SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી સમરાદિત્ય ૦ યશેાધરમુનિ ચરિત્ર કેમકે ભગવાનને અડાડવાના છે. શુ" પબાસણ પર પડી ગયેલું ફૂલ પ્રભુને ચડાવા છે ? ના, કેમકે એ ભગવાનને અડવા માટે અયેગ્ય બની ગયુ. તા પછી પમાસણને અડેલાં અગલાં, મેરપીછી, આંગી, મુગટ, પ્રભુને કેમ અડાડી શકાય ? કેટલી વાતા ફરીએ ? ઘણુ` સાચવવાનું છે. ભગવાનને અંગ લૂછા કરતાં કે પખાળ, પૂજા કરતાં મેટેથી દેહા, છંદ, કે નવસ્મરણ ન ખેલાય; કેમકે પાતળા સુખવસ્ત્રમાંથી થૂંકના કણ પ્રભુ પર પડવા સભવ છે. વિવેચક્ષુ વાપરે તે આવું કેટલુંય દેખાશે! આત્મ ઘરે પ્રભુજી પધાર્યાં: વાત એ ચાલે છે કે અરિહંત પ્રભુની એળખ હોય તેા એમની ભક્તિ અને એમના શાસનની ઉપાસના એ જ જીવનનું મુખ્ય કર્તવ્ય લાગે; સસારસેવા તા ગૌણ બની જાય. હજારો કમાવી આપનારા શેઠ તમારા ઘર આંગણે આવ્યા હોય તે શું પત્ની, પરિવાર, દુકાન વગેરેની સેવા મુખ્ય રાખેા કે શેઠની સેવા? શેઠની સેવામાં જ રચ્યાપચ્યા રહે! ને? જે દસ પંદર દહાડા એ રહેવાના હોય એમાં એ જ ને? બસ, એ રીતે આ દુંકાશા માનવ જીવનમાં આપણા આત્મઘરે પ્રભુજી પધાર્યા છે, એમના ધર્મની પધરામણી થઈ છે. તા સસાર સેવા નહિવત થઈ ને પ્રભુસેવા-ધમ સેવા જ મુખ્ય બની જવી જોઈ એ. શ્રાવિકા મા શુ વિચારે ? પેલી શ્રાવિકા માતા દીકરાને દુકાનમાં રચ્યાપચ્યેા જોઈ ખિન્ન થાય છે, પિતાતુર બને છે, કે આ ધમ સેવા નહિ કરે તા આનુ થશે શું? ધમ યાગ્ય જીવન તા જોતજોતામાં ઊડી જશે! એમાં ધમ નહિ કરે, તેા પાપથી ધમને અયોગ્ય જીવન મળતાં એ ધર્મ શું કરી શકવાના ?? આય રક્ષિત પંડિતાઇ મેળવીને ઘરે આવ્યા, શ્રાવિકા માતાને ચિંતા થઈ કે આને અત્યારથી જ મેઢાં રાજસામૈયાં મળ્યાં, હવે રાજમાન્ય પંડિત થશે, આના આત્માનું પરલેાકમાં થશે શું?” ગભરામણ થઈ કે રાજસભામાં પડિતાઈથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy