની શાશ્વત કળથી ચાલી આવતી વિચિત્રતા વિચારવી, “ પુગલ નામ જ એવું કે જેમાં પૂરણુ–ગલન થયા જ કરે મારામાં ય ક્યાં ભારેભાર ખરાબીએ નથી ભરી કે મારું ખોટું જોવાને બદલે એના ખરાબ તરફ દષ્ટિ જાય છે? હા, એટલું વિશેષ છે કે, જીવને સર્વથા શુદ્ધ બનાવી દેવાય તે પછી એ કદિ ખરાબ નહિ થાય. ત્યારે કુદગલમાં આવી કોઈ કાયમી શુદ્ધિ લાવી શકાતી જ નથી કે આવી શકતી નથી. શુદ્ધમાં શુદ્ધ બનેલા રત્નના અણુએ, કાળે કરીને પાછા For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર ખરાબ બને જ છે. પુગલને સ્વભાવ જ એવે છે. સ્વભાવને સામને શું કરે? સ્વભાવને પલટવા કે વખોડવા શુ નિકળવું ? આ શું કર્યુ? દયાભાવ, ન્યાયપ્રદાન, કે સ્વભાવને વિચાર કેર્યો, એટલે હવે સામે દેખાતું હલકુ પચાવવાની શક્તિ ઊભી કરી. પચાવવાની શક્તિ એટલે કે થયેલા હલકા દશનનું અજીર્ણ થઈ એ આપણામાં કઈ વિકાર જન્માવે તે અટકાવીને એના દ્વારા સારા શુભ ભાવને પુષ્ટ કરવાની શક્તિ આહાર પર શેને કહેવાય છે? એને જ કે આહાર કર્યા પાછળ અજીણુ થઈને ગેસ, અંગભંગ, ખેટા ઓડકાર, દુખાવે, ઝાડા, તાવ, વગેરે ન થયું, પરંતુ શરીરની રસ, રુધિર, વીર્ય વગેરે ધાતુઓમાં પુષ્ટિ થઈ. બસ, એવું જ કાંઈ પણ દર્શન ર્યા પાછળ કરવાનું છે. અરે દશન જ શુ કાંઈ પણ બેલવા પાછળ સાંભળવા પાછળ, કે કરવા પૂઠે પચાવવાની આવડત રાખવાની છે. કંઈ પણ જોયું, સાંભળ્યું, બેલ્યા કે વર્યા, એને પચાવતાં શીખે; અર્થાત્ એની પાછળ મેહના વિકાર, કાયના ડકાર, મલિન લેસ્થાના શિર–રોગ, હલકટ વિચારના વાયુ વગેરે જાગવા જ ન દે; કોઈ જ અશુભ ભાવ કે દુbપ્રવૃત્તિને ઉભવા જ ન દો. ખરાબી પહેલેથી કપ:– પચાવવાની શક્તિ નહિ હેય, આવડત નહિ હોય તો સારો માનેલે હલકે દેખાયા પછી દિલ આકુળવ્યાકુળ થશે, પત્ની, પુત્ર, પતિ, મિત્ર, બંગલે, નેકર, સારા માન્યા પછી એમ વાંધાવચકે દેખાતાં દિલ કકળી ઉઠે છે, “ અરે ! આ હલકાઈ? આ ખરાબી?” પણ ત્યાં જે પહેલેથી વિચારી મૂકીએ કે સારું એ એકાંતે સર્વથા સારૂં થતું જ હોય છે? સારામાં ય કોઈ ખરાબી છુપી પડી હોય છે. કેરા નવા કપડામાં ય રસ્તાની ઉડતી રજ ખેંચવાની ખરાબી પડેલી જ છે, રહેવાને સગવડવાળા For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ પચાવવાની આવડત ૨૪૧ બંગલામાં સ્નેહીઓને અભિમાન, કૃદ્ધિ અને બીજાઓને ઇર્ષા કરાવવાની ખરાબી તેમજ છુપી રીતે ચેર ડાકને આકર્ષણની ખરાબી પડેલી જ છે. ખરાબીનું ભાન પણ જે પહેલેથી રાખ્યું હોય તો પછી એ પ્રગટ દેખાતાં વિવલ ન થવાય. સુરેન્દ્રદત્ત રાજાએ જે પહેલેથી વિચાયુ હેત કે “ રાણુ ગમે તેવી હળ પણ એક જગતનું પ્રાણી છે, તેને ખબર કાલે ઉઠીને વિપરીત થાય તે બહારથી સારી છતાં અંદરથી માયા રમતી હોય તે માટે આપણે આંધળે રાગ નહિ કરો. અત્યારે પૂરી અનુકૂળ હોવા છતાં છુપા કર્મના ઉદય જાગી જાય તે એને પૂરી દુશ્મન બનાવી દે.આવે કેાઈ વિચાર હોય તે પાછળથી ખરાબી દેખાતાં આકુળતાવ્યાકુળતા ન થાય; સ્થિતપ્રજ્ઞતા રહે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ સ્થિતપ્રજ્ઞતા સારી દેખાતી ઘણી ચીજોમાં નરસાપણુ પડેલું જ છે. એ બરાબર સમજી રાખીએ તા સ્થિતપ્રજ્ઞ બની રહીએ. સ્થિતપ્રજ્ઞ એટલે ? પ્રજ્ઞા જેની સ્થિત છે, સ્થિર છે, અધિકૃત છે; ચ’ચળ નથી, અનવસ્થિત નથી, વિકાર પામનારી નથી, સારૂં દેખાયુ' ત્યારે જે શુભ ભાવ દિલમાં હતા, હવે નરસુ· દેખાતા એ ચલિત ન થાય અશુભ ભાવમાં પલટાઈ ન જાય. પહેલાં સંપત્તિ હતી, અનુકૂળતાઓ હતી અને ધર્મની ભાવના હૃદયમાં ઝળહળતી હતી, કુંતિ તરવરતી હતી, ને મન સ ંતેષની મસ્તી અનુભવતું હતું; હવે આપત્તિ આવી, પ્રતિકૂળતા ઊભી થઇ, છતાં ધમ ભાવના, કુંતિ અને સસ્તી લેાપાય નહિ, અદૃશ્ય ન થાય, અને એના બદલે પાપભાવના, સુસ્તી અને દીનતા ન ઊભી થાય,-એનુ' નામ સ્થિતપ્રજ્ઞતા. પ્રજ્ઞા એટલે વિવેકભરી બુદ્ધિ એ સ’ષ-વિષમાં સારા-નરસામાં, તે સગવડ-અગવડમાં એકસરખી રહે; પણ વિવેક મટીને અવિવેકભરી બુદ્ધિ ન થાય. પાપી વિચાર, દીનહીનતા, એ અવિવેક છે; ત્યાં પ્રજ્ઞા નથી રહેતી, કુમતિ આવે છે, શુભ વિચારમાં ચચળતા આવે છે, ધૈય ગુમાવાય છે. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ થિતપ્રજ્ઞતા ૨૪૩ સ્થિતપ્રજ્ઞ કેમ બનાય ? સારા વિચારમાં ટકી રહેવું. એ આત્માને વિકાસ છે; એમાંથી ભ્રષ્ટ થવું એ વિકાર છે. ચૂલા પર દૂધ મૂક્યુ, ઉકળી ઉકળી મલાઈ-માવો થવા માંડયો, તો વિકાસ થયે; પણ જે કેદા થઈ ગયું તે વિકાર થયો કહેવાય, બગડી ગયું ગણાય, સ્થિતપ્રજ્ઞતાના અભાવે દિલ બગડી જાય છે. આ રિસાની સામે ગમે તે આવે, કઈ ગુસ્સાખાર આવશે કે કુલહાર ચઢાવનાર આવે, પણ આરિસે એમ જ રહે છે. જગતને દુર્વાર ભાવે અને કર્મની અકટિય વિચિત્રતાઓને સમજી લઈ સ્થિતપ્રજ્ઞ પુરુષ કાંઈજ વિહેવલતા મંદતા કર્યા વિના ધર્મસ્થાનકરૂપી દયા-ક્ષમાદિ ભાવોમાં નિશ્ચલ રહે છે, જરાય દિલ બગાડતા નથી. સંધ્યાના સોનેરી રંગ જુએ અને પછી કાળી રાત જુઓ, એટલે શું દિલ બગાડો છે? ના; કેમ? સમજે છે કે કુદરતના નિશ્ચિત ભાવ છે, એમાં કઈ ફેરફાર થાય નહિ, પછી ફગટિયે દિલ બગાડે શા માટે કરે? સચાના રંગ જોયા પછી રાત્રિની કાળાશ જોઈ રવા બેસે કે “હાય ! રંગ બગડી ગયા.' તે એ નાદાન બલ્લુ ગણાય. એમ કેઈ જીવમાં પહેલાં સારાપણું દેખાય, પછી કર્મસંગે નરસાપણું થયું જોવામાં આવે તે દિલ બગાડવું ને રેવા કે ઉકળવાનું કરવું એ નાદાનગીરી છે. આ જગતમાં સારામાંથી નરસા૫ણું અને નરસા માંથી સારાપણું થવું કાંઈ નવાઈ નથી. જીવ, વેદના અને મૃત્યુ પર યેગ્ય વિચારણા રાજા સુરેન્દ્રદત્ત સ્થિતપ્રજ્ઞતાન જાળવી-ટકાવી શક્યો. સારી જાણેલી રાષ્ટ્રને નરસી થઈ નિહાળી, ઘાતક બનતી જોઈ, આત. સ્થાનમાં પડ્યો..સારા શરીરે એકાએક ધેર વિષવેદના અને For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી સમાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર મૃત્યુ જેવું નરસાપણું આવ્યું જેઈ આતયાનમાં તણાયે. સ્થિતપ્રજ્ઞતા હેત તો પેતાના શુભ ભાવમાં સ્થિર રહી વિચારી શત કે, હેય, રાણુના અશુભ કર્મ આજ લાવે, એને હું કે મેટા કેાઈ તીર્થકર ભગવાન પણ અટકાવી ન શકે. ચાલવા દે, એમાં આપણું કાંઈ ઉપજે એવું નથી. પત્ની બિચારી દયાપાત્ર છે. એને સદબુદ્ધિ મળે, એ દુગતિમાં ન તણાય. નહિતર બિચારીને મારા કરતાં ભયંકર વેદનામાં રીબાવું પડશે !' ' એમ પોતાની વેદના માટે વિચારી શાક્ત કે “હોય, આપણાં જ પિતાનાં કમ ઉદય પામી આ વેદના આપે છે, નિર્ધારિત કર્મોદયમાં સ્થિતપ્રજ્ઞ રહી ઉદાસીન ભાવ જ રાખવો ઉચિત છે. વેદનાના સંતાપ કરતાં પૂર્વના આપણાં દુકૃત્યના સંતાપ કરવા જેવા છે. વર્તમાન વેદના કરતાં આતયાનથી ભાવી ભવ બગડી જે અતુલ વેદનાએ ઉભી થાય એનાથી ગભરાવા જેવું છે. કાષ્ઠને પ્રજવલિત અગ્નિ કાષ્ઠને સાફ કરે છે, એમ કર્મના વેદનાદાયી ઉદય કમને નાશ કરે છે. કર્મ નષ્ટ થાય એ તો સારું જ છે. એમાં સહાયક થનારી આ પત્ની પર દ્વેષ શે કરવો? અને જીવને શુભેાદયે સુખ ગમે છે, તે પછી અશુભના ઉદયે આવેલ દુઃખ પણ વધાવી લેવું એ જ ન્યાયયુક્ત છે. સંસાર એટલે તે દુખ ની ખાણુ, ત્યાં દુઃખ દેખાતાં નવાઈ કે અરુચિ શી?” એમ અકાળ મૃત્યુ માટે વિચારી શકત કે “મૃત્યુ તો એકવાર આવવાનું જ હતું, જરા વહેલું આવ્યું, પણ એ ય ભવિતવ્યતાને નિયત ભાવ, ભવિતવ્યતાને કેણુ રેકી શકે? માટે એ ય આવ્યું તે આવવા દે. પણુ વહેલું આયુ ને? એમ મનને થાય; કિન્તુ એવું આવે એટલે જે વધારે જીવવાનું થાય, એ જીવવાનું શા માટે? કહેશે ધર્મસાધના માટે. પણ એ પછીય મૃત્યુ આવ્યા વિના રહેવાનું? આવવાનું જ. તે ત્યારે શું ધર્મસાધના નહિ તૂટે? For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સ્થિતપ્રજ્ઞતા ૨૪૫ ખરી વાત એ છે કે મૃત્યુ વખતે ધર્મધ્યાનની ધારા ચાલુ હેય એ મહાન ચીજ છે; કેમકે એ પછીના ભવે ધર્મસાધનાનું નક્કી કરી આપે છે. ત્યારે જે વધારે જગ્યા તે ખરા, પણ મૃત્યુ વખતે એ ધર્મધારા ચાલુ ન હોય તો પછી ભવ બગડી જાય છે. ધર્મ મળવો મુશ્કેલ બની જાય છે. એટલે અત્યારે વહેલા પણ આવેલા મૃત્યુ વખતે ધર્મયાનની ધારા ચાલુ રાખી, પછી કઈ ડરવાની કે અફસી કરવાની જરૂર નથી. વીરતા પણ એ છે કે અકાળે પણ આવતી આપત્તિમાં ક્ષત્રિય બચ્ચાની જેમ જરાય મુંઝવણ ન કરતાં એને વધાવી લઈ સારૂં તત્વ કમાઈ લેવું, પણ કાયર ગરીબડા બની હાય વોય ને દુર્થાન ન કરવું. ત્યારે કાયર બનવા છતાં ય આપત્તિ સર્જનારા કર્મ ક્યાં કેઈને છેડે છે? ક્યાં વસ્તુસ્થિતિ સુધરી જાય છે? આપત્તિ આવવાની તે આવે જ છે, આવીને પાછી હટતો જ નથી. માટે મૃત્યુ જેવી આપત્તિથી પણ હું ગભરાતે નથી. એ એનું કામ કરે, હું મારુ ધર્મધ્યાનમાં ઝીલવાનું અને આ અખિલ વિશ્વમાં એકમાત્ર શરણભૂત અરિહંતાદિ ચારનું શરણું જ રાખું.” For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ આત ધ્યાન આવુ. અધુ' વિચારવાનુ. રાજા સુરેન્દ્રદત્ત ભૂલી ગયા, મન આત ધ્યાનમાં પડયું'. આત ધ્યાન એટલે શુ? આત ધ્યાન એટલે પીડિતને થતુ ધ્યાન. પીડીત ચાર પ્રકારે (૧) ઈષ્ટ સયેગ થાય અથવા થયા હાય તા બન્યા રહે પણ ઈષ્ટ વિયેાગ ન થાય' એની વિશ્વસતાથી પીડિત. (૨) ‘અતિષ્ટ સ’ચેગ તળે અથવા ન આવે’ એની વ્યાકુળતાથી પીડિત. (૩) રેગ, વ્યાધિ વગેરેની અસહ્વતાથી પીડિત; અને (૪) પૌલિક આશ’સા ચાને ભાવી દુન્યવી લાભની લાલસામય અપેક્ષાથી પીડિત. આ ચારે પીડિતમાં ખૂખી જુએ કે ઇવિયોગ, અનિષ્ટસયોગ, રેગ કે ભાવી દુન્યવી લાભની અનિશ્ચિતતા એ ખુદ પીડારૂપ છે એવું નથી, પરંતુ એની જે મનમાં વિહ્વળતાવ્યાકુળતા રહે છે એ પીડાસ્વરૂપ છે. એની પાછળ પછી ચિંતન ચાલે છે એ દુર્યાત-આત ધ્યાનરૂપ બની ાય છે. આ દુર્ધ્યાનના વારવારના અભ્યાસમાં પૌલિક અનુકૂળતાની ત્રુટિપર માન For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાને ૨૪૭ સિક વ્યાકુળતા પ્રબળ રહેવાથી આત્મહિતની ત્રુટિઓનું કઈ સ્મરણ થતું નથી, કેઈ ખ્યાલ આવતો નથી; અને એ જે નહિ, તે તે એનું દિલમાં દર્દ ઊઠે જ શાનું? પગલિક ત્રુટિઓનાં દર્દ આત્મિક ગુટિઓના દર્દીને ઊઠવા દેતાં નથી. દિલને એમ વ્યાકુળતા રહ્યા કરતી હોય કે “મને પૈસા કયારે મળે ક્યારે મળે, કેવી રીતે મળે કેવી રીતે મળે.અથવા મળેલા પૈસા ઓછા કેમ ન થાય, કેમ ન થાય...એ કેવી રીતે સચવાઈ રહે. સચવાઈ રહે; વગેરે તે ત્યાં “મને ધમ કેમ મળે.કે મળેલ કેમ સચવાય ને વધે,” એ ઝંખના, એ રટણ ક્યાંથી આવે? એની મથામણ મનમાં કયાંથી ચાલે? એવું જ સેવાકારી આજ્ઞાંકિત અને પ્રેમાળ પરિવાર અને મનગમતા વિષયસુખ, વગેરેનાં જ આતંદયાન ચાલુ હોય ત્યાં આત્માનું હિત વિચારવા લક્ષ જ ક્યાં જાય? ઈષ્ટ સંયોગની તિઅરતિ વારેવારે જયાં પડતી હોય ત્યાં એ સંગ કેમ મળે, કેમ કે, કેમ ન જતા રહે, એની જ ચિન્તા રહ્યા કરવાની. એ તે હૃદય પર એ કાબૂ મૂકાય કે “આ રતિ-અરતિ, હર્ષઉગને મહત્યા ન કરવા દઉં, વારેવારે આ શુ કે જરા જરામાં ખુશી ને જરા જરામાં નાખુશી? કાંઈ નહિ, હવે તે સ્વસ્થ બનું, સ્થિર બનું, સ્થિતપ્રજ્ઞ બનું, મન-ગમતુ મળી આવે એમાં આનંદ માનું નહિ, પણ પુણ્યના ખેલ સમજુ, પુગલના નાચ ગણું અને આત્માની નિઃસત્વતા તથા બરબાદી સમજી ગંભીર બનું, ઉદાસીન બનું, જ્ઞાતા દ્રષ્ટા બનું, એવું જ અણગમતુ કાંઈક બની આવ્યું, એમાં પણ ઉદાસીનતા મધ્યસ્થભાવ, ને કેવળ નિરીક્ષકપણું રાખું;” તે રતિ-અરતિ અટકાવી આતંદયાનથી બચાય. જ્યાં મામુલી મામુલી પણ અનુકુળ પ્રતિકૂળ થઈ આવ્યું એમાં ખુશીખુશી ને ખિન્નવદન બનવું છે ત્યાં આdધયાન પૂઠે લાગી જાય છે. ત્યારે એ જુએ કે, For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ २४८ શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર રતિ--અરતિ અર્થાત ખુશી અને નાખુશી કેમ ઊઠયા કરે છે ? કારણ એ છે કે ઈન્દ્રિયેના વિષામાં ઈદ-અનિરુપણની ક૯૫ના દત કરી છે. અનંતા કાળ વીતી ગયા, એમાં જ એક જ ધંધો રાખે છે “ઈન્દ્રિયેના વિષમાં “આ ઈષ્ટ પિલુ અનિષ્ટ, આ ઈષ્ટ, પેલુ અનિષ્ટ.” એવી કલ્પના " જવાને અને એની વાસના દઢ બના જવાને ” ઈનિષ્ઠની કપના કેમ થાય છે? એટલા માટે કે વિષય શબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને એ વાળી વસ્તુઓના સંપર્કથી અનુભવાતી શાતા ચા અશાતામાં લહેવાઈ જવાનું, એટલે કે શાતામાં વૃદ્ધઆસક્ત બનવાનું અને અશાતામાં વ્યાકુળ થવાનું રાખ્યું છે. શાતા પર રાગ અને અશાતા પર ષ (અરુચિ)એ ઈષ્ટ–અનિષ્ટની કલ્પના દઢ રાખે છે, ઈષ્ટ-અનિષ્ટ ઉપર રાગ-વૈષ મજબૂત રાખે છે; “ આ ગમતું ને આ અણગમતુ, આ અનુકૂળ, આ પ્રતિકૂળ, ” એવા વિકલ્પ કરાવ્યા કરે છે. પછી એના સંગ વિયેગમાં રતિ-અરતિ જગ્યા , કરે એમાં નવાઈ નથી. એની આગળ પાછળ આધ્યાન થયા કરે એ સહજ છે. શાતાના રસ અને અશાતાની અરુચિ પર ચિંતન ત્યારે આમાંથી સાર એ નીકળે છે કે ઈન્દ્રિય અને કાયાની શાતા-અશાતાના રસ અને અણગમા ઓછા કરવા જોઇએ. વિચારવું જોઈએ કે “ આ શાતા-અશાતા ક્ષણિક છે, પરને આધીન છે. ખણુ જ વધારનાર છે. એથી ગુલામી વધે છે. અસવસ્થતા વધે છે, આત્માના હિત-અહિતને વિચાર મંદ પડી દે છે અગર આવવા જ દેતા નથી. આવા રુડા મનુષ્યભવમાં અને તેમાંય વીતરાગનું શાસન માથે ધર્યા પછી આ શાતાના એટલા બધા રસ શા? અશાતાની ભડક શી? એ રસ અને ભડક જે ચાલ્યા કરશે તે આત્માના હિત-અહિતને વિચાર જિંદગીભર For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ २४८ આર્તધ્યાન નહિ આવે. એ કેમ ભૂલું છું કે શાતાને રસ અને અશાતાની ભડક તે આત્મામાં રાગ દ્વેષને હલાવે છે, એથી કર્મબંધન વધીને ભવિષ્યમાં નવી અશાતાને નક્કી કરી આપે છે ! જેવી ભડક છે, અણગમે છે, એવી અશાતા નક્કી થઈ એટલે કેટલી દુર્દશા? તે આવા રસ અને ભડક હવે શા સારુ રાખ્યા કરવા? નહિ, હવે તો એ ડતા મૂકું, એને તુચ્છ લેખું, ખતરનાક ગણું, કાયરતાનાં લક્ષણ માનું, આત્માને એવો સવશીલ બનાવું કે એમાં લહેવાઈ જવાનું મન થાય.” આવા વિચાર ર્યા કરે તે શાતા-અશાતાના રસ અને ભડકના વેગ ઓછા થતા આવે. એ થાય એટલે ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ મળી પડે. પછી એના સોગ-વિયેગમાં બહુ રતિ-અરતિ કરવાની વાત નહિ, તેમ એના આધ્યાનની ધંસ નહિ. એટલું ધ્યાન રાખજો કે શાતાને રસ અને અશાતામાં અકળામણ જીવને કાયર બનાવે છે, કંગાળ બનાવે છે. એમાં સવ હણાય છે, સત્ય છે ત્યારે ખીલે કે શાતા-અશાતામાં અવિકારી રહેવાય નહિ ઉન્માદ, નહિ ઉગ. આની પરવા નથી એટલે ઈષ્ટ–અનિષ્ટ ઉપર તરવદષ્ટિ ભૂલી રતિ-આરતિ અને આત ધ્યાન કરવા બેસી જવાય છે. પછી તે કષાને શિકાર બનતાં વાર નહિ, હિંસાદિ પાપમાં દાડતાં કેઈ સંકેચ નહિ! ક્રોધાદિ કષાય અને હિંસા-જૂઠ વગેરે પાપાચરણ એ પરાકમ નથી, કયરત છે, કંગાલિયત છે. તે કાયર ન બને, જડના અદના સેવક અને કર્મના કંગાલ કદી ન બને. એ માટે ઇષ્ટ-અનિષ્ટની કપના ફેર, ઇન્દ્રિો અને કાયાની દષ્ટિએ નહિ, પણ આત્માની ઉન્નતિ—અવનતિની દષ્ટિએ જોવાનું રાખે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી સમરાદિત્ય ૭ યશોધરમુનિ ચિરત્ર ઇષ્ટાનિષ્ટ, પ્રત્યે શું વિચારવું ? એ જુએ કે મનગમતુ મળ્યુ ચા મળશે અથવા અણુગમતુ બન્યુ કે ટળ્યું, એમાં આત્માને શું શું કમાવા-ખાવાનું થાય છે. ઇષ્ટપ્રાતિમાં પહેલુ તા પુણ્ય વટાવાય છે, સાથે આર ભાદિના તથા રાગાદિના પાપેા વધે છે. આ તા સ્પષ્ટ ખેડતા જ ધંધા છે. એમાં જો નવું પુણ્ય કમાવાય, દેવ-ગુરુ-ધર્મની આરાધના વધે, વૈરાગ્યાદિભાવના વિકસે, શુભભાવાથી ભવિષ્ય માટેની સારી સૉંસ્કાર મૂડી જમા કરાયે જવાય, તેા કમાણીના માગ લીધેા ગણાય. એમ અનિષ્ટપ્રાપ્તિમાં પૂતુ. પાપ ઓછુ થાય છે, એમ સમજી ખેદ ન કરતાં, એ વિચારાય કે ‘ પૂર્વે અરિહ’તની ભક્તિ-ઉપાસના નથી કરી માટે આમ બને છે; તે હવે એ કરવા લાગું, વર્તમાન પ્રસંગને જ સારી ભાવનાએ તથા સારી ધમસાધનાના ઉત્તેજનારા અનાવુ. કમ આમદડી જાય એના કરતાં વીતરાગની આજ્ઞા પાળવાના કષ્ટ ઉઠાવુ, તન-મન-ધન ઉપર ઘસારા પાડું, તે નવકાર મહામંત્રનું વિશેષ આલખન કરૂં.” આવું. કાંઈક થાય તા આત્માની ઉન્નતિના રસ્તા ખુલ્લા થાય. એ નહિ આવડે તેા સમજી રાખો કે પાપકર્મના ઉદય અને દુઃખદ ભાવીભાવને કાઈ મિથ્યા તા કરી શકે એમ નથી, ઉલ્ટુ આત ધ્યાનની ભઠ્ઠી સળગતી રહેશે અને એમાં કંઈ પુછ્ય પશુ અળી જશે! તેમ જ અગણિત પાપની કાળાશ આત્મા ઉપર ચોંટશે ! · For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનનો ત્રીજો પ્રકાર વેદના અંગે આ તે ઈષ્ટ અનિષ્ટના સંગ વિયાગ અંગેના આધ્યાનની વાત થઈ. ત્રીજો પ્રકાર ની વિહુવલતા અંગેને છે. અહીં પ્રશ્ન થાય છે કે, પ્ર રેગ પણ અનિષ્ટ લાગે છે, એટલે એ ન આવે કે આ હિય તે જાય, એ માટેની ચિંતા તો આર્તધ્યાનના બીજા પ્રકારમાં આવી જાય છે, પછી ત્રીજે પ્રકાર કેમ લીધો? એમાં વિશેષ શું છે. ઉ૦ વિશેષ એ છે કે રોગમાં હાયવોય થાય છે, “અરેરેરે ! કેટલે બધે તાવ! કેટલી બધી ખાંસી! કેટલી બધી ઘા-ગુમડાની પીડા! હાય, મરી ગયે! આ ક્યાં આડ્યું, ક્યારે મટશે...” ઇત્યાદિ એક સરખી વિહૂવલતા, આકુળવ્યાકુળ ચિંતા થાય છે. આ આકુળતા વ્યાકુળતા, હાયય અને આંતરિક આતનાદ વગેરે, તેમજ એ અંગે અનેક વિક એકાગ્રપણે ચિત્તમાં વતે છે તેથી આર્તધ્યાનરૂપ બની જાય છે. સુરેન્દ્રદત્ત રજાએ અંતિમ કાળે ઝરની વેદના અને પત્નીના અંગૂઠાથી ગળચી દબાયાની વેદનાથી આવું કેઈક આધ્યાન For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી સમરાદિત્ય ૦ થધરમુનિ ચરિત્ર કર્યું હશે, તેથી તિર્યંચગતિમાં ચાલ્યા જવાનું બને છે. કર્મને કેઈની શરમ નથી પાર્શ્વનાથ ભગવાનના જીવ મરુભૂતિને વેરી બનેલા ભાઈ કમઠના શિલાપાતથી જે મૃત્યુ થાય છે, એ વખતે અસર વેદનાની હાયવોય, તથા આકુળતા-વ્યાકુળતા અને અનિ ? સયોગની વિહવળતામાં આધ્યાન થયું હશે તેથી મરીન એ તિર્યંચગતિમાં હાથીના અવતારમાં ચાલ્યા જાય છે. સમ્યકત્વ પામેલા હતા, તીર્થકરને જીવ છે, છતાં કર્મને શરમ નથી. વધુ પડતી વિહવળતામાં પડે અને સમ્યકત્વ બાજુએ ખસી જાય, તે દુગતિમાં ધકેલી દેવામાં કમને કેાઈ સંકેચ નથી. પીડા ચીજ એવી છે કે એની વ્યથામાં બહુ હાયવોય અને આકુળતા. -વ્યાકુળતા થવાથી જાગૃતિ જતી રહે, આત્મભાન અને તત્ત્વદુષ્ટિ લુપ્ત થઈ જાય, અને આ ધ્યાનમાં પડી જવાનું બને. તે ય આમાં બીજાને મારવા વગેરેના રૌદ્ર પરિણામ ન જગાવાય તે આત ધ્યાન નહિતર તે રૌદ્ધ ધ્યાનમાં પડવાનું થાય. માટે જ પ્રભુ પાસે આરોગ્ય માગવામાં આવે છે કેઈને કદાચ એમ થશે કે અરે ! પ્રભુ પાસે બાધિલાભ જિનચરણસેવા અને મેક્ષ વિગેરે માગવાનું કે આરેગ્ય? પણ એમને કહે- આરોગ્ય પણ એટલા માટે માગવાનું છે કે રેગની વેદનામાં કદાચ ધર્મસાધના ન ગુમાવાય. તિયચગતિમાં લઈ જનારૂ આ યાન ન થઈ જાય અને પરલોક ન બગડે. દુનિયાના આરંભસમારંભે, વિષયે અને કષાયોમાં કદાકુદ કરવા માટે અરોગ્ય નથી માંગવાનું. એ તે સાધનાસમાધિ માટે, આર્તધ્યાનથી બચવા માટે અને આત્મજાગૃતિ ન ગુમાવાઈ જાય એ સારૂ આરોગ્ય માગવાનું છે, વેદનામાં વધુ સાવધાની કેમ જોઈએ? રોગ વગેરેની વેદના ચીજ એવી છે કે એને મન પર ન લે તો પણ સીધી શરીરને આત્માને પીડા આપે છે, આત્માને અ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનને ત્રીજે પ્રકાર વેદના અંગે ૨૫૩ શાતાને અનુભવ કરાવે છે. ધન જાય, કુટુંબનું મૃત્યુ થાય, અપમાન થાય, ઈત્યાદિ તો એવા છે કે એને મન પર જ ન લે તો પીડારૂપ નહિ બને, અશાતા નહિ કરે. નળ-દમયંતી, રાજા હરિશ્ચંદ્ર વગેરેએ મેટાં રાજયપાટ આદિ ગુમાવ્યાં, છતાં એટલું બધું મન પર ન લીધું તે એવા પીડા-વ્યાકુળ ન બન્યા, હાયવોય, કપાંત, વિહુ વળતા વગેરેમાં ન પડથા, પણ અહીં રેગ, પ્રહાર, આદિમાં તે આત્માને સીધે અશાતાનો અનુભવ થાય છે, અને ત્યાં સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બની જાય છે, જીવ ઝટ હાયવોય વગેરેમાં પડી આતયાનને ભેગ બને છે; અને મન પર કાબૂ ન રહે તે રૌદ્રધ્યાન પણ આવી લાગે છે. શાસ્ત્ર કહે છે, આર્તધ્યાન તિર્યંચગતિમાં લઈ જાય છે, અને રૌદ્રધ્યાનને વેગ નરકગતિમાં ઘસડી જાય છે. જીવનમાં ધર્મ સાધના કરી હોય, છતાં આ ધ્યાન માનવ જીવનથી ભ્રષ્ટ કરીને તિર્યંચના અવતારમાં ન પટકી દે એ માટે ખાસ ચેતીને ચાલવાનું છે. વિચારો, કે ધર્મસાધના કરી છે છતાં એકવાર તે દુગતિમાં ભટકાઈ જવું પડે, એ કેટલી દયાપાત્ર સ્થિતિ? દુર્ગતિમાં કેણુ લઈ જાય છે? દુર્થાન લઇ જાય છે આ પ્રબળ કારણ છે. દુનને પોષનારા છે ધન, માલ, વિષયે સુખશાલિયાપણું, અને હિંસાદિ પાપિ તથા મિથ્યાત્વ અને માનાકાંક્ષા, હુંપદ વગેરે કષાયે. એટલે એ બધા દુગતિદાયી બને છે. ત્યારે એમ નહિ કહેતા કે “આ બધું કરીએ અને દુર્યાન ન કરીએ તો તે દુગતિ ન થાય ને?' For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી સમાદિત્ય , અશધરમુનિ ચરિત્ર આવું માનતા નહિ, કેમ કે આપણું એ ગળ્યું નથી કે ઘેરાવમાં પડયા રહીએ અને દુર્યાન ન થાય. વિચાર તો કરે કે ચકવતીનું સ્ત્રી રત્ન છઠ્ઠી નરકમાં કેમ જતુ હશે? વિષયાંધતા, સુખશીલિયાપણું અને મહાપરિચહ એને એ ધ્યાનમાં ચઢાવે છે કે નરક અને તે પણ છઠ્ઠી નરક દેખાડે છે. સર્વ કેમ હણાય છે? સુખશીલિયાપણું એક એવા ખતરનાક દુર્ગુણ છે કે એના લીધે પછી શારીરિક કેઈ અગવડ, પ્રતિકૂળતા અને પીડા સહર્ષ વધાવી લેવાનું, સમભાવે સહી લેવાનું સર્વ નથી રહેતું, સર્વ હણાઈ જાય છે. ત્યારે પુણય લુલાં મળ્યાં છે, પાપ પાવરધાં મળ્યાં છે, એટલે ડગલેને પગલે પુણ્ય તૂટી અને પાપ ઉદયમાં આવી આવીને કેાઈ પીડા, પ્રતિકૂળતા દેખાડી જાય છે. હવે જીવને તે સુખશીલિયાપણું છેડવું નથી, સહન કરવાની ટેવ માંડવી નથી, ખડતલ બનવું નથી, તે દશા કઈ? સવહીનતા; જરા જરામાં “હાય !' અરે રે !” “એય ! ” સહન નથી થતું? ...આવું જ કાંક ને? શુ છે આ બધું? આતયાન. જરા જરામાં આમ થાય, તે પછી વધુ પીડા અને આકરી વેદનામાં આ, ધ્યાનને ઝપાટો કેવો? ખરું સત્વ જ આ હટાવવામાં છે. એટલે જ, આ વિચારે કે. જનમ જનમનાં ઉપાજેલાં કંઈ પાપકર્મ આત્માને પ્રજાને પડ્યાં છે. એ કેવાં કેવાં છે, કેટલાં ઉગ છે, કયારે ઉદયમાં આવશે...વગેરે ખબર નથી. ઉદયમાં આવશે એ ચેકકસ છે. એ ઉદયમાં આવ્યાં પછી હસે કે સઓ, એ એને ભાવ ભજવવાના છે; અને એ ભગવ્યે જ છૂટકે છે. ત્યારે ધ્યાન આ રાખું કે એવા ગુપ્ત અશુભ કર્મના ઉદય વખતે હાયય ન કરું, વિહવળ ન બનું, કઈ પ્રકારના આતંધ્યાનમાં પડું નહિ.' For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે આ વિહવળતા અને એનું આતયાન મિટાવવા માટે ખડતલ બનવાની જરૂર છે. ખડતલ એટલે ટક્કર ઝીલનારા. કેની સામે? દુઃખના તાપની સામે. પહેલાં ચેડાં થોડાં દુખ ખમતાં શીખવાનું. એણે એ કઈ દુખ જ નથી એવું મને લગાડી દેવાનું. પસાની ધારાબદ્ધ કમાઈ ચાલુ હોય તે વખતે ટાઢ-તડકે, ભૂખ -તરસ કે ઘરાકનાં ટેણુ વેપારીને કેઈ દુઃખરૂપ લાગતાં નથી. મન વાળી લે છે કે પૈસા કમાવા હોય તે આટલુ તે વધાવી લેવું જ જોઈએ. કમીશન વધાવી લે છે ને? દલાલી ને ખર્ચ ઉઠાવી લે છે કે નહિ? ભારે કમાણું છે તો દલાલને દલાલી મીશન આપે છે ને ? બસ એ રીતે જ્યાં સામા પાસેથી બીજી રીતે લાભ થવે છે કે થાય છે તે થોડી અગવડ આવે એ કમીશન ખાતે રાખવામાં આવે તે કેાઈ વ્યાકુળતા રાખવાની જરૂર નહિ. અહીં પ્રશ્ન થશે કે, એ પણ સામા તરફથી લાભ કેઇ નથી, સામાએ આપણું કાંઈ સારું નથી કર્યું પણ ઉલટું બગાડયુ છે, આપણા કાયમાં અંતરાય નાખે છે, અથવા કોઈનેય અપરાધ નથી થયો કિન્તુ આપણું કઈ વસ્તુ જ બગડી છે, કે રંગ પીડા આવી ગઈ છે, ત્યાં શી રીતે મન ૨વસ્થ રાખવું? શી રીતે આકુળવ્યાકુળ ન થવું? For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર ઉ૦ ત્યાં પણ આ વિચારી શકાય છે કે આપણને જે આ મનુષ્યભવ મળે છે, એમાં વળી પરમાત્મા, સર અને ધર્મ મળ્યા છે, કે જે બીજા અનતા જીવોને નથી મળ્યા એ એક જબરદસંત કમાણી થઈ છે, તે હવે ચા કેઈ જીવને અપરાધ હ, એ કમીશન ખાતે રાખવાનું. બીજી કમાણી મેટી હોય તે આટલું કમીશન દેવું પડે એ કઈ એટી વસ્તુ નથી, પછી શ. માટે વિહવળ થવું? વિવેકી વેપારી સારી કમાણીમાં થે કમીશન દેતાં ગભરાતો નથી. શેરબજાર કે બીજી બજારમાં કમી. શનની મેટી મેટી રકમ ચૂક્યાય છે, છતાં સરવાળે લાખનો કે હજારેને લાભ દેખી એને નહિવત ગણે છે; એ દેતાં કે સંકેચ કે હાય ! થતુ નથી. સમજે છે કે દલાલી તે દેવી જ જોઈએ.” પ્રેમચંદ રાયચંદ ને મુંબઈ બેંક આજે જેમ રિઝર્વ બેંક છે એમ બ્રીટીશ રાજ્ય વખતે મુંબઈ બે ક હતી. સાંભળ્યું છે કે એ ખતે પ્રેમચંદ રાયચંદ મુંબઈના રાજા ગણાતા; અને એમની હૂંફ બેંકને મેટા મેટા વેપારીઓ સાથે મે વેપાર થતા, અને પ્રેમચંદ રાયચંદની કંપનીને કમીશન અપાતું. . એવામાં એકવાર બેંકના ગવર્નર બદલાઈ નવો યુરેપિયન ગર્વનર આ , એને એમ લાગ્યું કે “આ પ્રેમચંદ રાયચંદની કપની કમીશન નકામું લઈ જાય છે, વેપાર આપણે કરીએ છીએ તે ફેગટ કમીશન શા માટે દેવું?” એમ વિચારી એણે કમશન બંધ કરી કંપનીને નેટિસ આપી દીધી. જો કે બેંકના જૂના સેક્રેટરીએ સલાહ આપેલી કે આ બંધ કરવા જેવું નથી. બેકને ધક્કો પહેચશે, પણ આ તે ઉછળતુ યુરોપિયન ભેજુ, હિસાબી ગણત્રી, એટલે શાના માને ? અહી તે નેટીસ ગઈ એટલી જ વાર, પ્રેમચંદ શેઠની કરામતે વેપારીઓએ મૂકેલી ડીપોઝીટના મેટા મેટા ચેક ફાટયા ! પડયો બેંક પર દરોડો! ગવર્નર ગભરાઈ ગયે, એટલી મેટી For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે ૨૫૭ રેડ કેશ ચુકવવા માટે લાવે ચાંથી ? એ કે તા કેટલાય રેકાણુ કર્યાં હાય. સેક્રેટરીને પૂછે છે તે આ શું થયું... ? ’ સેક્રેટરી કહે છે, “ મે' તા આપને કહ્યું જ હતુ કે પ્રેમચંદ રાયચંદનુ કમીશન બંધ કરવા જેવુ' નથી. એની ઓથ પર બે’ક જે મેટા વેપાર કરી કમાણી કરી રહી છે, એની પાછળ આટલું કમીશન તા દેવુ' પડે; કમીશન ખાતે થે ચુકવવાનું રાખવુ પડે, એ કામનું છે. ' " હવે શું થાય ? ’ પ્રેમચંદ શેઠની સહાય લે.’ • • પણ એ હવે શાની સહાય કરે? ’ • કરે, કમીશન ચાલુ કરેા. જરૂર પડે તેા કમીશનમાં વધારા કરીને કરે, નહિતર બે'ક ઊઠી જશે! ’ ‘ સારુ, તા ાએ પ્રેમચંદ શેઠને સમજાવે. • * એ કામ આખ્તુ છે, મારૂં માને નહિ, છતાં પ્રયત્ન કર્×.' સેક્રેટરી ગયા પ્રેમચંદ્ર શેઠને ત્યાં. પણ એક જ જવાબ મળ્યા, શેહને મળવાના ટાઇમ નથી, પ્રેમચ'દ શેઠ સદ્ધર છે, શું કામ ગભરાય ? ધર્માત્માએ સાધનાથી સદ્ધર હાય છે, તે આપત્તિથી ગભરાતા નથી. સેક્રેટરી પાળે આવ્યા, ગવન રને વિનતિપત્ર લખવો પડયો કે, ‘હમણાં ને હમણાં મહેરબાની કરીને મળી જાઓ તા સાર્! ક ગાડી તેડવા મેલી. પ્રેમચંદ શેઠ આવ્યા, ગવનર કહે છે, આજે આ આકૃત ' For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી સમરાદિત્ય • યશધરમુનિ ચરિત્ર છે, તમારું કમીશન ચાલુ કરીએ છીએ, અને આમાં મદદ કરે! ” પ્રેમચંદ શેઠ કહે છે, “ના, ના, કમીશન ચાલુ કરવાની જરૂર નથી. નકામે બેકને એવો ખેટે ખચ શા સારું જોઈએ? અને અમારે તે બીજ વેપારમાં રોકાવાનું હેય છે, એટલે બેંક તરફથી અમને રાહત મળવાથી તે અમારે સારી સરળતા થઈ.” પ્રેમચંદ શેઠ ઠાવકે મેઢે ધીરે ધીરે વાત કરી રહ્યા છે, પરંતુ અહી તે ગવનરને દિલમાં ભારે ઉકળાટ છે. સાંજ પહેલા તે ચેકના જવાબ દેવા જોઈએ એટલે અહીં મિનિટે મિનિટ જાય એ મેધી છે. હૈયે કેટલો ઉકળાટ હશે ? આપણે પણ આ જીવનમાં ઘડપણને સંધ્યાકાળ અને મૃત્યુની અંધારી રાત આવે તે પહેલાં પરલોક સદ્ધર કરવા માટે કામ પતાવી લેવાનું છે. એમાં મિનિટે મિનિટ મેંઘી છે. એ જરાય વાતચીતમાં, ગણ્યા કુથલીમાં ન જાય, મન-વચન-કાયાના રામટામામાં વેડફાઈ જાય નહિ એ ખાસ જોવાનું છે. પ્રેમચંદ શેઠ ઠંડે કલેજે વાત કરી રહ્યા છે પણ ગવર્નરને તે ભારે ઉચાટ છે એ હીલે ધંસ થઈ જાય છે, શેઠને કાલાવાલા કરે છે. શેઠના ગુણ ગાય છે, કહે છે, “તમારા જેવાની ઓથ છે તે બેંકને સારું કામકાજ થાય છે, માટે કમીશન નક્કી કરી દઉં છું. કૃપા કરી બેંકને મદદ કરે.' હવે પ્રેમચંદ શેઠને તાણવાનું રહેતું, કહી દે છે, “ફિકર ન કરશે, વેપારીઓને સંતોષ કરી દઉં છું, અને દરમિયાન બેંકને રેકડ ધીરવા તૈયાર છું! બસ, એ કહીને પ્રેમચંદ શેઠ ઊયા, વેપારીઓમાં ફરી વળ્યા, કહી દીધું, “બેંક બહુ સદ્ધર છે, અણુવિશ્વાસ કરવા જેવું નથી” આટલી જ વાર ટપટપ ચેક પાછા મંગાવાયા, ઉપરથી નવી ૨કમ જમા કરાઈ. નાણું લઈ ગયેલા પણ ભરી ગયા! For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે ૨૫૯ - શુ આ? ડું કમીશન ખાતે રાખવું પડે. અહીં શરીરે રેગ આયે, તે ગભરાવાનું કામ નહિ, મનને મનાવી લેવાનું કે, “એક બાજુ વ્યાધિ આવી છે, પરંતુ બીજી બાજુ ઉત્તમ માનવભવ છે, ધર્મ મળે છે, માંદુ છતાં મગજ પાગલ નથી થયું, સારી ભાવનાએ તથા નવકારસ્મરણ વગેરે કરી શકું છું. વળી આ શરીરે ઘણું કામ પણ આપ્યું છે અને હજી પણ આપશે, આટલી પીડાને તે કમીશન ખાતે રાખવાની. બીજી બાજુના મેટા વેપાર, મેટી મૂડી જતાં આટલી તકલીફ ઘસારે એ કમીશન ખાતે.” ખેલે, આ કમીશન ખાતુ ખેલે, પછી જુઓ કે મનને કેટલી બધી રાહત, સમાધિ ને સ્વસ્થતા રહે છે! આ તો કાંક તકલીફ આવી, અગવડ પડી, અપમાન-અપજશ આવ્યા એટલે જાણે સમજી લે છે કે “હુંટાયા !' કમીશન દેવું પડે એને લુંટાવાણુ યે સારે વેપારી કહે છે? મૂરખ કહે એ જુદી વાત છે, બાકી કમાણુનાં સાધનમાં એટલા ઘસારાને એક સાધન સમજે છે. એ જ રીતે અહી પણ સમજી રાખવાનું કે આ જીવનમાં આવતી તકલીફ-અગવડ, એ ઘસારે, લુટવા બરાબર નહિ, પણ નિજરનું સાધન છે, કમીશન ખાતે છે. કમ બીજી કમાઈ કરાવી આપવામાં નિમિત્ત બને છે, તો હવે તકલીફ વેઠી થવું એનુ ચુકવવું પડે એ તે કમીશન ખાતે ગણાય. આર્તધ્યાન (ચાલુ) પ્ર. મુશ્કેલી એ છે કે જ્યાં કાંઈ તકલીફ થઈ, રેગ આજે કે ઝટ ગભરાઈ જવાય છે, આકુળ વ્યાકુળ થવાય છે એનું શું થાય ? ઉ. એનું કારણ છે કે બીજુ” સારૂં ભૂલી જાઓ છે. રેગ આ , પીડા ઉપડી, શરીર માંદુ પડયું, પરંતુ ગભરાતા પહેલા એ તે જુએ કે શરીરે સાજા રહીને આજ સુધીમાં કેટલું કામ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર આવ્યું છે. હજી પણ માનસિક સારી ભાવના કરાવી શકે છે, અને જીવતુ છે તે બીજ દાન, શીલ, તપ, પ્રભુભક્તિ, સાધુ સેવા એ કરાવી શકશે. માંદા માંદા ય દાન કરી શકે કે નહિ? શીલ પાળી શકે કે નહિ? ત્યાગ આદરી શકે કે નહિ? દેવ-ગુરુની ભક્તિ જાતે નહિ, તો બીજા પાસે કરાવી શકે કે નહિ? ના, આ તે કાંઈ સૂઝતુ નથી, એકલી તકલીફ યાદ આવ્યા કરે છે ! ઉલટું, તક્લીફ કે મંદવાડમાં દાનાદિ ધર્મ વધારે કરવા જોઈએ જેથી પાપ નાશ પામે. પુણ્ય પાપને ઠેલે— એ ખબર નથી? ના, ખબર નથી, માટે તે એમ નથી થતુ કે “લાવ, મંદવાડ છે, તે અભયદાન દઉં. કલ્લખાનેથી જીવોને છેડા. દુઃખના દુઃખ ટાળું, સાધમિક સીદાતાને ઉધાર કરૂં . ખૂબ ખૂબ નવકાર ગણું, જિનભક્તિ કરુ કરાવું; આવું કોઈ સુઝતુ નથી ઉલટું મંદવાડના બાને પાપ વધારનારા અભક્ષ્ય ભક્ષણ. રાત્રિભેજન, હાય, વગેરે કરવાનું સૂઝે છે! કેવી ગમાર દશા છે! પછી એ તે વિચારે કે ભવિષ્યમાં વધારે અશાતા, વધારે આપત્તિ વધુ તકલીફ આવવાની કે સુખશાંતિ? ભૂલા ન પડે, તત્વ વિચારે, રેગ કે તકલીફ છતાં બીજુ સારું કેટલું આજ સુધીમાં કમાયા છે, હજી પણ હાથ પર કેટલુ સાર: મેજુદ છે, એ વિચારી એના પર ખુશીસ તેષ અનુભવી રેગ-તકલીફને કમીશન ખાતે છે. મન વાળે, કે હય, બીજુ ઘણું સારું સારું કમાયા છીએ, હજી સારૂં હાથ પર ઘણું ઘણું છે, તો આ રાગ તક્લીફ કાંઈ વિસાતમાં નથી. ભલે આવી, એટલું કમીશન ખાતે સમજવાનું. કરે વાંકે થયું છે, કેઈ ચિંતા નહિ, એને ઉછેરવામાં માતાપિતાને એક કતવ્યનું પાલન કરવાને લાભ મળ્યો છે, તે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે ૨૬૧ હવે એના તરફની તક્લીફ કમીશન ખાતે રાખે. એના વાંકા થવામાં આપણે હૈયું બાળી આપણું સારું ક્યું. કરવું છે નથી નાખવું જે બળતરા કરાય કે “હાય ! ક્યાં આની પાછળ તૂટી મર્યા, તે કરેલું છેવાઈ જાય; ને પાછે એ તે વાંકે રહેવાને હૈય તે રહે જ. શા સારું એવી સુકૃત બાળી નાખવાની મૂર્ખાઈ કરવી? અથવા છોકરે વાંકે થયો છે. પરંતુ બીજા એનામાં ઘણું ગુણે છે, બીજાની સાથે હળીમળીને વતે છે, તે આટલું એનું વાંકું કમીશન ખાતે. મનને આમ વાળી લેવાય તે કેટકેટલા આતયાનમાંથી બચી જવાય! જીવનની કેટલીય ઘટનાઓમાં મન વાળી લે તે ડગલે ને પગલે આતયાનમાં જે પડે છે ને ઠામઠેક પાપ બાંધે છે. એનાથી બચી જવાય. આધ્યાનને ધર્મધ્યાનમાં પદે – ઈદ સાગ, અનિષ્ટ વિયાગ કે રેગવેદનાની વ્યાકુળતામાં અતદાન થાય છે, પરંતુ જે એને બદલે સીધી લાઈનની વિચારણ કરે, કર્મના વિપાક, રાગદ્વેદિના અનર્થ, જિનની આજ્ઞા, સંસારની વિચિત્રતા–વિષમતા વગેરેને વિચાર કરે તે ધર્મધ્યાનને લાભ મળે; એમાં મન ચેકખું રહે; અધ્યવસાય અશુભ મટી શુભ થાય. પાપના પ્રવાહને બદલે પુણ્ય પ્રવાહ આત્મઘરે ચા આવે. પાપને ક્ષય થતે આવે; આત્માનું સત્વ ખીલતું જાય; ટલા બધા લાભ !! For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર સુરેન્દ્રદત્તને મરતાં થતું હશે કે “હાય આ બાયડીએ ઝેર આપ્યું, ઉપરથી ગળું કરે છે ! અરેરે કેટલી વેદના ! એય એય ! નથી સહન થતું ! આના કરતાં સારી પત્ની મળી હૈત તે કેટલું સારું થાત? આ ગળું ટૂંપે છે પણ નથી તે કઈ આ સમજવું કે નથી હું ઝેરથી પરવશ બતાવી શકતો ! આમ મરવાનું? અરેરેરે, હું મરી ગયો ! શું કરું?” વિચિત્રતા કેવી કે સગી પત્ની જ ઝેર દે અને ગળું છે. આ અત્તયાત થયુ. એને બદલે વિચાર્યું હોત ખરેખર ! સંસાર અસાર છે,' તે એ શુભ ભાવનામાં જાત, મનને જે એમ થાત કે. સંસાર અને તત્વે તથા મેક્ષમાગને ઓળખાવનારી જિજ્ઞાસા કેવી કલ્યાણ-આરા! જિનવચન એ જ સાર છે, એ જ આદેય છે, એ જ ભવભવના બંધનથી છેડાવનાર છે!' - આ ધમયાનને “આજ્ઞાવિચય” નામને પહેલે પાયે, પહેલા પ્રકાર થાત. અથષા એમ ચિજવી શકે આમાં માને ? મારા કમને જ વાંક છે. કમ જ એવા છે કે એને વિપાક થાય એટલે ફળ દેખાડે જ. વાહ! કર્મવિપાકની કેવી બલિહારી છે કે મેટા તીર્થકર દેવ જેવાના જીવને પણ ફળ આવ્યા વિના રહેતા નથી.” એય અનંત બળના ઘણું સહર્ષ ભેગવી લે છે, તે મારે તે અવશ્ય ભેગવવા”....અને તે એ ધમયાનના “વિપાક વિચય” નામનો પ્રકાર થાત. અથવા એવું ચિંતન કરી શકત કે ગમે તે બન્યું, પણ મારે પત્ની પર કે પીડા પર શ્રેષ કરવાની જરૂર નથી. તેમ આ શરીર અને સુખાકારિતા પર રાગ કરવાની જરૂર નથી. રાગ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે ૨૬૩ શ્રેષના અપાય અર્થાત અનર્થ ભયંકર આવે છે ! કેવા ભયંકર? અહીં પ્રત્યક્ષ અનુભળ્યું કે પત્ની પરના રાગે તણાઈ માત્ર એક દિવસનો જ વિલંબ કરવા રહ્યો ત્યાં ચરિત્ર પાળવાનું ગુમાવ્યું ! અને આ દશા પા ! હવે પાછી મરતી વખતે રાગષની લત ચાલુ રહે તો એની લાંબી પરંપરા ચાલવાનો મહાન અનર્થ ઉભે થાય. એ વળી ભવાંતરે કેવાંય ઘેર પાપ અને પીડાઓના અનર્થ—અપાય સજે! ” આવું કેઈધર્મધ્યાન એને સૂઝયું નહિ. સૂઝયું આતધ્યાન. વેદનાની વ્યાકુળતામાં સારું થયું કે વળી એવા વિચાર નહિ આવ્યા હોય કે “આ દુષ્ટ પત્ની કેવી વાઘણુ! મન મારી ગઈ? ભૂલ મારી જ કે એનું દુશ્ચરિત રાત્રે જોયું ત્યારે પીટવી જોઈતી'તી તે જતી કરી. એ લુચ્ચીને તે ખત્મ જ કરવા જેવી હતી. હજુ પણ લાગ મળે તે દુકાને બતાવી દઉં..” આવા વિચાર નહિ કર્યા હય, નહિતર તે એ રૌદ્રધ્યાનમાં જ જાય. ને સીધે નરકમાં જ ટકે, છતાં આધ્યાન થયું એ તિયચગતિમાં તે તાણી જ જાય છે. એ વેદનાની વ્યાકુળતાના દુર્યાન-આત ધ્યાનને આભારી છે. મન સુસ્ત બની ગયું, તત્વજાગૃતિ અને ધર્મકુતિ ગુમાવી. વિચારસરણીના ઝેક પર મોટો આધાર ત્યારે, વિચારવા જેવું છે કે જીવનમાં રેજ ને રેજ ને રેજ કેટલા ય પ્રસંગે જોવા મળે છે, સાંભળવા મળે છે, યા યાદ આવી જાય છે. ત્યાં જે તત્ત્વજાગૃતિ નથી તે સહેજ સહેજમાં આતધ્યાન ઊભું થયું જ છે, વિચારસરણને કેક કેાઈ સારા રૂપમાં ન ઉતાર્યો, જિનવચન યા કમવિપાક અથવા રાગાદિના અપાય, યા લોકસંસ્થનમાં ન લઈ ગયા અને “હાં, પેલું ઈષ્ટ કયારે મળે, કેમ કે, ન જાય તો કેવું સારું, ' યા “અણગમતું કેવી રીતે ટળે, કેમ ન આવે, રેગ કયારે મટશે? હાય! રેગ ક્યાં આવ્યું? કેટલી બધી પીડા ! ભવાંતરે અમુક સુખ-સંપત્તિ જરૂર છે...' અડવા તજ તરંગમાં ચઢે તે આર્તધ્યાન For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી સમાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર લાગ્યું જ છે. સ્નેહીના મરણ પર શું વિચારવું? વિચારના ઝોક ફેરવવાની વાત છે. દા. ત. છેકરે કે બીજું કંઈ નેહી મરી ગયું, એના પર કભરી વિચારણા ચાલે છે, “અરેરે ! છેક ગયો !” સ્નેહી ગયો! કે સારે હવે મારે કામને હતો. હવે મારું શું થશે?. આવા કાંતભર્યા વિકટ ચાલે છે. પરંતુ એમાં જુએ તે સામાની દષ્ટિ કરતાં પોતાના સ્વાર્થની દષ્ટિએ વિચારાય છે. સ્વાર્થની વિચારણું છે. એના બદલે સામાની દષ્ટિથી જે વિચારવામાં આવે, તે પણ આત્મહિતની અપેક્ષાએ વિચારાય, તે આર્તધ્યાન આવે. પૂછે એ વિચારણા કેવીક હેય? આવી કેઈક, કે “નેહી બિચારે ગયે, એણે માનવજીવનની ધર્મસાધનાની તક ગુમાવી! મેં એને જીવતાં ધમ સંધાયે નહિ, મેહના વિષકરા પાયા, કેટલો હું અબુઝ! કે મેહાંધ ! એની બિચારાની કઈ ગતિ થશે! ત્યાં ધમ મળશે કે નહિ? ખરેખર ! જ્ઞાનીઓનુ વચન સાચું જ છે કે આ ધર્મ વિનાનું જીવન અસાર છે. મેહની મહા પ્રબળતા છે! મટે ધર્મ કરી લે.” આમ વિચારણાને એક લીધે તો શુભ ધ્યાનમાં ચઢાય. પેલું સ્વાર્થના ઘરનું કે પારકનું પાપ-વિષયના ઘરનું તે જેટલી જેટલી વાર યાદ કરે એટલીવાર આતધ્યાન યા અશુભ વિકટ બન્યા રહે. એથી ઉલ્ક પરમાર્થના ઘરની, તવના ઘરની, કે આત્મહિતના ઘરની જ્યારે જ્યારે વિચારણા કરે ત્યારે ત્યારે એ શુભ ધ્યાન શુભ ભાવનાને અવકાશ આપે શુભ અધ્યવસાય વારંવાર જાગતા રહે. આ શુભ અધ્યવસાય, શુભ ભાવના શુભ ધ્યાન માટે શું કરવાનું ? વિચારસરણ શુદ્ધ બનાવવા શું કરવું ? For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે ૨૬૫ (૧) આ જ કે આત્મહિતની દૃષ્ટિએ જોવું, પણ જડના સારા -નરસાની દૃષ્ટિથી નહિ. તત્વની દષ્ટિએ વિચારવું, મેહની દષ્ટિએ નહિ. જડ-ચેતનને, હિતાહિતને, તારક-મારકને, વિવેક કરે. વિનેશ્વર કયા-માયા, અને અવિનાશી આત્મા-પરમાત્માનાં મહાન અંતરને બરાબર ખ્યાલમાં લેવું. આથી વિચારસરણી શુદ્ધ કરી શકાય. એમ, (૨) મહાપુરુષોનાં જીવનચરિત્ર વારંવાર વાંચવાનું વિચારવા. (૩) તવસ્વાધ્યાય ધીખતે રાખો. (૪) સદ્ગુરુઓના ખૂબ સમાગમ કરવા. (૫) એમના કલ્યાણ-ઉપદેશ સાંભળવા, એ બધું પાછું ફરી કરી મનમાં શું કરવું. (૬) વળી જીવનમાં અહંદુભક્તિ, સાધુ-સેવા, દયા, દાન, વત-નિયમ, ત્યાગ-તપસ્યા, સામાયિકાદિ અનુષ્ઠાન શક્ય એટલા વધુ આચરતા રહેવું. - તે શુભ અધ્યવસાય ચાલે. નહિતર અશુભ વિકપે તૈયાર છે. સુરેન્દ્રદત્ત એમાં પડ્યો છે એ વેદનાની વિહવળતાને આભારી છે, અહી ત્રીજા પ્રકારનું આધ્યાન લાધે છે, ચોથા પ્રકારનું આધ્યાન ત્યારે જે શૈલિક આશંસામાં ચિત્ત એકતાન લાગી જાય તે ચેથા પ્રકારનું આધ્યાન લાગે છે, એ વળી મહાખતરનાક છે. ધર્મ ખૂબ સારે સાધ્યા પછી આત્મા જો ભૂલે પડી જાય છે. તે આ આર્તધ્યાનમાં અટવાઈ જઈ નિયાણું કરે છે, ધર્મ વિચી પૌલિક સુખ-સામગ્રી ખરીદી લે છે. એના એવા કુસંસ્કાર For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬. શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર પડે છે કે પછી ભવાંતરે એ સુખસામાંથી મળતાં ભાનભૂલ બને છે. ધેર રાગ-દ્રષ-મેહની આંધીએ ચઢે છે. કેઈ હિંસાદિ પારે, ઈન્દ્રિયવિષયાશક્તિ ને કયા સેવનારે બની જાય છે! પરિણામે નરકમાં પટકાય છે ! આ તે ઉગ્ર આસાની વાત થઈ. પરંતુ એથી મીચી કેટિની આશંસા તે મેહમૂઢ જીવને ડગલે ને પગલે ચાલ્યા કરે છે. દાઢમાં કાંઈ ભરવું જોઈએ, પછી લોલુપતાને લીધે મનમાં એ જ આવ્યા કરે છે કે, “આ મળવું જોઈએ, આમ બનવું જોઈએ.” પૌગલિક સુખ, માન-સન્માન, સત્તા-ઠકુરાઈની લાલસા કેમ ભૂંડી છે ? કહે, એ આશંસા કર્યા જ કરાવે છે; ચિત્તને એમાં તન્મય રાખ્યા જ કરે છે, ત્યાં વારંવાર આતધ્યાનને મહાલવાની જગા મળી જાય છે. એથી વારંવાર કર્મ અને કુસંસ્કાર વધે છે. વિચારે જીવનમાં આર્તધ્યાનથી બચવા માટે કયાં અવકાશ રાખે છે? હૈયે જડની જ માયા વસી હાય, કાયાની જ સુખશીલતા પર ચેટ હાય, ઇન્દ્રિયેના વિષયે જ જોયા કરવા હોય, ત્યાં આતયાન ન આવે તે શું આવે? પૌગલિક આશા ટાળવા વિચારણું :વિચાર નથી કે “આ હું ઝંખી રહી છું? જે મૂકીને જ મરવાનું છે? જેની પાછળ કાળાં દુર્ભાન થઈ પુણ્યની ખાખ થાય અને પાપનાં ઝેરી ઝાડ ઉગે, એ? જે અનેકાનેક દેષ-દુસુણ-દુષ્કૃત્યને પિષી જન્મ-મરણની પરંપરા ચલાવે, એ? જે આની જ આશંસા-ઝંખના કર્યા કરીશ, તે પછી આત્મ -હિતની ઝંખના ક્યારે કરવાને? પૌગલિક આશા-આશંસા For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે ૨૬૭ અને ઝંખના-જ જાળ કર્યા કરીશ તે એ હૃદયને એના કુસંસ્કાર અને મેહિનીથી એટલું બધું પકડશે કે પછી આત્મહિતની ઝંખના કરવાની લાયકાત પણ નહિ રહે. અને માનવજીવન એમ જ પૂરું થઈ જાય પછી કઈ દશા ? આ વિશ્વમાં પુદગલની ઘટમાળ તો અનંતાનંત કાળથી ચાલી આવે છે. વિરાટ જગતમાં કઈ કઈ સર્જન, સડન, અને વિશ્વસન થયા જ કરે છે, કવિ કહે છે – ‘કોઈ ગરા, કેઈ કાલા પીલા નયને નિરખનકી; એ દેખી મત રા પ્રાણ, રચના પુદ્ગલકી, ખબર નહિ આ જગમેં પલકી.' માત્ર ઈન્દ્રિયેથી જરાવાર અનુભવવાનું, પછી ખલાસ : એનું એ, એકને ઈષ્ટ લાગતુ હોય એ જ બીજાને અનિષ્ટ લાગે છે. એનું એ, એકવાર ઈષ્ટ લાગેલું, એને ને એને જ કાલાન્તરે અનિષ્ટ લાગે છે. આમાં ખરેખર ઈષ્ટ-અનિરુપણું કયાં રહ્યું? ખરેખરા સુખને કરનારૂં શી રીતે કહેવાય? આ પરિસ્થિતિમાં પીગલિક આશંસાઓમાં મસ્ત બનવું, લાગ્યા રહેવું, એનાં નિયાણ કરવા, એ સરાસર મૂર્ખાઈ છે, માનવજીવનની બરબાદી છે. આશંસા કરવી તે સગુણેની કરવી, સુકૃતની કરવી, સત્પરામેની, દેત્યાગની, અને પાપથી છુટકારાની કરવી. વારંવાર પરમાત્માને એ બધા માટે પ્રાર્થના કર્યા કરવી. રેજ જયવીયરાય સૂત્રમાં શુ માગીએ છીએ? એ જે માગીએ છીએ એની આશંસા પછી કેટલી કર્યા કરીએ છીએ? આવું કાંઈ છે નથી આવડતું તે આર્તધ્યાન. ક્યાંથી આપણે કે For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર ' સત્વહીનતાનાં લક્ષણ:સમજી રાખે કે, પુદ્ગલના નચાવ્યા નાચવું, ઈષ્ટ–અનિષ્ટની જ ગડમથલમાં મચ્યા રહેવું, સુખશાલિયાપણાની વૃત્તિ જીવંત રાખવી, અસહિષ્ણુતાની કમજોરી ન છેડવી, એ સવહીનતાનાં લક્ષણ છે. આત્મા એમાં નિ:સત્વ બની જાય છે. સાત્વિક બનવું હોય તો એ બધી લત પર પાક અંકુશ મૂ જઈશે. એ અંકુશ આત્મહિતકારી તવેની લત લગાડવાથી આવશે, શુભ વિચારસરણુ શુભ મનેર, ને શુભધ્યાનના વારંવાર અભ્યાસથી બનશે, અને તે જ આતંદયાનથી બચાશે. બોટી વસ્તુ ખોટી વિચારણા કાઢવા માટે માત્ર એને સામને બસ નથી. પણ સાથે સારી વસ્તુને, સારી વિચારણને અભ્યાસ બહુ જ જરૂરી છે. સારી સારી ભાવના, સારાં ચિંતન, સારાં મને રથ સારાં કૃત્ય અને આચારે, -આની ૨૯ લાગવી જોઈએ. એમાં ને એમાં આત્મા પરેવાયેલો રહે એટલે નરસા વિચારે, દુર્ગાન, કુવિકપે, વગેરેને અવકાશ જ નહિ મળે. ફરિયાદ તે કરે છે કે બધું સમજીએ તો છીએ છતાં મન ખેટા વિચારે, ફાલતુ વિચારે ચઢી જાય છે, જરા જરામાં આતધ્યાન થઈ જાય છે, શુ થાય? પણ સમજતા નથી કે એ બધું બેટું છે, એને રેકવું જોઈએ એટલા માત્રથી એ નહિ અટકે. મનને કેાઈ સારૂ કામ આપી દે, સારો શેખ આપી દે, દા. ત. આ જીવનમાં સવાકોડ નવકાર ગણવા છે, અથવા તીર્થકર ભગવાન અને અન્ય મહાપુરુષોના જીવનના એકેક પ્રસંગને ઊંડાણથી અભ્યાસ કરે છે, ત્યા જીવનના બધા For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ કમીશન ખાતે ૨૬૯ પ્રસંગમાં તવ શોધી કાઢી તત્વદષ્ટિએ જ એને મેલવા છે.... આવે કઈ રસ, કેઈ હાદિક ઉદેશ નક્કી કરો અને મનને કામે લગાડી દે; પછી જુએ મનને રખડવાની અગર ખેરા વિચારે કરવાની કેટલી ફુરસદ મળે છે. દુન-આર્તધ્યાન કેમ વારે વારે ઉઠે છે? તત્વદષ્ટિની વિચારણા સતત ચાલુ નથી, માટે, અથવા બીજે સારે કેઈ માનસિક ધીખતે વ્યાપાર ચાલુ નથી માટે.' જીવન તે જીવે છે પણ જીવવામાં આ ઈલમ શીખવાને છે જેથી મનને તોફાને ચઢવા બનતા સુધી જગ જ ન મળે. કદાચ મન આધ્યાના તેફાને ચઢવા ગયું તે તરત એને તવજ્ઞાનની, સુવિચારણાની કે નમસ્કારમંત્ર-સ્મરણ વગેરેની સડકે ચઢાવી દેવાનું. પણ આ તો જ બનશે કે માત્ર એ પ્રસંગ આવે ત્યારે જ નહિ, કિન્તુ એમને એમ પણ સારે વ્યવસાય મનને ચાલુ જ હોય; જીવનમાં એક ક્ષણ પણ કુસદ જ ન હેય એવે અને એટલો શુભ મને વ્યાપાર માથે ધર્યો હેય. મન એથી ઘણું ફોરૂં, પવિત્ર, અને કેમળ બને છે. આતધ્યાનના ધસમસતા પ્રવાહ મેળા પડી જાય છે. એથી માનવજીવન સફળ થઈ ભાગી સારી સદ્ધર સ્થિતિના મજબૂત પાયા પડે છે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ચશેધર મુનિ: બીજા ભવમાં મોર સમરાદિત્ય કેવળી મહર્ષિના જીવ ધનકુમારને મહાત્મા યશેપર મુનિ પિતાનું ચરિત્ર કહેતાં જણાવે છે કે પહેલાં ભવમાં પિતે રાજા સુરેન્દ્રદત્ત તરીકે ચારિત્રની ભાવનાવાળા છતાં ભાવના ઠેકાણે પડી ગઈ અને પત્નીના હાથે જ પતે એ ભવમાંથી ડીસમીસ થઈ ગયા ! આધ્યાનમાં મર્યા, હવે કેમ? કર્મ જાણે કહે છે “ચાલો એરલીના પટમાં મેરના અવતારે. રમાત્મભાન વિના મર્યા છે માટે આત્મભાવ વિનાના જીવનમાં ! હિમવંત પર્વતના દક્ષિણ ભાગે લાગેલા શિલિબ્ધ પર્વત પર ફેંકાઈ ગયા. બહુ વિચારવા જેવું છે. હાયવોય થાય છે, દુર્બાન થાય છે ત્યાં આત્માનું ભાન ભુલાય છે, આત્મ-દ્રવ્યને ખ્યાલ હોય, તો પિતાના જ બાંધેલા કર્મ અને એના નિર્ધારિત ઉદય પર હવે આનાકની શી? એવા શી? નવા કર્મબંધનને ડર કેમ નહિ ? પણ ના. પુદગલના ખાળિયા પર જ નજર છે એટલે મને આટલુ બધુ દુ:ખ હાય ! સહન નથી થતું. આ કયાં આવ્યું? કેમ જાય? વગેરે વલોપાત રહે છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ થશર મુનિ : બીજા ભવમાં મોર ૨૭૧ આત્મભાન ભુલાય છે એટલે આત્મભાન વિનાના ભાવમાં ધકેલાવાનું થાય છે. યશોધર મુનિ કહે છે, કલમે હું મેરલા તરીકે જન્મ પામ્યો. હજુ તો હુ નાનું બચ્ચું જ છું, પાંખ પણ ખૂલી નથી, માતા અને હાલથી ઉછેરી રહી છે. આ જગતમાં હલકા અવતારમાં પણ કાંક પુણ્ય જાગતું હોય તો પોતાના પર માતાનું વાત્સલ્ય ઊભરાઈ આવે છે, અને માતા જતના કરે છે, પણ પુણ્ય ખૂટે ત્યાં માતા ય શું કરે? મેરની માને મત ભેટે છે. વનમાં એક જુવાન શિકારી આયે, દૂરથી એણે બાણ છેડયુ. મેરલી ગફલતમાં હતી, નિશાન બરાબર તકાયુ, તીર સેસરૂ પેટમાં ઘુસી ગયું ! મેરલી ઉથલી પડી, તરફડી રહી છે, તીર કેણુ કાઢે? મલમપટ્ટી કેણ કરે? જીવને અહીં માનવભવમાં તાનામાના સૂઝે છે, તે ય બધી સાસરવાસર મળે છે, છતાં ય ધર્મ કર નથી સૂઝત! કેવી કરુણ દશા ! મેરલી મરી. પારધીએ મને ઉપાડો; લઈ ગયે નાદાવાડા નામના ગામમાં, અને ગામના મુખીને એક પ્રરથક સાથવાના મૂલ્ય વેર્યુ. હલકા ભવમાં જીવનું મૂલ્ય કેટલુ? તે ય હલકા માણસના હાથે પારધી એટલામાં રાજી થઈ ચાલતો થયે. અહીં મુખીએ મને ખરીદી તે લીધે, પરંતુ ક્યાં એને પિતાના છોકરા જેવી દરકાર હતી કે મારી ભૂખ તરસને વારેવારે ખ્યાલ કરે? પણ એમાં ય એને શું વાંક? વાંક તે મારે જ હતેપર્વ જીવનના છેલા ભાગે બગાડેલા અધ્યવસાયે એવાં ચીકણું પા૫કમ ઉપાર્યા હતાં કે આ તે પાશેરામાં પહેલી પણ હતી ! મેર કીડા ખાય છે – બુધાવેદનીય ઘણુ સતાવતી હતી, એટલે હું કીડા ખાવા For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર માંડ્યો અને એ રીતે પાપકર્મથી પાષા, મારૂં શરીર વિસ્તાર પામતું ગયું. શરીર વધવા સાથે પાપ વધવા માંડયા ! પિટની કેડી સાથે પાપની કોઠી ભરવાની? આ ચરિત્ર સાંભળતાં વિવેકી ધનકુમારને શું થતું હશે? મન પીગળી જ જાય ને? એમ થાય કે “અહે! આ સંસાર ? અહી પાકી સ્નેહી ગણાતી માતાએ અને પ્રાણપ્યારી કરેલી પત્નીએ આ કેવી દુર્દશા કરી? આ તે સ્નેહી કે શત્ર? પણ જ્યાં ચામડા સાથે સગાઈ હોય, સંબંધ દેહના હૈય, આત્માના નહિ. ત્યાં શી સારી આશા રખાય ? બિચારા મેરના અવતારે ! એક વખતને માથાના ધોળા વાળને ધર્મદૂત સમજી વૈરાગ્ય પામી જનારે, “મારે હવે રાજ્ય ને પાટ, વૈભવ ને વિલાસ કાંઈ ન જોઈએ, હવે તે સંસારનો ત્યાગએમ નક્કી કરનારે, એવા પરાક્રમીને પણ મેહે ગબડાવ્યો તે એટલી હદ સુધી ! ! મોર થઈને કીડા ખાઈ પેટ અને પાપ બંનેની કોઠી ભરે છે ! પેટની કેઠી તે ભરવી પડે, પણ પાપની કેઠી ભરવાની?” આ વિટંબણું સૂચવે છે કે ક્ષણમાત્ર ભરોસે રહેવા જેવું નથી કે મને હવે સારી ભાવના થઈ ગઈ, શી ચિંતા છે?” હવે તો સારી ભાવના થઈ એટલે વધુ સાવધાન બનવાનું છે, જે આગળ વધવું હોય છે. ક્યાંય પણ ગફલત ન થઈ જાય, ભૂલભુલામણુંમાં ન પડી જવાય એની ભારે તકેદારી રાખવાની છે. માણસ કંઈક સારૂં કન્ય કરતાં ભૂલ કરી બેસે છે અને પછી તેનું કલંક ચઢે છે ધર્મ પર ! અજ્ઞાનીઓ કહે છે ને કે સંધ કાઢે એને પછી દેવાળું નીકળે છે ! શું સંઘ કાઢ એટલે પાપદયને નેતરું? ના, ખરી રીતે સંઘ કાઢયા પછી પુણ્યના અતિ વિશ્વાસમાં સટ્ટો કરે, ગજા ઉપરાંતના ધંધા કરે, આડું અવળું કરે, એટલે દેવાળું નીકળે, ત્યાં ધમનો શે દેશ? For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ યશોધર મુનિ : બીજા ભવમાં મેર ૨૭૩ પાપ ખપાવવાના નિર્ધાર છે? સારૂ પુણ્ય કમાયા પછી તે એ નિર્ધાર જોઈએ કે અમારે એને અહીં વટાવવું નથી. એનાં તુછ ફળ વૈભવ-વિલાસ નથી ઈતા. પૂર્વનાં પાપ અહીં ખપી જાય તે સારૂં, કે જેથી પછી એકલી પુણ્યાનુબંધી પુણ્યની ગઠડી જ સાથે લઈને જઈએ, અને ભવાંતરે ઉત્તરોત્તર સદ્ગતિ, સુકૃત અને આમેન્નતિ કૂદકે ભૂસકે વધતાં જ ચાલે, તે અ૮૫ કાળમાં આ સંસાર કારાગારમાંથી છેડાવી અનત અવ્યાબાધ સુખમય મેક્ષમહેલમાં સ્થિર કરાવે.” છે પાપ ખપાવવાના નિર્ધાર? તે પછી દુઃખમાં સંતાપ શા? પુણ્યનાં ફળ ઝટ લઈ લેવાની ઉતાવળમાં માણસ ભૂલો પડી જાય છે. એમ, શુભ ભાવનાના ભસે, દા. ત. “હવે તો મારી ભાવના ચારિત્ર શેવાની છે જ, તે આટલું સ્નેહીનું માની લેવામાં બગડવાનું હતુ? હા વિલંબમાં શુ' થઈ જવાનું?” -આવા ભસે થાપ ખાઈ જાય છે. સારી ભાવના રક્ષક છે, પરંતુ કાળ, કામ અને જગતને ભરેસે એ લટારો છે; રક્ષકને ભુલાવામાં નાખી ક્યાંય તાણું જાય. સુરેન્દ્રદત્ત જવલંત વૈરાગ્યની ભાવના છતાં આમ જ તણાયો. ત્યારે એ વિચારવા જેવું છે કે, જ્યાં એવી કઈ ભાવના નથી, બસ સંસારમાં રંગરાગમાં મહાલ્યા કરવું છે ત્યાં કાળ, કર્મ અને જગતના ભરોસે રહે શું પરિણામ આવે? રક્ષણરૂપે ધર્મ પાસે નથી, અને જતના અભખરાથી કે બીજાની શરમાશરમીએ પાપમાં તણવાનું છે ત્યાં કઈ કારમી વિટંબણુ સરજાવાની ? રક્ષણ રૂપે પુણ્ય સદ્ધર નથી, અને પત્ની પુત્રાદિના નેહમાં આંખ મીચીને તણાવું છે તે પરિણામ કેવું આવવાનું? For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૪ શ્રી સમરાદિત્ય , ધરમુનિ ચરિત્ર ભવના પટાની ભયાનકતા સુરેન્દ્રદત્તને હવે હિંચ મોરને અવતાર એટલે પુણ્ય કરવા માટે નાલાયક અને પાપ આચરવા તૈયાર એવું જીવન ! ધમ દુલભ અને પાપ સુલભ ! આ મેર સહેજે સહેજે જીવતાં જીવડાં ખાઈ જાય છે ! એક તો આવી તિયચ-કાયા પૂર્વનાં પાપે આવી, પણ ઉપરથી હવે એ પાપકાયા દ્વારા પણ પાપને, સંચય કરવાને ! મનુષ્ય હતો ત્યારે જીવડાં ખાવાં શું, ઉપર પગ ન મૂકવાની કાળજી, પણ બસ હવે પાપકાયા મળી એ કહે છે, “હવે જીવડાં ખા.” એવા ભવમાત્રથી પાપ લલાટે લખાય છે ! ધર્મકાયાનું મૂલ્યાંકન એક જીવન જીવને ક્યાં લઈ જઈ પટકે છે? તિયચની પાપકાયાના હિસાબે આ માનવભવની કાયા તે ધર્મ કાયા છે. એનાં મૂલ્યાંકન કરે. જ્યાં સુધી એ હાથમાં છે ત્યાં સુધી, જે બીજે દુર્લભ છે, જે અહીં જ સુલભ છે, અને જે ગતિને તાળાં લગાવી સુગતિ નક્કી કરી આપે છે. એ શુભ ભાવનાઓ, સદુગુણે, પરમાત્મભક્તિ, સાધુસમાગમ અને દાનાદિ ધર્મ જીવનખૂબ ભરી દો. કેડ કરો કે વીતરાગનું શાસન મળ્યું છે તે એની એવી એકતાન આરાધના કરી લઉં કે હલકે ભવ હવે મારે આવે જ શાને? આતદાન નથી તે તિર્યંચના અવતાર શાના? વીતરાગનું શાસન મહાનિધાન, સર્વ સંરક્ષણ, સર્વોદય એક માત્ર વીતરાગનું શાસન જ તારણહાર છે, એની જોરદા૨ માયા લગાડું, એમાં મહાનિધાન દખું, એમાં જ સવ સંરક્ષણ અને સર્વ-ઉદય દેખું. મહાનિધાન એવું કે હીરા માણેકની તિજોરી એની આગળ ફૂલ લાગે, તુછ ભાસે, સર્વસંરક્ષણ એવું કે સંસારની સર્વ આપત્તિ, સર્વ કલેશ, સર્વ વિટંબણમાં એક માત્ર એ જ રક્ષણ અને શરણભૂત દેખાય! સવ-ઉદય એ કે For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ થશેધર મુનિ : બીજા ભવમાં મોર બધીય વાતના શુભદયનું એક માત્ર સાધન એ જ, એ અટલ વિશ્વાસ બેસી ગયો હેય. પાપ-કાયા ને ધમકાયા માનવ દેહને જે મૂલવશે એવા કેડ અને પુરુષાર્થને અવકાશ મળશે. બીજી તિયચ યા દેવની કાયાની જેમ એને વિષય સુખ ભેગવવાનું એક સાધન જ ગણ્યું, તે પછી કેડ અને પુરુષાર્થ એ જ તરફના રહેવાના. ત્યારે જે એમ માન્યું કે આ માનવકાયા એ ધર્મ કાયા છે, વીતરાગ પરમાત્માને ભાખેલે ધર્મ સાધી લેવા માટે મહાગ્ય કાયા છે, તો કેડ પુરુષાર્થ એ તરફ ચાલવાના, પણ મૂલવણી અંતરથી થવી જોઈએ. હૃદયના ઊંડાણમાંથી આ જ નીકળે કે આ મારી કાયા પાપકાયા નથી પણ ધર્મ કાયા છે મનને ચેટ લાગી જાય છે અને ધર્મ કમાવા માટે જ વાપરૂં, ખાન પાન ઇત્યાદિ કરૂ તે તો એને ઊભી રાખવા પૂરતું, પણ એ બધું કરતાં અને ર્યા બાદ પણ ધર્મ –કમાઈનું લક્ષ જરાય ન ચૂકું. ધમકાયા અને સર્વોદય-શાસન આ મહાદુર્લભ ધર્મકાયા અને આ મહાનિધાન, સર્વસંરક્ષણ, ને સર્વોદય સ્વરૂપ જિનશાસન. બેને કેટલો બધે અભુત યુગ પ્રાપ્ત થયે છે! આ દુનિયામાં જાઓ જુઓ બહુધા શુ જોવા મળે છે? પાપકાયા અને મેહનું શાસન,-બેને યોગ જોવા મળશે. પાપની પ્રવૃત્તિ અને મેહનાં દિલ,-એ જ ચારેકોર જેવા મળશે, કેમકે ભવ જ એવા કે પા૫ અને મેહ સુલભ ! દેવું અને દુષ્કૃત્યે જ સુલભ! હવે આ ધમકયામાં પણ એજ સસ્તું કરાય અને તે પણ સર્વસંરક્ષણ-સર્વોદય રૂપ ધર્મશાસન મળ્યા પછી, એ કેટલી સ્વઘાતક કારમી કરુણ દશા! ધ્યાન રાખજે આજે ય સર્વોદય વાદ તે ચાલી પડે છે, પરંતુ એ ભૌતિક છે. સાચે સર્વોદય અહીઃ સધર્મશાસનમાં છે. સર્વસંરક્ષણ પણ ત્યાં જ છે. ધર્મના નામે તે દુનિયામાં For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર કઈ પંથ, કેઈ મત ચાલે છે, પરંતુ બધે સર્વસંરક્ષણ, સર્વોદય નથી, માત્ર વીતરાગ સર્વજ્ઞ પ્રભુના ઉપદેશેલા ધર્મમાં જ તે મળે છે. એ મળ્યાની મહાકદર કરે. મહાગૌરવ લે, ન મળ્યાનું મન્યુ માની હરખ હરખ અને હોશ હાશ અનુભવે, તે આ કાયાને સાચી ધર્મ કયા બનાવાય, મનને સાચુ ધર્મમન બનાવવા મથાય, વાણી ધર્મવાણી જ વધવાનું લક્ષ રહે. - સુરેન્દ્રદત્ત ઠીક ઊભુ ક્યું હતું, પરંતુ અંતે ગુમાવ્યું, તે અત્યારે મેર થઈને પાપકાયા, પાપમન બનાવી રહ્યો છે. જીવડાં ખાઈ શરીર વધારી રહ્યો છે. વિચારવાના બે મહાન મુદ્દા અહીં એક વાત વિચારવા જેવી છે કે પૂર્વે (૧) જેણે માતાને ઊંચે ઉપદેશ આપે હતા કે કઈ પણ જીવને દુઃખ દેવાય નહિ, કે મરાય નહિ, વળી (૨) જેને ચારિત્રની ભાવના હતી, તેમ (૩) બીજાને મારવા કરતાં પોતે આત્મઘાત કરવાની તૈયારીનું સત્વ હતું, આ ત્રણ વિશેષતાવાળે એ અત્યારે જીવતાં જીવડાં ખાઈ જાય છે, ત્યાં આટલા બધે ફેર કેમ? એમ એ વિચારવા જેવું છે કે એવા એક વખતના સારા વેગ છતાં આ દશા, તા જેના જીવનમાં એ બળ નથી, તેને ભવાંતરે કઈ દશા? For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ખોટા સવાસલાની ભયાનકતા ત્યારે. ફરકના કારણુ બે દેખાય છે,-એક, માતાના દાક્ષિણ્ય થી લેટ કકડો માર્યો અને એને ખાધે, બીજુ એ, કે અંત સમયે ઝેર અને ગળે ટૂંપાને ભેગ બનતાં જે આર્તધ્યાન કર્યું, એમાં વિચારણું બગાડી, પરિણામે ભવ એવો મળે છે કે જ્યાં સરાસર અજ્ઞાન-અવિવેક દશા છે, હિંસક પરિણતિ છે. ત્યારે જોવા જેવું છે કે લોટને કૂકડે મારતાં કરેલા ખેટે સવાસલે અને આ ધ્યાનમાં કરેલે મનને બગાડે જીવને ક્યાં સુધી નીચે લઈ જાય છે! પાપની વાત પર લગાવેલ કર્તવ્યને કે ધર્મ સિકકો ભયંકર નીવડે છે. ધર્મના નામે ચલાવેલી પિલ કર્મના ચોપડે રજેરજ લખાય છે. કર્મ શરમ રાખતું નથી; દારુણ વિપાક દેખાડે છે ! આ તે ગૃહસ્થ હતા, પણ સાધુ બી હોય, તેય જિનાજ્ઞાએ નિષેધેલા ખેટા વ્યવહાર અને બેરી વિચારણુએ ચલાવવામાં જીવનની ભયંકર બરબાદી અને દુઃખદ પરલોક સર્જાય છે. આ તે દેખીતા બીજ ધમની એથે છે એને! ત્યારે જેને એવી છે For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર એથ નથી, અને પાપમાં ખદબદતું જીવન છે, એવા જ્યારે અકર્તવ્ય પર ક્તવ્યની મહેર છાપ મારવાની, પાપને ધર્મ લેખવાની, અવિધિને વિધિમાં ખપાવવાની, અને ધર્મ દઢ કરવાના કાળને ધર્મ ઢીલ કરવાના કાળ તરીકે મનાવવાની હેશિયારી દાખવે, એ પામર આત્માની પરિણામે કઈ કરણ દશા થાય? એકલી પિતાની જ નહિ, કિન્ત પોતાની પાછળ ઘસડાનારા બીજા બાળ ઇવેની કેવી ભાવકત્વ થાય! પ્રકાશની બેપરવાઈનું મહાપાપ બેતવા ને વિચારવામાં બહુ ખ્યાલ રાખવા જેવો છે. આપણુથી સારૂ ન બને એ એક વાત છે, પણ અ-સારાને સારામાં ખપાવવું એ બીજી ભયંકર વસ્તુ છે. શા માટે આવું કરવું પડે? એક માનેકાંક્ષા માટે જ ને ? પોતે સારો છે, હેશિયાર છે, શાસ્ત્રને જાણકાર છે, એવી તુછ છાપ પાડવા માટે જ ને? વિચારવું જોઈએ છે કે એ સારા ગણાયા, માન મળ્યું ને મનને જરાક શે સંતેષ પમાડશે, એ તો ચાર દિનની ચાંદની છે, પણ પી છે ઘોર અંધારી રાત છે ! જ્યારે ભગવાન જિનેશ્વરદેવ આદર્શ મળ્યા છે, એમનું શાસન ઝીણું ઝીણું પાપ, કે જેની લોકોને તો શું, પણ ઈતર ધર્મવાળા ને ય ગમ નથી, એવાં સૂમ પાપનીય ઓળખાણ કરાવી રહ્યું છે, ત્યારે એવા મહા પ્રકાશનાં સાધન છતાં અંધારામાં શા માટે ટીચાવું? આમાં વધારે દારુણતા તો એ સંજય છે કે છતે પ્રકાશે એની બેપરવાઈ કરવાનું ભયંકર પાપ થાય છે. ત્યારે જેને આ પ્રકાશ નથી મળ્યું, એ પેલાં પાપ તો કરે છે, પરંતુ આ મહાન પાપ, પ્રકાશની સામે ધિઠાઈ કરવાનું નથી કરતો, પ્રકાશને For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ખાટા સવાસલાની ભયાનકતા ૨૭૯ અપલાપ કરવાનુ` નથી કરતા. ત્યારે આ પાપ એવુ ભયાનક છે કે જન્મના જન્મ સુધી જીવમાંથી માર્ગ ઇામવાની લાયકાતના નાશ કરે છે, મા` પ્રાપ્ત કરવા માટેના અનુકૂળ સāાગેાથી વાચિત રાખે છે! સુરેન્દ્રદત્તને આવુ... કાંક બન્યું તેથી દેખાય છે કે સાશ્તા કરુણુ અવતાર, જીવડાં ખાઈ પેટ ભરવાની સ્થિતિ અને પછી ભયાનક દુઃખ ભર્યાં તિ``ચતા ભદ્રેનુ સર્જન થાય છે. બીજો મુદ્દો : મનના બગાડ બીજું કારણ બન્યુ આત ધ્યાન, એનાથી બગાડેલુ મન અને બગાડેલી વિચાર-સરણી. બનવાનુ` તેા બને જ છે, પર`તુ મૂઢ જીવ ખાટા વિષેામાં ચઢી આત ધ્યાન કરીને, મન બગાડીને, કેઈ પાપ બાંધે છે. વિષ્ણુ ખાવાં, વિષ્ણુ ભોગવ્યાંજી, આત ધ્યાન ફોગટ કર્યાં બધાય, મિટે નહિ, કીજે વણ ઉપાય, રે જિનજી ! મુજ પાપીને તાર. 6 —કવિ કહે છે, હું જિનેન્દ્રનાથ! આ જીવને કાંઈ ખાધાપીધા કે સારૂં ભાગન્યાના લાભ નહિ છતાં આત ધ્યાન મટતુ નથી, તે ફેગઢ પાપનાં પેટલાં બધાય છે, તેા હૈ દીનદયાળ ! કાંઇ એવા ઉપાય કર કે હું... આવા દુર્ધ્યાનમાંથી છૂટકારો પામું.’ પ્રાના કેટલી ને કચાં સુધી જરૂરી ? પૂછે, પ્રભુ તા મેક્ષમાં જઈ બેઠા, એ શું ઉપાય કરશે ? એના ઉત્તર એ છે કે જે કાંઈ સારૂ થશે એ અરિહંત For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૯ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર નાથના પ્રભાવે જ થશે,- આ શ્રદ્ધા અને પ્રાર્થના એવું જેમ લાવે છે, અને એવું અરિહંત પ્રભુનું શરણ લેવરાવે છે કે એનાથી વિદનભૂત પાપને વિધર્વસ થઈ જવાના યોગે દુષ્કૃત્ય-વિચારે અટકી જાય છે, એનાથી બચાય છે. પચસૂત્રકાર મહર્ષિઆ આશ્વાસન આપે છે, આ સત્ય સમજાવે છે. માટે જ, લેશ પણ દુષ્કૃત્ય, દુર્વિચાર રહે ત્યાં સુધી અથાગ શ્રદ્ધાથી અરિહંત પ્રભુનું શરણ લે અને પ્રાર્થના કરે કે જેથી આ પાપમાંથી મુક્તિ મળે. મેટા ગણધર મહારાજ જેવાએ પણ કહ્યું છે, ત્યારે આપણા માટે તો પૂછવાનું જ શું? જુએ નમેન્થર્ણ, ” “તિસ્થયરા છે પસીયતુ', “સમાવિરમુત્તામંદિંતુ,” સિદ્ધા સિદ્ધિ મમદિસંતુ, “ધમે વ49, ધભુત્તર વઢઉ' વગેરે વારંવાર બલવાના છે. એ ગણધર મહર્ષિનાં વચન છે. તે પ્રાર્થના વારંવાર કરવાની કેટલી અગત્ય છે? માટે જ, પ્રાર્થના તે પરમ ઉપાસના છે. અલબત્ત એનાથી વાતરાગને રીઝવવાની વાત નથી, કેમકે એ રૂઠેલા છે જ નહિ, અપ્રસન્ન છે જ નહિ, પરંતુ પ્રાર્થના દ્વારા આપણું શુભ આશંસા વ્યક્ત થાય છે. એ સુંદર પ્રણિધાન સજે છે અને પ્રણિધાન એ સિદ્ધિને પહેલે ઉપાય છે. માટે પ્રાર્થના દિલના દર્દી સાથે વારંવાર કરે. પ્રાર્થના કેવી રીતે કરવી ? (૧) મૂતિને મૂતિ સમજીને નહિ પણ જીવંત ભગવાન બિરાજેલા સમજી પ્રાર્થના કરે. (૨) મૂર્તિ સામે ન હોય ત્યારે પણ મનમાં સમવસરણસ્થ ભગવાન લાવે અને પ્રાર્થના કરે. (૩) પ્રાર્થના દિલના ભારે દર્દી સાથે કરે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ટો સવાસલાની ભયાનકતા ૨૮૧ (૪) પ્રાર્થના ગૌદ સ્વરે અને નાભિમાંથી ઉઠતા અવાજે કરે. (૫) દિલનું દર્દ અને ગગદ સ્વર લાવવા માટે એ વિચારે કે “ હુ કે કર્મ અને મેહને કંગાળ ગુલામ છું! મારામાં નાના મેટા કેટલાય રાગ દ્વેષ, વૃષણ-મમતા, મદ-માયા, વાથધતા અને અસહિષ્ણુતા વગેરે દેશે ખદબદી રહ્યા છે ! હું કેવો અનતા ભવ ભયે છું ! હજી પણ કર્મ કણ જાણે કચા ક્યાં ભટકાવશે! પાંચ વિષયો અને મારી જ ઈન્દ્રિયો મને કેટલે નચાવે છે! અસંખ્ય જનમનાં કર્મ કેવાં કેવાં સ્ટોકમાં પડયા છે ! ને એ કેવાં વેર વાળશે! સ્વરૂપે હું અનતજ્ઞાન અને અનતસુખને ધણું છતાં કેટલું ભયાનક વિશાળ અજ્ઞાન અને અગણિત દુઃખાને શિકાર બન્યો છું ! આહારાદિની કેટકેટલી વાસનાઓ મને સતાવી રહી છે! રેગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ભવાંતર, ઈવિદ્યોગ, અનિષ્ટ સંયોગ વગેરેની સામે કશુ ચાલતુ નથી એ મારી કેવી રાંકડી સ્થિતિ ! ઈત્યાદિ વિચારે તે દિલનું દદ ઊભું થાય, પ્રાર્થનામાં ગદગદ સ્વર ની કળે. (૬) પ્રાર્થના માટે અરિહંત પ્રભુનું શરણ સ્વીકારે, ભૂખે મરતા જમ દયાળુનું શરણ સ્વીકારે છે, મહારોગી માણસ કુશળ વિદ-ડાકટરનું શરણ સ્વીકારે છે, ડાકની સામે શસ્ત્રધારી પોલિસ વગેરેનું શરણુ લેવાય છે, ઘડપણ-પક્ષાઘાત વગેરેમાં સનેહીનું જેવી રીતે શરણું લેવાય છે, એ રીતે આહીં ત્રિભુવન તારક તીર્થકર ભગવાનનું શરણું સ્વીકારવાનું છે. ભવભ્રમણ, કર્મ, મેહ, રાગાદિ આંતરશત્રએ, દુઃખ વગેરેના ત્રાસ અને ભયથી મનને એમ આવે કે, “પ્રભુ! મારૂ કાઈ બેલી નથી, કેઈ આધાર નથી, કઈ જ રક્ષક નથી, કેન ભરે સે રહું? તું જ મારે શરણ છે, આધાર છે, તુ જ ત્રાતા છે, નાથ ! તારે શરણે છું, તુ જ તારણહાર છે. દીનદયાળ છે, છને આધાર છે.” આ રીતે પ્રાર્થના કયે જવાની, અને પ્રાર્થે વસ્તુ માટે પુરુષાર્થ આદ જવાને. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી સમસદિત્ય • યશોધર મુનિ ચરિત્ર પ્રાર્થના દ્વારા, નિર્મળ આશંસા દ્રારા એવાં કર્મનાં આવરણ તૂટે છે કે જેથી પુરુષાર્થને સારી સફળતા પ્રાપ્ત થાય છે. સાધક માત્રને પ્રાર્થને વિના ચાલી શકે નહિ. પ્રભુનું શરણ લેવાય, પ્રભુને પ્રાર્થના કરતા રહેવાય, તે એવું બળ મળે કે પછી આતધ્યાન કરવાની જરૂર ન રહે. જ્યાં કઈ લાભ નહિ, બનવાનું હોય તે તે બયે જ જતું હોય, ત્યાં ગટિયું આર્તધ્યાન કેણ કરે? રાજા સુરેન્દ્રદત્ત ભૂલો પડી ગયે, આર્તધ્યાને ચડી ગયે અને મેરના ભવમાં ફેકાઈ ગયો. ત્યાં કીડા ખાઈ શરીર વધારી રહ્યો છે! - મેર હવે મે થયે, એને કલગી અને પીછા આવી ગયાં, એટલે માલિકે એને નાચવાની કળા શિખડાવી. મેર ચાલાક થઈ ગયે. સરકસમાં અબુઝ પશુઓને પણ કળા શિખવાડી હેશિયાર બનાવાય છે ને ? For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ સંસારકળા અને ધર્મકળામાં પશુતા-માનવતા એટલે શું સમજ્યા ? સંસારની કળા તે પશુતાની કક્ષા સુધીમાંય શીખી શકાય છે. માણસ જેવા માણસ થઈને માત્ર સંસારની કળા શીખ્યા એમાં પશુતાથી આગળ શુ વધ્યા? ધર્મકળા શીખે, તે એની ઉપરની માનવતાની કક્ષાએ ચઢવા ગણાય. માનવતાના વિકાસ એટલે ધમકળાના વિકાસ. સંસારકળા એટલે શું અને ધર્મ કળા એટલે શું? એજ કે સંસાર પિષનારી કળા એ સંસારકળા, અને ધમ પેષનારી કળા એ ધર્મકળા. સંગીત એનુ એ, પરંતુ માત્ર પ્રભુભક્તિ, વૈરાગ્ય વગેરે માટે જ એ શીખાય અને વપરાય, તે એ ધમકળા થઈ અને જો એ પોતાનાં માનપાન વધારવામાં, કુકા ભેગા કરવા કે બીજાના મેહ વધારવામાં વપરાઈ, તે એ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી સમરાદિત્ય ૦ થશોધર મુનિ ચરિત્ર સંસારકળા થઈ. ધર્મોપદેશની પણ કળા જે દુનિયાનું રંજન કરવા ને પ્રતિષ્ઠા મેળવવામાં વપરાઈ તે એ ય સંસારકળા! એક માત્ર આમેપકાર માટે જ એ શીખાય, વપરાય તે એ ધર્મ કળા કહેવાય. તા-પર્ય એ છે કે માનાકાંક્ષા પ્રતિષ્ઠાને મેહ, પૌગલિક લાલચ, વગેરે છોડો, તે જ ધર્મ કળાને પણ સંસારકળા બની જતી અટકાવી શકશે. ધમકળાથી પણ કંચન અને કીર્તિ ખરીદવાનું મન થાય તો એ સંસા૨કળા ગણાશે. બાકી સંસારકળામાં તાલબાજ થવામાં ક્યાં અને કેટલુ બાકી રાખ્યું છે? ભવે ભવે એ શક્ય એટલી કેળવી છે. હવે માનવતાના ઉચ્ચ થાળે અને જૈન શાસનના વાડામાં આવી ગયા પછી શા એના ને એના મહ? સ્ત્રીઓ હાંશિયારી દેખાડે છે, ગૌરવ લે છે “જુઓ ત્રણ વેલણ મારતાં રેટલી તૈયાર!” પણ એમાં શું થયું? એ તે સંસારકળા છે. સંસારકળા એટલે તે માત્ર પશુતા સુધીને વિકાસ માનવતાના વિકાસ કરવા હોય તે ધર્મ કળા કેળવે. મન એકાગ અને હૈયું ભક્તિભીનુ રાખી ધર્મ શાસ્ત્ર સારૂં શીખાય એ જુએ. તપ પ્રસન્નતા-કુલિતતાથી થાય એવું કર. ખાવાની કળામાં પાવરધા થયે થી માણસાઈ? આહાર સંજ્ઞાના પેષણ એ તો સંસારની કળા; તપશક્તિના વિકાસ થાય એને ધર્મકળા કહેવાય. કેઇન કેઈથી અદાવત થઈ, આપણે એને લડવાની પ્રેરણ કરી અને હરાવવાની તરકીબ બતાવી, એ શું? સંસારકળા. પરંતુ બંનેનું અથવા એકનું મન શાન્ત શ્ય, ક્ષમાશીલ બનાવ્યું, તે ધમકળા વાપરી ગણાય. આજે મુંઝવણને કાળ છે ને? એમાં જો તમે બીજા ને એવી જ વાત કરી કે જેથી એને કષાય વધ્યા, અસમાધિ વધી, તે એ વાતની હોંશિયારી એ સંસારકળા. ધર્મોપદેશમાં આ બહુ સાચવવાનું છે, નહિતર એ ય સંસારકળા બની જાય. બોતાને કષાય છે, દા. ત. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ સંસારકળા અને ધર્મકળામાં પશુતા-માનવતા ૨૮૫ સાધર્મિકભક્તિ માટેના ઉપદેશમાં શ્રીમન્તની ઝાટકણી કાઢી, ત્યાં મધ્યમ સ્થિતિના શ્રોતાઓને એ શ્રીમન્ત ઉપર કષાય વધે, તે એ ઉપદેશ સંસારકળા થઈ. ધર્મોપદેશના નામે બનાવટી નિશ્ચયનયની વાત કરીને શોતાના આચાર માટેના પરિણામ ઢીલા કર્યા, ક્રિયાશીલ સક ઉપર એમને સુગ જગાડી, તે એ વાફકળ સંસારકળા થઈ. તમારી હાંશિયારીના હિસાબે તમારે અને બીજાને આત્મા શુ પામે છે એ પર ધમકળા કે સંસારકળાની છા૫ મળે. જે સવેગ વૈરાગ્ય, કિયા-આચારની રુચિ, પૂજ્ય પ્રત્યે સદભાવવૃદ્ધિ, દાનાદિ ધર્મની પ્રેરણ, દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર ભક્તિ બહુમાન, વિષયકષાયનિગ્રહ ઇત્યાદિ જાગે તે એ ધર્મકળામાં જાય એથી ઉલટું નીપજાવનારી કળા શેખી સંસારકળા બની જાય. સાવધાન બને. સંસારની કળામાં રચ્યા પચ્યા રહી સંસાર બહુ વધાર્યા, હવે ધર્મ કળા બને તેટલી વધારી- વિસાવી સંસારને ઓછું કરવાનો સમય આવી લાગ્યો છે. એની કિંમત કરે, એળખાણ કરે. જીવન તે જોતજોતામાં પૂરું થઈ જશે; પૂરવેગે માનવકાળ વહી રહ્યો છે, ત્યારે એક ક્ષણને પણ ઉધારે કરવા જે નથી. સંસારકળાઓ પડતી મૂકી ધર્મકળાના વિકાસ કર્યો તે આ એક ભવમાંથી ગયા અનંતા કાળને ચીલે બદલાશે; ભાવિ અનંત કાળ ઉજજવળ બનશે ? બાકી સંસારકળાની હડફેટે ચડવામાં આજ સુધી કોઈએ સાર કહયા છે તે તમે કાઢવાના છે? જેને માટે એ કળા આજમાવે છે તે બધું તે વિનશ્વર છે, અહીં મૂકીને જ મરવાનુજવાનું છે, અને એ સંસારકળાની હડફેટે ચડવામાં આજ સુધી કેઈએ સાર કહયા છે તે તમે કાઢવાના છે? જેને માટે એ સંસારકળાના કુસંસ્કાર અને પાપ કમ ભવાંતરે જીવને કારમી For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર વિટંબણું દેખાડવાના છે. ત્યારે અહીં પણ શું છે? કળામાં ક્યાં બધાય સફળ જ થાય છે? ઘણાં સટેડિયા માર ખાઈ ગયા. સંસારકળામાં હજામને માર એક હજમ ભાઈ હતા. રોજ મેટા શેઠની રાતે પગચંપી કરવા જાય. શેઠ પાસે બીજા અનેક દુલાલ ને વેપારી આવતા, તે અલકમલકની વાતો ચાલતી. પણ બધી જ સંસારકળાની હે. ધર્મકળાની વાતેનાં સ્થાન આજે શેધવા નિકળવું પડે ! એકની આગળ વેપાર રોજગારની બડી બડી વાત સાંભળી હજામને ય પાણું ચઢી જતુ એટલે અવારનવાર શેઠને કહે, “શેઠ સાહેબ! મને ય ભાઈસાબ! શેડો વેપાર કરાવો ને.” શેઠ કહે, “ભાઈ ! તારું કામ નહિ. એ તે જેનું કામ જે • પણ તે શેઠ સાહેબ! અમે શું હજામ એટલે વેપાર ના કરી શકીએ ? '* ના ભાઈ ના, ન કરી શકે, હજામનું કામ હજામ જાણે, ને વેપારનું કામ વેપારી.” શેઠ સમજાવે પણ પેલો માને નહિ, કેમકે એને “હુ ય એક વેપારી છું” એ ઠસે જોઈએ છે, અને સામટા રૂપિયા ભેગા કરી લેવા છે. આ બેના મેહમાં માણસ મરી રહ્યો છે. જિંદગી કેટલીય વહી જવા છતાં એને વેપારીપણાને ઠસે અને છલબલ લમી,-સાજા છીએ ત્યાં સુધી રૂપિયા ઘર ભેગા કર્યે રાખે,” આ બેને મેહ ઉતરત નથી પછી ત્યાં પરલોકનો ભય પાપને ઉદ્વેગ, અને ધર્મનું જોમ કયાંથી ખીલે? હજામને તાન ચડયું છે. શેઠ વારે વારે ના કહે છે એટલે એક દિ' એ શેઠને કહે છે, “તો રહેવા દેજે શેઠ સાહેબ! એમ તે મને વેપાર કરતાં આવડે છે, બતાવીશ અવસરે.” For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ સંસારકળા અને ધ કળામાં પશુતા-માનવતા २८७ શેઠે એક દિવસ તાકડા રચ્યા. દુકાને ચિઠ્ઠી લખી એક માણસને આપી અને શીખવ્યું. રાતના આપવા આવજે. રાત્રે આવ્યા, પેલા માણસ, ગભરાતા ગભરાતા કહે છે ! • શેઠજી! પરદેશથી ચિહ્નિ આવી છે; ' - હા, શા સમાચાર છે?? લખે છે કે વાત ખાનગી રાખજો, પરદેશથી લશ્કર લી આવવાની સંભાવના છે. જો કે જીતી નહિ શકે, પરંતુ મહા દિવસ એને ઉપદ્રવ રહેશે. એટલે બાર ઊચાં જશે. ખાસ કરીને તાંદળજાની ભાજી બહુ માંથી થરો. ’ હજામ મેડા ખેડા સાંભળે છે. પેલે માણસ ગયા પછી એ ય ઊડયા. બીજે દિવસે ઉજાસ વહેલે વહેલા બજારમાં જઈ તાંદળિયાની ભાજીના મેપ્ટા જથ્થા ખરીદી લે છે, અને ઘરમાં વખાર ભરે છે. પછી રાહ જુએ છે કે કયારે લશ્કર ચઢી આવે. એક દિ” થયે, બે દિ’ થયા, ચાર દિ' થવા, કેાઈ દેખાતુ” નથી. 6 શેઠને જઇને પૂછે છે પેલુ. લશ્કર ક્યારે આવવાનું છે ?’ શેઠ કહે કેમ ? ' 6 એ તા મૈ” તાંદળિયાની ખરીદ કરી છે. લશ્કર તા નથી આવતું, ભાઈ! ' • હે* ? ? · હા. ’ હાય કરતા ભાગ્યે હજામ, ' વેચી નાખું હમણાં ને હમણાં’ એમ વિચારતા, પણ શું વેચે? ઘેર જઈ જુએ છે તા તાંદળિયા ઉકરડે નાખવા લાયક થઈ ગયા છે ! પેપ્ડ મૂકીને રૂએ છે. જુએ સંસારની કળાને કરુણુ અજામ, પરંતુ તમે કહેવાના For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૮ શ્રી સમરાદિત્ય૰યોધરમુનિ ચરિત્ર 6 કે એ તા હજામ, તે સડી જાય એવા માલની ખરીદ કરી, અડી અવળી તપાશ ન કરી. અમે હજામ થાડા જ છીએ ?’ પરંતુ એટલુ· તા વિચારો કે, એણે ચાર દિ'માં સડી જાય એવા માલના વેપાર કર્યા. તેમ છેવટે મૃત્યુ કાળે સડી જાય, એક પાઈ પણુ પુણ્ય કમાઈ ન આપે, એવા વિનશ્વર કાયા—કંચન-પ્રતિ-કુટુંબની પાછળ સંસારકળા ખેલી રહ્યા છે કે નહિ ? ભલે જાતને પેલા ભાઇ હામ જેવી નથી માનતા, કેમકે તમે તા મેટા વેપારી તરીકેની ખુમારી લઈને ફરે છે, પરંતુ એટલુ' વિચારવા કહું” છું કે, જેની પાછળ સંસારકળા અજમાી માનવજીવનની રાખ કરી રહ્યા છે એના કરુણ અંજામ અંતે શે। આવશે ? અને અહી' ને અહી પણ ક્યારેક એમાં બની જવાના અને સ’તાપમાં પડવાના સ’ભવ છે કે નહિ ? સસારફળા ખતરનાક છે, ધર્મળા તારણહાર છે, વિવેક કરેા અને વિવેકભયુ" આચરા. છેકરા-છેફરીને સંસારફળામાં પાધા બનાવવા મથા છે, પણ એના આત્મહિતની કળાની કાળજી ક્યારે કરશેા? ધ કળામાં નિષ્ણાંત ને ઉદ્યમી કયારે બનાવશે ? તરા પણ પેાતાનાં લેટિલાને સ’સારકળામાં તા હાંશિયાર કરે છે; વાઘણુ પણ તેમ કરે છે; અનાય મનુષ્યા પણ તે તેા કરે છે. તમે આય છે, ધકળા શીખેા શિખવો. સસારકળાની હૈાંશિયારી પર ખુમારી કે સાષ અનુભવતાં પહેલાં આટલું વિચારો કે સ`સારથી છૂટી મેાક્ષ પામવાની અભિલાષાવાળાને સ સારકળાથી સ`સાર વધશે કે એછે થશે ? સ'સારકળામાં પાવરધા રહેવાથી મેક્ષ નજીક થશે કે આધા જશે? ચારીની કળાથી ચારી સારી અને મેટી થાય કે ઢંગ વિનાની અને મામૂલી થાય ? સારી મેઢી ચોરી પર શાહુકારી For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ સંસારકળા અને ધર્મકળામાં પશુતા--માનવતા ૨૮૯ નજીક આવે કે દૂર જાય? બસ, સંસ કળામાં એ રીતે વિચારે, સારી–મેટી સંસારકળા સંસાર સારે અને મોટા કરી આપે કે નબળે અને છેટે ? સંસારકળા સારી અજમાવવાથી સંસાર લાંબો અને મેક્ષ દૂર થાય કે સંસાર દુકે અને મેક્ષ નજીક થાય ? - મેક્ષ તે આત્માની જાહેરજલાલીની અવસ્થા છે, એ માટે આત્મકળા, આત્મહિતની ઉપાયભૂત ધર્મકળાની જાઉંજલાલી જરૂરી છે. એ કળા એવી કેળવવાની છે કે આત્માના દુમનભૂત ગદ્વેષાદિ અને કર્મ દુબળા પડવા માંડે. ચતુર રાજાની રાજ્યકળા દુશમન-જનને ઢીલા પાડી દે છે. શિયાર વૈદની ચિકિત્સાકળા રંગને મંદ કરી દે છે. એમ આત્મકળા-ધર્મકળા કરીને રાગાદિ મેહને ઢીલા કરી નાખવાનું છે. એ ક્યો ઉપર શાબાશી છે, સંસારકળા બજાવ્યા ઉપર નહિ. ત્યાં તે નાલેશી મળવાની ! સંસારનું એટલે કે જડનું સુધરવાનું અને આત્માનુ બગડવાનું? દાન દેવાને આવ્યો, સંસા૨કળા અજમાવીને છટકી ગયા, અગર કે પતાવું; અથવા સાધર્મિક ભક્તિને અવસર આવ્યો પણ કળા કરીને છૂટી ગયા તે પુણ્ય કમાયા કે ગમાયા ? સંસારની કળાના જોર પર સ્વાર્થ સાધી લીધે અને પરાથ પડતું મૂળે તો ફાવી ગયા કે થાપ ખાધી? ઠગનાર ઘરાકની જેમ ઉપલકિયા દષ્ટિએ ન જતા. લુચ્ચે વેપારી ઘરાકને પહેલાં એક બે ચીજ બહુ સસ્ત આપી દે છે. ચીજ મામુલી છે એટલે વેપારી સહેજ ખેટ ખાઈને પણ દઈ દે છે; ત્યાં પિલે ઘરાક ખુશ થાય છે કે, “સારે વેપારી, સસ્તામાં આપે છે.' ખબર નથી કે એમ કરીને તેને આંજી દે છે, જેથી પછી ઊંચા મોલમાં તારી પાસેથી સારૂં નિચેવી શકાય. એટલે સસ્તુ સરવાળે ભારે માંધું પડી જાય છે. ઉપલકિયા દૃષ્ટિ ન હોય તે વિચાર કરશે કે “આ દુકાન માંડીને બેઠે છે, તે આટલું બધું સસ્ત કેમ આપે છે? ખેટ ખાઇને કેમ દે છે? માટે આમાં કાંક For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર ભેદ છે.” એમ અહી વિચારવાનું છે કે “દાનમાંથી બચ્યા, પરેપકારમાંથી બચ્ચા, તે ખરે ખર કમાયા કે ગુમાયુ? સંસારકળાએ ઠગાયા કે ન્યાલ થયા? ઘણું બધી સંસા૨કળા જાણીએ છીએ, અને વાપરીએ છીએ, સારૂ ડું કરી ઘણું મનાવીએ છીએ, લુચ્ચાઈ રમીને વહાલેસરીમાં ખપીએ છીએ, હૈયામાં સ્વાથ અને ઈર્ષ્યા ભરી છે, પણ બહાર ભલાઈ અને ગુણાનુરાગ ધરનારા તરીકે જશ લેવાય છે, આ બધી સંસારકળાની અજમાયશ છે. એમાં આત્માનું વાઈ રહ્યું છે, જડતા અને નિકુરતા વધી રહી છે. ઉત્તમ ભાવ હારી જવાય છે, અને તે કાળે મળેલ આ સંશોધન અને આત્મસ્વાતંત્ર્યની તક બરબાદ થઈ રહી છે! જેની ખાતર કુટિલ સંસારકળાએ અજમાવીએ છીએ એ નાશવંત વસ્તુઓ શુ બહુ આપણને પરખાવી આપવાની છે? એ તે સંસારપાટમાં રઝળતા કરી દેનાર છે. સંસારકળા પડતી મૂકે, ધર્મકળા ખૂબ ખૂબ ખીલવે; તે જાતનું અને બીજાનું ભલું થશે. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ રાજા મેર અને માતા કૂતરે યશોધરા માતાનું શું થયું? યશોધર મુનિ પિતાનું ચરિત્ર કહેતાં કહી રહ્યા છે કે “મેર તરીકે મને માલિકે નૃત્યકળાનું શિક્ષણ અપાવ્યું; પછી સુંદર જાણુને મને મારા જ પૂર્વના પુત્ર ગુણધર રાજા પાસે ભેટ તરીકે મેકલી આયે, અહીં મારી પૂવની માતા યશોધરા મારા મૃત્યુના દિવસે જ આહટ્ટદેહમાં પડી આઘાતવશ મૃત્યુ પામી, હાયવેયના આધ્યાનમાં મરીને પાપકર્મના જેરે કર્ણાટક દેશના ધન્યપૂ૨ક ગામમાં ફતરીના પેટે કૂતરા તરીકે ઉત્પન્ન થઈ. જન્મ પાગ્યા પછી ગામના માલિકે મને પવનવેગી અને હોશિયાર જાણીને રાજા ગુણધરને ભેટરૂપે મેક. ભવિતવ્યતા બળવાન, તે અમે બંને એક સાથે વિશાલા નગરીમાં આવ્યા અને રાજાની આગળ સભામંડપમાં રજૂ કરાયા. રાજાએ અમને જોયા, અને પૂર્વના સંસ્કારવશ એને અમે ગમ્યા; અમારી એણે પ્રશંસા કરી. કૂતરાને એણે અકાળ મૃત્યુ સમા મુખ્ય સાઈને ભળાથે અને મને રાજપક્ષીઓના પાલક નીલકંઠ નામના માણસને સેં. કસાઈન ભલામણ કરી કે “જે જે ધ્યાન રાખજે, મને બે For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી સમરાદિત્ય ૦ થધરમુનિ ચરિત્ર વાતનો શોખ છે, એક પ્રજાપાલન અને બીજે શિકારને. ઉતરાએ દ્વારા જીવહિંસા સારી થઈ શકે, માટે તું આ કુતરાને બરબર સાચવજે,” પેલે પણ કહે છે, “ જેવી આપની આજ્ઞા.' બસ, અમારા બંને રાજા વિધિસર લાલનપાલન કરે છે.' જુઓ માતા હાયવોયમાં પડી,- “ હાય! મારા દિકરાને ઝર? એનું મેત?” આઘાત સજજડ લાગવાથી એ જ દિવસે એ મરી: કામરાગ અને સ્નેહરાગ કેવી ભયાનકતા સજે છે? કામના દશમી અવસ્થા મૃત્યુ કહી છે. સ્નેહના ભારે આઘાતમાં પણ મેતને દંડ મળે છે ! વધારે પડતા કામરાગ અને સ્નેહરાગ ઉત્તમ જીવનને ધૂળધાણું કરે છે. જે ઘરમાં પતિએ ચારિત્ર લીધું છે, એ જ ઘરમાં પત્ની કતરે થાય છે. અને પુત્ર મેર થાય છે ! પાપની કઈ સજા કેવી સજા? - પાપ કરતાં પાછું વળીને જેવું નથી. તે સજાના આંકડા આ દુનિયાની કેરટની સજાના આંકડાને કયાંય ટપી જાય એવા ભયંકર આવીને ઊભા રહે છે! દુન્યવી સજા તે કેટલી? બહુ બહુ તે મેત પમાડી અહીની અનુકળતાઓને વિયેગ કરાવે એટલી. ત્યારે પા૫ની સજામાં તે “જાઓ હવે મેર થાઓ, કુતરા થાઓ; ને કેટલીય મહા વિટંબણા ભેગવે તે ભેગવો, પણ નવાં પાપાચરણ કરતા રહે.' મેર અને કૂતરે ગુણધર પાસે ભેટ આવ્યા, મેર અને ફતરે કેણ છે? બાપ અને દાદી, પણ અહીં હવે તમને કોણ ઓળખે છે. અહીં તો તિર્યંચ તરીકે રહે. એમાં વળી કૂતરાને શિકાર માટે ખાસ રેવાને! હવે કઈ દયાદાન કે અભક્ષ્ય For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ રાજા માર અને માતા કૂતરા ૨૯૩ ત્યાગને અવકાશ ખરા! ના, હવે તેા કેમ, તેા કે જે ખવરાવે તે ખાએ, માંસ તા માંસ, જે કરાવે તે કરે, શિકાર તા શિકાર તે ચ પાછુ' અજ્ઞાનતા અવિવેક છે એટલે હાંશે હોંશે ! ઉત્તમ ભવમાંથી ડીસમીસ થતાં પહેલાં ચેતી જાએ, હલકા ભવથી કરાતાં પાપ અહીં ઉત્તમ ભવમાં કરવાના મૂકી દો. માહ તા લલચાવશે, આંધળા બનાવશે, અને પાપમાં સહેજે સહેજે ઘસડી જશે? પરંતુ અંતરની આંખ, જ્ઞાનીની દૃષ્ટિ ખુલ્લી રાખા, અ'તરથી નિહાળે. મન વેવલુંડ, ઘેલું' તે ગળિયુ ન થવા દે. મનને સુજ્ઞ, વિચારવતુ અને મજબૂત બનાવા. મેહની સામે પડકાર કરે,” હવે તારા રાષ્ટ્ર નહિ, હવે તા મારે મારા પ્રાણાધાર વીર પ્રભુને રાહ.’ તત્ત્વજ્ઞાને વીધ્યું મન, એ રસાયણુ તા એ ય સમજી રાખેા કે મન બનાવ્યા વિના એ એની મેળે બનવાનું નથી. તત્ત્વની સમજ એ મનને ઘડે છે. પારા સેાતાને વીંધે છે. આમ તે. સેાનું ખાઇને પચાવવુ ભારે, પરંતુ વીધાયા પછી રસાયણુ, ભ્રમરૂપે તૈયાર થયુ' એટલે એ ખાઈ શકાય છે, પચે છે, અને તાકાત આપે છે. પણ રસાયણ બને કચારે? એના અણુ અણુમાં વેધ થાય ત્યારે એમ મનના અણુ અણુમાં ખૂણે મણે તવ સમજને એતપ્રેત કરો. તા એ મન રસાયણ બની જાય પછી તત્ત્વજ્ઞાને વીધ્યા એ મનની વિચારસરણી એટલી બધી સુંદર ચાલ્યા કરવાની કે વાણી અને કાયા ઉપર એનેા ભારે અકુંશ તથા દેરવણી રહેવાની. કદીય મતને સુસ્ત ન રહેવા દે કે આડા અવળા ફેગઢિયા અથવા ફ્લાયભર્યા વિચારામાં ન પડવા દે. તત્ત્વની સાચી સમજ ખરેખર થઈ હોય તા પારાની જેમ એનાથી આત્મારૂપી સુર્વણુ ના રસવેધ થવા જોઇએ પછી એના For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ બા સમરાત્યિ • યશોધર મુનિ - રિત્ર અનાદનાં મેલ અને કહેતા મેળ પડે જ. આપણે દાવે તે રાખીએ છીએ કે “અરે તનવ સમજીએ છીએ, અમને ધર્મની સમજ છે. પરંતુ ત્યાં આ વિચારવા જેવું છે કે રસધ થશે છે? આત્માની અનાદિની દષ્ટિ બદલાઈ છે? આરંભ-સરંભાદિ પાપ. કોધાદિ દે અને લક્ષમી તથા ઈન્દ્રિય વિષય પ્રત્યે ભયને કંપારે અનુભવમાં આવે છે? લોકનાથ અરિહંત પ્રભુનું શરણ વારેવારે મનમાં ફરે છે? જો આવું કાંઈ નહિ, તે તત્વ કે ધર્મની સમજ કેવી ? તત્ત્વ સમજથી વીંધું મન તે પરમ રસાયણ બને છે; એનાથી આત્મા નિષ્પા૫ વાણું-વિચાર–વર્તાવ કરી જબરદસ્ત તુષ્ટિ-પુષ્ટિ મેળવે છે. તુષ્ટિ એટલે નિમળતા પુષ્ટિ એટલે પુણ્યવૃદ્ધિ, તરવસમજ જાગ્રત રહેવાથી કેટલીય બેટી ઉતાવળ ને ઉતાવળ અનુમાન, કેટલાય હલકા બેલ અને વર્તાવ અટકી જઇને ચાલુ સંયોગમાં ય આત્મા પવિત્ર પરિણતિવાળા રહે છે. તાસમજની બલિહારી છે. સંસા૨વ્યવહારની દષ્ટિએ તત્વ જેના પીઢ વડેરે આડોશીપડોશી સાથે ઝગડતો નથી તે કપ્રિય બને છે. તત્વ નહિ જેનાર નાનડિયા ઉછળી પડે છે, ઝગડી પડે છે. તત્વ જોઈ વતનારી મા દિકરાને પ્રેમ જીતે છે, એ ભૂલીને વર્તનારે બાપ ઈતરાજી વહેરે છે. એમ આત્મહિતની દષ્ટિએ તસ્વસમજ પૂર્વક જીવન જીવનારે સઋગ્દષ્ટિ જીવ અહી અને પરલોકમાં સુખશાંતિ અને આબાદીને અનુભવ કરે છે ત્યારે તેવી સમજ વિહેણે મિથ્યા દષ્ટિ ઉભય લોકમાં દુઃખી બને છે. સજજન મંત્રીને પ્રસંગ જુએ. સજજન મંત્રીની સજજનતા સજજન મંત્રી નામને આવક પહેલાં ખંભાત પાસે એક રંગારાના ઘરમાં ભાડે રહેતો હતો, ત્યાં એકવાર ખેદતા સોનાની કઢાઈ મળી આવી. ન્યાયg તાવ જેનાર સજજન ઘરધણુને For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ રાજ મેર અને માતા કૂતરે ૨૯૫ કહે છે, “હવે આ કઢાઈ, તમારા ઘરમાં બેદતાં મળી આવી છે.” પેલે ય નેકીવાળે છે, એટલે કહે છે, “હેય? એ તે હાલ તમે ઘર ભેગવે છે માટે તમારી, મરે એ ન ખપે.” “અરે ભાઈ! હું ભેગવું છું પણ ઘર તે તમ જ ને? માટે તમારે જ રાખવાની.' રંગારે કહે છે, “પણ ન પીબ તમારૂ ને? મારા વસીમમાં હત તે તો મને પહેલાં જ ન મળી આવી હત? માટે તમારે જ રાખવાની.” જુઓ ખેંચાખેચી. શાની? લેવાની નહિ, દેવાની! તફડાવવાની નહિ, જતુ કરવાની ! કેણુ સુખી? તફડાવનારે કે ત્યજનારે? તવ નહિ જુએ તે નહિ સમજાય. તત્કાલ લાભ જે તે તે ક્ષણભર સુખ દેખાશે, પણ હરામનો માલ પચવાને બદલે જ્યારે સવાયું-૮-ડબલ એક યા બીજી રીતે એકાવનારે બનશે ત્યારે દુઃખને પાર નહિ દેખાય છે અને વર્તમાનમાં પણ શુ હૈયાને સ્વસ્થતા નહિ મળે, ઉમાદ-આફરે ચઢશે! ત્યારે તવ સમજી વર્તવામાં ભારે સ્વસ્થતા વર્તમાનમાં, અને મહાસુખ પરિણાશે! આજે પણ કેક એવા અધિકારીએ છે કે જેને લાંચમાં હજારે મળે એમ હોય છતાં એને રાતી પાઈ પણ હરામ છે. એના અંતરાત્માને તપાસે તે જણાય કે એ કેટલા સ્વસ્થ, શાંત અને સુખી છે. એના પર સરકાર કે કંપનીના ચાર હાથ રહે છે, એને ભય નહિ કે “ક્યાંક પકડાઈ ગયા ?” નિશ્ચિત થઈને ખાય પીએ અને સુખે જીવે સજજન અને રંગારનું આપસમાં પત્યું નહિ. રાજા સિદ્ધરાજ સુધી ઝગડે પહોં. સિદ્ધરાજ પણ ચકિત થઈ ગયે કે આ ઝગડે ખરે! સેનાની કઢાઈ એકને દેવી છે. બીજાને લેવી નથી! આ દુનિયામાં લોખંડની કઢાઈશું, પણ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર એક નાની સોયની મમતા પાછળ ઝગડા થાય છે. ત્યારે અહીં સેનાની સોય નહિ. સેનાની કઢાઈ છેડવા હરિફાઈ ચાલે છે ! આનું નામ તનવ સમજનુ જીવન, પછી તે સિદ્ધરાજે યોગ્ય લાવે તે ફેંસલો ચૂકવી સજજનને પિતાના મંત્રી તરીકે રાખી લીધે. મેટા દેશની ખંડણી ઉઘરાવવાનું કામ એને સોંપ્યું. કહે તવ જેવા પાછળ કેટલુ કમાયે? ને તત્વ તરફ આંખમિચામણું કર્યા હેત તે કેટલું અને કેવું કમાત? હવે તવસમજને બીજો દાખલો જુઓ. કુમારપાળની તરવસમજ કુમારપાળને મહાજને વિનંતિ કરી, કુબેર શેઠ મરી ગયાના સમાચાર આવ્યા છે, તે એમનું કરેડેનું ધન કબજે કરે. અપુરિયાનુ ધન રાજા લે છે.' - કામારપાળ જદી ખો૫રીને છવ હતો. વિચારે છે તે શું જેટલા અપુત્રિયા મરે એનું ધન લઈને મારે એ બધાને બાપ બનાવવાના? એવા ધનને જળાંજલિ.” પછી કુબેરના ઘેર એના માતા તથા પત્નીને ધન જવાનો ભય દૂર કરાવવાને આશ્વાસન આપવા જાય છે. કરિશેઠની નજીક પહોંચતાં પહેલાં તે અમલદારે કહે છે, પેલી ધજાઓ ફરકે છે એ કુબેરશેઠની મહેલાતે.' - તવસમજવાળા રાજા કુમારપાળ કહે છે, “ જુઓ એ ધાએ ફરકીને ના કહી રહી છે કે આ બધુ ટકવાનું નથી.” પિલા કહે છે, “ મહારાજા !” ધન્ય આ૫ની વિવેકદષ્ટિને ! અમે તે તત્કાલનું જોઈને ચકિત થઈએ છીએ.” એમ કરતાં પ્રાંગણમાં પેઠા. હાથીઓની હાર ઊભી છે • મહારાજા! આ કુબેરશેઠના હાથીએ!” રાજા કહે છે, “ત્યારે જુએ એના ચંચળ કાન અને ડાલતી For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ રાજ મે!ર અને માતા કૂતરા ૨૯૭ સુઢ આ વૈભવતી ચંચળતા અને બિનમાલિકી કહી રહી છે. ’ એમ આગળ એળખાણ કરાવતાં કહે છે, • આ મહેલે ની સફેદાઈ જીવનના બધા રંગેા અંતે શૂન્યમાં આવીને ઊભવાનુ બતાવે છે. બગીચાનાં પુષ્પા ઉવિનાશ પ્રદર્શિત કરે છે...’ કહેા, રાજા કુમારપાળની તત્ત્વસમજે સ્વસ્થતા, શાન્તિ અને સ્થિતપ્રજ્ઞતા આપી કે ઉન્માદ, વિવલતા ચમકવાપણું અને લાળ ટપકાવવાનું આપ્યું? છે મનની કેાઈ વિકૃત દશા પછી કુમારપાળે છાતીફાટ રાતી કુબેરની મા અને પત્નીને આશ્વાસન દીધાં કે રોક ન કરે. મૃત્યુ તેા આપણા સૌના માથે લટકી રહ્યું છે. કસાઈખાનામાં પહેલા કપાતા બેાકડા પર પાછળના એકડા શેક કરે એને શા અર્થ છે. બાકી આ બધી મિલકત તમારી રહેશે મારે એક પાઈ ન ખપે. અપુત્રિયાનુ` ધન ન લેવાની મારે પ્રતિજ્ઞા છે. ' ત > 6 " કુબેરશેઠની માતા અને પત્ની સ્વસ્થ થાય છે, લેાક ચકિત થાય છે અહા! કરેાડાની આવક જતી કરી ? ધન્ય ત્યાગ ! ધન્ય ઉદારતા ! ધન્ય દયા ! રાજાને આશીર્વાદ દ છે ચિર જીવ્ ! ? વિચારે, કુમારપાળની તત્ત્વસમજ લાફના આશીર્વાદ મેળવાવે ? એક દુઃખીને આશ્વાસન કેણુ અપાવે ? તત્ત્વસમજ કે ‘ હાય ! આ શુ?’ એવે અજ્ઞાત ઉછાળા ? આગળ જુએ, એટલામાં તા કુબેરશે પરદેશથી જીવતા ઘેર આવે છે. હવે જે અહી' રાજાએ તત્ત્વસમજ બાજુએ મુકી ધૃત માલ કબજે કરવા માંડયા હેાત તેા માલિક હાજર થતાં રાળ ભેાંઠા પડત કે બીજી* કાંઈ ? અહી` તા રાજા પ્રસન્નતાથી કુબેરને વધાવે છે. જીનમાં પ્રત્યેક પ્રવૃત્તિ હત્ત્વસમજવાળી જ રાખવામાં સુખ, શાન્તિ અને શાબાશી મળે છે. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ મેરની વિટંબણુ ધનકુમારને યશોધર મુનિ આગળ કહે છે કે એક વારને પ્રસંગ હતો, હું ૨ બનેલે ગગનચુંબી મહેલના ઈન્દ્રનીલ નામના ગવાક્ષ પર ચડ્યો હતો. ત્યાં ગુણધરની રાણું એના કંદરા અને ઝાંઝરના ઝણકાર સાથે નાટયશાળાના ઝાલરને મધુર અવાજ સાંભળ્યો. જાણે મને મેઘના ગડગડાટને ઇવનિ મળે એટલે તાન ચઢયા, ઉલાસમાં આવી નાચવા માંડ્યો. ' પંડિતથી પામર પ્રાણ સુધીના કેઈપણ હય, શદ રૂપ અરસ-ગધ-શમાંનો કેઈ પણ ઈષ્ટ વિષય મળે એટલી જ વાર, કાયા નહિ તો છેવટે હયું નાચવા માંડયુ જ છે! પણ એ તે પામર પ્રાણુ ઘેલું થાય, પંડિત સમજદાર માનવી પણ ઘેલો? હા, એ જ બતાવે છે કે, જુગજુના ભવની વિષયવાસનામાંથી પંડિતને પણ છુટવું મુશ્કેલ છે. માટે જ જે વિષયવાસનામાંથી છુટવાની તમન્ના હોય તે એની સામે બળવો કરવા જોઈએ, બળ કેળવીને વાસનાઓને સફળ નહિ થવા દેવી જોઈએ. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ મેરની વિટંબણા ૨૯૮ મુનિ કહે છે, “અવાજ બંધ પડો એટલે બાજુની ચિત્રશાળાની બારીના ભાગમાં મારી નજર પડી તો મેં શુ દી કું ? ચિત્રમય ખંડમાં મારી જ પૂર્વની પત્ની નયનાવલી પેલા કબડા નેકરની સાથે શયનમાં કામકીડા કરતી હતી. એ જોઈને હું ઉહાપેહમાં ચઢયો કે, “આ કાંક મેં જોયું છે, કયાં જોયું?” ચિંતવતાં મને જાતિસ્મરણ જ્ઞાન એટલે કે પૂર્વ જન્મનું સ્મરણ થયું. સ્થિતિ પામી ગયે; પણુકર્મની પરવશતા ભૂંડી! અસૂયા–અસહિષ્ણુતાની આગ ભારે ! તે મને ભયંકર ગુસ્સો ચઢી આજે મનને થયુ, “ અરે ! આ લુચ્ચી હજી પણ આ ધંધા કરે છે ! મારી સાથે ચારિત્ર લેવાની વાત કરતી હતી, મારા પર ગાઢ રાગ દેખાડતી હતી તે દુષ્ટા આ ખેલ ખેલે છે? મારાથી સહેવાયું નહિ ને રહેવાયું નહિ, તે ચાંચ અને પગના નખથી ખણવા મંડ્યો. પણ પેલી ય ત્યારે આ ક્યાં સહન કરે એમ હતી ?' જાતિ સ્મરણ થાય તે શું કરે? જુએ જાતિ સ્મરણ જ્ઞાન થયું પણ એના ઉપર શું કરવાનું ? અસૂયા કે પશ્ચાતાપ? ૫૫વૃદ્ધિ કે પાપત્યાગ કેટલાકને ઓરતા થતા હશે કે, “અમને પૂર્વ જન્મનું સ્મરણ થાય તે જાત અનુભવ જાણવા મળવાથી ધર્મ પર વધુ શ્રદ્ધા, વધુ ઉદ્યમવાળા બનીએ, પણ ભૂલા પડતા નહિ, કેમકે, ધારે કે જાતિમરણમાં જોયું કે પૂર્વ ભવમાં અમુક જગાએ ધન દયું છે, અને અત્યારે એ સ્થાનને માલિક એ બેઠે છે કે તમારું ચાલવા દે નહિ, તે દેખીને મનને શું થાય? અથવા માને કે જાતિસ્મરણમાં પૂર્વ ભવને કઈ દુશ્મન દેખે જેણે તમારૂં બગાડયું હતું ને એના પર દાવ અજમાવવાનું રહી ગયું હતું, એ દેખીને શું થવાનું? વૈરાગ્ય? પાપને પશ્ચાતાપ કોધ-લોભાદિ ક્યાય સિરાવવાનુ? ભગવાન ભગવાન કરે, દિરહી હજી દૂર છે એ પરિસ્થિતિએ પહેાંચવા માટે ! આંતરનિરીક્ષણ કરી જુઓ કે અહી For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ 3 ૦ ૦. શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર વિષય-કવાની કેટલી સતામણુ ભગવી રહ્યા છે? આ ભવનું જ જૂનું યાદ કરી કરીને કેટલા રાગ-દ્વેષ, કેટલા હર્ષ-શેક, કેટલા કુવિક અને દુર્યાન ઉભરાઈ આવે છે? ત્યારે શુ પૂર્વ જીવનનું યાદ આવશે તો એમાં વધારે નહિ ને ઘટાડે થશે? ખરી વાત એ છે કે તિસ્મરણથી શું, કે સીમંધર ભગવાન યા કે ઈ દેવ ભેટ્યાથી શું, એનાથી જે વૈરાગ્યવૃદ્ધિ, ક્યાયનિગ્રહ, અહંદુભક્તિને ઉછાળે, ધર્મની ધાંસ, વગેરે લાવવા ધારે છે, એ અત્યારથી જ કેળવવા લાગી. ના, એ કશું કરવું નથી ને ગાવું છે, શ્રી સીમંધર જગધણી ! આ ભરતે આવો. સયલ સંગ છેડી કરી ચારિત્ર લઈશું.” પણ અસત કલ્પનાએ માને કે એ આવી ગયા, તે પેલા ભવવૈરાગ્ય, કષાયનિગ્રહ, અતુલ અહંદુભક્તિ અને ધર્મની ધાંસ, કેળવ્યા નથી એટલે પછી બહાનાં કઢાશે કે, “શું કરૂં પ્રભુ તમે તે પધારી ગયા, પણ મારે ગગી પરણાવવી બાકી છે, કીક નાનો છે, કીકાની મને સંભાળનાર કેઈ નથી. કે મારા વિના એ રહી શકતી નથી, બીજા બધાને સમજાવવાના છે, દુકાનનું કામ અધુરું પડયું છે, ઉઘરાણી બાકી છે. કંઈક એઠાં ઉભા. કરાશે! ખબર નથી કે ઉઘરાણું પતશે કે હું પતી જઈશ? સંસારના કામ કેઈન પૂરા થયા છે? બીજાને સમજાવવાનું બહાનું કહું છું પણ મારું હૃદય પતે સમળ્યું છે ખરૂં? સમજ્યું હોય તે આ મમત્વ કરે ? વિશ્વાસઘાતી કાળનો વિશ્વાસ કરે ? માનું છું કે પત્ની મારા વિના રહી શકતી નથી તે કદાચ હું મરું તે રહે કે મરે? પણ ભવરાગ્ય વિના આ વિચાર ન આવે તે સીમંધર પ્રભુ માયાથી શે બહાર નિકળે? માટે, ખરું આ કરવા જેવું છે કે જાતિસ્મરણ, સીમંધર પ્રભુ કે દેવ મેળવવાના એરત કરવા સાથે આ કર કે એ જાતિસ્મરણ કે દેવ મુલાકાત વિના પણ વર્તમાનમાં મળતા શુભ આલંબન દ્વારા ભવવૈરાગ્યાદિ સાધતા જવાય. બાકી તે એર For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ મેરની વિટંબણા ૨૦૧ તામાં તે આશામાં કિંમતી જીવન પૂરૂ થઈ જશે અને કશુંય આત્મહિત સાધ્યા વિના વિષય-કષાયમસ્ત પશુના જેવા ખાલીખમ બની ઉપડી જવાનુ થશે! માત્ર ફરિયાદોની લત 6 એરતાની જેમ આજના માનવીને આ લત લાગી છે કે ફરિયાદે જ કર્યા કરવી ફલાણું બગડી ગયુ` છે! ફલાણા ડાંડ થઈ ગયા છે! સાધુએ આવા થઈ ગયા છે ! ટ્રસ્ટીઓને કઈ પડી નથી ! શ્રીમ ંતા સ્વાથ અને વાહવાહના પૂજારી બની ગયા છે !....' આવી તે આવી ફરિયાદો આજે જ નહિ વર્ષથી કરતા રહે છે ! અને સ’ભવત: જીવરો ત્યાંસુધી કર્યા કરશે! કઈ દુ’ એને પેાતાની ત્રુટિઓ વ્હેવાનું. જોઇને આંસુ સારવાનુ" ને ગુરુ આગળ એ રેઇને સુધારા માગવાનું' તા સુઝતુ' જ નથી! બસ, સાધુ પાસે આવશે તેય બીજાની માંડશે? મારા ભાઈ નાલાયક છે, પાડેાશી ગુસ્સાખર છે! પૂચના શેઠ અભિમાની છે, પૂજારી મિજાજી છે...’ આવું ને આવુ' ગાવાનું સળે છે! રેદણાંની જ લત ત્યારે કેટલાકને વળી રેઢણાં જ રેવાનુ` સૂઝે છે! દા. ત. મારૂ' શરીર સારૂં' રહેતુ નથી. ગેસ થયા કરે છે, ભૂખ લાગતી નથી, તપેલું રહે છે,' અથા ‘ઘરમાં સંચાગ સરખા નથી. ઘરવાળાની તબીયત ખરાબર રહેતી નથી, પાછા જરા તીખા સ્વભાવના છે. છેકરામાં અક્કલ નથી. ઘરવાળા ઘર સુધરાવતા નથી. યુનિસીપાલીટી પાણી બરાબર આપતી નથી કપડાં આજના ફિસા, તે ઝટ ફાટી જાય છે. ગેાળમાંથી ગળપણ ગયાં, ને ચેાખુ' થી તા જેવા જ ક્યાં મળે છે?...' બસ ચાલ્યુ લેક્ચર ! અગવડાનું અનિલિમટેડ લિસ્ટ-અનહંદ નોંધપત્ર તૈયાર છે ! " For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૨ શ્રી સમરાદિત્ય ૦ યશધર મુનિ ચરિત્ર કયાંય સારૂ જેવા તો બિચારાને જડતું જ નથી ! સઇને દિકરો જીવે ત્યાં સુધી સી! એમ આ રેડ કલાસ પણ જીવનના છેડા સુધી રેણું જ રોયાં કરે છે ! આદશેની વાત કરવાની જ લત ત્યારે કેટલાકને વળી એવી ટેવ પડી છે કે આદર્શોની વાત જ કર્યા કરે છે ! તે ય પારક! દા. ત. કહે છે “બસ, સંસ્થાએ આવી બનાવવી જોઈએ; સરકાર આવી હેવી જોઈએ; થળે આવા લખાવા જોઈએ, ઉપધાન આદશ થવા જોઈએ; વ્યવસ્થા આવી આવી થવી જોઈએ. બગાડ ઘણે થઈ રહ્યો છે, માટે આદશ જનાઓ કરાવવાની જરૂર છે, બધુ આદશ! પિતાનું કશુ આદશ નહિ “મારે આવા સારા બનવું જોઈએ, મારે સ્વભાવ, વ્યવહાર, રીતરસમ, બેલચાલ, કુટુંબપાલન દુઃખીની દયા વગેરે આદશ જઈએ” એવું કાંઈ મનમાં નથી આવતું, પછી એના પુરુષાર્થની તે વાતેય શી? બસ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આદર્શની વાતો ઘુટયા કરશે! “ શક્ય એટલ આપણે જાતે કરી લેવું' એ જીવનસિદ્ધાંત અપનાવવાની વાત નહિ ! મને સીધી વિચારણું ન સૂઝી આ બધામાં જીવન તે પાણીના રેલાની જેમ ચાલ્યું જાય છે ! સારું કરી લેવાતું નથી, અને નિષ્ફલ ફરિયાદે, રેણ, કે એરતા-આદર્શોની વાત કર્યો જવાય છે ! એવું જ જાતિસ્મરણના એરતાનું સમજવું. મેરને જાતિ સ્મરણ થયુ, પિતાને પૂર્વભવ સુરેન્દ્રદત્તને છે, પણ એમાંથી એ સાર લેવાનું ન સૂઝયુ કે, “અહે! મારી કેટલી ઊંચી ભાવના, ને મેં કેવું ગુમાવ્યું! તે આ કેટલા હલકા ભવમાં આવી પડયો ! હવે ચેતી જાઉં, પાપથી પાછો વળી જાઉં? ના, એને તે અજય સુઝી ! રાણી પર ગુસે આવ્યો ! ચાંચને નહેરથી ખણે છે ! For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦૩ મોરની વિટંબણ છની ઓળખાણે ખાશ નહિ, તો વિના ઓળખે? રાણી સહન કરે ? પતિ તરીકે ઓળખાતી હતી ત્યારે પણ જેણે ઝેરને દ્રપ દીધા છે, એ અત્યારે વગર એળખાણે શાની ખામેશ ખાય? માબાપના ચાલુ ઉપકારમાં ય જે છેકરને વિનય, સેવા, પ્રશંસા નથી સૂઝતા, એને ઉપકાર લેવાનું પતી ગયા પછી તે સૂઝે જ શાનું? ગુરુઓના શિને તૈયાર કરવાના મળમાંય એ શિષ્યોને જે સમર્પણ કરતાં નથી આવડતાં. તે ઘડાઈ પગ ભર થઈ ગયા પછી તે એ સૂઝે જ કયાંથી ? ધર્મને ચાલુ ઉપકાર એટલે કે ધર્મ જનિત પુણ્યના માનવભવ, પાંચેય ઈન્દ્રિયે, ખાનપાન વગેરે મીઠાં મીઠાં ફળ ભગવતી વખતે પણ ધર્મ સૂઝતું નથી ત્યારે આ ભવ ગુમાવી નાખ્યા પછી કે આ ભવમાં અરેગ્ય, ઈન્દ્રિયબળ વગેરે ગુમાવ્યા પછી કયાંથી ધર્મ સૂઝવાને? સ્નેહ-સેવા-સ્વાગતના સુસંસ્કાર માટે આ કરવા જેવું છે કે ઉપકારીના ઉપકાર ઝીલતા હોઈએ ત્યારે તે બરાબર ચીવટ ને એક્સાઈથી એવા સનેહ, સેવા અને સ્વાગત કરીએ કે એના ગાઢ સુસંસ્કારે ઉપકાર-કાળ પછીના કળમાંય જાગતા રહીને એજ શું, એથી અધિક નેહ, સેવા, સ્વાગતના ભાવ ઝગમગતાં રાખે. સ્વાર્થના ધરના સ્નેહ-સેવા -સ્વાગત ઘટાડી નિઃસ્વાર્થ ભાવના કેળવીએ તો જ એના સુસંસ્કાર પડશે એ ખાસ સમજી રાખવાનું છે. નહિતર તો ઉપકાર મળતો હય, સ્વાર્થ સરતે હોય, ત્યાં સુધી તો ઠીક છે, પણ “પછી ગરજ વીતી વેદ વેરી” જેવું થાય ત્યારે પૂછે. પ્ર ઉપકાર ઝીલી રહ્યા છીએ, સ્વાર્થ સરી રહ્યો છે, તે વખતે નિઃસ્વાર્થ સનેહ-સેવા શી રીતે? For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી રામર દિત્ય યશોધર મુનિ ચરિત્ર ઉ૦ એ રીતે, કે આપણે, સ્નેહ-સેવા રાખીએ ને સેવાસ્વાગત કરીએ એમાં સામાના ગુણનું આકર્ષણ-આવજન હોય અથવા મિત્રી ભાવના ઝગમગે, એના ઉપર નેહ-સેવા કરવાની ધગશ વતી હોય. આ હશે તો સ્વાર્થ સરી ગયા પછી કે ઉપકાર મળતા બંધ થવા પછી પણ એ આકર્ષણ, યા મૈત્રી ભાવનાના બળ ઉપર કેળવાયેલ સ્નેહ-સેવા-વાગત ચાલુ રહેશે. સ્નેહ-સેવા-સ્વાગત ત્રણેયની બલિહારી છે. માબાપ પર છેડકરે સ્નેહ રાખે એટલુ જ બસ નથી, એણે સેવા પણ કરતા રહેવું જોઇએ. એમ સ્નેહ રાખે અને સેવા કરે એટલેથી પતતું નથી, એણે માબાપનાં સ્વાગત પણ કરવાં જોઈએ. નેહ તે રાખે પણ હાડકાં હરામ કરવા હોય કે બીજી ત્રીજાનું સંભાળવું હેય એ કેમ ચાલે? ખાલી સ્નેહથી શું પતે? એમ, સ્નેહ રાખે, ને સેવા ય કરી પરંતુ એમનાં અપમાન કર્યા, ઉતારી પાડયા કે બીજા આગળ ઉતરતા ચિતર્યા, હલકઈ થાય એ ગાંડિયે વ્યવહાર કર્યો એ શું કામનું ? એથી તો છતી સ્નેહ-સેવાએ એમનાં હૈયાં ભાંગી જાય, એમની. હલકાઈ થાય; માટે એ નહિ, નેહ-સેવા સાથે સ્વાગત, બહુમાન અવશ્ય કરવા ઘટે. મેરનું આવી બન્યું નિઃસ્વાર્થ ભાવના કરેલા સ્નેહ-સેવા-સન્માન એ પછીથી પણ એના સુસંસકાર બળે જચત રહે છે. અહી તો નયનાવલીએ પતિની ઓળખાણના કાળમાં ય એ નથી રાખ્યા, તે હવે ઓળખાણ વગરના મેરની પ્રત્યે શાના સનેહાદિ રાખે? મેર ડહાપણ ડેનત લાગે કે એ ગુસ્સે થઈ ગઈ અને એક કાળું તે કરતી હતી, એમાં બીજું કાળું આ ક્યું કે એ નેકરની લેખડની પરાળ લઈને ઝીંકી બિચારા મેર પર! એક પાપ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ મોરની વિટંબણા (૩૦૫ બીજા કેટલાં પાપ તાણું લાવે છે! કામના પાપમાં કોધનું પાપ, ને ક્રોધના પાપમાંથી હિંસાનું! કઈ દયા ન રહી, કેમળ મેરના શરીર પર કઠેર પરાળને પ્રહાર ! બીન અધિકાર ચેષ્ટા, ને દોઢ ડહાપણું જ્યાં પિતાનો હવે અધિકાર નથી, કે જ્યાં સામામાં પાત્રતા નથી, ત્યાં ડહાપણ કરવા જવું, માથું મારવું, એ સામાને લાભ તે દૂ૨, પણ એની નાલાયતાને ઉત્તેજી વધુ પાપમાં પડે છે, ને પિતાનેય આપત્તિમાં, પસ્તાવામાં મૂકે છે! - બીન અધિકાર ચેષ્ટા અને દેઢ ડહાપણમાં કમાવાનું નથી, વનું છે; છતી શાંતિસમાધિ વેચીને અશાન્તિ-અસમાધિ આમંત્રવાનું થાય છે. ખૂબી પાછી એ બને છે કે પિતે પછી પડવા છતાં ય પિતાને પિતાને દેષ નથી દેખાતે, ઉલ્ટ સામા પર ગુસ્સો ચઢે છે કે “હું આટલું કહું છું ને એ માનતો નથી? ઉપરથી સામે થાય છે?” અરે મહાનુભાવ! એને વાંક શું જુએ છે? તારી કસૂર છે. કેલસા પર સાબૂ ઘસી એને ધાબે કરવા મથે તો લોક એને જ મૂર્ખ કહે છે, કેલસાને વાંક નથી કાઢતું. શા સારુ તુ અપાત્રને, નાલાયકને સુધારવા મથે છે? શા માટે વગર નોતર્યો બીજાની વાતમાં માથું મારે છે? માથુ મારી બળે છે શા સારૂ? ઘણું ય ખરાબ દેખાતુ હય, સહાતું ન હય, પણ ભવિતવ્યતાને ભળાવ કે “ભવિતવ્યતા જ એવી હશે તે આમ ચાલી રહ્યું છે. મારે માથું મારવાની કે ઉપકાર કરી નાખવાની ઉતાવળ કરવા જેવી નથી. એમ જાતને જે, કે “હજી મારી જાતને ધ કેટકેટલી સુધારવાની છે! કઈ દે ને ખામીઓ મારામાં ભરી પડી છે !” અનેકાનેક તૃષ્ણએ. મહત્વાકાંક્ષાઓ, ઈષ્ય-અસયા - સહિષ્ણુતા, આરંભ વિષય-પરિગ્રહના ભાર, વગેરે કેટલાય દુગુણે, મારામાં ખદબદે છે!” For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર એમ, વિશ્વમંત્રી ભાવ, વાત્સલ્ય ભાવ, પાપી જી ઉપર ઉછળતી ભાવકરુણવિશાળ શાસ્ત્રજ્ઞાન, જવલંત વૈરાગ્ય, અથાગ મેરુચિ, ભરપૂર દેવ-ગુરુભક્તિ વગેરેની કેટલીય ખામી હજી મારામાં ઊભી છે !” આ બધાને વિચાર ન કરતાં, દેશે અને ખામીઓ ન સુધારતાં કયાં પર ચિંતામાં સબડી રહ્યો છું ! સડી રહ્યો છું ! ગાંઠનું ગુમાવી પીચંદન ! શાસ્ત્રકારે જિત્તાંsઘમઘમ “ કહે છે. ઉત્તમ આત્મચિન્તા, મધ્યમ વિષયચિંતા, અધમ અર્થચિન્તા, પણ અધમાધમ પરચિન્તા છે. ઉત્તમ બનવાના સેનેરી કાળમાં અધમાધમ બનવાને બંધ શા સારૂ કરૂં? શા માટે ઉત્તમ બનાવનારી વાત્મચિંતા મૂકી અધમાધમની ટિમાં મૂકનારી પર ચિંતાને વધાવું? એ વધાવવામાં તે કષાયે વધે છે! દુર્યાન વધે છે! મૈત્રી કરુણ ખરેખર ભૂલાય છે ! આત્મહિતની મળેલ મેઘેરી તક નિષ્ફળ કરાય છે ! માણસને પરચિંતાની લત લાગે છે. શાના ઉપર વિચાર કરી શકે. એવું મન મળ્યું છે માટે જ ને ? પશુને એટલી તાકાતવાળું મન નથી તો એ એટલી પર ચિંતા કરી શકે? ત્યારે શુ વિશિષ્ટ શક્તિવાળુ મન મળ્યું છે એને આ ઉપયોગ કરવાને? જે ઉચ્ચ કેટિના મનથી ઉદાત્ત મૈત્રી આદિ ભાવનાઓ ભાવી શકાય, તારક તત્વ ચિંતન કરી શકાય, નિજની ઝીણું ઝીણું ખામીએ શોધીને એના ખેદ ધરી એ દૂર કરવાના મનોરથ સંક૯૫ અને ઉપાય વિચારી શકાય, યાવત પવિત્ર વિચારસરણ ને ધર્મતનમયતા કેળવતાં ઠેઠ શુકલ દાન સુધી ચઢી શકાય, એવા મહા કિંમતી મહાનિધાનભૂત મનને અધમાધમ પર ચિંતામાં છે. દેવું એ ખૂબ જ ખતરનાક અને મહામૂર્ખાઇને ધધ નહિ તે For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ મેરની વિટંબણા ૩૦૭ બીજું શું ગણાય? ગાશીષ કે બાવના ચંદનનો ઉપગ બાળીને વાસણ માંજવા માટેની રાખ બનાવવાને કર, કે હજાર હજાર રૂપિયાની નેટનો ઉપગ તમાકુ વાળી બીડી ફેંકવામાં કરે, યા સારી કસ્તૂરીને ઉપગ શાહીના લખાણને સુકવવા ઉપર છાંટવાની રેતી તરીકે કરો, અથવા કોહિનૂર હીરાને ઉપગ વહાણ પર બેઠેલા કાગડાને ઉડાડવા માટે એના તરફ ફેંકવાને કરે, એના કરતાં પણ વિશેષ ભયંકર ઉપયોગ માનવ મનને પરિચિંતા કરવામાં છે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ કૂતરાના જડબામાં મેર યશોધર મુનિ કહે છે કે હુ મેર તરીકે પત્ની નયનાવલીના દુશ્ચરિતની પરચિંતામાં પડ્યો અને એના હાથે પરાળના પ્રહાર ને ભેગ બ, લેાહીલુહાણ થતે ત્યાંથી ગબડયો નિસરણી પર અને ત્યાં પહો જ્યાં રાજા ગુણધર પાટ ખેલી રહેલ છે. મારી પાછળ “પકડે પકડે” એમ કહેતા રાણુને પરિવાર આવે છે ! રાણીએ ઇસારે કર્યો હશે તેથી મને પકડવા કલાહલ મ . એ કે લાહલ સાંભળતાં મા જે કતરે બની છે એ મારી પાસે દેડી આવી મને મેઢાથી પડ્યો. કમને એક ઘા એાછો પડશે તે કૂતરાના દાંતની ભીસમાં પકડાયે, કૂતરે પાળેલો છે એટલે ઘરના માણસેની ઇચ્છાને અનુવતે ને? અહીઃ બીજી બાજુ કેલાહલથી ગુણધરની મારા પર નજર પડી તે એ છે કે હું કૂતરાથી પકડાયો છું એટલે તરત જ એને ચઢી આવ્યે ગુસસે. હું એને પ્રિય હતા અને કૂતરે મને પકડે છે, એ શાને સહન કરે? એણે ધડ કરતક મવાના પાસાને ઘા કૂતરા પર કર્યો. કૂતરે પણ પ્રહારથી ભારે હૂિવલ થઈ મને લોહી વમતી સ્થિતિમાં મૂકી દે છે. પરંતુ અમે બંને પડયા જમીન પર અને અમારા પ્રાણ કઠે આવી ગયા છે !” કૂતરે ને મે બંને મરવાની સ્થિતિમાં આવી પડ્યા. કેના For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ કૂતરાના જડબામાં મોર ૨ ૭૯ હાથે? પતિ પત્નીના હાથે અને દાદી પતરાના હાથે ! નાટકમાં એક પછી બીજા પછી ત્રીજે પ્રસંગ ચાલતો આવે એમ અહીં ઝડપથી પ્રસંગે આ સંસારરૂપી રંગભૂમિ પર ભજવાલા આવે છે. પડદાની બે બાજુનાં દશ્ય વચમાં પડદે રાખીને બંને બાજુના પ્રસંગે કલપનામાં લા, શુ જણાય છે? એક બાજુ બેસાડો રાજા સુરેન્દ્રદત્ત, રાણું નયનાવલી, પુત્ર ગણધર અને માતા યશોધરા. રાજ્યાભિષેક થયા પછી ચારેય આનંદ કલેલમાં બેઠા છે ! ખુશી-મજાની વાત કરી રહ્યા છે! એક બીજા પર પ્રેમના ઊભરો ઠાલવી રહ્યા છે ! હવે પડદાની બીજી બાજુ આ દૃશ્ય લાવે કે નયનાવલી સુરેન્દ્રદત્ત પર ઘા કરે છે ! સુરેન્દ્રદત્ત પર યશેધર તૂટી પડે છે! અને યશોધરા ઉપર ગુણધર ઘા કરે છે ! સુરેન્દ્રદત્ત અને યશોધરાના જીવ મતની પીડામાં તરફડી રહ્યા છે ! આ બંને દ્રશ્ય નજર સામે ભજવાઈ રહેલા દેખે, શું લાગે છે? દિલ હચમચી ઉઠે છે કે નહિ? જે પારોમાં એક વખત પરસ્પર પ્રેમના કુવારા ઉછળી રહ્યા છે, એજ પાટૅમાં બીજી વખત પરસ્પર દ્વેષની જ્વાળાઓ ભભૂકી ઉઠે છે! આ જોતાં જાતને માટે એ વિચાર આવે કે નહિ કે અહીં અમારે પણ શું છે? આજે તો અમે પરસ્પર પ્રેમની લેવડદેવડ કરી રહ્યા છીએ પણ આની પૂર્વના ભવમાં કે પછીના ભાવમાં વિપરીત જ સ્થિતિ હશે એની શી ખબર? જ્ઞાનીએ સંસારને નિગુણુ કહે છે તે શાથી? આવું બધું જોઈને જ ને? તમેય આવું એકી સાથે જુએ તો તમને સંસાર ગુણીયલ લાગે કે નિર્ગુણ નિર્ગુણ તે કેવો કે એને જાણે જીવની કઈ કિંમત નહિ ! પ્રેમની કેાઈ કદર નહિ! સંસારસેવક પર કઈ દયા ન મળે! જીવનું શ્ય-કારવ્યુ બધુ ધૂળ સમાન લેખી એના પર ભૂખ્યા વરૂની જેમ તૂટી પડે એ જ આ નગુણ સંસારને? For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી સમરાદિત્ય • યશોધરમુનિ ચરિત્ર સંસારને બરાબર ઓળખી લઈ ચેતી જવા જેવું છે. જીવનમાં અનેક પાપાચરણેને અનેક પ્રેમના પ્રાયલ કે દ્વેષની આગે સળગાવતાં પહેલાં આ વિચારવાનું છે કે જીવન તે યેન કેન પ્રકારે પૂરું થઈ જ જવાનું છે. ગુણ અને ધર્મમય જીવન છે, તેય પૂરું થશે, અને દુર્ગુણ-દુકૃત્યે ભયુ હશે તેય તે પૂરૂં તો થઈજ જવાનું છે, પણ પછી એ કર્મની મહાવિટંબણાએ છે, અને અહીં પણ જે દુગુણ-દુષ્કૃત્યના સેવન પાછળ હૈયાહાળી છે, તે શા માટે એના નાદે ચઢવું? ઈર્ષ્યા, નિંદા, અસહિષ્ણુતા અને તે પણ કુટુંબીની આ પૂજ્ય સ્થાનીય સંધના ભાઈબંનેની પ્રત્યે? જગતના જીવ માત્રને જયાં મૈત્રીભાવ પિરસવા જેવું છે, કમથી વિડંબિત પ્રાણી માત્રને જ્યાં કરુણથી નવરાવી દવા યોગ્ય છે. ત્યાં આપણુ નિકટના જીવો ઉપર શ્રેષ? ઈર્ષ્યા ? અસહિષ્ણુતા? આ ધુંવાડીના ધાબા આત્મા પર પડી ગયા પછી પરલેકના પંથે ચડી ગયે એના દાણુ વિપાક કેવા દેખવાના? એ ધાબા શે મિટાવાના? અહી જીવતા છીએ અને ધર્મની સમજ છે ત્યાં સુધી એને ભૂસી શકાશે અને ઉપર મૈત્રીભાવ, દયાભાવ, સહાનુભૂતિ, વગેરેની ઉજળામણ લાવી શકાશે. જીવન તે જોતજોતામાં પૂરું થઈ જશે ને એક સરખી રીતે જમરાજનું તેડું આવીને ઊભું રહેશે ! ત્યાં કોઈ ભેદ નહિ પડે, એક કહે હજી હું પાંચ રૂપિયા ય એક સાથે કમાયે નથી, તેમ એક સાથે ખાધા પણ નથી, ત્યારે બીજે કહે હું તો એકીસાથે પાંચ લાખ રૂપિયા કમાયો છું પણ હજી એ ખાધા ભેગવ્યા વિના બધાજ પડચા છે! બેમાંથી એકેયને જમરાજ મહેતલ આપે? ચેહ પર ભેદ પડે? ના, પાંચ રૂપિયા ચ ન કમાનારા અને બીજે પાંચ લાખ કમાનારા, બંનેના શરીરને એક સરખું ચેહ પર સૂવાનું, ને એક સરખી રાખરૂપ થઈ જવાનું ! આ જીવનમાંથી અણધાર્યા ડિસમીસ કરનાર જમરાજનું તેડું આવે એ પહેલાં આ કરો કે ચિત્તના અનેક કલેશ એછા ઓછા કરતા અવય. રાગ-દ્વેષાદિ કલેશાથી જીવનની પળ ભારે થાય છે, બરબાદી સર્જાય છે! સુરેન્દ્રદત્ત પ્રિયતમાના હાથે મૃત્યુ પાયે, મેર પણ એના હસ્તે મરણતોલ ઘા ખાય છે! એને ધર્મની For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ કૂતરાના જડબામાં મે ૨ ૩૧૧ ભાવના થઈ હતી, ચારિત્રની ઊંચી ભાવના ! પરંતુ માતાના રગવશ લેટને કૂકડે માર્યો તો કમની નેંધપેથી એ ચઢયા. ધર્મભાવના અને ધર્મકરાય એ ઉત્તમ છે, પણ તેથી પાપકૃત્યને એ બચાવ નથી મળતું કે “હશે તુ ધર્મની ભાવના રાખે છે. માટે હવે તું પાપ કરે તે માફ” એમ કમના ન્યાયમાં નથી. એ તે મેટા ચમરબંધી પાસે પણ એનો હિસાબ ચુકવાવે છે. માટે જ ધર્મ કરનારે સમજવું જોઈએ કે, મારે માથે હવે બેવડી ખમદારી છે. ધર્મ કરનારને બે સાવધાની જોઈએ એકતા ધર્મ કરવામાં કઈ પગલિક આશંસા વગેરે પાપ બુદ્ધિ નહિ રાખવાની, બીજું, જીવનમાંથી સદંતર પાપે ન છૂટે તો પણ અધિક પડતાં પાપ તો નહિ જ કરવાના આ બને જોખમદારી સમજીને વર્તાય તે ધર્મના પુણ્યફળ લેતાં તીવચિરસંકલેશ અને તીવ્ર દુઃખસંતાપથી બચાય. ધર્મ કર્યો પણ સાથે પા૫ બુદ્ધિ રાખી, “ભગવાનનુ ધેડિયાપારણું લઉં, ઘેર પારણું બંધાય” તો આ પાપ શુદ્ધિ ભળી કહેવાય; ધર્મની સાથે સેદ કર્યો ગણાય. મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિએ ચારિત્ર પાયું, તપ કર્યો, પણ માગ્યું કે “આનાથી મને મહાબળ મળજે,” તે એ પાપબુદ્ધિ ભેળવી કહેવાય. ફળ શું? ધર્મ ” માટે બળ તે મયુ, ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા, પણ મરીને સાતમી નરકે પટકાયા ! દુગતિની હારમાળાના પલે પડી ગયા ! દુન્યવી સુખની લાલસાથી ધર્મને સાદ કર એ ખતરનાક છે, કર્મ જાણે કહે છે, “ફળ લેતા જાજો પણ એમાંથી સાર નહિ નિકળે.' For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર બીજી જવાબદારી ધમી જીવે એ જાળવવાની કે જીવનમાં ધમ તે થયે, પણ સાથે બીજા કાળા પાપ ન થવા જોઈએ. આચાર્ય આર્યમ ગુસૂરિજીએ ચારિત્ર તે પાયુ, શાસનની પ્રભાવના તો કરી પરંતુ એક રસનિન્દ્રિયના પાપમાં પડ્યા તો હલકી જક્ષની નિમાં જઈ મૂકાયા! આદ્રકુમારના જીવે પૂર્વ ભવે ચારિત્ર તે પાળ્યું પરંતુ પત્ની તરફ મેહમાં તણાયા તો અનાય દેશમાં જન્મવું પડ્યું! બે ભાઈની વિધવા બંને ભાઈઓના સદભાવની પરીક્ષા કરવા માયા ખેલી, તે પછી પૂર્વના ધર્મના પ્રભાવે ભવ તે ચરમ (છેલ) મળે, પરંતુ એમાં દુરાચાર અને ચેરીના ભયંકર કલંક ચઢયાં! સુરેન્દ્રદત્ત ચારિત્રની તૈયારી કરી પરંતુ લોટને કૂકડો માર્યો, ખાધે; અને પત્ની તરફ ખેટું ખેચાયા તે ધર્મભાવના ઠેકાણે પડી ગઈ! આર્તધ્યાનમાં પડયા! અને મેર થઈ એ જ પત્નીના હાથે પ્રહાર, અને એજ માતાના દાંત વચ્ચે પકડાયા ! કાળાં પાપ એટલે? ધમ કરીએ છીએ પણ જે કળાં પાપ કરીએ તે તે ખતરનાક નીવડે. ત્યારે કાળાં પાપ એટલે ? ૧ બિન જરૂરી પાપ દા. ત. મશ્કરી. ૨. જરૂરી પાપમાં પણ તીવ રાગદ્વેષ યા વધુ પડતું પાપ ૩. પાપ પર કર્તવ્યનો સિક્કો. પાપને ધર્મમાં ખપાવવું. ૪. ધર્મિ-અવસ્થાને અણછાજતું પાપ પ ધર્મના હેદાના એઠાં હેઠળ પાપ, ૬. તુચ્છ સ્વભાવ વગેરે દુર્ગણે. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ તરના જડબામાં મોર ૭. દેવ-ગુરુ-ધર્મ-સંઘ-શાસ્ત્ર-ધર્મસ્થાન વગેરેની નિદા- * અવગણના-આશાતના. ૮. તીવ્ર વિષયાસક્તિ-તીવ કવાય, વગેરે. આ બધાં કાળાં પાપ કહેવાય. એનાં પરિણામ ભારે દુઃખદ આવે. લોટને કૂકડે મારવાનું પાપ આવું કાળુ-પાપ હતુ. અંધારામાં દેરડાને પણ સાપ ધારીને મારે તો સા૫ માર્યાનું પાપ લાગે. જૂઠાને સાચાં વચનામાં ખપાવાય તે એ કાળું પાપ થયું. ધર્મ કરનારે આ પણ સાચવવાનું છે કે કાળાં પાપમાં ન પડાય. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ મોર અને કૂતરાની ગતિ આપણે જઈ આવ્યા કે મેર અને કતરે બંનેય મહારથી ભારે વિહુવલ થઈ મરણતેલ દશામાં મૂકાયા, રાજા ગુણધરને બહુ શેક છે. એથી પુરેહિત વગેરે માણસને એણે આદેશ કર્યો. જુઓ, પિતા અને દાદી મૃત્યુ પામ્યા ત્યારે આપણે એમને શરીરસંસ્કાર કલાગુરુ ધૂપ, લવિંગ, અને ચંદનના કાષ્ઠથી કર્યો હતા; તેમજ એમની સગતિ કરાવે એવાં મહાદાન દીધાં હતાં. મને આ મેર અને કુતરે પણ બહુ વહાલાં છે, તે એમનાય મૃત્યુ પછી એ રીતે કરવાનું છે.” અહી ઊંચા દેહસંસ્કારથી મરનારને કંઈ લાભ થાય છે? પુત્રના મહાદાનથી શુ પિતા-દાદીને સદગતિ મળી છે? ના છતાં અજ્ઞાનદશા શુ મનાવી રહી છે? જગતમાં એવી કેટલીય હકીકત છે કે જેના પર અજ્ઞાન જીવ ઉંધા હિસાબ માંડે છે. લોકમાં આવા ઉધા લેખાં એક સત્ય તરીકે પ્રચાર પામતા આવ્યા છે. તે પણ ધર્મની માન્યતા તરીકે ! ત્યારે વીતરાગ સર્વજ્ઞ પ્રભુનું શાસન એમાંથી બચાવી લે છે. એ કહે છે, “સદગતિ જોઈતી હેય, પુણય લઈ જવું હોય, For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ મોર અને કૂતરાની ગતિ ૩૧૫ તે હાથે તે સાથે કરો. તમારા હાથે તમારી શુદ્ધિમાં સભાન દશામાં જેટલું સારું થાય એટલુ કરી લે. બાકીની પા૫ સામગ્રી વોસિરાવી દે, એના પરની મુર્દા ઉઠાવી લો. પત્ની, છોકરા વગેરે બધા એ ધનમાલને ધર્મકાર્યમાં જ ઉપયોગ કરો.” એવી ભાવના દઢ કરો. પણ નહિ કે “ભલે બિચારા એ એનાથી ખાઈપી એજ કરે.” આવું આવું કાંક કરે તે પામશે.” “પાપ કે પુણ્ય જાતે કરવાથી, બીજા પાસે કરાવવાથી, અથવા કરનારનું અનુદન કરવાથી ઊભાં થાય છે;” આ ખૂબ યાદ રાખી લો. વાસે મૂકનારની કરુણ દશા દિકરાને તમે દુન્યવી સુખગ માટે વરસે આપી ગયા, એણે ધર્મ પામી એમાંથી મુક્ત કર્યો તો એનું પુણ્ય એ લેશે, તમને જરાય પુણ્ય નહિ મળે!' કેમકે ભાવના ય નથી રાખી. તમે તે વિષયસુખભેગની દૃષ્ટિ રાખી છે એટલે એ વારસા પર જેટલાં પાપ થાય એની અનુમતિનું પાપ એકલું તમને મળ્યા કરવાનું, કેવી કરુણ ઘટના ! પૈસા તમાર, છેક ધર્મમાં વાપરે છે, છતાં તેમને પુણ્ય નહિ ! અને માલ તમારે, તમે ભેગવતા નથી, છેકરા વગેરે ભેગવે છે, છતાં તમારા કમનસીબમાં તમને પાપનાં ચેકબંધ પારસલ મળ્યા કરે ! તમે એ ધનથી સુખ ભગવતા નથી છતાં પાપનાં પાટલાં મળે, અને તમારા જ ધનથી છોકરો સુકૃત કરે છે, તો પણ તમને પુણ્યને લાભ ન મળે, આ જીવની કેટલી દયાપાત્ર સ્થિતિ ! કેટલી મૂર્ખાઈ! જૈન ધર્મ આ સમજાવી જાતે જ પુણ્ય કાર્ય કરી લેવા અને પા૫સાધન જાતે જ સિરાવી દેવાની હાકલ કરે છે, કેમકે જે એ ન કર્યું તો પછી વારસદારનાં સુકૃત પિતાને કંઈજ લાભ આપી શકતાં નથી. | માર મરે છે યાધર મુનિ કહે છે, હું મેર ને ભલે મરવા પડો છું, For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર છતાં જાતિસ્મરણ જ્ઞાન હોવાથી ગુણધર જે આ બે એ સાંભળીને મને વિચાર શ્રેયે કે, અહે! દિકરાએ મારી પાછળ મારે મહાન સત્કાર કર્યો અને સગતિમાં કારણભૂત મહાદાન દીધાં, ત્યારે હું? તિર્યંચ નિમાં સતત ભૂખને માર્યો કીડા ખાતે અને કૂતરાથી ખવાતો બન્યો છું! અહે! કર્મની કેવી કઠિનાઈ ! ” આમ વિચાર કરતાં કરતાં કંઈક અશુભ વિચારમાં મારા પ્રાણ ચાલ્યા ગયા.” પાપલેશ્યા કેની ખાતર? પ્રાણુ તે નિકળી ગયા, પણ પાપલેશ્યા નિકળી ગઈ? ના. પછી ? પછી શું, એ હવે સાથે ચાલવાની. પાછા ફેર પાપે કરાવવા! ધર્મ સાંભળે છે, તેવું સાંભળે છે, આવાં વૈરાગ્ય પ્રેરક ચરિત્ર સાંભળો છે, તપાસે એની સાથે પાપલેશ્યા દર થાય છે? શુ. વિચાર આવે છે કે આ સંસારમાં શું સાથે આવવાનું છે? કેની ખાતર પાપલેશ્યામાં રમી રહ્યો છું? જે એવાઈ જવાનું, જેનાથી મારે ડીસમીસ થવાનું, એની ખાતર જ ને? દરેક વાતમાં ટાયેલાં સૂકે છે, આવું નહિ આવું જોઈએ, આ ઠીક, આ વધારે સારૂં, આના માટે આમ આમ પેરવી કરું, -વગેરે વગેરે કચરા પદી વિચાર અને પાપલેશ્યા પિષી રહ્યો છે, પણ એથી મન કેટલું ખરાબખસ્ત, તામસી-રાજસી અને નિ:સત્વ કરી રહ્યો છે એની ભયંકરતા પર કેઈ ધ્યાન છે? ખાધેલું તે છેડા સમયમાં માટી થઈ જશે, ભગવેલું અ૯૫ કાળમાં વિસરાઈ નવી ભૂખ ઊભી કરશે, એમાં કવિક અને અને પાપલેશ્યાઓના ચિત્રામણ ચીતરી સ્વાત્માને ઉદ્ધાર કરી રહો છે કે અધઃપતન?” કેટલીય વાર દિલના રેણાં ઉઠે છે, મારી ભૂલ નથી, આ બીજાઓ આવું બેટું કરે છે, તે કેમ સંખાય?” પછી પાપીલેશ્યામાં મન ચઢે છે, ત્યાં એ ધ્યાનમાં જ નથી આવતું કે એ પાપલેશ્યાઓ મન પર ખતરનાક કુસંસ્કાર અંકિત કરી રહી For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ મોર અને તરાની ગતિ ૩૧૭ છે. અને આત્મા ઉપર પાપના ભાર લાદી રહી છે. એ તારેજ ભેગવવા પડશે ત્યાં કઈ બચાવ નહિ ચાલી શકે કે “એ તે મેં આવા સવેગમાં કર્યું હતું, મારી ભૂલ ન હતી કે બચાવ નહિ ચાલે. બીજાના વાંકે પણ પિતે સેવેલી પાપલેશ્યા પિતાને જ દડે છે, પિતાને અવશ્ય દડે છે. સવિચારાદિની દુર્લભતા દુઃખ ભેગવવા છતાં પાપલેશ્યા છૂટતી નથી, સદવિચાર સમતિ, સદ્દષ્ટિ જાગતી નથી, એ એની મહાદુલભતા સુચવે છે. જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વની સમજ પડી છે, છતાં સદ્ વિચારને જગા નથી મળતી ! કેવી કરુણ દશા ! ત્યારે સમજવું જોઇએ છે કે આ જગતમાં સવિચાર આવો કેટલો બધે કઠિન છે! સારી ભાવના જાગવી કેટકેટલી મુશ્કેલ છે! એ જગાડનાર સત્સમાગમ, સંતવાણું અને શાસ્ત્ર માયા છતાં જો એની ઉપેક્ષા થશે, એના બદલે મેહધના સમાગમ, મેહનાં વચને, તથા કાયા-કચન-કીર્તિને જ હિતકારી માની પાપમાં ધપાયે રખાશે, અને સવિચાર-સદ્ભાવનાને નહિ વધાવાય, નહિ અપનાવાય, તે દશા કેટલી ભૂડી! છતી સામગ્રીએ અને સાજે સારે સારા વિચારે અને સારી ભાવનાઓની ઉપેક્ષા જીવને ધિટ બનાવે છે; વધુ નાલાયક બનાવે છે. અને વધુ અયેચતા એટલે? ભવિષ્યમાં સદવિચાર જાગવાની અહીં કરતાં પણ વધુ કઠિનાઈ ! દુર્વિચારની સહજ સુલભતા! અર્થાત ભવિષ્યમાં એવા વધુ અગ્ય ન બનીએ એ માટે For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર પણ અહીં સવિચાર સદભાવનાને અપનાવી લેવા જોઈએ; જ્યાં ક્યાંયથીએ ઊભા કરી શકાય એ માટે પ્રયત્નશીલ રહી ચાહીને ઊભા કરી લેવા જોઈએ.' માનવજીવનનાં મહાફળ સુવિચાર, સદ્દબુદ્ધિ, સદ્દષ્ટિ અને સભા એ માનવજીવનનું મહાફળ છે. સદવિચાર, બુદ્ધિ, સદ્દષ્ટિ સભા ઊભા કરી લેવા એટલે શુ? સમજે છે? મેઘેરા માનવ જીવનને આંતરિક સન્મુરુષાથમાં જોડવાનું છે, અસત પુરુષાથથી બચાવી લેવાનું છે. આ જે ન કરવામાં આવે તે અનંત ભાના અભ્યાસને લીધે આંતરિક અસત પુરુષાથ તો ડગલે ને પગલે કુરવા તૈયાર જ છે. અનુભવે છે ને કે વાતવાતમાં દુવિચાર, દુબુદ્ધિ, મિથ્યા દષ્ટિ અને દુર્ભાવ હૃદયમાં રમતા થઈ જ જાય છે? એને ખેંચી લાવવા પડતા નથી. જાણે સહજ ભાવે ઊઠી આવે છે ! દુષ્ટ વિચારે એ દુવિચાર છે. પિગલિક સ્વાર્થને વિચાર એ દુવિચાર છે, આરંભસમારંભ, જૂઠ, અનીતિ, ઈન્દ્રિયવિષયોના આકર્ષણ, મદ-માયા, રેષરેફ, આ બધાના વિચાર એ દુર્વિચાર છે. એમ દુબુદ્ધિ એટલે દુષ્ટબુદ્ધિ. ખરાબ દાનત એ દુબુદ્ધિ છે. ખે મતગ્રહ એ પણ એજ કરે છે. માનસિક ક્ષુદ્ર ધરણેથી ય દુબુદ્ધિ જાગ્યા અને મહાલ્યા કરે છે. ત્યારે મિથ્યા દષ્ટિ એ વસ્તુ કે પ્રસંગને ઉધી દષ્ટિએ, ઉપલકિયા દષ્ટિએ જોવાનું કરી આપે છે દા. ત. અનિત્યને નિત્ય તરીકે, શરીરને આત્મા તરીકે, પાપકર્તવ્ય તરીકે ધર્મને દુઃખદાયી રૂપે, આમ ઊંધી દૃષ્ટિએ જોવાનું કરી આપે છે. એકલા આ જીવનની સુખસગવડ અને મેજ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ મેર અને કૂતરાની ગતિ ૩૧૯ માહે દષ્ટિને મલિન રાખ્યા કરે છે, કુદષ્ટિમાં રમાડયા કરે છે. એમ જાતની વડાઈની ખુમારી, વડાઈને મેહ, દુબુદ્ધિ અને કુદષ્ટિમાં ગરકાવ રાખે છે. ત્યારે મિથ્યા જ્ઞાન અને અજ્ઞાન દશા પણ દષ્ટિ છીછરી, અતાત્વિક અને અવિવેકી રાખ્યા છે. દુર્ભાવમાં તણાયા હૈયાનાં મેલાં વલણ અંતરમાં મેલી લાગણીએ અને ચિત્તમાં કળી લેશ્યાઓ લાવે છે. મેહ-માયામૂરછ–તૃણ-ઈષ્યાં-અસૂયા-વેર-ઝેર, મદ-માન, ફડકપટ, આ બધા દુર્ભા છે. એમ દેવ-ગુરુ કે સંધ-સાધમી પ્રત્યે અસદભાવ અબહુમાન, અનાદર એ દુભવ છે. પાપનાં સાધનોનું બહુ મૂલ્ય આંકવું એ દુર્ભાવ છે. હવે વિચારે, જીવનમાં આ દુવિચાર, દુબુદ્ધિ, કુદષ્ટિ અને દુર્ભાવ કેટલા વ્યાપકપણે પથરાયેલા છે ! શું લાગે છે કે આપની ચુંગાલમાં ફસાયા રહેવાય, અને જીવન એમજ પૂરું થઈ જાય તે માનવ જીવન ધૂળધાણી કરી નાખ્યું? લાગે છે કે એમાં ઘસડાયા જવાથી આ ઊંચે જીવ જીવ્યાની કઈ સાર્થકતા નથી થતી? પશુ જીવનથી શુ વિશેષ આયુ? શુ વિશેષ કયુ તો અહી પણ પિતાના માનેલા તુછ મન સંતોષ સિવાય સારું શું મળે છે? એવા એ દુવિચારે વગેરે તે જીવનની પ્રવૃત્તિ પર મેટી અસર પાડે છે, વાણું અને વર્તાવ હવા કરાવે છે. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ વિચાર અને પ્રવૃત્તિની પરસ્પર અસર અન્યાન્ય અસર છે. સારી પ્રવૃત્તિ, સારા ખેલ, સારૂ' વાતાવરણ રાખેા તા દુવિચારાદિને ટાળવા અને સવિચારાદિને વિકસવા સારા અવકાશ મળે છે. અનુભવ સિદ્ધ છે કે ધમ શાળાથી ગિરિરાજની યાત્રા કરવા જાએ છે. ત્યારે સદ્દવિચારાદિ સુરે છે, અને કાંક નદી-તળાવ બગીચા જોવા જાઓ ત્યારે જડ માયાના વિચારે ઇન્દ્રિયવિષયની બુદ્ધિ વગેરે જાગે છે. બહુ સિનેમા જોવા, છાપાં, નેવેલા વાંચવી, રેડિયો સાંભળવા, વગેરે પ્રવૃત્તિ વિચારાને બગાડે છે. શુ છે આ? પ્રવૃત્તિએ વિચારેય પર અસર પાડી. એમ પ્રભુનાં સ્તવન કે સજ્જાય-લલકારેા ત્યારે સવિચારાદિ સ્ફુરે છે, પણ એના બદલે નાટડિયા કે ફિલ્મી મેાહનાં કે કષાયનાં ગીત ગાઓ ત્યારે? સંત સાધુના સમાગમમાં હૈ। ત્યારે સદ્વિચાર સ્ફુરે છે, પણ બજારમાં કે સૈાહાંધાના વાતાવરણમાં બેઠા હ। ત્યારે ? આ તે બાહ્ય પ્રવૃત્તિ, બેાલ કે વાતાવરણની વિચારા પર For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ વિચાર અને પ્રવૃત્તિની પરસ્પર અસર ૩૨૧ અસરની વાત થઈ, પરંતુ એથી ઉલ્ક વિચારની બાહ્ય પ્રવૃત્તિ આદિ પર પણ ઘણું ઘણું અસર પડે છે; એ પણ અનુભવાય છે. કેઈના માટે જે હૃદયમાં દુર્ભાવ કર્યા હોય છે ને, તે અવસર આવતાં એની પ્રત્યે હલકા તિરસ્કારભર્યા શબ્દો નિકળે છે, એમ મનમાં જે લોચા જ વાળ્યા કર્યા હોય કે, “વખત બહુ ખરાબ છે. આમાં કાંઈ સીધે સીધી કમાઈ સારી થાય નહિ. માટે ઘરાકને આમ એઠઠ સમજાવીશ, માલ આવે ભેળસેળ કરીશ,” વગેરે વિચાર કર્યા હૈય તે પ્રવૃત્તિ અસત્ય અનીતિની થતાં શી વાર? એમ મનમાં સેવેલા કામવાસનાના ભાવે, સ્વાથ લગનીના વિચારો, કે વારંવાર અભ્યસ્ત કરેલી જડની દષ્ટિ, એ વાણું-વર્તાવમાં શું ઉતારશે? સ્વાર્થના ખેલ પ્રધાન સ્વાર્થ બુદ્ધિ અને સ્વાર્થ સંભાળવાના વિચારે સ્વાર્થની પ્રવૃત્તિમાં પગભર રાખ્યા કરે છે. ત્યાં પછી પરાથ પરોપકાર નથી જાતે સૂઝતો, કે નથી કેઈ સુઝાડ પણ કરવા મન થતું-ઉલ્યુ કાં અકારું લાગે છે, અગર તે એમ થાય છે કે આ બધું સાંભળી મૂક્વાનું, બીજા કેટલું અમારું કરવા આવે છે એ જોઇએ છીએ ને?” જિંદગીના દહાડા ઉપર દહાડા વીતતા જશે. પણ એને કોઈ સંતાપ નહિ થાય કે, હાય, આ ખરૂ કરવા જેવું કરવાનું રહી જાય છે ને દિવસે તે એક પછી એક ચેરાવા લાગ્યા! સવારથી સાંજ સુધી તનમન ધનને ક્યાં ક્યાંય કામે લગાડી તો દીધા, પણ સ્વાથની વાતમાં; પરહિતમાં નહિ. આ તે મારું માનવજીવન? કે કાગડા -કૂતરાનું જીવન? અરે, કાગડા ૫-૨૫ને ભેગા કરીને ખાય છે, ત્યારે હું રાહ જોઉં છું કે ઘરે સાધમિક આવેલા ક્યારે જાય, પછી હુ જમવા કે ચા પીવા બેસું ! પુણ્ય કમાવવું હોય તે ય તને જ વિચાર સૂઝે છે, પણ એમ નથી થાતુ કે લાવ કરા પાસે, પત્ની પાસે પુણ્ય કરવું. “હું વ્યાખ્યાને જાઉં છું તમે ઘર સંભાળજે.” એમ કહું છું !” For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર આવી સ્વાર્થ ની જ રમત ચાલુ ને? વિચારવા જેવું છે કે સ્વાર્થ બુદ્ધિ કેટલી ઓતપ્રોત થઈ ગઈ છે! એમ બને એમાં નવાઈ નથી. સ્વાર્થના જ વિચારે, દુર્વિચારે જ ચાલ્યા કરતા હોય ત્યાં પછી અવસરે સારૂં ક્યાંથી સૂઝે? એ તે વિચારે સદબુદ્ધિ, સદ્દષ્ટિ અને સચગ ભાવે કેળવતા રહેવાય તે અવસરે સારૂં સૂઝે. દિલમાં જે રમ્યા કરતું હશે તે પ્રવૃત્તિમાં સૂઝશે. પરે૫કાર ભાવના દિલમાં એ રડ્યા કરવું જોઈએ કે, “હે ! આ ઉત્તમ જીવનમાં જ ઉત્તમ કાર્યવાહી થઈ શકશે. તે એ જ કરૂં. પરનું ભલું ક્યાં ક્યાં કરૂં! ક્યાં ક્યાં કેઇને હુ કામ લાગુ ! કેઇને મારું કામ લાગે ! બે પૈસા કમાય તે પહેલુ પરનું ભલું કરીશ. ઘરની બહાર નિકળે તો પરેપકાર પહેલે રાખીશ, સ્વાર્થ પછી. રાશી લાખ નિમાં ભટકતાં પરોપકાર–પરમાર્થ કરવાનું મળે ક્યાં ? અરે ! સુઝે જ ક્યાં ? એ તે આ માનવભવને પ્રતાપ છે કે અહીં એ સૂઝી શકે. હવે જે ગફલતમાં રહું તે તે જીવન ચાર્યું એમ જ ગેઝારૂં! બાકી સ્વાર્થનું ગમે તેટલું સંભાળવા મથીશ, ને દલા દાટી રાખીશ તે બધા એક દિ' ખેવાઈ જવાના છે અને ગમે તેટલુ ભેગવીશ કરીશ પરંતુ એ બધા ભેગા ને અમન ચમન સરવાળે તે મને વિષયેને ભારે ભૂખાર બનાવીને આ વિરાટ વિશ્વમાં નિરાધાર દરિદ્ર હાલતમાં ફેંકી દેવાના છે. દરિદ્રતા એટલે મળવાના ફાંફા ! અને ભારે ભૂખરવાપણું એટલે તુષ્ણની ભયંકર સતામણી!” આવા આવા સદવિચારો અને સદબુદ્ધિ બહુ કેળવવા જેવી છે જે ઊંચા આવવું હોય તે. સારા ભાવ અને સારી વિવેકી દષ્ટિ બહુ રાખવા જેવી છે જે આત્માને માનવપણે પથહદય નહિ પણ દિવ્યહૃદયવાળો કરે હોય તે, For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ વિચાર અને પ્રવૃત્તિની પરસ્પર અસર ૩૨૩ હૃદયને કહે કે, “હવે મારે દુર્ભાવનાઓના અને દુર્ભાવના જમાના ગયા, આ તે સભા-સભાવનાઓનો યુગ છે, એમાં હવે એ જ કરીશ. એથી મન જે પ્રસન્ન અને પ્રકુટિલત થશે તે દુર્ભા-દુર્ભાવનાઓમાં નહિ થાય. ત્યાં તે સદા સંતાપ-હાય વેય અને ઉકળાટ-ઉમાદ રહ્યા કરશે. કાળા પાણી માં ઝબેળ ઝબેળ કરેલું કપડું ધળું ક્યાંથી રહે? એમ, દુવિચારો ને દુર્ભાવમાં ડૂબાડૂબ રાખેલું મન ઊજળું ક્યાંથી રહેવાનું હતું? અરે જીવ! મહાન જિનેન્દ્રનાથ માયા પછી પણ આમ? મળ્યા હતા, ત્યારે તે મરતા, પરંતુ મળ્યા પછીય દુવિચારેમાં સડી મરવાનું?' ભગવાન અરિહંત દેવ મળ્યાની કોઈ વિશેષતા ખરી કે નહિ? કહે, ખરી; વિચાર શુદ્ધિ, ભાવશુદ્ધિ અતિશુદ્ધિ અને દૃષ્ટિશુદ્ધિ કરીએ એ સવશુદ્ધિ પરમાત્મા મેળવ્યાની વિશેષતા. વિચારાદિની શુદ્ધિની ભૂમિ-પાયે થાંભલા-પાટડા વિચાર, ભાવ, મતિ અને દૃષ્ટિમાં સંશોધન કરવું હશે તો સમજી રાખો કે તે (૧) મૈત્રી-કરુણ-અમેદ-માધ્યમથ્યની ભૂમિ પર ઊભા થઈ શકશે, (૨) સર્વજ્ઞ ભગવાનના વચનની અખંડ શ્રદ્ધા રૂપી પાયાના આધાર પર બની શકશે, (૩) દુનિયા આખીને મૂકી દેવ-ગુરુધર્મ અને સંધ-શાસ્ત્ર -તીર્થ પ્રત્યે ઉછળતી પ્રીતિ ભક્તિ રૂપી તંભ પર જન્માવી શકાશે, (૪) હૃદયની પવિત્રતા અને સત્રામાગમરૂપી પાટડાના આધારે ટકી શકશે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર ભૂમિ-પા-થાંભલા અને પાટડા સલામત, તે સંધિત વિચાર-ભાવ-મતિ અને દષ્ટિની ઈમારત સલામત; નહિતર એ કડડભૂસ અથવા ચણતર જ નહિ. સારા વિચાર સારા ભાવ, સારી મતિ અને સારી દષ્ટિના ચણતર કરવા માટે આ ચાર જરૂરી લુખી રાખે, (૧) મૈત્રી આદિ ભાવના (૨) જિન-વચનની અખંડ શ્રદ્ધા, (૩) અરિહંતાદિપર ઉછળતી પ્રીતિ ભક્તિ, અને (૪) પવિત્ર હૃદય તથા સત્સંગ બાકી તે ત્યાગ-તપસ્યાયુક્ત સારૂં ધાર્મિક વાંચન, સાર દશન, સારાં શ્રવણ અને સારી ધર્મચર્ચાઓ એ પણ વિચાર, દુર્ભાવ વગેરેની શુદ્ધિ કરવા માટે જરૂરી છે, For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ યશધર મુનિને ત્રીજો ભવ જગલી મૃગ મહાત્મા ગાધર મુનિ સમરાદિત્યના જીવ ધનકુમારને પોતાનું ચરિત્ર કહી રહ્યા છે. એમાં પહેલો સુરેન્દ્રદત્ત રાજાને ભવ કહો. માતા પ્રત્યેના રાગમાં લોટને ફકડે માર્યો અને ખાધે, તથા પત્ની પ્રત્યેના વિશ્વાસમાં એના દંભમાં ફસાઈ ઝેર અને ગળે પાના ભંગ બન્યા. ચારિત્ર લેવાની મહાભાવના ઠેકાણે પડી ગઈ અને આતદયાનામાં મરીને બીજા ભવે મેર થયા. માતા મરીને કુતરે થઈ પાછા પિતાના જ ઘરમાં પત્નીનું દુશ્ચરિત ઈ જાતિસ્મરણ જ્ઞાન થવા છતાં વિવેક અને સદવિચાર તથા પાપનો પશ્ચાત્તાપ લાવવાને બદલે અસૂયામાં તણાયા, તો પત્નીના હાથે લોખંડી પરાળને પ્રહાર ખાઈ અને તરાના મેઢે ચવાઈ આર્તધ્યાનમાં મર્યો. એ હકીકત કહ્યા પછી મહાત્મા યશધર કહે છે, “હે દેવાનુપ્રિય! ત્યાંથી મારીને હું સુવેલ નામના પર્વતની પશ્ચિમ દિશાના ભાગે આવેલા દુપ્રવેશ નામના જંગલમાં ઉત્પન્ન થયો. ત્યાં ઉપયોગ યોગ્ય ફળ-ફૂલની વાતેય શી. ત્યાં તો બાવળ, કેરડા, પલાશ, તાડ, વડ વગેરેનાં ઝાડે વિસ્તરેલાં હતાં. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર એવાં ખીચોખીચ કે એમાં ચાલવું મુશ્કેલ પડે. એવા જંગલમાં હુ કાણુ જંગલી મરગલીના પેટમાં મુકાઈ ગયે. પાપનો ઉદય તીવ્ર છે, એટલે ગર્ભમાં રહે રહે નરકની કુંભીપાકની વેદના કરતાં પણ જાણે વધી જાય એવી ધેર વેદનાથી હુ પીડાઈ રહ્યો છું. પાપ અને પા૫ વિચાર કરતી વખતે જીવને શુધ-બુધ રહેતી નથી; પણ એનાં દારુણ વિપાક ભોગવવાના આવે ત્યારે અપરંપાર હાય ય થાય છે. જગતમાં જીવની જાલિમ હાયવોય દશા નજરે નિહાળવા છતાં અને એથી કંપી ઉઠવા છતાં મેહમૂઢતાને લીધે પિતાના માટે એ વિચાર નથી આવતો કે “હું આવી દશામાં મુકાય તે મારી કેવી વલે? માટે એવી દુર્દશાને તાણ લાવનારા દુષ્ટ વિચારે, દુબુદ્ધિ મિથ્યા દષ્ટિ અને દુર્ભાવોથી પાછો હટી જાઉં. પાપે પડતાં મૂકું ? આ વિચાર નથી પછી શું કામ એ વિચારે, બુદ્ધિ વગેરેનો જ મક્કમ મને ખપ કરે ? મન મક્કમ કરીને સદ્દવિચાર આદિને ખપ કરવો એ માનવતાનું જીવન છે. હે, દેવાનુપ્રિય! ગર્ભને કળ પાક્યા પહેલાં જ મારે જન્મ થઈ ગયો. અને બીજી બાજુ જનેતાને ખોરાક જોઇતે મળતૈ નથી તેથી તેનું દૂધ સુકાઈ ગયુ એટલે હું પણ ભૂખના દુઃખમાં દુબળો પડી રહ્યો છું. આમ તેમ ભટકી રહ્યો છું અને ભૂખની પરવશતામાં ગેખરૂના કાંટા મળ્યા તો તે ખાઈ રહ્યો છું, તમારૂં શું વધે છે? પાપ કે દેહ? ઊંચા મનુષ્ય ભવમાં પણ જે સદ્ભાવના ગુમાવી મલિન લેશ્યામા સબડચો, તે આવા હલકટ પશુના ભવમાં સારી લેશ્યા ક્યાંથી આવે? પા૫ લેશ્યા, પાપ સંજ્ઞાઓ, અને પાપી વિચારોમાં રમતા એવા મારાં પાપે શરીરની હારોહાર વિસ્તાર પામતા ગયા, શરીર તગડું થાય છે ને? પછી પાપ પુષ્ટ થતાં જાય એને For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ થધર મુનિને ત્રીજો ભવ જંગલી મૃગ ૩૨૭ વિચાર જ શાને હોય? માણસ જેવા માણસના અવતારે વજન વધ્યું, પિસા વધ્યા તો તિજોરીના, અને પરિવાર વધે તે નગરપાલિકાનું વસ્તી પત્રક વડ્યું! એમાં તારું શું થયું? વિચારવાને હૈયુ હોય તો એ દેખાય કે, “મારે તે સરીયામ પાપે વધી રહ્યા છે ! આ જ મારી સાથે આવવાનાં છે. એના કટુ વિપાક મારે પિતાને જ ભેગવવા પડશે ! એ ભેગવા જાય એવા નહિ હેય, તે વખતે મારી કઈ દશા? કેણું મારી ત્યાં રાડ સાંભળનાર? કેણ બચાવનાર ?” “હે ભાગ્યવાન ! માનવ ભવે સદ્દવિચાર અને વિવેકથી ભ્રષ્ટ થયેલા મને મારાં કર્મ દુર્વિચારની જોરદાર સજા કરી રહ્યા છે. ત્યાં વનમાં ભટકતાં મેં એક દેડકા ખાતે સર્પ જોયે અને ભૂખના માર્યા મેં તેનું પૂછડું પકડયું. સપ કેણ હત? બીજે કઈ નહિ, મારી પૂર્વની માતા યશોધરાનો જીવ કૂતરાપણે આર્તધ્યાનમાં મરીને અહીં આ સર્પ તરીકે જન્મ પામ્યું હતું ! કર્મ જાણે કહે છે, “લે લેતા , દિકરાને જીવ મારવા ખાવાનું કહેતી હતી ને? તે હવે એના જ મોંમાં પકડાવું અને એને જ ચાવવા પ્રેરૂ !” જે બીજા પ્રત્યે તે તમારી પ્રત્યે મેહમૂઢ બનીને તમે જે સગાસ્નેહીને બીજા છ પ્રત્યે દુર્ભાવ દુચેષ્ટા શિખવાડયા, તે હવે કુદરત એ સગાંસ્નેહીઓને તમારી જ પ્રત્યે દુર્ભાવ અને દુકચેષ્ટા કરવાનું શિખવે છે. જગતમાં આ જોવા મળે છે કે માબાપે સંતાનને બીજાની સામે સ્વાર્થપ૯, ગુસ્સાખેર અને લુચ્ચાઈ રમતા થવા દીધા, તે એ સંતાન મેટા થયે માબાપની જ પ્રત્યે સ્વાર્થ રમનાર, કોબીલા અને લુચ્ચાઈ ખેલનાર બને છે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર “What to others, to your own self.” જેવું બીજા પ્રત્યે તમે ચિંત-વ, તેવું જ તમારી જાત પ્રત્યે આવીને ઊભું રહેશે. જ કારણની પાછળ કાર્ય લાગ્યું જ છે એક અમેરિકને Cause and Effect નામને નિબંધ લખ્યો છે; અને એમાં એણે સાબિત ક્યું છે કે, “કારણ સે એટલે તેવું કાર્ય આવશે ઊભું જ રહેશે, નાનપણે કેઇના પ્રત્યે ખૂરે વિચાર કર્યો તે પછી ક્યારેક તમને એના પ્રત્યાઘાતરૂપે ઠેકર ખાવી જ પડવાની. અચાનક ઠેર ખાતાં તે એમ લાગવાનું કે “ અરે ! આ કેમ બન્યું ?' પણ સમજી રાખો કે એ વિના કારણે નથી બન્યું. તમે પોતે કેઈનું બૂરૂં ચિતયું હતું એનું આ ફળ છે. કારણ અને ફળના હજારે દાખલા આ વિશ્વમાં જોવા મળે છે, તે તમારાં સેવેલાં કારણ નિષ્ફળ કેમ જાય?” આનંદઘનજી મહારાજ કહે છે, કારણગે કારજ નિપજે, એમાં કેઈ ન વાદ; પણ કારણ વિણ કારજ નીપજે એ નિજમત ઉન્માદ. કારણગે બંધે બંધને કારણે મુગતે મુકાય.' શું કહ્યું? કારણનો યોગ થાય ત્યારે કાર્ય નીપજે છે, એમાં કોઈ વિવાદ નથી. છતાંય જે એમ માને છે કે કારણ સામગ્રી વિના જ કાર્ય બની જાય છે, એને પિતાના મતને ઉમાદ છે, ઉમર-ગાંડાની માન્યતા છે, આત્માના પતન ઉત્થાન માં બાહ્ય આભ્યન્તર બંને પ્રકારનાં નિમિત્ત કારણભૂત છે. જીવ કમબંધનાં કારણે સેવીને ફળરૂપે કર્મબંધનથી બંધાય છે ત્યારે એ કારણે છેડી દેવાથી બંધાતો અટકે છે. પ્રતિસમય મિથ્યાત્વાદિ કારણે ઊભાં છે એટલે તેને તેને યોગ્ય કર્મનાં બંધન આત્મા પર સમયે સમયે ચઢી રહ્યાં છે, For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ - - યશોધર મુનિને ત્રીજો ભવ જ ગ૯ી મૃગ ૩૨૯ અમેરિકન થિયરીવાળાને તરતના જન્મેલા બાળકને થતી પડાનું કારણ શેધવું મુશ્કેલ પડશે. આપણું શાસ્સે એને સરળ ઉકેલ આપે છે કે બાળકના જીવે પૂવવે બૂરાં કારણે સેવીને જે કર્મબંધન ઊભાં કરેલાં, એનું આ ફળ છે, કારણ વિના કાર્ય બને જ નહિ કારણ સે એટલે કાર્ય આવીને ઉભુ જ સમજે અહીં આપણને રેગ આવે, અરે ટી. બી. (ક્ષય) કેન્સર જે, તે આજના મેડિકલ સાયન્સ (ડાક્ટરી વિજ્ઞાન) કહે છે કે એના કારણે જાણ્યે-અજાણ્યે સેવાયેલાં હતા જ; ત્યારે ધર્મશાસ્ત્ર કહે છે કે એવાં કારણે સેવનાર બીજા બધાયને એ રોગ નથી ય આવતા એનું શું કારણ? કહે. મુખ્ય કારણ એ છે કે બીજાઓને તેવાં કર્મ ઉદયમાં નથી. એવાં કર્મ કાં સિલિકમાં નથી, યા છે તે હજી પાક્યા નથી. રેગીને એવા કર્મને ઉદય થયે, માટે એ રેગી બન્યો. એવાં કમ ઉદયમાં આવ્યાં એટલે રેગ ઊભું થાય , માટે રેગ આવે તો હાયવોય નહિ કરવાની. મનને કહેવાનું કારણ વિના કાર્ય બને જ નહિ; કારણ સેવેલાં છે એટલે આ રોગ આવીને ઉભે છે. કેઈ બ્રહ્મા પણ એને રેકી શકે નહિ. વિચાર તે એ કરવાને છે કે હવે નવેસરથી એવાં કારણે ન લેવું કેમ કે જે હવે પાછાં કારણે સેવ્યાં તે કય આવીને ઊભું જ રહેશે. નિયમ છે કે કારણ કાર્યને તાણું લાવે છે, કાયને જન્માવી જપે છે. અહીં બીજા જીવોને દુઃખ આપવું છે, બીજાનું બૂરૂં ચિતવવું છે, અને પછી તમારે એનાં ફળમાંથી છટકવું છે, એ વાત નહિ બને. અશાતાનાં અનેક કારણ જૈન શાસે તે ત્યાં સુધી કહે છે કે માત્ર બીજાને દુ:ખ આપે, શેક કરાવે તેથી જ તમને દુખ આવે એમ નહિ. તમારી For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૯૩૭ શ્રી સમાદિત્ય • યશૈધરમુનિ ચરિત્ર જતને કષાયથી દુઃખી કરે, જાતે શેક-કલ્પાંત કરે તે પણ અશાતા વેદનીય કર્મ બંધાય જે પાકીને તમને દુઃખ આપવાનાં. માત્ર આટલેથી ય પતતું નથી, અશાતા વેદનીય કર્મ બંધાવાના અનેક કારણે છે. અભિમાન પણ કારણ છે. માયા પ્રપંચ પણુ કારણ છે! વતભંગ પણ કારણ, અને દેવ-ગુરુ-ધર્મની અવગણના-અશાતના ય કારણ! પરનિદા ય અશાતા બંધાવે અને સ્વાર્થ લંપટતા ય અશાતા બંધાવે. ઈર્ષ્યા કરે તે પણ, અને લેભ રક્ત રહે તે પણ અશાતા કર્મ આવીને ઊભાં જ સમ, એ અશાતા કર્મ પાકીને દુઃખ દેવાનાં. દુખ નથી જોઈતું, પાપ કરવાં છે. હવે વિચારો આ૫ણને રેગ નથી ગમતો. પરાધીનતાનાં કષ્ટ નથી ગમતાં, દુ:ખનું નામ પણ રુચતું નથી, છતાં એનાં કારણે સેબે જવાં છે! મેહમૂઢતા છે આ. શાસ્ત્ર કહે છે, કે આશ્ચર્ય છે કે पापस्य फलं नेच्छन्ति, पाप कुर्वन्ति सादगः । પાપનું ફળ જે દુઃખ, તે નથી જોઈતુ, અને પા૫ રાચી માચીને કરે છે ! “દુઃખ! ન આવીશ પણ હુ પાપ કરતા રહીશ કેવી ઘેલછા ! ન્યુમેનિયા વાળ કહે, “કફ ! તું છો થઈ જજે, બાકી પવન અને સાકર હુ ખાતે રહીશ, સંગ્રહણવાળો ! કહે “ઝાડા! તુ બંધ થઈ જજે, હું વાલ વટાણું ટેસદાર ઉડાળે રાખીશ” આ પાગલતા કે બીજી કાંઇ? For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાવનું ભયંકર પાપ લેશમાત્ર પણ બીજાનું બૂરૂ ચિતવતાં પહેલાં આ વિચારે કે એવું ચિતવ્યા પછી કશું કરી શકીશ અથવા એમ બનશે કે નહિ. એ તે કાંઈ નિશ્ચિત નથી, પરંતુ તે બૂરૂં ચિંતવીને ભાવષ્યમાં તારા માટે દુઃખ રીઝર્લ્ડ કરી રહ્યો છે! ફસ્ટ કલાસને ડબા રીઝવર્ડ કરાવે છે ને? પછી ગાડીના ટાઈમે જાઓ એટલે તમારા નામની ચિદ્વિવાળો ડેબે તમને વધાવવા તૈયાર ઉભે જ હેય; એમ, બીજાના પ્રત્યે દુર્ભાવ કેળવ, બૂરું ચિંતવવું, ને દુઃખ દેવામાં રાચવું, એ ભાવી અશાતા-દુઃખને રીઝર્લ્ડ કરાવવાને ધંધે છે; એને સમય આવી લાગે એ તમને વધાવવા માટે તૈયાર ઊભાં જ હેય, શા સારૂ આવાં રીઝર્વેશન કરાવવાની મૂર્ખાઈ કરવી? હા, દુ:ખ ગમતુ હૈય, દુઃખમાં આકલવ્યાકુલ ન થતા હે, દુઃખ ટાળવા ન મથતા હે, તે જુદી વાત છે, પણ એવું નથી એ વર્તમાન રહેણી કરણું કહી રહી છે. ને હજી અહી ના દુઃખ તે મામુલી છે, પણ માનવ ભવ જેવા ઉચ્ચ ભલે બીજાનું ચિતવેલુ બૂરૂ, કરેલો દુર્ભાવ, મારેલાં ટેણાં. કરેલો તિરસ્કાર એ મહાન ગુને છે, એની સજારૂપે દુઃખ મેટાં આવવાનાં! જે For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર એ નથી જોઈતા, તે એનાં કારણ સેવવાં રહેવા દ્યો. કમને ચોપડે રજેરજ નોંધાય મનને કહી દ્યો કે, “એ શું મળશે ચલાવીશ, સગવડ નહિ હેય ફિકર નહિ, અગવડ અડવી તો વેડીશ, પણ બીજાનું બૂરું તે હરગીઝ નહિ ચિતવું; બીજા પ્રત્યે દુર્ભાવ જરાય નહિ કરું, બીજાને તિરસ્કાર, ઉતારી પાડવાનું, કે વગેવાનું મારાથી નહિ બને. શા માટે એવું કરું? હાથે કરીને હું દુઃખને આમંત્રણ આપું? કર્મના ચેપડે કશું ભૂલમાં નથી જતું. દુનિયાના મેથેમેટિસના રેશ્વર મહાન ખાંટુ ગણિતશાસ્ત્રી- કદાચ ભૂલે, કમ શાસ્ત્રમાં ક્યાંય ભૂલ નથી થતી, રજેરજ અસત્ ચિંતન જેરજ દુર્ભાવ, રજેરજ તિરસ્કાર-અવગણના-નિંદા ખાતે ચઢે છે એક કલાક એટલે કે ૩૬૦૦ સેકંડ સારૂં ચિંતયુ બેથાવત્યાં, પણ પછી એક સેકંડ પણ બૂરૂં ચિંતવ્યુ બેલ્યા-વત્યાં તે તે પણ નોંધમાં પડે છે, તે પછી જીવનમાં જ્યાં સારાનું કંઈ ઠેકાણું નથી, સારાને કઈ ભલીવાર નથી, ને ભૂરૂં ભારેભાર ઘાલવું છે સેક મિનિટ શું દિવસેને દિવસે અને વર્ષોના વર્ષો બૂરું ચિતવવાનું, દુર્ભાવ કર્યો જવાનું, ને રેફ રેષ તિરસ્કારભયું બે કે વત્યે રાખવાનું છે, ત્યાં કેવીક અને કેટલી નોંધ પડશે? બીજાની શી સ્થિતિ છે એ જોવાનું “વિચાર નથી, કે ભવિષ્ય તે પછી, પણ પહેલાં અહીં જ તારૂં કઈ બૂરૂં ચિતવે, તારા પ્રત્યે દુર્ભાવ રાખે તારો તિરસ્કાર કરે, અનાદર કરે, તારી નિંદા કરે, એ તને નથી ગમતુ, તે ભવિષ્યમાં એના મુશળધાર વરસાદ તારા પર વરસે એ શું તુ ઇચછે છે? તારાથી એ શી રીતે સહાવાના હતા? અને તને જ તારી જાત પ્રત્યે કેઈએમ કરે તે નથી ગમતા, તો બીજાને તારા બૂરાં ચિંતન-તિરસ્કાર વગેરે શાના ગમે? જાતે દુઃખના હેવી તને બીજાને દુઃખ દેવાને શે અધિકાર છે? બીજાનું બૂરૂ ચિતવવા-કરવામાં માણસાઈ ક્યાં છે?” For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ દભવનું ભયંકર પાપ ૩૩૩ અરે ! આપણે અપરાધ પણ કર્યો , આપણું કાંઈક બગાડયું ચ હેય. તો પણ જેમ આપણે કરેલા અપરાધ પર આપણે સામા પાસેથી ક્ષમા, સંભાવ, શુભેચછા ચાહીએ છીએ, દુર્ભાવ-તિરસ્કાર-અનાદર નહિ, એવી જ રીતે આપણે તરફથી બીએ એ જ ચાહે છે, દુર્ભાવાદિ નહિ. માટે જાતને વિચાર કરીને જગતની પ્રત્યે વર્તાવ રાખે.” એથી ય આગળ જાતને કહે કે તારે દિનપ્રતિદિન ઊંચા આવવું છે, સારા બનવું છે, તે એ આવી દુર્ભાવ અાદિ ગંદી વૃત્તિઓને વધાવી હલાવીને નહિજ બની શકે. એમાં તે તુ નીચે ને નીચે ઉતરત જઈશ. છોકરાને ય વર્ષો વર્ષ ભણાવીને એ ઊંચે આવે એ ઈચછે છે, તે આ રુડા માનવના અવતારે વર્ષોના વર્ષો ગાળી નીચે શા માટે ઉતરતે જાય? છેક છે પુણ્ય પહેાંચતુ' હશે ત્યાં સુધી તારા દુર્ભાવ બૂરાંચિતન, રાષ-રેફ અને તિરસ્કાર-અનાદર છતાં લોક તારાથી દબાશે, સલામ ભરશે, ડરતા-ગભરાતા ચાલશે ને “કેમ શેઠ! ” કેમ શેઠ!' કરશે, પરંતુ તારો આત્મા તે નીચે નીચે ઉતરતો જ જવાને ! આત્માની પ્રકૃતિ તામસી, કેળી માંથી વાઘરી, ને વાઘરીમાંથી ઢેડ, ઢેડમાંથી ભંગી અને ભંગી માંથી ચંડાળ જેવી ઘડાતી જવાની ! જીવન આમ જ પૂરું થઈ જાય તો વિચાર કર, શું કમાયે? અંતકાળ કે દેખવા મળશે ને પછી શું?” મનને આવી કંઈ સમજુતી આપે, મનથી આ વારંવાર વિચારે, મન પર અંકુશ મૂકતા ચાલે અને જીવનમાંથી બૂરાં ચિંતનને બરતરફ કરી દે, દુર્ભાવને દેશવટે દઈ દે, તિરસ્કારઅનાદરને તિલાંજલિ આપે; નિન્દા આરોપને કદી ન સેવે. ડગલે પગલે આ યાદ રાખ્યા કરો કે જરાય ખેટુ ચિંતયું કે બેલ્યા-ચાહ્યા, તે સીધી એની અસર આત્માનાં ઘડતર પર અને કર્મનાં બંધ પર પડવાની છે. પૂર્યોદય-લેહીના લાડુ યશોધર મુનિના ત્રીજા ભવમાં પતે એક જાતના જ મલી For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર મૃગ તરીકે જગ્યા છે, અને એમની પૂર્વની માતાને જીવ પણ સપ તરીકે ત્યાં જમી ગયો છે. ભૂખે મરતુ જંગલી મરગલુ સપના પૂછડાને વળગ્યું છે, બીજી બાજુ પે મેંમાં એક દંડકાને પકડ્યો છે. એને પણ ગળી જઈ પેટ ભરવાની હેશ છે. પરંતુ પિતાનું પૂછડું પકડાતુ સહન કરે ? સ૫નાં માંમાં પકડાયેલું દેડકુ ચીસાચીસ કરી મૂકે છે. એને આ પકડાવાને મહાન પાપેદય જાગે છે. પરંતુ એમાં અચરજ જુઓ કે એને પુણ્યને ઉદય જાગ્રત થઈ જાય છે. જોરદાર સપની પકડમાંથી છૂટવાને પુણ્યને ઉદય ! પણ તે ક્યારે જાગે છે? સ૫ને પૂછડે પકડાવાને પાપેદય જાગે ત્યારે ! સપ હવે દેડકાને છેડી શિયાળ તરફ વળે છે! કેવું વિચિત્ર? એકને પાપને ઉદય જાગે ત્યારે બીજાને પુણદય ! બધા પુદય આવા જ હેય એ નિયમ નથી, પરંતુ આપણાં જીવનમાં તપાસે કે આપણે કેટલા પદય બીજાના પાદિય પર ઊભા થાય છે? ઉભા થયેલા છે? હજી જાગવાના છે? ગરમાગરમ રસાઈ મળવાન પુણ્યોદય ક્યારે જાગે? અસંખ્ય તેજસ્કાય, અપકાય, વગેરે જીવેને ભયંકર અશાતાને પાપદય જાગે ત્યારે ને ? વેપારમાં સારું કમાવાને પુણદય કયારે જાગે? બીજાને ખેવાનો પદય જાગે ત્યારે જ ને? બીજાના ઉપર સત્તા જામવાને પુણ્યોદય શાના આધાર પર ઊભે થાય? સામાને ગુલામીપરાધીનતા ભેગવવાને પાપેદય જાગવા પર જ ને ? અભક્ષ્ય દવા ખાઈને આરેગ્યને પુણ્યોદય જગાડ્યો, પરંતુ ત્યાં અભક્ષ્ય ખાધું તેમાં કેટલાય જીને કરચરઘાણ નિકળવાને પાપેદય જાયે ત્યારે જ ને? પતિ તરીકે કેટલીય અનુકુળતાના પુણ્યદય ભેગો છે, તે પત્નીને વેઠ કરવાના પાપેદય ભેગવવા પડે ત્યારે જ ને? કેટલા દાખલા જોઈએ છે? માત્ર જાત સમાલવાની વૃત્તિ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાવનું ભયંકર પાપ ૩૩૫ માંથી બહાર નિકળો, બીજાની શી સ્થિતિ છે તે જોવાની વૃત્તિ કેળવે અને તે તરફ દૃષ્ટિ નાખે તે જ આ વસ્તુ વિચારમાં અને સમજમાં આવી શકે એમ છે, કે, બીજાના પાપેદયથી કલંકિત આપણું પુર્યોદય તે લેહીના લાડુ જેવા છે. ગરજી પરાધીન કેઈ ગરીબ બિચારનું લોહી ચૂસીને કમાયેલા પિસાથી લાડુ-પૂરીની મેજ ઊડાવી એ લેહીના જ લાડુ ને? એ જોઈ તમે ખુશી થાએ ખરા? ના, તે બસ, બીજાના કારમા પદય ઉપર જાગેલા આપણું પુણ્યદય જેવા લોહીના લાડુથી શુ ખુશી થવાનું? સંસાર કેમ અસાર છે? અસારતામાં આ પણ એક કારણ છે કે એ પદયથી સુખ દેખાડે છે તે બીજાના પાપોદયથી કલકિત બની ઊભા થયેલા છે ! એવા અસાર સંસારપર લાનિ કેમ ન થાય? બહુમાન કર્યાંથી રહે? નિસાસે પડે કે, “અરે ! આવા સંસારમાં ક્યાં ફસાયે! ક્યાં સુધી આ ગેઝારી રમત ચાલવાની? હવે તે ક્યારે આ સંસારથી છૂટું ? સપ મૃગની બચકા બચકી થશેધર મુનિ ધન કુમારને કહે છે, “હે દેવનુપ્રિય ! એ સપે મારા માં પર ડંખ માગ્યે હુંય હવે અજ્ઞાન જંગલી મૃગ બનેલો શાને સહન કરૂ ? મેં મારા મેથી સાપને ખાવાનું ચલાવ્યું, અને સાપ મને ખાવા લાગ્યો, એક વખતના પરસ્પર અત્યંત વહાલ કરતા અમે બે મા-દિકરે અત્યારે અરસ પરસ ખની બચકાં ભરી રહ્યા છીએ. એ મારા મુખ પ્રદેશ પર બચકાં ભરે છે, હું એના છેડેથી ચાવવા મંડયો છું. એક માનવજીવનમાં વિવેક ગુમાવ્યા પછી કઈ સ્થિતિમાં મુકાવું પડે છે! અરસ પરસની આ લડાઈ ચાલી રહી છે એટલામાં એક For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમરાદિત્ય ૦ વરોધમુનિ ચરિત્ર તરછે અચાનક ત્યાં આવી ચઢ અને સીધો એણે મને પકડશે, પકડીને પિતાના નહેરથી ફળની છાલ ઉખડે એમ મારી ચામડી ફાડવા માંડી, અંદરની નસેને તડાફ તડાફડી રહ્યો છે, માહીથી ઉભરાઈ આવતું હી ગટપટ પી રહ્યો છે. હે દેવાનુપ્રિય ! આ બળિયા શિકારી જનાવરના આગળ મારૂં કાંઈ ચાલે એવું નહોતું. એણે જેમ ફાવે તેમ ચામડી ઉઝરડવી, માંસના લબરકા તેડી ખાવા, ગટગટ લોહી પીવું, અને વચમાં આવતાં હાડકાં કડાક કડક ભાંગવા આ રાક્ષસી જુમ મારા પર ઝીકવા માંડ્યો ! મારૂ ગજું બચાવ કરવાનું ? ધેર યાતના વેઠી, મારી ભયાનક ચીસોથી મારા પ્રાણ જાણે ભડકીને ભાગી ગયા ! ” પ્રાણ ભાગે પણ પાપવૃત્તિ ભાગે? પ્રાણ ભાગ્યા, પણ પા૫વૃત્તિ ક્યાં ભાગે એમ હતી? સારા માનવના અવતારે, સારા દેવ-ગુરુ-ધર્મના સંગે, અને છતી સમજશક્તિએ પણ જે પા૫વૃત્તિ ભગાડવી નથી, પડતી મૂકવી નથી, તે પછી હલકા તિયચના અવતારે જ્યાં કઈ સારા સંગ ને સમજણ નહિ, ત્યાં પા૫વૃત્તિ શે છૂટે શે ભાગે? ધ્યાનમાં ઉતરે છે કાંઈ? જીવન, સંગે અને સમજણ ઊંચા મળેલાં છે, તે હૈયાની પા૫વૃત્તિઓ ઓછી કરવા માંડે છી કરતાં કરતાં સદંતર મિટાવી દેવાને દઢ નિર્ધાર કરી મક્કમ મને ઉદ્યમ જારી રાખે. ભગવાન જિનેશ્વરદેવને આ હિતનાદ સાંભળો, વારંવાર યાદ કરો, મારા નાથના વચન ખાતર પણ પવૃત્તિને ત્યાગ કરીશ.” આવું કાંઈક સેવકપણાનું હેત ઊભું કરે; તે ય જોમ આવશે, કામ સરળ બનશે પ્રભુ ઉપર તમારું સેવકપનું હેત ઉભરાય છે ને? For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાવનું ભયંકર પાપ ૩૩૭ - પ્રભુ પર પ્રેમ ઉછળે છે ને કે “આહાહા કેવા મારા દયાળુ પ્રભુ! મને એમના સેવક તરીકે બનવાનું મયુ! આવા પ્રભુ ક્યાં મળે?” જે તમને સેવક તરીકે હેત ઉભરાય છે, તે સેવકપણને થડેય ભાર માથે રાખ્યો છે ને? પ્રભુના પ્રેમની ખાતર કમમાં કમ ગંદી પા૫વૃત્તિ હૈયામાં નહિ મહાલાવું'- આ બાર ખરે ? For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ યશોધર મુનિને ૪ થે ભવ મસ્ય: ભવમાત્રથી બક્ષીસ થશેધર મહાત્મા ધનકુમારને કહે છે આનંદયાનમાં મરીને હું એજ વિશાલાનગરી પાસે દુદકા નામની નદીના એક મેટા સરોવરમાં માછલીના પટમાં રોહિત સભ્ય તરીકે ઉત્પન્ન થયે. સમય પાકતાં માછલા તરીકે જન્મ પાયે આવા ભવમાં જમવા સત્રથી ખવાતુ' ? નાની માછલીએ. જુએ ભવમાત્રથી આ બક્ષીસ મળી કે જીવતા જીવ ખાઓ ! કર્મ જાણે કહે છે કે “સારા ભવમાં જમવા માત્રથી જે સારી તક મળી હતી તેને સદુપ ગ ન કર્યો અને અભક્ષ્યભક્ષણ કીધાં, હિંસા-જૂઠ-અનીતિ વ્યભિચારના દુરાચાર સેવ્યા, તે હવે ભવ જ એવા દેખાડું કે જ્યાં એ હલકા ભવેની રૂએ જ દુરાચાર અને અભક્ષ્યભક્ષણ સહજ સેવ્યે જાય.” ત્યારે આ જોવા જેવું છે કે, વર્તમાન મનુષ્યભવ અને શુભ સંયોગ તથા સમજણ મનને પશુસુલભ દુર્ભાવોથી વાળી લેવા માટે અને દેવદુર્લભ શુભ ભાવે ખીલવવા માટે કેટલા બધા અનુકૂળ છે ! For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ મસ્ય: ભવમાત્રથી બક્ષીસ ૩૩૯ તે પછી શા માટે દુર્ભા, પાપલેશ્યાએ અને પાપી વૃત્તિએને હવે સિરાવતાં ન જવું, પડતી ન મૂકવી? કર્તવ્યભાવના, પરાર્થવૃત્તિ, ને ધમને યોગ્ય વર્તાવ. નીતરતી સ્વાર્થવૃત્તિમાં તણાયા અનેક પ્રકારના અનુચિત વર્તાવ કયે જવાય છે, શિસ્ત મર્યાદા અને કર્તવ્ય ભૂલાય છે, એ જે આ પાપી સ્વાર્થવૃત્તિ છોડી દેવાય, એના સ્થાને પવિત્ર કર્તવ્યભાવના અને પરાર્થવૃત્તિ ધડતા જવાય, એ માટે પર વિચાર રખાય, તે વર્તાવ સુધારવામાં હરક્ત નહિ આવે આ તે કેવળ પિતાનું જ સંભાળવાને એક મેનિયા છે, “મારે પ્રભુનાં દર્શન કરવાનાં એટલું જ કામ; પણ પાછળ વાળાને વિચાર જ શાને કરવાને કે એમને હું વચમાં ઊભા રહી દર્શન કરતાં દશનનો અંતરાય પડશે? મારે મારું ઘર સંભાળવાનું કામ, પછી એની ધૂનમાં પાડોશીને કે બીજાને તકલીફ પહોંચશે એનો વિચાર જ શાનો કરવાને?”–આવી નીતરતી સ્વાર્થ-દષ્ટિ જ રમતી હોય તો પરિસ્થિતિમાં કર્તવ્યભાવના, પરાથી પ્રવૃત્તિ, ધમીને મેગ્ય વર્તાવ, ઈત્યાદિ ચૂકાય એ સ્વાભાવિક છે. શું અહીં જે માનવમન મળ્યું છે એને આ લક્ષ રાખવાને સદુપ ગ શક્ય નથી? તો શુ એમ લાગે છે કે એની જરૂર નથી? કર્તવ્ય ભાવના, પરહિત પ્રવૃત્તિ અને ધમી યંગ્ય વતવ વિના તે ચાલે એવું નથી, પાયામાં એ જરૂરી છે. આ લાવવા માટે આપણને દેવાધિદેવ કેવા અનુપમ મળ્યા છે, ગુરુ કેવા મળ્યા છે, ધર્મ કે મળ્યો છે, એ ઓળખી લેવા જેવા છે, એની કદર મૂલ્યાંકન કરવા જેવું છે જેથી પછી એમનાં કર્તવ્યપાલન અને પરાર્થ વૃત્તિ જોઈ એની ભવ્ય પ્રેરણા મળે. ભગવાન બનવું છે? ધમની એક લગન જોઈએ છે? દેવ-ગુરુ-ધમ કેવાક મળ્યા છે તે વિચારે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર દેવદશને, ગુરુવંદને સામાયિક પ્રતિક્રમણમાં આંખ આંસુભીની કેમ નથી થતી? દુનિયાની તુલનામાં કેટલા અજોડ દેવગરુ-ધર્મ મળ્યા છે તેનાં વારંવાર સ્મરણ નથી, હર્ષોલ્લાસ નથી. ભગવાન બનવું છે? દેવ કેવા?–અહીં અરિહંત પરમાત્મા દેવાધિદેવ છે, ગુરુ સાધુ પુરૂષ પણ મેજુદ છે. દેવાધિદેવ એટલે જેમનું ચરિત્ર સાંભળતાં મગજ તર થાય છે એવા મહાવીર પર માત્માને મસ્તક ઝુકી પડે છે ભગવાન કેવી રીતે થવાય તે આબેહુબ માલુમ પડે છે, છેલા ભવમાં લાવનાર વન વખતે ઇન્દ્રો સ્તુતિ કરે છે. જન્મ વખતે કળશેના અભિષેક કરે છે, ગૃહસ્થ વાસમાં દેવે મહાસમૃદ્ધિ સજી જાય છે, આટલું જગતમાં માન, આટલી સુખમય સ્થિતિ હોવા છતાં એ સંસારના રસિયા નથી. બડેજા મહેરબાન થઈને રહે” એવા દેવેની સેવા આવી મળે છે, ઈન્દ્રો સેવક છે, કુટુંબીઓ બહુ માને છે, પ્રેમના વરસાદથી નવરાવી દે છે. વૈભવ-વિલાસની સમૃદ્ધિ ઉચી કેટિન અને ભરપૂર છે. છતાં એમાં કમળની જેમ નિલેપ રહી, ૩૦ વર્ષની ઉંમરમાં પ્રભુ મહાવીર કઠેર ચરિત્રના મેગે નીકળી પડે છે ! ચારિત્ર એકલાએ લેવું પડે તે એકલાએ સહી. આખા ક્ષત્રિય કુંડમાં તો શુ, પણ આસપાસના ગામડામાંથી એક ગરીબ એમ નથી વિચારતા કે “વધમાન કુંવ૨ ચારિત્ર લેવા નીકળે છે તે આપણે એમની પાછળ ચાલો.” કંઈક કષ્ટવાળા હશે છતાં કોઇને મન ન થયું, પણ પ્રભુ એકલા તે એકલા, છની ભારે વિષમતા. એકલા ચારિત્ર લીધા પછી પણ અનુકૂળતાના પૂરમાં તણવાનું નહિ, સામે ચાલવાનું! છઠ્ઠથી ઓછા તપ નહીં આ તપ તે રેજી દે છે બાકી તે પાસખમણ, મા ખમણ, દાઢમાસી, બેમાસી, અઢી માસી, ત્રણમાસી, ચારમાસી, છમાસી, સાડાબારવરસમાં ૧૧ વર્ષ જેટલા ઉપવાસ કર્યા. ભગવાન એટલે ત્યાગ તપથી શુદ્ધ વીતરાગ બનેલા પરમાત્મા ! ભગવાન બનવું છે, તે ઊભા થાઓ, સંસાર છેડે, તપસ્યા કરો. ભગવાન બનવું છે તે અજ્ઞાન લોકે ત્રાસ આપે, કષ્ટ આપે, તે સહન કરે. શરીરમાં અંગુઠાથી મેરુ હલાવવાની શક્તિ છે, ત્યાં દુશ્મન For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ મસ્ય: ભવમાત્રથી બક્ષીસ ૩૪૧ કચડવા સામે ઉભે, છતાં આંખનું પેપચું નથી હાલતું. શત્રુ દાંત કચડીને વેર વાળવા માટે તૈયાર થાય તોય સહીશ. “ ભાઈ સંગમ! જે કરવું હોય તે કર.દેવ આપણને કઈ કટિના માયા છે તેનું ચિત્ર અહર્નિશ ચિત્તમાં ખડું રહેતું નથી માટે વિષયેમાં જોસ છે, ધર્મમાં નહિ. એક બાજુ ઈન્દ્રો પૂજે છે, બીજી બાજુ રસ્ત હાલતા મામુલી માણસના દીધેલા કષ્ટ સહન કરવાના છે. આ દેવાધિદેવ આપણને માયા છેજગતમાં આપણા જેટલા ભાગ્યશાળી કોણ છે? દુનિયાને કણ મળ્યા છે? પિતે સ્ત્રી રાખે, ને બીજાને કહે તમે બ્રહ્મચર્ય પાળ. એ બધા દેવ પરમાત્મા કહેવાય છે ! ગુરુ કેવા ? તમને ગુરુ કેવા મળ્યા છે? જેને માટે એ ગુરુના ધર્મને નહિ માનનારે એ ગુરુની જીવનચર્યાના બે શબ્દ સાંભળે છે ત્યાં એને શું થાય છે. કે, “કંચન-કામિનીને અડવાનું ય નહિ? માથાના કેશ ઉખેડી નાખવાના કાચા પાણી અને અગ્નિને અડવાનું નહિ? રાઈ કેવી રીતે બનાવે?” અરે, રાઈ તે તેમના માટે બનાવેલી હોય તે ય તે ન લે; અને તેમના માટે ન બનાવી પણ અગ્નિ-પાણીને અડતી હોય તોય તે ન લે. બેંતાલીસ દેષરહિત ભિક્ષાના એ ખપી ! જેમાં તુ' રાગ્યે મા છે તુ: છ ખંડને માલીક છે તું ધારે તે ધર્મ સારે પ્રચારે, પણ તારે ય સંસાર તે પાપજ કહે. માટે અમારે ત્યાં રાજા મહારાજ, શ્રીમંત-શાહુકાર સાધુ બનવા આવે છે. ગરીબડા તરીકે નહીં, આંતર શત્રને હણવા સુભટ તરીકે. આ ગુરુ તમને મળ્યા છે. બીજાને કેવા મળ્યાં છે? ઘર-બારી, પરિચહધારી, ને આરંભસમારંભકારી. કેઈ કંચન કામિનીના ત્યાગી હોય તે પણ પ્રશ્વીકાય અપ કાયાદિ છાના હિંસક તે ખરા જ. મહાવતેની પ્રતિજ્ઞાવાળા નહિ. લેકેના ઘર સંસારથી પર નહિ. ધર્મ કે ? ત્યારે ધમ તમને કે મા છે? જીવદયા પ્રધાન, ત્યાગ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર તપસ્યાવાળ, ઉપવાસ, સમ્યકત્વ-દેશવિરતિ અને સર્વવિરતિસુંદર વ્રત અને આચારવાળો ! ત્યારે દુનિયાને કેવા ધર્મ મળ્યા છે? ઉપવાસ અને ફળાહાર! પરણવું-પુત્ર પેદા કરવો એ ધર્મ ! ગંગામાં ઝીવવું એ ધમ! વિષયોની ઉજણના પર્વની ઉજવણું એ ધર્મ ! અહીં તો એ વાત છે કે જીવનમાં એક પણ પાપ હોય તો મેક્ષ મળે નહિ. સાધુજીવન ઉપર આવવા માટે શ્રાવક પ્રયત્ન કરે ! શા માટે કરે? સર્વ પાપથી વિરત થવા માટે! સાધુધર્મ એવો કે ચકવતીને પણ દેશના આપે છે, ને તેમને કંઈ લેવું નથી. દેધિદેવને ઇન્દ્રો ભગત છે છતાં તેને સંયમ-તપનાં કષ્ટ ખપે છે! ઘેર પરિસહ ખપે છે? કેમકે આત્માને પરમાત્મા બનાવવાનો છે. ગુરુ એટલે મહાજ્ઞાની, સંયમી, પરઉપારી અને મહાત્યાગી. એમને જેનાર ભગત ન હૈય, જૈન ધર્મ ન હોય, છતાં હાથ જોડે અને કહે કે-આવા મારા દેવ પણ નથી ! સ્ત્રીને અડવું નહિ! તેના ઉઠેલા સ્થાને બેસવાનું નહિ.” ધમ કેવો મળ્યો છે? તો કે રંગરાગને નહિ પણ વિરાગવિરતિને, ભેગને નહિ પણ ત્યાગને, અજ્ઞાનીનો નહિ, પણ અન‘ત જ્ઞાનીને, એકાંતવાદીને નહિ પણ અનેકાંતવાદીને ! એકલા જ્ઞાન કે એકલી ક્રિયાને નહિ પણ જ્ઞાનકિયા ઉભયને ! સામાન્ય નહિ પણ વિશિષ્ટ કોટિના તત્ત્વ-ગ-ધ્યાન-સંયમાદિને! રૂમમાં સૂક્ષ્મ કેઈકની અહિંસા અહીં છે. જગતમાં અહિંસાની વાત કરનારા તે છે, પણ કહેવાની. આજે બૌદ્ધની અહિંસા છે પણ કેવી? દરિયા કાંઠે ઊભું રહેવાનુ, માછીમાર માછલ કાઢી આવે તે લઈ લેવાના. ત્યારે જન ધર્મની. અહિંસા દરિયા કિનારે જરા લીલ આવી તે ત્યાં જવાનું પણ નહિ. પાપડ પર ફૂગ આવી છે તે તેને ય અભયદાન દેવાનું ! કમમાં કામ પાંચ તિથિ તપસ્યા. સુખી માણસે પણ આયંબિલ કરે. ત્યાગ અને તપસ્યામાં પૂછવાનું શું? શ્રી મહાવીર ભગવાને નંદન રાજષિના ભવે લાખ વરસ સુધી માસખમણ કર્યા હતાં ! બીજી વાત નહિ, ત્યાગની જ વાત ! For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ મસ્ય: ભવમાત્રથી બક્ષીસ ૩૪૩ જૈન ધર્મના તો કેટલા ઊંચા ! તેનાં તરવ, જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર, બંધ -નિર્જર, મેક્ષ ! બીજાઓ વાત કરે શામ-દામ-તિતિક્ષાની, પણ એના કેઈ વિસ્તાર? અહીં સંવર એટલે સત્તાવન ભેદ! નિજ રા એટલે ૬ બાહ્ય, ૬ આભ્યાર એમ ૧૨ પ્રકારે ! તેના ય પાછા આંતર-અવાંતર આટલા આટલા ભેદ ! વિસ્તૃત કેટકેટલા પ્રકાશ! કમથિયરી એ જૈન ધર્મની જ ! કર્મના મૂળ ૮ પ્રકાર જ્ઞાનાવરણય આદિ; એના અવાંતર ભેદ ૧૫૮. કર્મના બંધ: ઉદયઉદીરણા-સત્તા-સમણ-ઉદ્વર્તન–અપવર્તન વગેરે કેટલી ય પ્રક્રિયા! એ બધું પ્રકતિ-સ્થિતિ-રસ અને પ્રદેશની દષ્ટિએ ! કેવાં કેવાં કારણે એ કેવાં કેવાં કર્મ બંધાય એનાં વિવેચન ! ત્યારે બીજાઓને ત્યાં માત્ર સારું ભાગ્ય અને નબળું ભાગ્ય. સારામાં કંઈ ભેદ પ્રકાર? ના. અત્યારે વર્તમાનમાં અપજશ મળે છે તેનું રૂપ સારૂ છે; ને જેનું રૂપ નરસું છે તેને જશ મળે છે. કેઈનામાં ગુણીચલતા છે, અવાજ સારો નથી અને કેાઈ આચારહીન છે. સૂર કેફિલ જે છે, તેનાં સમાધાન બીજા શું બતાવી શકે? જેને કર્મસિદ્ધાત જ સમાધાન આપે છે. તમારી પાસે આ કેવો ખજાનો આ છે? કિંમત છે? હજાર રૂપિયાની નેટ પણ બાળકને મન કાગળિયુ ! દયાનનો માર્ગ, જ્ઞાનને માર્ગ....એ બધાને સ્પેશિયલ વિશિષ્ટ મા જૈન ધર્મમાં રીઝર્ડ થઈ ગયું છે! “મારા દેવ કેવા ! મારા ગુરુ કેવા ! મારે ધર્મ કે ! ” વિચારે તો? બજારમાંથી એક નગ લાયે હૈય તે દસ વાર જુએ “કેવું સરસ ! ' તુલના કરે “આ કેટલુ સારૂં!' આ૫ણુને જૈન ધર્મ મળે છે, તે કેટલી વખત ખૂશ થયા–“આહ ! કેવા સરસ ?” આ જે દેવ, ગુરુ અને ધર્મ મલ્યા છે કેટલી વખત તુલના કરી, “કેટલા ઉત્તમ !' પુરષાથ ધર્મમાં છે અને દુનિયાદારીમાં વધારે! શાથી? વિચારે. દેવ-ગુરુ-ધર્મની બરાબર ઓળખાણ કરી વારંવાર બીજા દેવ, ગુરુ અને ધર્મની સામે અને દુન્યવી માટીની માયા સામે એની વિશેષતા, સુંદરતા For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી સમરાદિત્ય ૦ થધરમુનિ ચરિત્ર વિચારી. દિલ ખુશ રહે તે પુરુષાર્થ સરળ છે. પુરુષાર્થ –કાળને નાશ ન કરે ગમે તેમ વાતે ભરડવા બેઠા, બીજાની ખામીઓ તરફ જ દષ્ટિ રાખી અને બીજાનું હલકું-ઘસાતું સાંભળવામાં કાન સરખા રાખ્યા, એમાં સમજી રાખે કે રેકનાર બહુ ઓછા મળશે. ત્યારે પિતાનું ચાર મન પણ જરા ય ખેડું નહિ ભાસવા દે; પરંતુ સમજી રાખે, કે જીવન જીવવા માટે આ બિલકુલ બિનજરૂરી પ્રવૃત્તિ છે, જીભ, આંખ અને કાનનો એમાં કોઈ સદુપયોગ થત નથી અને પાપી વૃત્તિઓ તથા પાપ વિચારે છેષાયે જાય છે. એ દાબવાને-અટકાવવાને પુરુષાર્થ કાળ નષ્ટ થઈ રહ્યો છે! માનવજીવન તે જીભ, આંખ અને કાન વગેરેની ખંજવાળ ટાળી પાપી વૃત્તિ-પ્રવૃત્તિને અટકાવતા જવા માટે મહાન પુરુષાર્થ કાળ છે. એવા પુરુષાર્થક ળને નાશ કરવો એ ગુને છે. એમાં માત્ર ગુમાવવાનું જ નહિ, પરંતુ જુગજુની લતને પિ પી ભાવી આથી ય વધુ ખરાબ પરિસ્થિતિ ઊભી કરવાનું મહાનુકસાન પણ છે. ( રેગ વૃદ્ધિ પામતો જાય છે, આરેગ્ય દૂર થતું જાય છે. જીભ -આંખ-કાન ઉપર અંકુશ મૂકાયા બધું બેલવાનું, બધું જોવાનું ને બધું સાંભળવાનું હેય નહિ, એ નક્કી કરાય; અને આત્માને હિતકારી હોય તેટલું જ બોલાય, તેટલું જ સંભળાય અને તેટલું જ જેવાય. આ ચીવટથી અને એક્સાઈથી સાચવવું પડશે કેમકે એ માટે આ પુરુષાર્થ કાળ છે. માનવજીવન એ ધમની આરાધના માટે અતિ અતિ દુલભ એવો પુરુષાર્થ-કાળ છે, એ વારંવાર દયાનમાં લાવ્યા કરે. એ અત્યંત કિંમતી કાળ છે. એની પ્રત્યેક ક્ષણ મહામૂલ્યવતી છે એ જરાય ન વીસરે. જે માનવજીવનની એક ક્ષણ પણ ધર્મની આરાધનાના પુરુષાથ વિહોણું પસાર કરી, તે પુરુષાર્થકાળને એટલો નાશ કર્યો ગણાશે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ મત્સ્યઃ ભવમાત્રથી બક્ષીસ ૩૪૫ તમારા સાંસારિક જીવનમાં જુએ કે કેવા કેવા ચેાસ પ્રકારના કાળનું મૂલ્યાંકન હૈાય છે અને તે તે કાળમાં તે તે વસ્તુના ન બનવાથી એ કાળના નાશ સમળે છે. કાળ તા બંને રીતે પસાર થવાના જ છે, પરંતુ તેને ચેાગ્ય કાય નેા પુરુષાથ ન થાય, અરે ! આગળ વધીને પુરુષાર્થ હાવા છતાં ધાયુ” ફળ ન આવે તા કાળ બગાડયો, ગુમાવ્યે, નષ્ટ કર્યા ગણેા છે. દા. ત. પુરુષા કાળના સાંસારિક દાખલા વિદ્યાથી અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરવાને પુરુષાકાળ છેકરે રખડપટ્ટીમાં ગુમાવે તા એણે એ કાળનેા નાશ કર્યા કહે છે; પછી સેટ થઇ ગયા, વિદ્યાભ્યાસ કરી શકે ? ના; કેમ ? કહે, વિદ્યાને પુરુષાથ કાળ નષ્ટ થઈ ગયા. એમ, લાંબા રાગમાંથી તાજું ઊઠેલેા, એને થાડા થોડા આરામ રાખીને શક્તિવધક દવા અને પથ્ય લેવાના પુરુષા - કાળ છે; પણ બજારના લાભમાં કે બીજી કાઈ ધેાંસમાં એમ ન કચુ' અને છ બાર મહિના ખેચ્યું, તા હવે વેદ કહે છે કેશરીર નહિ વળે, એનેા કાળ ગયા. તમને પહેલાં જ કહ્યું હતુ. કે ઉતાવળ ન કરો. ” શુ` કર્યુ” આ ? શક્તિ લાવવા પુરુ - ષાકાળ બગાડયો. • નવા સ્નેહીને પેાતાના જીગરજાન પ્રેમી બનાવવાને કાળ પ્રારભમાં હાય છે. પરતુ પ્રારંભતા મહિના કે વરસા એ માટેની કાળજી અને પ્રયત્ન કરવાને બદલે અતડાઈ, અક્ડાઈ કે સ્વાથ -સાધુતા કરી ટાણાં-મેણાં માર્યે રાખ્યાં, પછી ભાન આવ્યું કે આ તા સ્નેહી આપણી તરફ બગડચા, હવે ? હવે શું? એ તા આવત કરવાના પુરુષાથ કાળ ગયા, હવે અકાળ છે, ગમે તેટલેા પુરુષાર્થ કરેા નકામા, ભાંગેલા હૃદય આખા શે` થાય ? એમ, વેપારમાં મેાસમને કેવી ગણા છે? કમાઈ લેવાને ચા ખરીદી વગેરે કરી લેવાતા પુરુષાકાળ. એમાં એને પુરુષાથ ન કરતાં આરામી કે ફરવા જવા વગેરેમાં પસાર કર્યો, For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ થી સમરાદિત્ય - યોધમુનિ ચરિત્ર મોસમ પૂરી થઈ ગઈ. હવે બજારમાં ખડે પગે આ દિવસ કામ કરવાને પુરુષાર્થ કરે, શું વળે? મીડું ! કેમકે વેપારનો પુરુપાથ કાળ ગયે બસ, આ રીતે અનેક પ્રકારના ભવની વચમાં માનવભવ એ ધર્મ–સાધનાને પુરુષાર્થ કાળ છે. એમાં જે એ પુરુષાર્થ ન કરી લે તે આરાધનાને પુરુષાર્થ કાળ ગુમાવ્યા, નષ્ટ કર્યો, પછી માગે કે હવે જે આયુષ્ય લંબાઈ જાય, તો ધર્મને ભરપૂર પુરુષાર્થ કરી લઉં, તે કશુ બને? ના, આરાધનાના પુરુષાર્થ કળને નાશ થઈ ગયે. હવે મર્યા પછી શું વળે? લુખી રાખે, માનવજીવનની પ્રત્યેક ક્ષણ એ આરાધનાને ઘેરા પુરુષાર્થ કાળ છે. ગયેલી એક પણ ક્ષણ પાછી નહિ જ આવે, ભલેને કરોડો રૂપિયા આપવા તૈયાર છે. રાખવા જેવું લક્ષ ત્યારે મેટું અને ખરૂં લક્ષ આ રાખ્યા કરવા જેવું છે કે, * વર્તમાન ક્ષણ એવા પુરુષાર્થ વિનાની તે નથી જઈ રહને? ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં કે ગમે તે સાંસારિક કાર્યમાં બેઠે હિંઉ, ત્યાં પણ કમમાં કમ માનસિક પુરુષાર્થ રાખી શકું', દા. ત. હૃદયમાં વીતરાગ અરિહંત પરમાત્માને યાદ કરી શકું. અથવા સંસારની વિચિત્રતા સંગેની અનિત્યતા, પદાર્થોનું પરપણું, કે એવું કાંઈ તરવરી શકે. યા કર્મભાર વધવાનો ડર રહૃાા કરી શકે અથવા પરલેક ન બગડવાને ધીખતો ખ્યાલ રાખી શકાય એમ કેઈ પરિચિત કરેલ તવનું ચિંતન અગર નવકારસ્મરણ, અરિહંત-સ્મરણ, આવું કંઈક ને કંઈક મનને તિદાયી ને પવિત્ર રાખનારું ચિંતવી શકાય.'' For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ મ: ભવમાત્રથી બક્ષીસ ૩૪૭ મનના પાક નિર્ધાર થવા જોઈએ કે, “મારે ક્ષણ ક્ષણ આરાધનાને કિંમતી પુરુષાર્થ કાળ પસાર થઈ રહ્યો છે. એ જ વેડફી નાખ્યો અને દુનિયાની બીજી આંશિયારી ગમે તેવી બજાવી, યા ગમે તેટલાં દુન્યવી સંતાપ કર્યો કે બેટા આત્મિક સંતાપ ર્યા, પણ સરવાળે શું ઉતરવાનું? પુરુષાર્થને અણુમેલ કળ તે ગુમાવ્યો જ ને? આપણું મર્યા પછી દુનિયા લેશિયારી યાદ કરવાની છે? ને કરે તે ય આપણને શું? ત્યારે સંતાપનાં ય સારાં ઇનામ આપણને મળવાનાં છે? કશું ય નહિ, આ વિરાટ વિશ્વમાં ક્યાંય જવાબ આપવા પહોંચી જવાનું છે. અહીં પુરવાર્થ કાળને આરાધનામાં લેખે લગાડો હશે તેને જ ત્યાં સારે જવાબ મળવાનો છે.” માટે ક્ષણે ક્ષણના પુરુષાર્થ કાળને લેખે લગાડવા, આધનાથી સફળ કરી લેવા, નિર્ધાર કરે અને પછી હૃદયની મૌલિક અપવિત્રતાઓ દૂર ફગાવે, દૂર કરવા ઉદ્યમ કરે, એટલુ ધ્યાનમાં રાખવાનું છે કે મૂળમાં આવશ્યક પવિત્રતા વિના આરાધનાના પુરુષાથ સફળ થશે નહિ. આરાધનામાં શું શું? આરાધનાના પુરુષાર્થમાં આ આ કરવાનું – મૈત્રી-કરુણાદિ ભાવ, ૦ પગની પૂર્વ સેવા રૂપે માતા-પિતા-વિદ્યાગુરુ-ધર્મગુરુનાં અને દેવનાં પૂજન, આપત્તિમાં દીનતા નહિ વગેરે સદાચાર, તપ અને મુક્તિને અષ, - માર્ગાનુસારી જીવન રૂપે ન્યાયસંપન્ન વિભવ, પરોપમરાદિ, • ગદષ્ટિનો વિકાસ, ૦ સન્યકરને ૬૭ પ્રકારે વ્યવહાર, ૦ સમક્તિ અજવાળનારી અદભક્તિ આદિ કરણી, For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ३४८ શ્રી સમરાદિત્ય • યશધરમુનિ ચરિત્ર ૦ આવકના બાર વત, ૦ શ્રાવકના દિનકૃત્ય-પર્ધકૃત્ય વાર્ષિક કૃત્ય, જીવન-કૃત્ય વગેરે અનુષ્ઠાને અને આચારે, ૦ શ્રાવકની ૧૧ પડિમા, ૦ વિવિધ નિયમે, ૦ સાધુજીવનની લાયકાત માટેના ગુણ, ૦ મહાવત ને ક્ષમદિધર્મ, જ્ઞાનાચારાદિ પંચાચાર, સાધુ સામાચારી, સાધુર્તવ્ય, ઈત્યાદિ ઈત્યાદિ. પરંતુ આ બધું કરવાની ભૂમિકામાં શું જોઈએ? આરાધનાની ભૂમિકામાં શું શું? મૂળમાં હૃદયમાંથી મૌલિક અપવિત્રતા દૂર કરાય, દૂર કરવા મથાય ત્યારે આરાધનાને જગા મળે. મૂળભૂત પવિત્રતા લવાય, લાવવા પ્રયત્નશીલ રહેવાય તે એ બને. તે એ જુઓ. મૌલિક અપવિત્રતાઓ કઈ કઈ છે? આવી બધી – પાપમાં નિડરતા, પાપની કોઈ સુગ-ઘણ-ભય નહિ, એમ. અત્યન્ત સ્વાર્થાલ્પતા, કૃતનતા, For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ મસ્યઃ ભવમાત્રથી બક્ષીસ એકાન્ત સંસાર-રાગ, ઘરેકની કઈ પરવા નહિ, અત્યત કઠેરતા, જ્યાં-ત્યાં દુશ્મનભાવ, સારૂં કેઈનું ય સહન ન થાય એવી અસૂયા, જાતને કઈ વિચાર નહિ અને જગતના દોષ શેધતાં ફરવું, ચિતવતા-ગાતાં ફરવું, આવી આવી અપવિત્રતાએ એ મૌલિક અપવિત્રતાઓ છે. એને પહેલાં હટાવવી જોઈશે. તો જ ધર્મના વિવિધ અગેની આરાધનાને પુરુષાર્થ લેખે લાગશે, પુરુષાર્થ કાળને સફળ કર્યો ગણાશે. હવે વિચાર કરો કે આ બધું કરવા માટે કેટલો બધે ઊંચે પુરુષાર્થ કાળ મળે છે ! તે શું જીવનની ક્ષણે ક્ષણ માટે સવધાન રહે છે ખરા કે, “મારી ઘેરી એક પણ ક્ષણ ધમની આરાધના વિહેણી ન જાય? કમમાં કમ માનસિક આરાધના તો ચાલુ જ રાખું?” For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ મસ્ય અને સુસુમાર યશોધર મહાત્મા પિતાના ચરિત્રમાં એ કહી રહ્યા છે કે, હુ સરોવરમાં રોહિત મત્સ્ય તરીકે અને માતા સુસુમા૨ જળચર જીવ તરીકે ઉત્પન્ન થયેલા છીએ. એમાં મને સુ સુ મારે પકડચો છે. એના મોઢામાં ચવાઈ-ગળાઈ જવાની સ્થિતિમાં મૂકાઈ ગયે છું. પણ એને બીજે શિકાર મળવાથી મને છૂટવાનું મળે છે ! એટલે? બીજાને પાપને ઉદય જગીને મારું પુણ્ય ઉદયમાં આવે છે ! જુએ સુખની કેવી વિચિત્રતા છે ! જે પુણ્ય એ સુખ ઊભું થાય છે, એ પુણ્યને ઉદય જો બીજાના પા પદયની ઉપર બીજાને દુઃખમાં ઘસડવા ઉપર પ્રગટ થતું હોય તે એ સુખ ગોઝારું કે બીજું કાંઈ ? એવા સુખ ઉપર રાચવાનું? મસ્ત બનવાનું? અને એની ઘેલછામાં તરણતારણ અનંત ઉપકારકારી દેવ-ગુરુ-ધર્મની સેવા ગુમાવવાની?” મુનિ કહે છે, “સરોવરમાં રાજની દાસીએ નહાવા માટે ઝંપલાવ્યું. ત્યાં સુસુમારને જાણે મે શિકાર મળે, તે એણે મને છેડીને દાસીને પગ મૅમાં પકડો.” For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ મસ્ય અને સુસુમાર ૩૫1. એક મેઢે એને ક્યાંથી પકડી શકે? પણ માણસની પાસે તો હાથ છે, તેથી એક મે માં અને બે હાથમાં બે, એમ સાથે પકડી શકે ને? પુણયે હાથ મળ્યા એને ઉપયોગ વધુ પા૫માં? વિચારે, જે કાંઈ પુણાઈ મળી છે, તે વધુ પાપ કરવા માટે ? કે પાપથી બચી ધમી કરવા માટે ? માનવનું એવું મળ્યું છે માટે જ નિંદા કરાય છે ને? ગેલાં જૂઠાં બેલાય છે ને? બીજાને પાપની સલાહ આ કરાય છે ને? માનવ-મન મળ્યું છે માટે જ એમાં ગર્વ-ગુસ્સાના કેફ છે ? દંભ-તૃણના વિચારે ચાલે છે ને ? માનવનાં પુણ્ય છે તેથી જ સાધમના તિરસ્કાર, હાલતાં -ચાલતાં તુચ્છકાર, ઈર્ષ્યા-અસૂયા, વિષના વિકાસ વગેરે સારી રીતે કરાય છે ને? શું કરવાની એવી પુણ્યા? પુણ્યાને સદુપયેગ તો સાર વર્તાવ ને સારાં કામ કરવામાં કરી લેવો જોઈએ. પાપ ઘટાડવામાં પાપથી બચી જવામાં કર જોઈએ. સુંસુમાર પાસે આ પુયાઈ નથી, એટલે એણે મત્સ્યને છેડી દાસીને પકડી બેને પકડવાના પાપથી બચ્ચે. દાસી ય શુ સમજીને આવી હશે? ઘરેથી નિકળતાં તે ઠેઠ અહી પાણીમાં પડતાં સુધી માં એને કપના હશે કે આવું થશે? પાપના ઉદય ક્યારે કેવા જાગે એને કઈ પત્તો નથી, ત્યાં ફાં રાખે શું વળે? દાસી પકડાણ એવી એણે રાડો પાડવા માંડી, “અરે ! મને મગરે પડી છે, પડી છે! છેડા, છેડા !” ચીસે સાંભળીને સાથેના લેકે દેડી આવ્યા, દાસીને મજબૂત પકડી રાખી જેથી મગર ગળી ન જાય, કે ઊંડા પાણી માં તાણી ન જાય. આ બધા કેલાહલ સાંભળીને ત્યાં રહેલા મસ્ય-બંધકે આવ્યા. લેશિયાર! શેમાં? આવા મેટા મગરમચ્છને બાંધી લેવામાં ! એમનું કામ શરૂ થયું; પણ પેલે સંસુમાર એના For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર ભાન વિનાને છે. બિલાડી દૂધ જુએ છે, દડે નહિ વિષયને લાલચુડે જીવ વિષયમાં સુખદેખે છે, પણ કર્મની પકડ નહિ; કેમકે સુખની લંપટતા છે. . પછી આવા માનવના ળિયે ય ભરપૂર કમબંધનથી બંધાયે જાય છે ! અરે, છેવટે મૃત્યુ આવીને ઊભું રહે ત્યાં સુધી ચ વિષયસુખની લાલચ મૂકવી નથી ! મધલાળ ટપક્યા જ કરે છે, અને કર્મને કઈ ભય નથી ! કેટલી મૂઢ દશા ! સુસુમાર એવો મૂઢ બની દાસીને પગ છેડત નથી, પણ અંતે માછીમારોએ એને છેડાવી, સુંસુમારને પકડો. એના પર ગુસ્સે ઘણે આવ્યું છે, એટલે એને શસ્ત્ર ભૂકી ભૂકીને ભયંકર ત્રાસ-વેદના પમાડી રહ્યા છે. ભાલા ભેકે, બરછી કે, ચામડી ઉઝરડે, માંસના લબસા કાપે, કેવી પીડા ! પા૫ ભારે એટલે મેત જલદી આવે નહિ, ને વેદનાને પાર નહિ ! બહુ રીબામણે મર્યો. જીવનને અંત, વાસનાને નહિ! કેણ છે આ સુંસુમાર? માતા યશોધરાને છવ, દિકરાને કહેનારી કે, “હશે ભાઈ! જીવને ન મરાતે હોય, પણ અપમંગળ દૂર કરવા દેવીને જીવન ભેગ આપવો પડે. કંઈ નહિ તો છેવટે લોટને કૂકડે માર.” પાસે રહીને આગ્રહ કરીને પિતાની શરમમાં તાણું લેટને ફકડો મરાવનારી અને ખવરાવનારી માએ સાર શું કાઢયો ? કૂતરા અને અજગર તરીકે કુઅવતારે કુમેત પાગ્યા પછી પણ છૂટકારે નથી, તે અહી સુસુમાર તરીકે બૂરા હાલે રીબાઈ રીબાઇને મરવાનું આવું. આવાં મરણ તો કાચાનાં થયાં. પરંતુ કુવાસનાનું મોત કયાં છે? For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ મસ્ય અને સુંસુમાર ૩૫૩ પાપ ધાલવા સહેલાં પણ એનાં નિકાલ કરવાં અતિ અતિ મુશ્કેલ છે! પાપને બેવડો માર ખાવ પડે છે. એક માર, જાલિમ દુઃખ-વેદના–રીબામણને, બીજે માર, એ પાપોની કુવાસનાના વેગે ફેર નવાં નવાં ઘેરા પાપ કરી કરી ભાવી દુઃખની ભઠ્ઠીઓ પટાવવાને ! માતા યશોધરાના જીવનમાં આ જોવા મળે છે. જગતમાં આજે કેટલાય ની ભારે પા૫ભરી અને દુઃખમય દુર્દશા પુત્યક્ષ જોવા-સાંભળવા મળે છે, શું આ એકાએક ઊભી થઈ ગઈ છે? ના, ના, તે તે બધાને કેમ એમ ન હૈય? કહો, સમર્થ કારણે મળ્યા વિના જ અકસ્માત કાર્ય ટપકી પડે એવું બનતું નથી. પ્રત્યક્ષ નહિ તે અતીન્દ્રિય કારણે પણ કારણ ઉપર જ કાર્યનું મંડાણ થાય. હવે જે એવા લેશભર્યા ફળ નથી જોઈતાં તે એનાં કારણે દૂર કરવાનો મુખ્ય શ્રમ અને ચીવટ જઈએ. ભારે દુર્દશાનું કારણ પૂર્વનાં સાનુબંધ પાપ છે. તો એ પાપનાં અનુબંધ તોડવાની ખરી મહેનત જોઈએ. પાપનાં અનુબંધ પડેલા એટલે એમાં કશું ખોટું કે અજુગતઃ નહિ લાગેલુ, ભડક નહિ થયેલી, ઉર્દુ નિર્ભયપણે મસ્તીથી સેવેલું. હવે આ અનુબંધને તેડવા માટે શું કરવાનું ? જન્મ-જન્માંતરના પાપાનુબંધ તેડવા— ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ “ધર્મપરીક્ષા” નામના શાસ્ત્રમાં કહે છે, · कम्मं बन्धइ पावं, जो खल अणुवर यतिब्वपरिणमा । સુહાગુવાર, બાલારિક તર ” For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી સમરાદિત્ય • યશ ધરમુનિ ચરિત્ર –જે આત્મા તીવ કર પરિણામમાંથી પાછા હટતા નથી, તે અશુભ સાનુબંધ કમ બાંધે છે અને એ અશુભ અgબંધના લીધે તે અનંત સંસાર ઉપજે છે. ત્યારે પ્રશ્ન થાય કે આવી રીતે તો કેટલાંય કમ બાંધ્યા હોય, તે પછી ફળ અનંત સંસારમાંથી છૂટકારે કેવી રીતે? કયા અનુબંધ તટે, કયા નહિ? ઉપાધ્યાયજી મહારાજ એને ખુલાસે આપતાં કહે છે કે ગાથામાં “અનુપરતતીવ પરિણામ–તીવ કઠોર પરિણામથી પાછા નહિ હટનારો” કહ્યું છે એ સૂચવે છે કે જે એ પાછે હટી જાય તે બચાવ મળે છે. માટે જ જાણતાં કે અજાણતાં ઉલ્સ ભાષણ જેવાં પણ પાપ કરનાર જે આજ જન્મમાં કે જન્માક્તરે એની ગુરુ આગળ આલેચ, ગર્લો કરી દંડ-પ્રાયશ્ચિત લઇને પાપથી પાછા વળી જાય તે એ દુષ્કૃત્યના વેગે ઊભા થયેલા પાપાનુબધુને નાશ થઈ જાય છે અને તેથી અનંત સંસારિપણું નથી થતું. એટલું વિશેષ છે કે દુકૃત્યથી જે એવું નિરુપક્રમ કર્મ બાંધ્યું હોય કે એની અસર અનંત ભવ સુધી પરંપરાએ ભગવાઈને જ સંપૂર્ણ ઘસાઈ જવાની હોય, તો એ અંત ન પામે ત્યાં સુધી પ્રાયશ્ચિત્તની પ્રતિ જ નથી થતી. કેમકે આ સાનુબંધ પાપ બાંધતાં ચિત્તના અધ્યવસાય જ એવા ગાઢ ઘડી દીધા હોય છે કે જે પ્રાયશ્ચિત્ત જગી હદયશુદ્ધિ જ જાગવા દેતા નથી. પરંતુ બાંધેલું કર્મ જે ચેકસ ઉપકમ-ગ્ય હોય અર્થાત પાપની સાચી નિંદા-પશ્ચાત્તાપ-આલોચના વગેરેની વિશુદ્ધ ભાવનાથી પાપકમને ધક્કો લાગે એવું એ હૈય, તે આ જન્મ કે જમાતરે અનુબંધ તોડનારી પ્રાયશ્ચિત પ્રાપ્તિ થઈ શકે છે. ધર્મપરીક્ષા ગ્રંથમાં આ પ્રમાણે વિવેચન કરેલુ છે. આના ઉપરથી એ ફલિત થાય છે કે પૂર્વ જન્મનાં પણ પાપનાં પ્રાયત્તિ અહી થઈ શકે છે. તેથી એમ ન વિચારતા કે, “તે પછી For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ મસ્ય અને સુંસુમાર ૩૫૫ આ જમનાં પાપને પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્તવિધિ અહી નહિ કરીએ તો ચાલશે, આવતા જન્મમાં કરી લઈશુ.' આવું મનમાં લાવતા નહિ, કેમકે આવી વૃત્તિથી પાપ પ્રત્યે તિરસ્કાર અને શુદ્ધિકરણની રુચિ ઊડી જાય છે, તેથી ભાવી ભવમાં પા૫જુગુપસા, પશ્ચાત્તાપ વગેરે જાગવા જ મુશ્કેલ છે. એ સ્થિતિમાં પછી પાપનુબંધ દીર્ઘકાળ ચાલ્યા કરવાના ! ત્યાં જીવના પાપરક્તતા અને દુઃખમમ્રતામાં કેટલા બેહાલ? માટે વર્તમાન જીવનના કેઈ પણ પાપને પશ્ચાત્તાપ-આલોચના-પ્રાયશ્ચિત્ત વિનાના રહેવા દેવાને સ્વને ય વિચાર લાવતા નહિ; નહિતર નિશ્ચિત કર્મબંધમાં ફસાવું પડશે. આત્મ-જીગુસા દયાનમાં આ રાખવાનું છે કે જેના પ્રાચાર્ટર સ્વીકારની બુદ્ધિ નથી થતી એ પાપે ગાઢ અનુબંધવાળા, નિકાચિત સ્વરૂપવાળા અને અનંત સંસારે નામશેષ થનારા તરીકે શાસ્ત્ર કહે છે. એ સૂચવે છે કે જે પાપ પૂર્વભવમાં આપણે કેવા કેવા સ્વરૂપે સેવ્યાં એની ચેકસ ખબર નથી, પરંતુ અહી એને વસવસે અને ભય ઊભા થાય છે કે “અરેરે ! પૂવે મેં આવાં આવાં પા૫ સેવ્યાં હશે તે? હું કેટલો નીચ, અધમ, અને કર્મથી ભારે! મને હવે મારાં નિશ્ચિત કે સંભવિત પાપાચારણ, યાને દુગુણ-દુષ્કૃત્યો પ્રત્યે અને એવું આચરનાર મારી જાત પ્રત્યે ભારેભાર વજુગુપ્સા થાય છે, ઘણું આવે છે, બળતરા રહ્યા કરે છે. ઈચ્છું છું કે એ પાપ અને પાપબુદ્ધિ સદંતર નાશ પામે” ... આવું મનમાં કુરે અને મેગ્ય પ્રાયશ્ચિત્ત-વિધિ કરવા મન થાય તે સમજી શકીએ કે પૂર્વનાં પાપોનો અનુબંધ સેપક્રમ કર્મવાળો છે, નિરુપકમકમ કે જેનું પૂછડું અનત સંસાર સુધી ચાલવાનું છે એનાં પાપકર્યો માટે તો પ્રાયશ્ચિત્ત સ્વીકારની બુદ્ધિ જ નથી થતી. એટલે જો એ બુદ્ધિ થાય છે તે મુંઝાવાની જરૂર નથી કે, “શું થશે ! પૂર્વનાં જંગી પપના મારાથી શું ઉદ્ધાર થાય!”.આવી મુંઝવણ, નિસાસો કે હતાશપણું લાવવાની જરૂર નથી. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર શાસ્ત્રો ઉદ્ધારને માર્ગ બનાવે છે, કહે છે, જન્મ-જન્માક્તરનાં પાપ-દુષ્કોને અનુબંધ તોડે, એ માટે બળતા-સળગતા દિલે પશ્ચાત્તાપ કરો. પિતાના પાપી આત્માની જુગુપ્સા અનુભવ, દેવ-ગુરુની આગળ એની ગર્તા કરી મિથ્યા દુષ્કૃત્ય-મિચ્છામિ દુક્કડ કરો, પ્રાયશ્ચિત્ત માગે, સેવાતાં પાપમાં જરાય રાચે નહિ, કઠેર ભાવ ન આવવા દે, દિવને સંતાપ અનુભવી, શુદ્ધિકરણ કરો. ભવસ્થિતિ પાકે આત્માને હળ બનાવવા આ સચેટ માગ છે; એનાથી ભવસ્થિતિ પાકે છે. શાસ્ત્ર ત્રિકાળ દુકૃતગર્તા, સુકૃતાનમેદન અને ચાર શરણને સ્વીકાર કરવાનું કહે છે. આ તે ઓછામાં ઓછું, પણ વધારામાં જ્યારે જ્યારે ચિત્ત રાગ-દ્વેષના સંકલેશમાં પડે ત્યારે ત્યારે એ કરવાનું કહે છે. પંચસૂત્રના પહેલા સૂત્રમાં આ વિધાન છે. જ્ઞાની પર શ્રદ્ધાને સાચે દાવે જ્ઞાની ભગવંતાએ એ દુષ્કૃતગર્તા, અરિહંતાદિ ચઉસરણગમન અને અરિહંતાદિના સુકૃતની અનુમોદનામાં કે ચમત્કાર જ હશે કે એને રેજ ત્રિકાળ અને સંકલેશમાં વારંવાર કરવાનું કહે છે? જ્ઞાની ઉપર, જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ધરાવવાને દા રાખતા હોઈએ તે આ સાવ સહેલું રે છત્રિકાળ કર્તવ્ય ચૂકીએ ખરા? રાગદ્વેષની આંધી ચઢે ત્યારે બેભાન બની આને ભૂલીએ ખરા? આને ભૂલી બીજા આડાઅવળા ફાંફા મારીએ ખરા? પાપપ્રતિઘાત-ગુણ બીજાધાન ધ્યાન રાખજો સર્વજ્ઞ ભગવાનને ચીધેલો આ સચોટ ઉદ્ધારમાગે છે. એનાથી પાપ-પ્રતિઘાત અને ગુણ બીજાધાન થાય છે. For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ મસ્ય અને સુંસુમાર ૩૫૭ અશુભ કર્મના અનુબંધ તૂટે છે, સુભાનુબંધને જગા મળે છે, પાપણ મળે છે. અશુભ અનુબંધ તુટયા એટલે ભાવી પાપમય દુર્દશા આવવાને દરવાજો બંધ થશે ! શુભાનુબંધ એકત્રિત થયા એટલે ગુણે અને ધર્મને આવવા માટે દરવાજા ખૂલી ગયા ! કેટલે સીધે અને સહેલો છતાં મહાલાભદાયી ઉપાય? સીધો. અને સહેલે એટલા માટે કે એમાં ન પાઈને ખર્ચ, કે ન કેઈ કાયાના બળની જરૂર. ત્યારે એટલું ધ્યાનમાં રાખજો કે આવા ઊંચા મનુષ્યભવમાં એ કરવું સહેલું છે, કરવાની તક મળી છે. ગરીબમાં ગરીબ પણ માણસ અને માંદામાં માંદો પણ જીવ આ કરી શકે છે. દાન કરવું હોય તે સામગ્રી જોઈએ છે, તપ કરેટ હેય તે કયિક શક્તિ જોઈએ છે, પરંતુ પાપના અનુબંધ તેડવા હૈય, ને શુભના અનુબંધ ઊભા કરવા હેય તો વિના શક્તિસામગ્રીએ પણ કરી શકાય છે, કેમકે એ માટે વારંવાર બળતા હૃદયે પાપગોં, દુકૃત્ય જુગુસા ને એના પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત કરવા જોઈએ, તેમ વારંવાર ચતુર શરણ સ્વીકાર અને શુભનુમેદન સેવવાં જોઈએ છે. પાપના અનુબંધ તોડક્યા નથી, એટલે યશોધરાની ભવપરંપરા બગડી ગઈ છે. મુંસુમાર તરીકે પહેલાં પુત્રના જીવ મછને અને પછી દાસીને પકડે છે. એમાં ભારે વિટંબણ છતાં પાપબુદ્ધિ નથી છૂટતી. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ સુસુમારનું મોતઃ મત્સ્યની ફલામણ યશોધર મહાત્મા કહે છે, “સ્સુમાર તે દાસીને પગ પકડી રાખવાની જીદમાં કદંગી રીતે રીબાવી રીબાવીને મારી નખાય; અને હું રેહિતમસ્ય એની પકડમાંથી છુટી સરેવરમાં ચરછ ફરવામાં ક્ષેમકુશળ અનુભવી રહ્યો હતો પરંતુ પાપે જ્યાં કેડ પકડી હોય ત્યાં એ ક્ષેમકુશળપણું કેટલું ટકે? કર્મ જાણે કહે છે, “ઠીક છે અહીં બચી ગયે છે ને? હવે આગળ આવ;” જણે તાકી રહેલા પાપેદયે મને પાછે સપડાવ્યો ! કેટલાક વખત પછી માછીમારે એ એક વાર જાળ નાખી છે, એમાં હું ભેગે જોગે સ૫ડાઈ ગયે. ખાવાની લાલચે કહો કે ફરવાના લેભમાં કહે, પણ જળમાં જીવતા પકડાયે, બહાર કાઢતાં એ લોકોને મહેનત પડી, પરંતુ કાઢીને મને જોઈ ચકિત થઈ જાય છે.” “અહે! બહુ મેરો મસ્ય! ” બીજા કહે છે, “ચાલો આને તે રાજા ગુણધરને ભેટ આપીએ.” શું મફત ભેટ? ના, રાજ પાસે કંઈક કામ કઢાવવું છે એટલે જાણે એક સે લઈ ચાલ્યા રાજમહેલે, જઈને રાજાને ભેટ કરે છે. રાજા ખૂશ થાય છે. ભેટ સ્વીકારી માછીમારનું પ્રયોજન સારી આપે છે.” For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ સુસુમારનું મોત મત્સ્યની ફક્સામણ જાતનું જાતને પિંડદાન ગુણધર મને આવડે મેટો જોઈ હરખમાં ઉપડાવી નયનાવલી પાસે લઈ આવે છે, અને કહે છે, “મા ! આજે તો આ મેટા રહિતમસ્ય ભેટ આપે છે. તે પિતાજી અને દાદીને પિંડદાન કરીએ.” કોનાથી કેને પિંડદાન? પિતાના પિંડમાંથી પિતાને પિંડદાન !” “નયમાવલી કહે છે, “ જરૂર પૂજ્યને પિંડદાન તો કરવું જ જોઈએ. તારી ભક્તિ સારી છે.” મચ્છને જાતિસ્મરણ “અહી આ વાતચીત સાંભળતાં અને પૂર્વે બહુ વહાલી કરેલી પત્ની નયનાવલીને જતાં મને ઉહાપોહ થયે. ક્યાં જવું આ? આ? એમ ચિતવતાં મને પાછું પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું. “અરે ! આ શું? આ તે મારા પુત્ર અને આ મારી પત્ની !...” આશ્ચર્ય થયું. બધું યાદ આવ્યું ખરું, પણ સુરેદ્રદત્તના ભવે કરેલી ભૂલ અને સેવેલાં પાપ અને પાપબુદ્ધિને પશ્ચાત્તાપ કયાં છે ? ધર્મની હવે માયા કયાં છે? હજી પણ કારમી વેદનાઓ કાન કાન સાંભળવા મળે છે, છતાં ધર્મબુદ્ધિ કયાં જાગે છે ? આપણું ભયંકર સાહસ પાપબુદ્ધિને પશ્ચાત્તાપ, ધર્મની મમ્યા અને ધર્મબુદ્ધિ કેળવવાની મળેલી અણમેલ તક ગુમાવી, ઉલ્ક પાપને રસ અને For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ १० શ્રી સમરાદિત્ય ૦ યધરમુનિ ચરિત્ર ધર્મથી પરામુખતા અપનાવ્યા તે હવે તિર્યંચના અવતારે પૂર્વના ભૂલેલા મનુષ્યભવનું સ્મરણ થઈ રહ્યું છે છતાં એ પાપબુદ્ધિને પશ્ચાત્તાપ અને ધર્મની માયા તથા ધર્મબુદ્ધિ જાગવા તેયાર નથી ! ત્યારે આ વિચારવા જેવું છે કે અહીં આપણને મળેલ પાપબુદ્ધિના પશ્ચાત્તાપ, ધર્મ રસ અને ધર્મબુદ્ધિની તક ગુમાવવામાં આપણે કેટલું ભયંકર સાહસ કરી રહ્યા છીએ? જરા શાંતિથી બેસી આત્માની સાથે વિચાર કરવો જોઈએ છે કે–પાપબુદ્ધિને પસ્તા અને ધર્મ ની માયા લગાડવામાં અહીં તે કેઈ તેવા દુઃખ નથી, કેઈટ જતી નથી, પછી શા માટે એ કેળવવાની અદ્ભુત તક જતી કરૂ? પાપબુદ્ધિ પર આ તે વ્યાજબી વિચારી રહ્યો છું” એ સિક્કો લગાડવામાં શા મેટા જશ કે સન્માન મળી જાય છે અને કદાચ ગાંડાએ તરફથી એ મળે તેય એની શી બહુ વિસાત છે? ત્યારે પાપબુદ્ધિની તરફેણ કર્યો પરલોક સુધારી આપે છે કે પરભવ કઈ એાથ આપવા આવવાની છે? તેમ અહીંય ચિત્તને શી શાનિત આપે છે? આમાંનું કશું જ નહિ, પછી શા માટે આપમતિમાં ચદી પાપબુદ્ધિને બચાવ કરવાની જરૂર છે? પાપબુદ્ધિને પસ્તાવે પાપબુદ્ધિને, પહેલાં તો પસ્તાવો થાય કે, “અરેરે ! આ તે મારૂ કેવું મન કે એમાં આવા ગંદા વિચાર, મલિન લાગણએ અને અશુભ ભાવે કુર્યા કરે છે! ” એવા પસ્તાવા પછી એને રેકવાની વાત આવશે. મૂળમાં બેટું જ ન લાગે તે રોકવાનું શું? ક્યાંય વધારે પડતું બેલાઈ ગયાનું નુકશાન દેખી પસ્તાવો થાય છે તે પછી સાવધાની રહે છે કે હવે એવું ન કરૂં. માટે આ ખાસ તંત્ર પહેલું જગતુ રાખવાનું કે પાપબુદ્ધિને પસ્તા કરી કરી પાપબુદ્ધિમાં ન પડવાની ચીવટ રહે. ધમની મમતા એની સાથે ધર્મની મમતા વધારવાની; એ એમ સમજીને For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ સુસુમારનું મોત : મર્યની ફસામણ ૩૬૧ કે, “જીવને તારણહાર ધર્મ છે, સર્વ સુખને દાતા ધર્મ છે, ધર્મ જ સાચી શાંતિ અને ઉન્નતિ આપે છે, દુ:ખ-દુર્ગતિદદશામાંથી બચાવનાર ધર્મ છે. આવા મહાઆશીવદભૂત અને પળે પળે સંરક્ષણ આપનાર ધર્મને છેડી પાપમાં ક્યાં આસ્થા કરવા જેવી છે? કેની પ્રત્યે ખેંચાવા જેવું છે? ધન-માલભિકત અને સન્માન-વૈભવ-વિલાસે તે વર્તમાનમાં વિહવળ કરનારા અને અંતે દો દેનારા છે. એના પર શા હૈયાના હેત ધરવા'તા? હેત ધરૂ તો એક માત્ર ધર્મ પર, ધર્મના દાતા પર અને ધર્મના સ્થાને પર.” ધર્મબુદ્ધિ આમ ધર્મની માયા ઊભી કરી. હવે દરેક પ્રસંગે ધર્મબુદ્ધિમાં રહ્યા કરવા માટે ભારે ખત, એકસાઈ અને મહેનત કરવાની. માનવકળ આ માટે જ છે. આથી જ કૃતકૃત્ય બને છે. એ વીતી ગયા પછી આ નહિ થઈ શકે. સુરેન્દ્રદત્તે છેવટે છેવટે ધર્મબુદ્ધિ ગુમાવી તે પછી દેખાય છે કે તિર્યંચના અવતારે તિસ્મરણજ્ઞાન થવા છતાં ધર્મબુદ્ધિને અવકાશ નથી મળતા. એક તો એવી દુઃખદ સ્થિતિમાં મૂકાવું અને પાછી ધર્મ બુદ્ધિ ગુમાવવી એ કરતાં અહીં ગમે તેવા સંજોગોમાં પણ ધર્મબુદ્ધિ જાળવી રાખવી શુ બેટી? મસ્ય પર જાલિમ જુમને આદેશ યશોધર મહાત્મા કહે છે, “પુત્ર ગુણધર મારા સાંભળતાં જ એની માતાને પિંડદાન અંગે કહી રહ્યા છે. “તે મા ! એમ કર, આ મસ્યને પૂછડાને ભાગ રંધાવી એનાથી પિતાજી અને દાદીના સ્મરણમાં બ્રાહણેને જમાડવા દઈ દે અને આગળનો ભાગ સારી રીતે લાવી તળવી એનું મારા અને તારા માટે સુંદર ભેજન બનાવરાવ.” આ સાંભળીને મારે કયાં ઊભા રહેવું? અંગેઅંગમાં For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર ધારી વછૂટી ગઈ “અરરર! આ હવે કઈ કર્થના આવવાની? સુસુમારના પેટમાં પધરાઈ ગયે હેત તો તો કાંક ઓછી પીડામરત, ત્યારે અહી? કપાવાનું! છેલાવાનુ ! ઉકળતા તેલમાં તળવાનું ! ” અહીં કે મારે બેલી? નિરાધાર દીનહીનપણે સાંભળી રહ્યો છું.” કેવું વિચિત્ર? રાજા ગુણધરને ખબર નથી કે, “ભક્તિ પિતાની કરવી છે, ને એ માટે ભેગ પિતાનો જ લઈ રહ્યો છે ! ટેસ સારા કરવા છે અને તે પિતાના શરીર પર! ” કેટલું વાહિયાત ! For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન અને કર્મની વિટંબણા અજ્ઞાન દશા શું કામ કરે છે? અને કર્મની વિટંબણા કેવી ભયંકર હોય છે ? આ બે વાત જે દયાનમાં રહે અને એના પર અવરજવર ચિંતન-મનન કરતા રહેવાય આત્માને સારી જાગૃતિ રહે છે. આહીઃ “આપણે આ જાણીએ છીએ એમાં નવું શું ચિતવવાનું હતું?' એવું મનમાં લાવતા નહિ, કેમકે એમ તે જાણકારી હોવા છતાં કેટલીય વાર આત્મા જાગૃતિને બદલે બેભાન દશા અનુભવતા હેય છે એ હકીકત છે. બેભાન દશા એ રીતે કે અજ્ઞાનદશા ઓછી યે જવા દિન પ્રતિદિન જ્ઞાન વધારવાની મહેનત નથી, તેમજ અજ્ઞાનદશાના વાણી-વિચાર-૧ર્તાવો ઉપર ખેદ નથી, સતા૫ નથી, કા૫ નથી, એવું કર્મવિડબિત જીવે ઉપર કેટલીય વાર પ, તિરસ્કાર, નિંદા, બેટી ચિંતા, પંચાતી વગેરે એછા નથી થતા આવતા. ત્યારે પૂછે આ બધું કેમ બને? ઉત્તર એ છે કે, “અજ્ઞાન શુ કામ કરે છે.” અને “કમ કેવી વિટંબણું સજે છે. આ બે વાત પર ખૂબ હૃદયસ્પર્શી અને વારંવાર ચિંતન-મનન કરે, તો પેલું ઓછું થતું આવે. વારંવાર ચિતન એ રીતે કે જીવનમાં વિવિધ પ્રસંગે નજર For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર સામે આવે છે, ત્યાં આ વિચારવાનું કે આમાં અજ્ઞાન કામ કરી રહ્યું છે કે કેમ, અને તે કેવુંક? નજરે દેખાયું કે કે શેઠિ મસ્ત થઈ મેજ કરી રહ્યો છે અગર બડી બડી વાત કરી રહ્યો છે, ત્યાં આપણને એમ થાય કે, “અહે! આને બિચારાને પરલોક કે આવવાના છે એની ખબર નથી, તેથી ચાં તણાઈ રહ્યો છે! અગર ભૂતકાળની ગમ નથી. એટલે ધર્મનાં ફળ ધર્મને જ ધૂત્કારીને ભેગવવાની કેવી મૂર્ખતા કરી રહ્યો છે ! મૂર્ખાઈ સમજ્યા? મૂર્ખાઈ આ, અત્યારે એ સુખ-લીલા ભોગવી રહ્યો છે એ તો પૂર્વે સેવેલા ધર્મનું ફળ ભેગવે છે, પરંતુ એમાં એક બાજુ પુણ્ય ખત્મ થતું આવે છે અને બીજી બાજુ ધર્મબુદ્ધિ, ધર્મભાવના અને ધર્મપ્રવૃત્તિ સૂઝતી નથી, એનું નામ ધર્મને ધૂત્કારવનું કરી રહ્યો છે. દુનિયા ઢગલા વાતને આવકારે છે, માત્ર ધર્મને નહિ. ત્યારે ધર્મને ધુત્કારીને ધર્મનાં ફળ ભોગવી લેવાનું પરિણામ વિશ્વાસઘાતીને નિમકહરામને જે આવે તેવું જ દુઃખદ હેય ને? આનું અજ્ઞાન સેવીને જીવતું જીવન જોઈ એમ થાય, “અહે! અજ્ઞાન શું કામ કરી રહ્યું છે !!' પિતાનું ય તેવું જીવન હોય તે પોતાના માટે પણ એમ જ ખેદ થાય. એમ એક બીજો દાખલો જુએ કે માણસ તાનમાનમાં ચઢી બીજાનાં અપમાન, તિરસ્કાર કે નિંદા કરવા જાય ત્યાં એને એ ખબર નથી કે તે પૂર્વ ભવમાં એવાં અપમાનાદિ પામીને આવ્યા છે અને ત્યારે ત્યાં એને જે હૃદથભેદી દુઃખ થયેલાં એ ઘેર હતા અસહ્ય હતાં, તો અત્યારે સામે જીવને પણ એવા દુઃખ થાય છે. એમ એ પણ ખબર નથી કે આ અપમાન તિર સ્કાર-નિંદાનાં કટુ ફળ એવાં આવીને ઊભા રહેશે કે જે સહ્યાં નહિ જાય, એ જે હમણાં નજરે દેખે તે કમકમી વછુટી જાય. પણ એનું તો અત્યારે અજ્ઞાન પ્રવર્તે છે માટે અપમાનાદિ કરી રહ્યો છે, ત્યારે એમ થાય કે, “અહે, અજ્ઞાન શું કામ કરી For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન અને કર્મની વિટંબણા રહ્યું છે !” ' જગતના કેટલાય પ્રસંગે જોઈ જોઈ મન બગડે છે, રાગષ ઉઠે છે, હર્ષ–શેક થાય છે, ઈર્ષ્યા-તિરસ્કાર જામે છે. આ બધાથી બચવા આ ઉપગી સૂત્ર છે કે, ‘અહે! અજ્ઞાન શું કામ કરી રહ્યું છે! સામાના માટે આ વિચાર કર્યો એટલે એમ થાય કે એનાથી ગમે તેવું અજુગતું બન્યું છે, પરંતુ જ્યાં અજ્ઞાનની પરવશતા છે ત્યાં અજ્ઞાનવશતાને લીધે થતી ચેષ્ટા પર આપણે મન શા બગાડવા? જીવ તો બિચારા સ્વરૂપે સારા છે; પણ અજ્ઞાન અજુગતું? કરાવી રહ્યું છે; એના પર આશ્ચર્ય, રાષ, તિરસ્કાર, વગેરે કાંઈ આપણે કરવાનું હોય નહિ. * આવું બીજું સૂત્ર છે, અહે! કર્મ કેવી વિટબણું સજે છે! આપણા જીવનમાં ન ધારી કે ન ગમતી કેટલીય ઘટનાએ બને છે, ત્યાં જીવ આકુળ-વ્યાકુળ થઈ જાય છે. સંકલ્પ-વિ૮૫ અને દુર્યાનમાં ચઢે છે. પરંતુ જે આ વિચારાય કે અહે! મારાં ગુસ કર્મ કેવી વિટંબણા સજે છે. ફિકર નહિ મારાં જ કરેલાં કર્મ છે ને ? તો આવાં સર્જન કરે જ; તો મનમાં બીજી અશુભ લાગણીઓ ઊભી થતી અટકી જાય.” અહીં કર્મ ની વિટંબણા પ્રત્યે આશ્ચર્ય થાય છે પરંતુ એ આશ્ચર્યનો ભાવ મનને ફરૂ” બનાવી દે છે, કર્મના નવા બંધ પ્રત્યે સાવધાન કરી દે છે. આપણા જીવનમાં બનતી કે જગતમાં બનતી કેઈ ઘટનાએ પર આપણે કહેવાઈ ન જઈએ અને મલિન લાગણમાં ન ફસાઈ એ, એ માટે કમવિટંબણને બરાબર નજર સામે રાખવાની છે. જે આ નજર સામે નથી રાખતા તે સ્વ કે પરના જીવન માં બનતી ઘટનાઓ જોઈને કે સાંભળીને એવા અહેવાઈ જઈએ છીએ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર કે એના પર ફોગટના રાગદ્વેષમાં સળગીએ છીએ; ફાલ વ્યાકુલ થઈ આ દયાનમાં ચઢીએ છીએ અનેક કુવિકલ્પ ફોગડિયા કરીએ છીએ, માનવવનને કિંમતી સમય સુંદર વિચારેભાવનાઓ-ચિંતનમાં લેખે લગાડવાને બદલે આ સંકલેશમાં માત્ર બરબાદ નહિ પરંતુ નવા અનર્થ ઉભા કરવામાં ખરચી નાખીએ છીએ. જે અહી કમવિટંબણાને ખ્યાલ કરીએ તે મનને એમ થાય કે આજે કાંઈ અશુભ બન્યું એ પૂર્વ કર્મની વિટંબણા છે. કર્મ ની કેવી જોહુકમી છે કે સ્વરૂપે સારા પણ જીવને વિડળે છે! એ વિટંબણા ભલે જ્ઞાનાવરણયાદિ કર્મની છે, વેદનીય કર્મની હે કે મેહનીય કર્મની હે યા અંતરાય કમની છે, પરંતુ જે કર્મની વિટંબણમાં જીવ પીડાય છે તે ત્યાં જીવની માત્ર દયા જ ચિતવવા જેવી છે. કોઈ રાગ-દ્વેષ કે ઈર્ષો તિરસ્કાર શા સારૂ કરવા? દયા એ ચિતવવી કે, “જીવ બિચારે પાપથી અને કર્મથી છૂટે તો સારૂ !” કે એ પીડાઈ રહ્યો છે! એની પીડા દુર થાએ, એને સદબુદ્ધિ મળશે.' એમ પિતાની જાત માટે પણ એ વિચાર આવે કે, “મારાં કર્મ મારી વિટંબણું કરી રહ્યાં છે! પણ કરે જ ને? પા૫ કરતાં મેં ક્યાં પાછું વાળીને જોયું છે ? આંખ મારીને, પાછું વાળીને જોયા વિના મિઠાઈ ખાઈથે રાખી તે મંદવાડ આવે જ, એમ અઢળક પાપાચરણની પાછળ કમવિટબણ આવે જ. એમાં કોઈને દેષ દેવાની જરૂર નથી કે સંકલ્પ-વિકલ્પ કે રાગદ્વિપમાં પડવાની જરૂર નથી. માટે તે જે બને તે તટસ્થભાવે જોયા કરવાનું. માનવાનું કે જેમ તાવની પીડાથી અંદરના દોષ બળી જાય છે, તેમ કર્મની પીડાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે.” બસ, અજ્ઞાનતા અનર્થ અને કર્મની ટિળા પર અવરનવર ચિંતન-મનન કરતા રહેવાય તે વિચારસરણી શુદ્ધ થતી આવે છે, આડાઅવળા વિકપ અને રાગ-દ્વેષાદિ દોષ ઓછા થતા આવે છે. હવે અજ્ઞાન રહયુ, જ્ઞાન માર્યું એટલા માત્રથી ક્ષય નથી For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન અને કર્મની વિટંબણા ૩ ૬૭ સીઝએ જુએ. ગુણધરને અજ્ઞાન છે, ખબર નથી કે આ સત્ય મારે બાપ છે, તેથી એને મરાવવાનું કહે છે, પરંતુ મસ્યને તે જાતિસ્મરણથી ખબર પડી ગઈ ને કે હું કેણ, ક્યાંથી આયે, અને આ બધું શુ? છતાં પાપમાંથી પાછા વળવાની વાત નથી. કરેલી ભૂવને અને ગુમાવેલી ધર્મતકને પશ્ચાત્તાપ નથી! ત્યારે એવું તે ન રહ્યું છે કે જ્ઞાન હોય તે પાપમાંથી પાછા વળી જ જવાય? ગુણધરને જ્ઞાન નથી તેથી પાપ કરી રહ્યો છે અને માછલાને પૂર્વ ભવનું અને પછીની વિટંબણાનું ભાન થયું છે છતાં ય પાપને સિરાવવાનું નથી કરતા, પાપધ્યાનમાં ચઢે છે. તમને એરતા થતા હશે કે, “જે અમને જાતિસ્મરણજ્ઞાન થાય, અગર કે ઈ દેવ બધું બતાવી દે, યા સીમંધર ભગવાન અમને ભાન કરાવી દે, તે અમે પાપ છેડી ધર્મમાં લાગી જઈએ, પણ એટલું ધ્યાનમાં રાખી લેજે મહાનુભાવ ! કે જાણવા માત્રથી પા૫ છટી જ જાય અને ધર્મમાં લાગી જ જવાય એ નિયમ નથી. દુનિયામાં દેખે છે ને કે જાણનારા કેટલાય છે જે હજી પાપ માં બેઠા સબડે છે અને ધર્મસાધનાથી વેગળા છે, અરે ! સારા ભણેલા પણ એવા જોવા મળે છે કે જેને રાત્રિભેજન, અભક્ષ્ય-ભક્ષણ જેવા બિનજરૂરી પાપ પણ તેમજ અસત્ય, અનીતિ, ઈર્ષ્યા. નિંદા વગેરે ખપે છે અને છતી શક્તિએ દાનાદિ ધર્મ, પ્રભુભક્તિ-સામાયિક ધર્મ, અને સંઘ-પ્રશંસા વગેરે ધર્મ કરવાની પડી નથી, જાણવા માત્રથી પાપત્યાગ અને ધર્મસેવન થતુ જ હેત તે આવું કેમ દેખાય? જાણવા છતાં પ્રમાદ કેમ? પ્ર. તે પછી જાણવા ઉપરાંત શું જોઈએ કે જેથી અવશ્ય પાપત્યાગ, ધર્મસેવન બને ? ઉ. અને ઉત્તર વ્યવહારના દાખલાથી જુએ. છોકરાને ભણાવી તૈયાર કર્યો, હવે એવું બને ને કે એ રખડવાનુ ન છોડે For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી સમરાદિત્ય ૦ યશોધમુનિ રત્ર અને ધધે ન લાગે? ચારે બને? કહે વ્યસની થઈ ગયે હૈય, રખડવું એને નુકસાનકારી ન લાગ્યું હોય, બાપના પૈસા ભર્યા પડચા છે તેથી વેપારધંધાની લેગ્યા ન હોય, તે રખડવાનું ન છે, ધધ ન કરવા લાગે. બસ, એ રીતે પાપ ભયંકર ન લાગ્યા હૈય, પાપની લેણ્યા છોડવી ન હય, તે પાપ શા માટે છોડે? એમ પૂર્વના પુણ્ય સુખસગવડ મળી રહી છે ધર્મને ખપ લાગતા નથી, ધર્મ ની લેશ્યા નથી, પછી ધર્મ શા માટે કરવા લાગે? જાણ્યું તે હોય કે પાપને આવા આવા કટુ વિપાક છે, ધર્મના ડાં ડાં ફળ છે. પરંતુ જે પાપલેશ્યા ન છેડાય, ધર્મલેશ્યા ન અપનાવાય તે પા પ છડી ધર્મ કરવાનું ન બને. પાપલેશ્યા છેડવી જોઈએ :– આહાર, વિષ, પરિગ્રહ અને એશઆરામની સંજ્ઞાએના વ્યસન પર જ્યાં સુધી ફિટકાર ન છૂટે, રેફ-હુપદ-હુંસાતુસી, ઈર્ષ્યા-અસૂયા માનાકાંક્ષા, ફૂડ-કપટ-ક્ષુદ્રતા, વગેરેના વ્યસનમાં શરમ ન લાગે, હિંસા-જૂઠ-અનીતિ, તથા મેહ, રંગરાગ અને વાસનાના કુકૃત્ય તરફ સૂગ ન ઊભી થાય, ત્યાં સુધી એની પાપલેશ્યાએ રમતી રહેવાની. હવે કદાચ તરવની જાણકારી આવી હોય, પણ તેથી શું? પાપ પડતાં મૂક્યાની વાત થોડી જ સહેલી છે? પ્રભવ ચેર જબુકમારને ત્યાં ચેરી કરવા આવે હતા, ધનમાલના પેટલા ઉપાડી જવા હતા, પરંતુ વિરાગી જ બુકુમારની આઠ નવી પત્નીઓને મેહ ઉતારનારી વાત સાંભળી એણે પિતાની પા૫વૃત્તિને ધક્કો લગાડો, પાપી જાત પ્રત્યે એને શરમ છટી, પાપમાં અકળામણ, આકુલતા-વ્યાકુલતા થઈ, તો પણ છેડવા માટે કટિબદ્ધ થઈ ગયો. પણ ત્યાં એને બદલે બધું જાણી મૂકવા છતાં પાપી જીત માટે લજજા-ફિટકાર-અકળામણ ન થઈ હેત તે પાપ છૂટત? છેડવા મહેનત કરત? એ તો મન મનાવી લેત કે, “જયુ, બરાબર છે, પણ આપણું કાંઈ કલાસ નથી, સંગ નથી.” કે જાણેલું શું કરે? For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન અને કર્મની વિટંબણું ૩૬૯ નાસ્તિકમાંથી આસ્તિક પ્રદેશ રાજ કેશી ગણધર પાસે રોફ અને રેષમાં ધમધમત આવે છે. પિતાના નાસ્તિકતાના પરાકો ગાયા, કેશી ગણધરે તત્વની સમજુતી આપી. હવે પ્રદેશીને પિતાના પાપ પ્રત્યે તિર સ્કર છૂચ, પાપી જાત પર ધણ થઈ આવી, “આ ભયંકર પાપલેશ્યા? મારું શું થશે?” એમ ભય ઊભું કર્યો. એ વિવલ થઈ ગયે તો ઘડી પહેલાંને મહાનાસ્તિક, ઘાતકી અને વિષચાંધ પણ પ્રદેશ રાજા મહાન આસ્તિક સભ્યદષ્ટિ ધર્માત્મા બન્યો ! પાપ સિરાવ્યાં! શ્રાવકનાં ઉત્તમ વાત સ્વીકાર્યા! અને પ્રદેશ રાજા નિર્મળ શ્રાવકના આચાર સેવ થઈ ગયો! પષધનાં પારણે પત્નીએ ઝેર આપ્યા છતાં જરાય પાપબુદ્ધિ, રેષ, રેફ, અસમાધિ ન કરતાં મહાધર્મ બુદ્ધિ, અરિહંતાદિ શરણ અને સમતા-સમાધિમાં સ્થિર થઈ સૂર્યાભ દેવ થયે. ત્યાંય પરમ જિનભક્ત બન્યો. આ બધુ કયારે ? મૂળમાં પાપલેશ્યા મૂકીને ધમલેશ્યા! અપનાવી તે. ઊંધા હિસાબોના નમૂના પણ કેશી મહારાજ પાસેથી તાવ જાણવા મળ્યા છતાં ઊંધા હિસાબ માંડયા હત, “ઠીક છે, દલીલ તો બધી કરી શકાય, પણ આ રંગરાગ વગેરેમાં પ્રત્યક્ષ સુખ દેખાય છે તેનું શુ? એ કઈ થડા જ મૂકી દેવાય? અને સાધુ મહારાજ તો એ જ કહે, પણ અમારે અમારૂ જેવાનું. એમ જે મહારાજનું માની લઈએ તે બિચારા ભારે નેહાળ ઘરવાળાને કેટલો બધો આઘાત લાગે? જિંદગી એણે સુખ આપ્યાં છે, હજી ચ મારી પાછળ એ મરી પડે છે, ત્યારે વૈભવ-વિલાસનાં સુખ પ્રત્યક્ષ દેખાય છે. વળી આપણું ઉમરે ય પાકી થઈ ગઈ, હવે કાંઈ વત-ત૫-જપને કષ્ટ ન બની શકે...” આવા આવા મનમાં ઉંચા વાળ્યા હેત તો પાપ ક્યાંથી છૂટત? ધર્માત્મા ક્યાંથી બનાત? જાણકારી મળ્યા પછી પણ આ લોચા ન વળે એવું નથી For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭. શ્રી સમરાદિત્ય • યશધરમુનિ ચરિત્ર ને? તમને રે જ વ્યાખ્યાનમાં કેટલી જાણકારી મળે છે? ઘણુ ઘણું, તો હવે પાપ છૂટી ગયાં? છેવટે શ્રાવકપણાના ઊંચા ધર્મમાં લાગી ગયા? કેટલાક તે વળી જાણકારીને એ ફાંકે રાખે છે, કહે છે, “વ્યાખ્યાનમાં શું જવું'તું? એ તે ત્યાં જે કહેવાય છે તે બધું અમે જાણીએ છીએ.” આવા ડેવળ ઘાલુ જાણકારના જીવનમાંથી પાપ નિકળી ગયાં છે? જીવન ધર્મપ્રવૃત્તિએથી ઝળાં થઈ ગયુ? ના, કેમ ના? જાણકારી થવા માત્રથી એ બની જાય એ નિયમ નથી. ત્યારે પછી એમ નહિ કહેતા કે, “તે પછી જાણકારી મેળવવાનું શું કામ? વ્યાખ્યાને ય શું કામ સાંભળવા?” કેમ કે સારૂ સાંભળ્યા વગર અને જાણકારી મેળવ્યા વગર પાપલેશ્યા પર તિરસ્કાર અને ધમલેશ્યાને આદર જગાવ જે મુશ્કેલ છે તે શ્રવણ અને જાણકારીથી સહેલો છે. આ તત્વ જાણીને ઊંચા આવે છે, અબુઝ અજ્ઞાન રહીન નહિ. પણ એ તે ખરૂં જ કે જાણકારી મેળવીને પહેલું કરવાનું આ છે કે પાપે પ્રત્યે અનાદિની આહારવિષયાદિની સંજ્ઞાઓ પ્રત્યે. રેફ, હુપદ અને તૃષ્ણના વ્યસન પ્રત્યે, તિરસ્કાર અને ભય ઊભું કરે, પાપલેશ્યા છેડો, ધમલેશ્યા જગાવો, એ ર્યા પછી તે પાપ છાડવા અને ધર્મ આરાધવા સહેજે તાલાવેલી જાગશે, તલસાટ થશે ૫૫ત્યાગ અને ધર્મારાધનના અંતરનાં સવ બહાર વિક્સાવાશે, અમારે બઝાડવું નહિ પડે, તમે ઊઠી ઊઠીને માગવા આવશે કે, “અમને આ પાપ છોડાવે, બાધા કરાવે, આટલે આટલે ધર્મ કરીશું એની પ્રતિજ્ઞા આપે.” કહો, રેજ નવું નવું સાંભળી-જાણીને નવું નવું માગવા જાએ છે? ના, કેમ વારૂન? કારણ એ મેહની ભ્રાન્તિ, પાપલેશ્યા વચમાં આડી બેઠી છે; ધમલેશિયાને એવી વિકસવા જગા મળતી નથી. મેહની ભ્રમણ ખસવાનું અને ધર્મ લેશ્યા વિકસવાનું એની મેળે નથી બનવાનું છે કે ઈ પુણ્યકર્મના ઉદયે નથી થવાનું છે તે આત્માના પુરૂષાર્થથી થવાનું છે. મનમાં ઍટ લાગી જવી જોઈએ કે, “બહુ ભૂલ્ય, અનતા કાળ ભૂલ્યો, For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન અને કર્મની વિટંબણું ૩૭. મેહની ભ્રમણામાં અને ખેતી ગણત્રીમાં બહુ તણાયે, હવે નથી ભૂલવું, નથી તણાવું, સારૂં શ્રવણ કરી કરીને અને વાતનું યથાર્થ દર્શન કરતે રહીને એ ભૂલ અને ભ્રમણ ફગાવી દેવી છે, ધર્મલેશ્યાને હવામાં ઝળહળતી કરવી છે.” આમ ચેંટ લગાડીને એના માટે પ્રયત્નશીલ રહે તે એ થવું કઠિન નથી. સાંભળીને કપડા ખ ખેરી ન જવાય બાકી જાણકારી મેળવ્યું જાઓ અને આવું કાંઈ ન કરે તે ઊંચા નહિ જવાય. સુરેન્દ્રદત્તના જીવ મસ્યને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભોની જાણકારી મળી પણ ઉપયોગ થયો? જાત અનુભવ છે છતાં ય પાપલેશ્યા છેડવી નથી, અને ધર્મલેશ્યા જગવવી નથી. તો મહાપુરુષનાં ચરિત્ર સાંભળતાં એમના અનુભવ જાણવા મળ્યા પછી ક્યાં વાત રહી સાંભળ્યું, અદ્ભુત ચરિત્ર સાંભળ્યું, પણ પછી કપડાં ખંખેરી ચાલતા થવાની વાત હોય તે જીવનમાંથી પાપ ક્યાં છટવાના? ધર્મ અધિકાધિક ક્યાંથી પ્રવેશવાને ? For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ઘર્મલેશ્યા અને પાપલેશ્યા વિચાર તે એ થવો જોઈએ કે, “પાપલેશ્યાએ પડતી મૂકવા અને ધમલેશ્યાભયુ દિલ બનાવવા માટે અનુકૂળ આ ખરેખર ભવ મને મળે છે. એથી મારે અનત ભવેની ભૂલ ભૂસી નાખવાનું અપૂર્વ કાર્ય સિદ્ધ થશે. મારે આત્મા નેવે આકાર પામશે. તે હવે સહેજ પણ ગફલતમાં કાં રહું? હવે તે બરાબર મન લગાવીને લેયાની શુદ્ધિ કરતો ચાલુ. વિચારેની પવિત્રતા કેળવતે રહું, જીવનના આદશ ઉરચ ઘડા અને નિરતર નજર સામે રાખતા જવું. જ્યાં એમાં ખલના થાય, વિસ્મરણ થાય ત્યાં એની કઈ સજા લેતે રહું.' સુખદુખના ટકા લેવાથી વધે છે આવા પ્રયત્ન કરી પાપલેશ્યા ઘટાડતા ચાલે તે અહી પણ ઊંચા લાભ મળશે. મનની લેસ્થાના હિસાબે તે મૂળ સુખ-દુઃખના ટકા ઘટી વધી જાય છે. કમસંગે દુઃખ આયુ પણ લેશ્યા સારી હોય તો એ હળવું બની જાય છે, અને લેશ્યા જો બગાડી તે એને મેટ ભાર લાગે છે. દાખલા તરીકે, જરા અંધારે બારણામાંથી નિક For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ધર્મલેશ્યા અને પાપલેશ્યા ૩૭૩ ળતાં માથુ ભટકાયુ ત્યાં જે લેગ્યા ન સાચવી તો મન ઉછળશે, • ઘરના માણસ કેટલા બે પરવા છે! નેકર કે હરિગી છે! હજી સુધી દીવ નથી કર્યો !.” શુ કયુ આ? આમાં મન બગાડી વધારે ર્યો, હાયય વધારી ! લેયા સારી રાખવા વિવિધ વિચાર એના બદલે લેગ્યા શુભ રખાય તે મનને એમ થાય કે [૧] “આ કયાં ઉતાવળ ચાલે? ચાલે તે એની સજા મળી. ફિકર નહિ, ફરી સાવધાની રહેશે. “ અથવા [૨] “હું તે સહેજ માથું ટકરાવાને રોઉં છું, પણ એ ટકરાવામાં વચમાં કઈ જીવજંતુ આવ્યું હશે તે એને તે બિચારાને કચ્ચરઘાણ નિકળી ગયા હશે. એના દુ:ખ આગળ મારે શું દુઃખ છે?” અથવા [૩] જીવન છે, બધું સુખસગવડ ભર્યું શાનું હોય ? દુઃખ પણ આવે આપણે કાંઈ એકલા પુણ્યવાળા નથી. દુખ સહવ ની ય ટેવ પાડવી જોઈએ.” અથવા [૪] “બીજાની ભૂલ જોઉં છું પણ એય કેઈ સકારણ વિસર્યા હશે, બીજા અગત્યના કાર્યમાં રોકાયા હશે; તે ભૂલ શાની ? અથવા || [૫] “બીજાની ભૂલ પર તૂટી પડવું એ પાપલેશ્યા છે. શા માટે એ કરૂં ?” અથવા [૬] “હું મારા જરા જેટલા દુઃખને મેટું માની હાંફળા ફાંફળે થાઉં છું, અને અવસરે બીજાના મોટા દુઃખને ય મામૂલી ગણું છું, For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર આ અન્યાય છે, પાલેગ્યા છે, જગતમાં આ જ ક્ષણે મારા દુઃખ કરતાં અનતગુણ ભયંકર દુઃખમાં છો રીબાઈ રહ્યા છે, કેઈ બકરા કસાઈની છરી નીચે, કેઈ મરઘાં, માછલાં અગ્નિ ઉપર અગણિત છવજત ૨ પીસામણમાં, અને નરકના ફલ જીવો પરમાધામી વગેરેની દારુણ યાતનાઓમાં રીબાઈ રહ્યા છે ! એની સામે મારૂં આ દુઃખ શી વિસાતમાં છે?” શુભ લેગ્યા લાવવી-ટકાવવી હોય તે આવી કઈ સવિચારણાઓ છે. એનાથી દુખને ભાર નહિવત થઈ જાય છે, પ્રત્યક્ષમાં શાતિને અનુભવ થાય છે. પાપલેષ્માવાળાને તે અશાતિની આગે સળગતી રહે છે. - સુરેન્દ્રદત્તના જીવ મસ્યાને પાપલેખ્યામાં અશાન્તિ- વિવળતાને પાર નથી હજી ઘેર દુઃખ તે હવે આવવાનું છે. પણ એની કલ્પનાથી ધ્રુજી ઉઠે છે. વળવાનું કાંઈ નથી, છતાં પાપલેશ્યાની પરવશતામાં એને સંતાપ બાળી રહ્યો છે. જાતિસ્મરણ જ્ઞાન થયું છે છતાં ધમલેષ્યાનું સદભાગ્ય નથી; કેમકે સુરેન્દ્રદત્તના ભવે છેલ્લે છેલે ધમલેગ્યા પડતી મૂકી પાપલેધ્યાને આવકારી છે. સામાને વાંક છતાં આપણે પાપલેશ્યા આપણને દંડે. | તમે કહેશે કે, પણ એવા ઝેરના પ્રગમાં અને ગળે પાના અવસરે વિવળતા ન થાય?” પણ એટલુ તે વિચારે કે ભલે એમ ક્યુ વિહવળ થયા, લેખ્યા બગાડી, તેય બીજાના વાંક પર, કિન્તુ કર્મ અને વાસનાની પરંપરાના સાયન્સને જોતાં એમાં જીવને કેાઈ બચાવ મળવાનું લાગે છે? ભલેને વાંક અહીને તમારે લેશ માત્ર નહિ, બીજાને જ ધરાસર વાંક હોય, પરંતુ તમે લેશ્યા બગાડે તે એની સજા તમારે જ ભેગવવી પડશે. ત્યાં તમને બચાવ નહિ મળે કે, For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ - - - ધર્મલેશ્યા અને પાપલેશ્યા ૩૭૫ આ તે નિમિત્ત એવું માન્યુ માટે મન બગાડયુ"તુ તેથી ગુને માફ.” આ બચાવ નહિ મળે. એ તે પાપલેખ્યાની સજા રૂપે અનિષ્ટ અશાતા વગેરે દુઃખદાયી પા૫નાં બંધન અને પાપલેખ્યાની ભવે ભવે પર પર મળવાની, દાચ આ લાંબુ ન ચાલે અને ટૂંકે પતે એમ પણ બને, તો પણ આપણે તો એ જ સમજી રાખવાનું કે અહીંની પાપલેખ્યાની ભાવી ભવોમાં લાંબી પરંપરા અને દુઃખદ પરંપરા ચાલશે, માટે બીજી બધી અગવડ ચલાવી લઈશ, બીજુ બધું પ્રતિકૂળ સહી લઈશ પરંતુ લેખ્યા નહિ બગ, પાપલેખ્યાને જરાય નહિ આવવા દઉં! આવું સમજી રાખીએ તે જ આવિષમ જગતના વાતાવરણમાં અચાય એમ છે નહિતર તે કયાંય ગબડી ડૂલ થઈ જવું પડે એવું છે. ભૂલ નહિ પડતા મસ્યને જાતિસ્મરણે સ્વાનુભવ દેખાવા છતાં પાપલેખ્યા પડતી મૂકવાનું સદભાગ્ય નથી, તે આપણું કઈ દશા છે એ વિચારો, ભવે જાતિસ્મરણ નથી એટલે એ ખબર નથી કે પૂર્વ ભવની કઈ કઈ પાપલેગ્યાના વાવેતર કર્યા છે કે જેથી અહીં પાપ વિચારે, મલિન ભાવનાઓ અને વિષય-કવાયી લેખ્યા હવે રમતા રહે છે, પરંતુ સર્વજ્ઞ પ્રભુના શાસ્ત્ર તે માયાં છે ને? એમાંથી પાપલેખ્યાઓ, કુવિચારે, અર્થ-કામના વિકપે કેટકેટલાં ખતરનાક નીવડે છે એનું જ્ઞાન તે મયુ છે ને? તે હવે ય શુ એ સદ્ભાગ્ય નથી કે એ બધું સિરાવીએ? આવું ને આવું શુ ઠેઠ મૃત્યુ આવે ત્યાં સુધી ચાલવાનું? ચલાવવું છે? તે શુ એમ લાગે છે કે હમણાં આમ ચાલવા દે પછી આગળ ઉપર કે અતકાળે એ ફલેગ્યાએ, વિચારેએ, એ કવિક સુધારી લેવાશે? ભૂલ નહિ પડતા, જીવનભર જે રટયું હશે, સામાન્યતઃ અંતકાળે તે જ યાદ આવશે. છતાં શાસનના સિગ્નલે, પાપલેખ્યા મૂકવી નથી. તે એ ભારે પેક થશે, અંતકાળે પણ કેકે નહિ મૂકે, અને પછીના ભવોમાં તે સારી લેખ્યાની તદ્દન નાલાયકતા અને સુસામગ્રીને For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી સમરાદિત્ય - યશોધર મુનિ ચરિત્ર અભાવ થશે. સારી દેખાતી લેસ્થામાં છુપી દુષ્ટતા લેખ્યા બહુ નાજુક વસ્તુ છે, એ ક્યાં કયાં બગડે છે એ સમજી લેવા જેવું છે, કેમકે કેટલીકવાર આપણે સમજતા હોઈએ છીએ કે “લેખ્યા આપણી સારી વતી રહી છે. છતાં વસ્તુસ્થિતિએ એ બગડી હોય છે. દાખલા તરીકે જુએ કે તમે ભગવાનના દશન કરવા જઈ રહ્યા છે ત્યાં તમારી આગળ બીજા દશનાથી જઈ રહ્યા છે. હવે જે તમને મનમાં એમ થયું કે, “લાવ જરા ચાલાકીથી પેલાની આગળ નિકળી જાઉં અને બે મિનિટ વહેલાં દશન કરૂં” તે ત્યાં જે ચાલાકી વાપરવાનું મન થયુ એ દિલની લેખ્યા બગડી ગણાય, કેમકે એ માયા છે. આચારાંગ સૂત્રમાં એવો પ્રસંગ મૂક્યો છે કે મુનિ ભિક્ષાર્થે કેઈ ગૃહસ્થના ઘર તરફ ગયા, આગળ બીજા સન્યાસી, બ્રાહ્મણ વગેરે ત્યાં જતા હોય, ત્યાં જે મુનિને એમ વિચાર આવે કે, હુ હોશિયારીથી પેલા ભિક્ષુઓની આગળ પહોંચી જાઉં,” અને તેમ કરે તો તે મુનિ માટે અગ્ય છે; કેમકે તે માયા સ્થાન છે. મુનિને માટે ઇતર ભિક્ષુકેની દષ્ટિએ પણ જે આમ કહ્યું છે તો બીજા મુનિએની અપેક્ષાએ તે તેમ કરવું એ તે માયાસ્થાન છે જ–ત્યારે શ્રાવકને બીજા દશનાથી શ્રાવકની દષ્ટિએ ચાલાકીથી આગળ નિકળી જવાની લેખ્યા અને પ્રયત્ન કેમ માયા સ્થાન નહિ ? લેગ્યા બગડડ્યા વિના આમ કરવાનું મન થાય નહિ. હાં, આગળવાળાને સમજાવીને આગળ જાઓ તો માયાથી બચાચ, આ તે દશન માટે અને સુમ ટિની માયાની વાત થઈ, ત્યારે જ્યાં દુન્યવી લાભ માટે અને મેટા રૂપમાં માયા થાય ત્યાં પાપલેગ્યા કેવી ભારે હોય એ વિચારી લો. તેમ એ પણ વિચારે કે ડગલે ને પગલે સદની, માયાની વગેરે કેવી પાપલેખ્યા ચાલી રહી છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ધર્મલેશ્યા અને પાપલેશ્યા ૩૭૭ મેલી લેશ્યાના દાખલા પાપલેશ્યાથી બચવા ઘણું ઘણું જાગૃતિ અને પુરુષાર્થ જોઈશે. બીજાનું ભલુ કરવાનો અવસર આવી ઉભે છે ત્યાં એની પ્રત્યે આંખ મિંચામણું કરી સ્વાર્થ સાધવાની લગનીની પાછળ લેખ્યા બગડેલી હોય છે. એમ, જાતની ભૂલ જોવાને મેક છે, ત્યાં એ કાંઈ નહિ, અને સામાની ભૂલ જેવા ઠપકારવાની વૃત્તિ થાય એ બગડેલી લેધ્યાનું કાર્ય છે. એવી રીતે જાતની ભૂલો છપાવવાને અને સારા દેખાવાને પ્રયત્ન પણ બગડેલી લેખ્યામાંથી જન્મે છે. જાતના ગુણ ગાવાને અને જાતની બડાઈ હાંકવાને બંધ પણ મેલી લેખ્યાને લીધે થાય છે. સાથેના માણસો કરતાં જાતે ઓછી મહેનત કરવી પડે કે કામ ઓછું કરવું પડે તે સારૂં, એ વિચાર અને વતન મલિન લેખ્યા કરાવે છે. જગતના કમપીડિત છવો દયાપાત્ર છે એની કરુણ દિલમાં ઉભાવી જોઈએ, એના બદલે આપણા સ્વાર્થની આડે કે આ અથવા આપણને પ્રતિકૂળ યા અણગમતુ વર્યો કે એના પર છેષ ઉભરાય, એ મેલી લેખ્યાનું કાર્ય છે. મસ્યને જાતિસ્મરણ જ્ઞાન થવાથી જાત અનુભવ જેવા મળે, આટલું અનુભવસિદ્ધ જ્ઞાન થવા છતાં પાપમાંથી પાછા ફરવાનું નથી બનતું એનું કારણ એ છે કે પહેલા સુરેન્દ્રદત્તના ભવમાં પાપલેખ્યા, અશુભ લેગ્યા, બગડેલી લેખ્યાને પાયો નાખ્યો છે, એણે જીવને મજબૂત પકડી રાખે છે. મેલી લેખ્યાની પકડ એવી છે કે જે આપણે મન મજબૂત કરી એને દબાવવા તૈયાર નથી, અને એને પલ્ટીને સારી લેખ્યા બનાવવા ચીવટવાળા નથી, તે એ કાંઈ આપમેળે ખસે એવી નથી. For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ મસ્યની કદર્શન યશોધર મહાત્મા કહે છે, “હે ધન કુમાર ! હું એ મસ્ય પણે પુત્ર ગુણધરે એની માતાને આપેલ અભિપ્રાય સાંભળી કકળી ઊઠયો, અને એટલામાં તો નયનાલિએ રસોયાને લાવી એ જ હુકમ દઈ દીપે. માછલા પર છરાને ઘા બસ, ત્યાં તે “મહારાજા અને માતાને આ પિંડદાન હૈ” એમ લલકારાવા સાથે મારા પૂછડાના ભાગ પર સીધો ખાક કરતા છશને ઘા ઠેકા! શી વાત? એક ઘા, ને બે ટુકડા! અહહા! અસહ્ય વેદના જીવતા કપાવાની હું સાંભળી રહ્યો છું કે મને મારા જ શરીરમાંથી પિંડદાન અપાઈ રહ્યું છે! ઈયાને હુકમ અપાય છે અને રાંધીને બ્રાહ્મણને જમાડી દેજે! કમની કેવી લીલા! ત્રાહિત, અણુસગા અહી એક ચૂંટી ખણવા પણ નથી આવતા, ત્યારે સગાં સ્નેહી સંબધી જેના પર હૈયાનાં હેત વરસાવ્યા છે, એજ ફેંસી નાખે છે! વિચારે, અહીં કર્મ ની સજા જે ભાગવવાની ઉભી થાય છે તે ઉભી કરાવનાર અને ભાગવનાર કેણ છે? સગાં-વહાલાં કે રસ્તે જનારા ત્રાહિત? For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ મસ્યની કદર્થના ૩૭૯ મસ્યનાં ચામડાં છેલવામાં આવે છે મુનિ કહી રહ્યા છે, પાછલું અંગ કપાઈ જવા છતાં હુ હજી જીવતો છું, હવે મને મસાલેદાર બનાવીને મારા પુત્ર અને પત્નીને ખાવે છે, તેથી જેમ કેરી ઉપરનાં છબકાં છેલી નાખે તેમ છરી લઈને મારાં ચામડીનાં છાલકાં ઉખેડાવા માંડ્યાં ! મનુષ્યપણે ચામડીનું એક ટીસ્ય ઉખડે તે અરર થઈ રાડ પડે છે, અહી છેતરાંના છેતરાં ઉખેડાઈ રહ્યાં છે! છરર છરર છેલાવાની એ ઘેર પીડા સહી જાય એવી નહોતી, પણ ક્યાં જાઉં હું? કેણું બચાવે? ભલે છોલે પણ ઉપર પંખે નાખનારે ય કોણ છે? દેવગુરુનાં સંરક્ષણ મળી શકે એવા માનવભવમાં જે એ લેવાં ખપતાં નથી, તે પછીના હલકા ભવોમાં કોઈ જ સંરક્ષક મળે જ શાના ? છોલેલા મસ્ટ પર લૂણ-તીખાં “હે ભાગ્યવાન ! ચામડી ઉઝરડાઈ જવાથી અગન અગન તે ઊઠી જ હતી એમાં હવે નવી વિધિ આવી છેકેલા મારા શરીર ઉપર મરચા જેવો વીણ સુઠ, મરી, પીપર-ત્રિકટુનો મસાલો ભભરાવવામાં આવ્યો, અને એના ઉપર લુણ હીંગ-હળદરનું પાણી છાંટવામાં આવ્યું હશે તે જે અતિ ભયંકર બળતરા સળગી ઊઠી એનું શું વર્ણન થાય?” અહી શરીર પરની એક નાની ચાંદી ઉપર જે સહેજ મી ડું મરચુ અડી જાય તેય હાય ઉઠે છે, તે છેલલા સમસ્ત શરીર પર એ તીખા તમતમતા અને ખારા મસાલા ભભરાયા તેમાં પાછું પાણીના છટકાવથી છોલેલા શરીર સાથે ચિટકાયા, ત્યાં કેવીક બળતરાની આગે! બીજાને બાળીને ઠરવાનું ન મળે માણસને કોઈનાં કડવાં વચન સાંભળી હાય ઉઠે છે, પછી એની સામે ધમ પછાડા કરવાનું કરે છે, અથવા બીજાને મર્મવેધી કડવાં વેણ સંભળાવી કે તિરસ્કાર કરી આશ કે ખણુજ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૦ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર ઉતાર્યાને સંતોષ અનુભવે છે, પરંતુ ત્યાં એને શું આ નજર સામે આવે કે પછી જો ક્યાંય ભૂલા પડાયું અને આવા અવતારે આ હાયે વરસી તે એ કેમ સહી જાશે? એ અગનની આગળ આપણને કેઈએ સંભળાવેલાં કડવાં વચનની બળતરા શી વિસાતમાં છે? અગર બીજાને ન ઉતારી પાડીએ કે ન તુછકાર-તિરસ્કાર કરી પરભવે આવી કહાયે ઊઠે એમાં કેટલું બધું ખમવાનું? પરભવે ભયંકર બળવું ન હોય તે અહીબીજાને કટુ વચનથી બાળવાનું રહેવા દો બીજાને બાળીને ઠરવાનું નહિ મળે. માછલાને તળે છે મુનિ કહે છે, “લોટને કૂકડે મારવા-ખાવાના પા૫થી શરૂ થયેલ મારી ભ્રષ્ટતાએ જે આ છોલેલા આખે શરીરે ખારા તીખા મસાલાની અગન અગન ઉઠાડી હશે તેની લાયે કેવીક હશે! પણ આટલેથી ય ક્યાં પતે એમ હતું ? એ તે ઝટ ત્યાં ચુલા ઉપર તાવડીમાં માખણ કકડાવવામાં આવ્યું, વરાળ નીકળી રહી છે, અને મહી મને ઉપાડીને આખેને આખે તળવા માટે નાખવામાં આવ્યો ! જાતિસ્મરણ છતાં ધર્મધ્યાન નથી હું કકળતા માખણમાં તળાઈ રહ્યો છું, નરક જેવી તીવ વેદના ભોગવી રહ્યો છું. આખા અંગમાં એક ઝીણામાં ઝીણે ભાગ બાકી નથી કે જે આ કળતી કઢાઈમાં ઝળબેળ ન તળાતે હૈય. ઘેર બળતરા રામે રેમમાં અને રગે રગમાં ઉઠી છે! બીજી બાજુ જાતિસ્મરણ જ્ઞાન છે તેથી રાંકડો વિચા૨ આવે છે કે હાય ! આ મારો પુત્ર ગુણધર મને છિન્નભિન્ન કરેલો ખાશે !” પરંતુ ધમયાન સૂઝતું નથી. બીજી બાજુ કઠેર કર્મના ઉદયે આયુષ્ય પણ હજી સમાપ્ત થઇને પ્રાણ નિકળી જવા તૈયાર નથી, ત્યારે વિચાર છે અને અગની અતુલ વેદના અને મનની હાયવેય જીવને કેટલા પીડી રહ્યા હશે !” For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ મસ્યની કદર્શને ૩૮૧ ધર્મધ્યાન અળખામણું કરે છે? યશોધર મુનિના ચરિત્રને અસંભવિત સમજતા નહિ આજે ય જીવો પર આવી ઘેર પીડાએ વરસી રહી છે. અહી આશ્ચર્ય આ છે કે પૂર્વના દુઃખદ ભવેની પરંપરા હૂબહુ યાદ આવી છતાં ધમયાન સૂઝતુ નથી. ક્યાંથી મૂકે? માનવજીવનમાં એની તક હતી તે અંતકાળે વેડફી નાખી, એટલે હવે જાણે ધર્મયાન કહે છે કે તારે મારે ખપ નહોતે તે હવે મારે તારે શું ખ૫? ઉપ્રેક્ષા છે આ, ધર્મયાન બેલતું નથી. પરંતુ પરિસ્થિતિ એ થાય છે કે જે ધમયાન અળખામણું કર્યું, ને પો૫ધ્યાન વહાલું કરી અંતરમાં વસાવી એને ધકેલી મૂક્યુ તે હવે ભલે સુધી એ આવવા તૈયાર નથી. શી ફિકર? ? માછલાને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે પૂર્વભવના સંબંધી કરા માટે વિચારે છે કે “અરે! આ મારે પુત્ર અને કદથી ને ખાશે!” પરંતુ આ ભવમાં જ બને છે ને સગાવહાલાં કઈ આપણું પીડામાં નિમિત્ત થતા હોય ત્યારે મન આહદેહટ્ટ ચિંતામાં પડે છે? ત્યાં એ વિચાર નથી કે “શા સારૂ આહટ્ટદેહરુ વિચારણ? મારા કર્મ જ જયાં બળવાન છે, અને આહટ્ટદેહટ્ટ વિચાયુ જયાં ફેગટ છે, ત્યાં શા માટે એ જોઈએ? “હે ! મે એને ઉછેર્યો એના પર પ્રેમ રાખ્યું અને હવે એ આમ કરે ?' આવું આવું વિચારવાથી શું વળવાનું? ખરી રીતે અહી ધર્મદયાન અને શુભભાવનાને તક છે કે, “ફિકર નહીં, માાં તેવા પૂર્વકર્મg' જ આ ફળ છે, બીજા તે નિમિત્તમાત્ર છે. નહિતર મારાં દુબળાં કર્મ વિના આ વહાલાંની બુદ્ધિ કેમ કરી જાય? માટે ચાલવા દે, એ ભેગવીને કર્મ એાછાં થઈ રહ્યાં છે શી ફિકર?” શાસનના ઉપકારની કદર છે? ધર્મધ્યાનની તે બલિહારી છે. એ ક્ષણવાર પણ જે જગાડી આપે એને કેટલે ઉપકાર? For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર એ માટે અરિહંત પરમાત્મા અને એમનું શાસન અહી મળી ગયા, તે તે ક્ષણવાર શુ', સતત ધમયાન જાગતુ રાખવા માટે મહાસામગ્રી રૂપ છે, મહાન ઉપકારક છે, અનહદ અનત ઉપકાર કરનારા માન્યા છે. એને ન માયા હેત તે તે શુદ્ધબુદ્ધ કયાંથી રહેવાની હતી? ભગવાન અરિહંત પરમાત્માના શાસને તે આ એવું અદભુત ધર્મયાન શિખવાડયુ કે એનાથી ભવોની પરંપરા સુધરી જાય છે! આવી મહા ઉપકારક સામગ્રી મળ્યાની કદર હોય તો જીવ ઈન્દ્રિયોને ગુલામ બન્યો રહે? હિંસાદિ પાપમાં મશગૂલ બને? કોધાદિ કષાને સેવક બને? રેઢિચાળ જીવન ચાલે? કેમ એવા દૃઢ નિર્ધાર ન હોય કે, “મારી તાકાત પહોંચે ત્યાં સુધી આ શાસનના આદેશે પાળું જ? જીવમાં જીવ છે, મગજમાં બુદ્ધિ છે, આંખમાં તેજ છે, શરીરમાં લોહી વહે છે ત્યાં સુધી આવાં કલ્યાણ શાસનને આરાધ્યા વિના કેમ રહું?” “શ સારું આહટ હટ્ટ વિચારો ને દુર્ણન કરૂં?” દેવાધિદેવ અને શાસનના ઉપકારને ખ્યાલ હેય તે શરણું એનું જ લેવાય, માછલાંને જાતિસ્મરણ છતાં આ કાંઈ સુઝતુ નથી. તમે કહેશે કે કપાવા-છેલાવા-તળવાની કારમી પીડામાં ક્યાંથી છે? પરંતુ એ જુએ કે સંસારમાં કોઈને પીડા હોય, પણ ત્યાં જે ખબર પડી કે મે આવું આવું કર્યું તો આ દુઃખ દેખવાનાં આવ્યાં, પછી તે સાવધાન બનવું પડે ને? જરાક તોફાનમાં જે કેદીને જેલરના હંટર ખાવા પડ્યા, જે અસહ્ય લાગ્યા તો પછી તે એ કેદી તેફાન કરતાં વિચાર કરે ને? અહીં માછલાને વિચાર નથી, કેમકે મનુષ્ય ભવમાં એવાં પા૫ ઊભાં કરીને આવે છે. પાછું આયુષ્યકમ એવું જોરદાર For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ મસ્યની કદર્થના ૩૮૩ છે કે આટઆટલી કારમી વેદના નીહા છતાં એ જીવને આ ળિયામાં જકડી રાખે છે ! જાણે પ ગુદર! એ હોય ત્યાં સુધી કાગળ ચિટક્યો રહે; એમ આયુષ્યને ગુદર જીવને દેહમાં ચિટકાવી રાખે છે! તળતાં તળતાં અને મત્સ્ય મરણ પા. [યધર મુનિના ૪ ભવ સમાત આગળ વાંચે ભાગ ૨] For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ન્યાય વિશાદ, વધમાન તપેનિધિ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ આલેખિત પ્રે૨ક અને આધક સાહિત્ય મુહ 15-00 5 0 0 300 0 12-00 '5-00 - પુસ્તકનું નામ પરમતેજ ભાગ 1 પરમતેજ ભાગ 2 આરાધના [ ચત્યવદન સુત્ર પ્રકાશ ] મદનરેખા પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ યાનશતક જૈન ધર્મ પરિચય આહારશુદ્ધિ પ્રકાશ નવપદ પ્રકાશ [ અરિહંત પદે ] નવપદ પ્રકાશ [ સિદ્ધ પદ ] રૂકમી રાજાનુ પતન અને ઉત્થાન ભાગ 1 દિયાન અને જીવન ભાગ 2 ઉચ પ્રકાશને પ’થે 500 500 10=00 50 8. 3-10 -: પ્રાપ્તિસ્થાન :જ ઐશ સી. ભણસાલી કુમારપાળ વિ. શાહ (194. રાજામહેતાની પળ 68, ગુલાલડી લક્ષમીનારાથણની પાળ ત્રીજે માળે, | કાલુપુર , : - કાકા સ્ટ્રીટ' અમદાવાદ. 1 "મુ બઈ 400 004 કેવર શ્રી સરયૂ પ્રિન્ટરી, સોનગઢ-ઉર્ફ૪૨૫૦ લાખ , :