________________
૩૫૯
સુસુમારનું મોત મત્સ્યની ફક્સામણ
જાતનું જાતને પિંડદાન ગુણધર મને આવડે મેટો જોઈ હરખમાં ઉપડાવી નયનાવલી પાસે લઈ આવે છે, અને કહે છે,
“મા ! આજે તો આ મેટા રહિતમસ્ય ભેટ આપે છે. તે પિતાજી અને દાદીને પિંડદાન કરીએ.” કોનાથી કેને પિંડદાન? પિતાના પિંડમાંથી પિતાને પિંડદાન !”
“નયમાવલી કહે છે, “ જરૂર પૂજ્યને પિંડદાન તો કરવું જ જોઈએ. તારી ભક્તિ સારી છે.”
મચ્છને જાતિસ્મરણ “અહી આ વાતચીત સાંભળતાં અને પૂર્વે બહુ વહાલી કરેલી પત્ની નયનાવલીને જતાં મને ઉહાપોહ થયે. ક્યાં જવું આ? આ? એમ ચિતવતાં મને પાછું પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું. “અરે ! આ શું? આ તે મારા પુત્ર અને આ મારી પત્ની !...”
આશ્ચર્ય થયું. બધું યાદ આવ્યું ખરું, પણ સુરેદ્રદત્તના ભવે કરેલી ભૂલ અને સેવેલાં
પાપ અને પાપબુદ્ધિને પશ્ચાત્તાપ કયાં છે ? ધર્મની હવે માયા કયાં છે? હજી પણ કારમી વેદનાઓ કાન કાન સાંભળવા મળે છે,
છતાં
ધર્મબુદ્ધિ કયાં જાગે છે ?
આપણું ભયંકર સાહસ પાપબુદ્ધિને પશ્ચાત્તાપ, ધર્મની મમ્યા અને ધર્મબુદ્ધિ કેળવવાની મળેલી અણમેલ તક ગુમાવી, ઉલ્ક પાપને રસ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org