SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ નયનાવલિ પતિને ઝેર દે છે ૨૦૫ ન આવે. ભ થાઓ તમારું. હવે મારે તે આમાં મારાં પૂર્વનાં પાપ ખત્મ થાય છે, કઈ ચિંતા નહિ. * અરિહંતા સરણ, સિદ્ધા સરણ, સાહૂ સરણ, જિણધમે સરણ -મારે અરિહંતનું શરણુ હે, સિદ્ધનું શરણુ હો, સાધુનું શરણું છે. જિનધર્મનું શરણ હૈ, નમસ્કાર મંત્રનું સ્થાન હૈ, નમે અરિહંતાણં નામે સિદ્ધાણં' ચહ્યું ધર્મરણ. કેટલું બધું પરિવર્તન ! ઘેર વાદળાં હેય ને એકાએક જબરા વળથી વીખરાઈ જઈ સૂર્યને ઝગમગાટ પ્રકાશ પ્રસરે, એમ મદનરેખાના મરતા પતિના હૃદયમાં તત્વજ્ઞાનને, ક્ષમા-સમતાને અને અરિહંતાદિ શરણ સ્મરણને ભવ્યાતિભવ્ય પ્રકાશપુંજ રેલાઈ રહ્યો ! મનને બિગાડે ભયંકર – શાથી આમ બન્યું? ખ્યાલ આવી ગયો કે બીજી મિનિટે મરવાનું છે તે આ મિનિટ હવે શા માટે બગાડું? સુધારી લેવા દે. શુ એવું તો નથી ને કે બીજી મિનિટે ન મરવાનું હોય તો આ મિનિટ ન સુધારવી? બસ, આ યાદ રાખી લો કે બીજી મિનિટે મરવાનું છે માટે આ મિનિટે મન ન બગાડું, અને કદાચ મરવાનું ન પણ હોય તેય આ મિનિટે મન ન બગાડવું. કેમકે, બગાડેલા મનના કાણું પરિણામ મારે જ ભેગવવાં પડે. જીવને થતી દુઃખની સજામાં જીવને પિતાનો જ ગુને જોવાય છે. જીવના ગુનામાં દુઃખની સજ જ આવે છે માટે મન બગાડવાને ગુને ન કરું.” કેઈના પર દ્વેષ, મારવાની બુદ્ધિ, અહંકાર, માયા, વિષયતૃષ્ણા, મમતા, દુઃખને ઉદ્વેગ, શોક, હાસ્ય આ બધા મનના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy