SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વના સામના એ ભયંકર પાપ ૧૬૭ વ્યવહાર નહિ.” મહામહોપાધ્યાય ચોવિજયજી મહારાજ કહે છે, નિશ્ચયદૃષ્ટિ હૃદય પરી જી, પાળે જે વ્યવહાર’ વ્યવહાર-માગ નુ` પાલન કરે, અને સાથે જ નિશ્ચય-માગ નું લક્ષ્ય રાખે એ જિનાજ્ઞાના આરાધક બની શકે. હવે જો એકાંત નિશ્ચયને પડે તેા એણે સિદ્ધાન્ત રૂપી તત્ત્વને સામને કર્યા કહેવાય. . પદાર્થ તવના સામના ~~ એમ શાસ્ત્ર જીવ, અજીવ, આશ્નવ, સવર વગેરે પદાર્થ તત્ત્વ તરીકે બતાવ્યાં, ત્યાં આર્ભ પરિગ્રહભર્યાં ઘરવાસમાં આશ્રવ સેવવા પડે છે, ને એ હેય છે, ત્યાજ્ય છે, અવ્ય છે; છતાં એમાં શાનું પાપ એ છેડી ચારિત્ર લેવાનું શું કામ? ઘરમાં રહીને ધમ ાં નથી થઈ શકતા?’ વગેરે પ્રલાપ કરવા એ પદાર્થ' તત્ત્વો સામના કર્યો કહેવાય. 6 આચાર તત્ત્વને સામના – એમ, માર્ગાનુસારી જીવના આચાર ખાંશ કે ઉદ્ભુત વેશ ન પહેરવા, છાકટા પહેરવેશ ન કરવા, ત્યાં આજે જમાના બદલાયે, ત્યાં વેશ ઉદ્ભટ શાનેા કહેવાય ?' આવું માનવુ ચલાવવુ એ આચાર તત્ત્વતા સામના કર્યો ગણાય. એમ શાસ્ત્રે સાધુ-સાધ્વીને આચાર બાંધ્યા કે સાધુના સુકામમાં સાધ્વીએ અકાલચારી ન બનવું. પાચ પખી ખામણાં કે સૂત્રની ચાગવિધિ કરીને રવાના થવું; ત્યાં સાવી સાધુના સુકામમાં શાસ્ત્ર કહેલા કાળ સિવાય ફરચા કરે તે સાધુ એ ચલાવ્યે રાખે, એમ શ્રાવિકાઓનું વારવાર આગમન, ઊભા રહેવાનુ વગેરે ધરાસર નભાવ્યે રાખે, એને ઇન્કાર ન કરે, ઊલટુ' ‘એમાં શું,’ એમ માની લે, એ આચારતત્ત્વતા સામના કહેવાય. તત્ત્વના સામના કરવામાં દિલ મહા સકિલ પરિણામવાળું બને છે, એમાંથી દી ને દુઃખદ દુર્ગતિએલો ધાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy