SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [ 1 ] * લઈને આગળ આવી બેસી જાય અને પૂજ્યશ્રીના મુખે ઝરતી અમૃતમાણીને અક્ષરાનાં બીબામાં ઢાળી લેતા હતા. એ લેખનમાંથી ‘ સમર! દિત્ય કથા ' એ જાણે કે એક નવાજ આધુનિક શૈલીથી અલ કૃત વ તાર ધારણ કર્યા. ‘ ગુસૈન. અગ્નિશર્મા' ( પ્રથમભવ) છપાઈને બહાર પડતાંજ માંચકોની માંગણીએ જોર પકડયું અને ટૂંકા ગાળામાં ત્યારબાદ ‘ સિદ્ધ અને આનંદ’(દ્વિતીયભવ )પણુ છપાઈ ગયે, તે પછી શિખી અને જાલની ( ત્રીજોભવ) પણ મુદ્રિત થઈ ચુકયા અને ચોથાભવન પુસ્તકનાં મુદ્રણને પ્રારંભ થયે. સમગ્ર સમરાદિત્ય કથામાં આ ચોથા ભવનું વર્ણન તે હૈયું હચમચાવી મૂકે એવુ થયેલું છે. કારણકે એમાં અવાંતર ચરિત્ર રૂપે યાધર તમનાં મર્ષિનું ચરિત્ર આલેખાયુ છે. આ મહિનાં પશુ નવ ભવે! અને એમાંય પહેલા ભવમાં કરેલી એક નાનકડી પણ ગાઝારી સ્કૂલનાં પાપે બીજા-ત્રીજા વગેરે ભવામાં જે અસહ્ વ્રતનાએ અને પીંડાએ એમનાં જીવને વેઠવી પડે છે. એ બધુ વાંચ્યા પછી પડકાર સાથે કહી શકાય તેમ છે કે વાંચનાર વનાં પરિણામેા અંધ્યવસાયે પ્રાયઃ કામળ બન્યા વિના રહે નહી. નિયમાં નિર્દય હત્યાર ને પણ પશ્ચાતાપનો ભાવ સ્પર્ધા વિના ગભગ રહે નહીં. પાપીમાં પાપી થનાં કઠાર હૈયામાં પણ બે ત્રણ તેરી શિખામગા ઉપસી આવે તે નવાઇ ની શ્રી યશોધર મહર્ષિ નાં ચારિત્રમાં સમરાદિત્ય ચોથાભવમાં અવાંતર કથામાં નવાવનાં વર્ણનમાં મનુષ્યનાં પતિત છવનને ઉન્નત કરવા માટેની એટલી બધી ભરપૂર સામગ્રી ભરેલી પડી છે કે એને સમાવેશ એક પુસ્તકમાં થાય એટલે સ ંક્ષેપ કરીને પણ કરવાનુ અમાર. માટે સ ંભવત રહ્યું નહી પરિણામે હાલ માત્ર ચાર ભવનું મન ગૂંથી લેતે એક ભોગજ પ્રસ્તુત કરી રહ્યા છીએ અને નજીકનાં ભવિષ્યમાં ખીન્ન ભાગે પણ પ્રસ્તુત કરવાની તમન્ના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy