________________
મેરની વિટંબણા
૩૦૭ બીજું શું ગણાય? ગાશીષ કે બાવના ચંદનનો ઉપગ બાળીને વાસણ માંજવા માટેની રાખ બનાવવાને કર, કે હજાર હજાર રૂપિયાની નેટનો ઉપગ તમાકુ વાળી બીડી ફેંકવામાં કરે, યા સારી કસ્તૂરીને ઉપગ શાહીના લખાણને સુકવવા ઉપર છાંટવાની રેતી તરીકે કરો, અથવા કોહિનૂર હીરાને ઉપગ વહાણ પર બેઠેલા કાગડાને ઉડાડવા માટે એના તરફ ફેંકવાને કરે, એના કરતાં પણ વિશેષ ભયંકર ઉપયોગ માનવ મનને પરિચિંતા કરવામાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org