SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ મેરની વિટંબણુ ધનકુમારને યશોધર મુનિ આગળ કહે છે કે એક વારને પ્રસંગ હતો, હું ૨ બનેલે ગગનચુંબી મહેલના ઈન્દ્રનીલ નામના ગવાક્ષ પર ચડ્યો હતો. ત્યાં ગુણધરની રાણું એના કંદરા અને ઝાંઝરના ઝણકાર સાથે નાટયશાળાના ઝાલરને મધુર અવાજ સાંભળ્યો. જાણે મને મેઘના ગડગડાટને ઇવનિ મળે એટલે તાન ચઢયા, ઉલાસમાં આવી નાચવા માંડ્યો. ' પંડિતથી પામર પ્રાણ સુધીના કેઈપણ હય, શદ રૂપ અરસ-ગધ-શમાંનો કેઈ પણ ઈષ્ટ વિષય મળે એટલી જ વાર, કાયા નહિ તો છેવટે હયું નાચવા માંડયુ જ છે! પણ એ તે પામર પ્રાણુ ઘેલું થાય, પંડિત સમજદાર માનવી પણ ઘેલો? હા, એ જ બતાવે છે કે, જુગજુના ભવની વિષયવાસનામાંથી પંડિતને પણ છુટવું મુશ્કેલ છે. માટે જ જે વિષયવાસનામાંથી છુટવાની તમન્ના હોય તે એની સામે બળવો કરવા જોઈએ, બળ કેળવીને વાસનાઓને સફળ નહિ થવા દેવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy