________________
ખાટા સવાસલાની ભયાનકતા
૨૭૯
અપલાપ કરવાનુ` નથી કરતા. ત્યારે આ પાપ એવુ ભયાનક છે કે જન્મના જન્મ સુધી જીવમાંથી માર્ગ ઇામવાની લાયકાતના નાશ કરે છે, મા` પ્રાપ્ત કરવા માટેના અનુકૂળ સāાગેાથી વાચિત રાખે છે!
સુરેન્દ્રદત્તને આવુ... કાંક બન્યું તેથી દેખાય છે કે સાશ્તા કરુણુ અવતાર, જીવડાં ખાઈ પેટ ભરવાની સ્થિતિ અને પછી ભયાનક દુઃખ ભર્યાં તિ``ચતા ભદ્રેનુ સર્જન થાય છે.
બીજો મુદ્દો : મનના બગાડ
બીજું કારણ બન્યુ આત ધ્યાન, એનાથી બગાડેલુ મન અને બગાડેલી વિચાર-સરણી. બનવાનુ` તેા બને જ છે, પર`તુ મૂઢ જીવ ખાટા વિષેામાં ચઢી આત ધ્યાન કરીને, મન બગાડીને, કેઈ પાપ બાંધે છે.
વિષ્ણુ ખાવાં, વિષ્ણુ ભોગવ્યાંજી,
Jain Education International
આત ધ્યાન
ફોગટ કર્યાં બધાય,
મિટે નહિ,
કીજે વણ ઉપાય,
રે જિનજી ! મુજ પાપીને તાર.
6
—કવિ કહે છે, હું જિનેન્દ્રનાથ! આ જીવને કાંઈ ખાધાપીધા કે સારૂં ભાગન્યાના લાભ નહિ છતાં આત ધ્યાન મટતુ નથી, તે ફેગઢ પાપનાં પેટલાં બધાય છે, તેા હૈ દીનદયાળ ! કાંઇ એવા ઉપાય કર કે હું... આવા દુર્ધ્યાનમાંથી છૂટકારો પામું.’
પ્રાના કેટલી ને કચાં સુધી જરૂરી ?
પૂછે, પ્રભુ તા મેક્ષમાં જઈ બેઠા, એ શું ઉપાય કરશે ?
એના ઉત્તર એ છે કે જે કાંઈ સારૂ થશે એ અરિહંત
For Personal & Private Use Only
www.jainelibrary.org