SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્ભાવનું ભયંકર પાપ ૩૩૫ માંથી બહાર નિકળો, બીજાની શી સ્થિતિ છે તે જોવાની વૃત્તિ કેળવે અને તે તરફ દૃષ્ટિ નાખે તે જ આ વસ્તુ વિચારમાં અને સમજમાં આવી શકે એમ છે, કે, બીજાના પાપેદયથી કલંકિત આપણું પુર્યોદય તે લેહીના લાડુ જેવા છે. ગરજી પરાધીન કેઈ ગરીબ બિચારનું લોહી ચૂસીને કમાયેલા પિસાથી લાડુ-પૂરીની મેજ ઊડાવી એ લેહીના જ લાડુ ને? એ જોઈ તમે ખુશી થાએ ખરા? ના, તે બસ, બીજાના કારમા પદય ઉપર જાગેલા આપણું પુણ્યદય જેવા લોહીના લાડુથી શુ ખુશી થવાનું? સંસાર કેમ અસાર છે? અસારતામાં આ પણ એક કારણ છે કે એ પદયથી સુખ દેખાડે છે તે બીજાના પાપોદયથી કલકિત બની ઊભા થયેલા છે ! એવા અસાર સંસારપર લાનિ કેમ ન થાય? બહુમાન કર્યાંથી રહે? નિસાસે પડે કે, “અરે ! આવા સંસારમાં ક્યાં ફસાયે! ક્યાં સુધી આ ગેઝારી રમત ચાલવાની? હવે તે ક્યારે આ સંસારથી છૂટું ? સપ મૃગની બચકા બચકી થશેધર મુનિ ધન કુમારને કહે છે, “હે દેવનુપ્રિય ! એ સપે મારા માં પર ડંખ માગ્યે હુંય હવે અજ્ઞાન જંગલી મૃગ બનેલો શાને સહન કરૂ ? મેં મારા મેથી સાપને ખાવાનું ચલાવ્યું, અને સાપ મને ખાવા લાગ્યો, એક વખતના પરસ્પર અત્યંત વહાલ કરતા અમે બે મા-દિકરે અત્યારે અરસ પરસ ખની બચકાં ભરી રહ્યા છીએ. એ મારા મુખ પ્રદેશ પર બચકાં ભરે છે, હું એના છેડેથી ચાવવા મંડયો છું. એક માનવજીવનમાં વિવેક ગુમાવ્યા પછી કઈ સ્થિતિમાં મુકાવું પડે છે! અરસ પરસની આ લડાઈ ચાલી રહી છે એટલામાં એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy