SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬. શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર પડે છે કે પછી ભવાંતરે એ સુખસામાંથી મળતાં ભાનભૂલ બને છે. ધેર રાગ-દ્રષ-મેહની આંધીએ ચઢે છે. કેઈ હિંસાદિ પારે, ઈન્દ્રિયવિષયાશક્તિ ને કયા સેવનારે બની જાય છે! પરિણામે નરકમાં પટકાય છે ! આ તે ઉગ્ર આસાની વાત થઈ. પરંતુ એથી મીચી કેટિની આશંસા તે મેહમૂઢ જીવને ડગલે ને પગલે ચાલ્યા કરે છે. દાઢમાં કાંઈ ભરવું જોઈએ, પછી લોલુપતાને લીધે મનમાં એ જ આવ્યા કરે છે કે, “આ મળવું જોઈએ, આમ બનવું જોઈએ.” પૌગલિક સુખ, માન-સન્માન, સત્તા-ઠકુરાઈની લાલસા કેમ ભૂંડી છે ? કહે, એ આશંસા કર્યા જ કરાવે છે; ચિત્તને એમાં તન્મય રાખ્યા જ કરે છે, ત્યાં વારંવાર આતધ્યાનને મહાલવાની જગા મળી જાય છે. એથી વારંવાર કર્મ અને કુસંસ્કાર વધે છે. વિચારે જીવનમાં આર્તધ્યાનથી બચવા માટે કયાં અવકાશ રાખે છે? હૈયે જડની જ માયા વસી હાય, કાયાની જ સુખશીલતા પર ચેટ હાય, ઇન્દ્રિયેના વિષયે જ જોયા કરવા હોય, ત્યાં આતયાન ન આવે તે શું આવે? પૌગલિક આશા ટાળવા વિચારણું :વિચાર નથી કે “આ હું ઝંખી રહી છું? જે મૂકીને જ મરવાનું છે? જેની પાછળ કાળાં દુર્ભાન થઈ પુણ્યની ખાખ થાય અને પાપનાં ઝેરી ઝાડ ઉગે, એ? જે અનેકાનેક દેષ-દુસુણ-દુષ્કૃત્યને પિષી જન્મ-મરણની પરંપરા ચલાવે, એ? જે આની જ આશંસા-ઝંખના કર્યા કરીશ, તે પછી આત્મ -હિતની ઝંખના ક્યારે કરવાને? પૌગલિક આશા-આશંસા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy