SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ સમરાદિત્ય કેવળી ભગવાનને જીવ ચેથા ભવમાં ધનકુમાર મુનિ યશોધર મહાત્માનું રોમાંચક ચરિત્ર સાંભળી રહ્યો છે. મુનિ કહે છે, “પનીએ ઝેર દીધા પછી હું અકથ્ય-અતુલ વેદના ભોગવી રહ્યો છું, માણસે દીદને તેડવા ગયા છે, અને અહી પની ટીદ આવે તે પહેલાં જ મારી રહ્યા સહા પ્રાણ કાઢી નાખવા પેરવીમાં પડી છે. પણ એને વિલંબ ક્યાં પાવે એમ હતા ? રાજભવનમાં ડૌદને લઈ આવતાં શી વાર લાગે ? એ તો જાણે ગભરાટમાં ઉપરના વસ્ત્રાને ફેકતી કેશ છૂટા મૂકીને છાતીને માથું પીટતી પીટતી, ને “હે આયપુત્ર ! હે આર્યપુત્ર હાય ! આ તમને શું થઈ ગયું ?.” એમ પેકારતી આવી. કેવો ખેલ છે ! સંસારમાં આ નવું નથી. માટે જ ડાહ્યા માણસે એવા સંસારથી ઉભગે છે. રાણીના કપાતને જોતાં બીજાને એમ લાગે કે રાજા તે મરવા પડયા છે. પણ આ રાણીએ કાંક શેકના આઘાતથી મરી ન જાય ! પણ આવા પ્રસંગે કેણ રેકે એને ? એ તે પહોંચી રાજા પાસે સ્ત્રી જાત, માયાના બધા ખેલ આવડે છે. આકદ કરતી સીધી પડી રાજાના શરીર પર, ને વહાલ કરતી ગળે બાઝે છે. કપાત ચાલુ છે, નાથ ! આ તમને શું થઈ ગયું ? અરેરે ! તમે તે બધાને સંભાળનાર ને મારા પ્રાણુથી અધિક પ્યારા ! તમને આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy