________________
સસરાદિત્યકેવળી-ચરિત્રમાં ૪ થા ભવની
અતગત અવાંતર કથા
મહાત્માં યશાધરમહિષ
[સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરીભસૂરીશ્વરજી મહારાજાએ રચેલી સવેગ-વૈરાગ્યરસથી તરભેળ શ્રી સમાદિત્ય કેવળી મહર્ષિના નવ ભવની મહાકથામાં શ્રીસમરાદિત્યના જીવને ભવેલવ પ્રતિબંધ થવામાં નિમિત્તભૂત થાય છે. એકક ચસ્ત્રિનું શ્રવણ. એમના ચેાથે ભવ છે ધનકુમાર શ્રેષ્ઠિપુત્રના. એ ધનકુમારને ભવિતવ્યતાના ચાર્ગે પત્ની મળી છે ધનશ્રી નામની, જે વૈરી અગ્નિશાં તાપસને જીવ છે. સમરાદિત્યના પહેલે લવ ગુણસેન રાજાને, ત્યાં
આ સેનને જનમજનમ મારુ... એવી એના પ્રત્યે દુશ્મનાવટવાળા અગ્નિશમાં તાપસ બનેલા. તે હવે અહી સમરાદિત્યના જીવ; ધનકુમારની ધનશ્રી નામની પત્ની બની. પરદેશ વેપારઅર્થે સમુદ્રપ્રવાસે ગયેલ વનકુમારને ધનશ્રીએ દરિયામાં ધકેલી દીધેલ, છતાં પુણ્યાગે મળેલ પાટિયાના આધારે ખચી ક્રમશઃ અનેક ઊચા-નીચી અનુભવતા ધનકુમાર ઘરે આવીને પછી ઉદ્યાને જાય છે, ત્યાં જીવનમાં Turning Point પરિવતન યાગ આવે એવું પ્રમળ શુભ નિમિત્ત મળે છે. એ નિમિત્ત છે મહાત્મા ચશેયરમુનિ– મહિષ`ના સમાગમ અને એમની આત્મકથાનું શ્રવણુ. એ નિમિત્ત કેવી રીતે મળે છે, શેાધર મહાત્માની આત્મકથા શી છે. એ અહીં રજુ થાય છે. —પ્રશ૪]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org