SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધરનિ ચરિત્ર માન કે તું જીવતે નહિત તે એરી કરી શકત?” આમાં અને કે જીવતે નથી, આ માન કે જે ઘાયું, છે તેના અસત્યતાને ટાળીને સત્યતાનું રક્ષણ કરે છે. બીજી પણ વાત છે કે તેમનું પરિણામ સત્યતામાં છે. ભાવી ભાવનાથી વિચારસરણ પામી થાય છે, વાણું પવિત્ર બને છે, માટે ભાઇનામ અસત્યતાના દોષ નથી. ભાવના એ તે અમૃતતાન છે! આત્માને વાસનાનાં દિક ચી ગયાં છે તેને આ ભાવનાના અમૃતમાં ઝિલાવીએ એવા નીકળી જાય, પણ તે વારંવાર ભાવના ભવાય આપણા સાંસારિક ઘરણે-અનેર, એ બધું વારંવારના વાસનાના અભ્યાસથી મજબૂત થયેલું છે. હવે જે આત્માને જ પહલાને વારંવાર ભાવનાના અભ્યાસમાં પલટાવીએ, તે છે શિષ, ભોળાં પડે! ત્યારે જ પેલી સાંસારિક જનાઓનાં ધોરણે-અનેરો દર થવા માંડે અને આત્મિક મનોરથાદિ સ્થિર થાય. તે સિર કરનાર ભાવના, તેને જીવનમાં ઓતપ્રોત કરવા આ એલાન વિચાર્યું માન, આ ચીજ તારી સામે ન હેત તે આ ચીજ હો ન મલી હેત ? તુ પાપ કરવા જીવત ન હોત?તારા બાપા વહેલા મરી ગયા માટે અહીંના પાપનથી આચરતા? માટે આચરે છે ને ? ને તે પણ એક માનવ જીવનમાં તો આ જીવવાનું શું પાપ કરવામાં પૂરું કરવું છે? સિંહ અને વાણી પણ ફેર હોય છે. વાધ જાગતે હેય તે પ્રાયઃ એક શિકાર પણ જતો ન કરે. સિંહ તે સતે છે છતાં પતયરે છે પછી તેની પાસેથી લેઈ હરણિયાં જતા પાર થઈ જાય! શું આ પડયો ? વાઘ જીવતે છે માટે ને? શકિત છે માટે રાહારફતે સિંહને માટે આ તહ! તે પછી હું તે માતા! હવે મારે પw ક જવાનાં એ નિયમ મારે માટે તહિ. આ પ્રકારનું જીવન જીવવા માટે આ વિચારવાનું છે, કેઈ જૂ-અનીતિ આપવાના પ્રસંગે, માની લે કે મારી પાસે આયુષ્ય નથી કે સામે તેવા સર નથી” આ ચાવી ગાંઠ વાળી રાખજે મહાન ચાવી છે મહાન પ્રા ભનના વખતે આ વિચારવાનું, “પાપ કરવા માટે હું જીવતા નથી, પાપ માટે મને સંગ મ નથી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy