________________
સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ
૨૨૯ ઉપદ્રવ ? અને હું અભાગણ જીવતી ઊભી છું ? તમને દર્દ આવે એના કરતાં સને જ મત કેમ નથી આવતુ?..” સાચું છે કે ઢાંગ ? પાકે દ્વેગ, કેમ કે આકંદ કરતી જાય છે ને ગળે લગાડેલા હાથને અગૂઠો જોરથી હડિયા પર દાબે છે.
યશોધર મુનિ ધનકુમારીને કહી રહ્યા છે, કે “હે દેવાનુપ્રિય ! આમ તે મારા પ્રાણ કઠે આવી ગયા હતા, એમાં આ પ્રાણયારી કરેલી પત્નીના અ ગૂઠે-આંગળાંના દબાણથી ભયંકર ત્રાસ-રીબામણ સાથે પ્રાણ દેહમાંથી નિકળી ગયા. જીવનભર વહાલી કરેલી પત્નીની આ દગાખોરી અને કુરત તથા રોગ અને ગળું દાબવાના પ્રોગથી ઉપજેલી અપરંપાર વેદનાએ જીવનના અંતિમ કાળે આર્તધ્યાનમાં પડયે. મરીને આnયાનના વેગે, હે દેવાનુપ્રય ! હું હિમવત પર્વતના દક્ષિણ ભાગે આવેલા શિલિન્દ નામના પર્વત પર એક મેરલીના પેટમાં ઉત્પન્ન થયો. '
બસ ખલાસ ? એક દુઃસ્વપ્ન પર ચેતી જઈ સંસાર આખે ત્યજી ચારિત્ર લેવાનો નિર્ધાર કર્યો, માતા ન સમજે તે સમજાવવા કિમિ ગેડ, કિમિ પસાર થતો તે દેખા પણ માતાના ખેારા દક્ષિણે લેટના કુકડાને વધ અને માંસ તરીકે એનું ભક્ષણ કરવાના પા૫માં પડવું પડયું. પછી પણ ચારિત્ર લઈ લેવું છે, રાજ્યગાદી પુત્રને સે પી; પરંતુ રાણુએ એક દિવસ ભી બને સાથે ચારિત્ર લેવા કહ્યું અને થેન્યા, તો રણુના ઝેરના પ્રયોગના ભોગ બનવું પડયું.
હૃદયપલ્ટે શાને કહેવાય? મહાત્મા યશોધર મુનિએ પહેલા ભવને સુરેન્દ્રદત્તને આ અધિકાર કહ્યો. એમાં છેવટનાં પરિણામ તરીકે થયેલ તિયચગતિમાં અવતાર જતાં દેખાય છે કે સુરેન્દ્રદત્તે રાણીને ભયંકર દોષ નજરે જેવા છતાં એના પર વિશ્વાસ મૂળે તો પિતાની ઊંચી ચારિત્રભાવના ઠેકાણે રહી ગઈ અને દુર્ગતિદાયી આત દયાનમાં એ તણાયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org