SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ -- વિવેક : સ્ત્રી જાતની ઓળખ ૭૧ ઓછું ખાઈને બે પૈસા કમાઈને પરમાર્થ કરતે હેય, તેને લગ્નાદિ પ્રસંગે દરની સગાઈની કાકી પણ આવીને શુ પાય? પરમાથી તે ઘેર ગયે, પરંતુ એ ચડાવે અને શકિત બહાર ખરચાવી એ દેવામાં ડુબાડી દે કે ઊભું થવાની શક્તિ જ ન રહે! ભૂમિ વિનાની વિષય-વેલડીરૂપ સ્નેહીઓ અને કામનું પાત્ર સ્ત્રી એટલે હદ આવી! ધમથી ભ્રષ્ટ કરી છે. સામે આવીને કહેશે, “આજે ઉપવાસ નહીં કરાય, બે પૈસાનું દાન નહીં કરાય.” બસ! થઈ રહ્યું; તેલમાં માખ ગરી ગઈ. ભાઈ કાં તો પ્રેમવશ, યા ઘરમાં ઝગડો થવાના ભયથી તપ નહિ કરે, દાન નહિ દે. રાજા સુરેન્દ્રદત્ત એટલા માટે જ વિચારી રહ્યો છે કે દુન્વયી નેહીઓના સ્નેહ ખોટા છે, એ સ્નેહના ઓઠા હેઠળ બળાત્કારે ધર્મમાં ઢીલા કરી દે અને પા૫મા પ્રવીણ બનાવે. આ જ હિસાબે આવા ઘાતક સ્નેહને પડતા મૂકી જિનશાસનનું શરણું લેવા જેવું છે. શરણું લેવું એટલે જિનશાસને કહેલ તને અને બતાવેલ મેક્ષમાર્ગને જ કલ્યાણકારી માનવા, એ જ મનાય તો તે પછી જગતના સ્નેહ કૃમિ અને આત્મહિતઘાતક હેવાનું હૃદયમાં અંકિત રહે નહીં. શાસનનું શરણું મગજમાં કાયમી જતુ રહે એ માટે શાસ્ત્ર શ્રી નવકારમંત્રનૅશ્વાસે છવાસમાં વણી લેવા જેવું મહત્વ આપ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy