SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ કમીશન ખાતે ૨૫૭ રેડ કેશ ચુકવવા માટે લાવે ચાંથી ? એ કે તા કેટલાય રેકાણુ કર્યાં હાય. સેક્રેટરીને પૂછે છે તે આ શું થયું... ? ’ સેક્રેટરી કહે છે, “ મે' તા આપને કહ્યું જ હતુ કે પ્રેમચંદ રાયચંદનુ કમીશન બંધ કરવા જેવુ' નથી. એની ઓથ પર બે’ક જે મેટા વેપાર કરી કમાણી કરી રહી છે, એની પાછળ આટલું કમીશન તા દેવુ' પડે; કમીશન ખાતે થે ચુકવવાનું રાખવુ પડે, એ કામનું છે. ' " હવે શું થાય ? ’ પ્રેમચંદ શેઠની સહાય લે.’ • • પણ એ હવે શાની સહાય કરે? ’ • કરે, કમીશન ચાલુ કરેા. જરૂર પડે તેા કમીશનમાં વધારા કરીને કરે, નહિતર બે'ક ઊઠી જશે! ’ ‘ સારુ, તા ાએ પ્રેમચંદ શેઠને સમજાવે. • * એ કામ આખ્તુ છે, મારૂં માને નહિ, છતાં પ્રયત્ન કર્×.' સેક્રેટરી ગયા પ્રેમચંદ્ર શેઠને ત્યાં. પણ એક જ જવાબ મળ્યા, શેહને મળવાના ટાઇમ નથી, પ્રેમચ'દ શેઠ સદ્ધર છે, શું કામ ગભરાય ? ધર્માત્માએ સાધનાથી સદ્ધર હાય છે, તે આપત્તિથી ગભરાતા નથી. સેક્રેટરી પાળે આવ્યા, ગવન રને વિનતિપત્ર લખવો પડયો કે, ‘હમણાં ને હમણાં મહેરબાની કરીને મળી જાઓ તા સાર્! ક ગાડી તેડવા મેલી. પ્રેમચંદ શેઠ આવ્યા, ગવનર કહે છે, આજે આ આકૃત ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy