________________
[૪]
ચિડયુમ સિમાદિને કે ળીને જ યા છે. એઓશ્રીએ તે પ્રારંભમાં સંવેગજનનના સુચન દ્વારા સાફ સાફ જણાવી દીધું છે કે
આ કથા વાંચનાર સાંભળનારનાં દિલમાં જે વેરાગ્ય ભાવના જાગ્રત ન થઈ તે સમજી લેવું કે તે કાં તે અભવ્ય દુર્ભવ્ય કે ભકિમી જીવ છે. એમાનું કહ્યું ણ જુયે એનાથી એજનનાં ધાજને દૂર છે.
જેન શાસનની પરંપરામાં વર્ષોવર્ષ કેર ઠેર વ્યાખ્યાન આદિમાં આ ક્યા કડેવાર વચાઈને ખબજ પ્રસિદ્ધિમાં આવી ગઈ છે. પરંતુ કોઈ વાણીને જાદુગર જ્યારે આ કથામાં એક એક પાત્રોને જાણે કે સાચેસાચ કોઈ નાટક ભજવાઈ રહ્યું હોય તેમ સવેગ. વૈરાગ્ય ભર્યા દિલની વાણીના અંદુથી સજીવન કરીને એને તાદશ ચિતાર તાની નજર સમક્ષ ખડા કરી દે છે ત્યારે શ્રોતાવર્ગને કોઈ
અજાયબ દુનિયામાં આવી ગયા હોવાની સચોટ પ્રતીતિ થાય છે. વિશગ્યનાં રવૈયાથી જાણે કોઈ અંતર વધી રહ્યું હોય અને એમાંથી તરી આવતા સમભાવનાં માખણને ઈ પીરસી રહ્યું હોય અને પોતે એને આસ્વાદ કરતાં કરતાં જાણે કે સર્વ દુઃખોને ભૂલી ગયેલ હોય એવી રપષ્ટ વર્ણનાતીત દશાને અનુભવ થઈ જાય છે.
વિ. સં. ૨૦૫ માં મુંબઈની હવાસિત પ્રજાએ પણ લગભગ એવો અનુભવ કર્યો. પૂજ્યપાદ આ. શ્રી વિજય ભુવનભાનુસૂરિજી એ વખતે મુનિવર્ય શ્રી ભાનુવિર્ય મહારાજે વ્યાખ્યાનમાં સમરાદિત્યની કથાનાં પાત્રોનું રોમ રોમ ધ્રુજાવી મૂકે એવું સચોટ વર્ણન કરવા માંડ્યું. શ્રોતાઓ તે દિડ મૂઢ થઈ ગયા. કેવી અદ્ભુત કથા ! વર અને ક્ષમાને કેવી ભીષણ સંગ્રામ ! અને આખરે વર અને નાવિન કે ઝળહળતે વિજય! આ બધી રોમાંચક વાતેથી ભરપુર રામરદિત્ય કેવળીનાં પૂર્વ ભવ અને એમાંના અવતર ચારિત્રો સાંભળતાં સાંભળતાં ચોમાસુ કયારે પૂરું થઈ ગયું એની કેદને ગમ પણ પડી નહ. અનેક શ્રોતાએ શરૂઆતથી જ નોટ-પેન્સીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org