SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર ન ચરત્ર ગિડા છે, એના છે. એથી ઊલટું દુશ્મન ઉપર પણ દયા, જીવમાત્રની રણબુકિ, નમ્રતા, નિખાલસતા, વૈરાગ્ય, નિરપેહતા સુખ-દુ:ખમાં ઉદાસીનભવ, ધરતા, ગભીરતા, અ ૦.ધા મનન સુધારા છે. - કોઈ પણ સંવેગમાં કઈ પણ પરિસ્થિતિમાં આ દવાની રાખી શકીએ છીએ કે આપણું મન ન બગાડવું. એ ૨ આ વિચાર છે કે “કેને ખબર કેટલું જીવવાનું છે? ટાઈમ ટ્રકે છે, કામ ઘણું કરવાનું છે. પૂર્વના અસંખ્ય જજોનાં આપ અને અનંત જન્મની વાસના-વિકારે નાશ કરવાના છે.' આ નાનું કામ કે મેટું? પણ ત્યારે એ વિચાર કરતા નહિ કે ક્યાં આ એક ભવમાં એ બધું થઈ શકવાનું છે. કેમકે ભલે સર્વ પા૫વિકાર નાશ ન થઈ શકવાના હેય, પરંતુ મન સુધરે, ઊજળું પવિત્ર મન રાખે તે એને પાયે નખાય છે, પાપનાશ અને દોષનાશ થતો આવે છે, જે ભવાંતરે વિકસીને હાનિક મન અને સંવપાપ નાશ સુધી પહોંચાડશે. બાકી મન અહીં બગાડયું તો એ પાપ તે દૂર રહ્યો, ઊલટું પૂર્વનાં પાપ અને વાસનાવિકારોમાં થેક વધારો થશે. અને ભવિષ્યમાં તેનું નિરાકરણ આવું જશે. મ નવ મનની આ વિશેષતા છે કે બગડેલું મન પપ અને દેના થાક ધારે, જ્યારે નિર્મળ મન જગી પાપશ–દેષનાશ કરી થે 1 પુણ્ય વધારે. બસ, આ કરે, મૃત્યુ યાદ રાખે. સુરેન્દ્રદત્તને કઈ ધારણા નહોતી, કે આવા મૃત્યુદાની ઝેરનો પ્રયોગ થશે, તરત મૃત્યુ આવરો. એટલે પત્નીનું એક દિવસના વિલંબનું માયા-વચન માની લીધું. ત્યાં એ પત્ની તરફથી જ ઝેરને પ્રાગ થયો. માણસનું ધાર્યું શું થઈ શકે? રાજા જે રાજા વિદભાર વહાલી કરેલી પત્નીના દ્રોહને ભેગ બની જાય, વિપુલ ઝરી સરંજામની વચ્ચે ઝેરનો શિકાર બની જાય, તો બીજાનાં શા ગજા ? આવા પ્રસંગ જાણ્યા પછી ડાહ્યો માણસ વધારે સાવધાન બની જાય. તમે ડાહ્યા છે ને? ડાહ્યા બનવું છે ને? કે મુખ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy