________________
૨૬૨
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર સુરેન્દ્રદત્તને મરતાં થતું હશે કે “હાય આ બાયડીએ ઝેર આપ્યું, ઉપરથી ગળું કરે છે ! અરેરે કેટલી વેદના ! એય એય ! નથી સહન થતું ! આના કરતાં સારી પત્ની મળી હૈત તે કેટલું સારું થાત? આ ગળું ટૂંપે છે પણ નથી તે કઈ આ સમજવું કે નથી હું ઝેરથી પરવશ બતાવી શકતો ! આમ મરવાનું? અરેરેરે, હું મરી ગયો ! શું કરું?” વિચિત્રતા કેવી કે સગી પત્ની જ ઝેર દે અને ગળું છે. આ અત્તયાત થયુ. એને બદલે વિચાર્યું હોત ખરેખર ! સંસાર અસાર છે,' તે એ શુભ ભાવનામાં જાત,
મનને જે એમ થાત કે.
સંસાર અને તત્વે તથા મેક્ષમાગને ઓળખાવનારી જિજ્ઞાસા કેવી કલ્યાણ-આરા!
જિનવચન એ જ સાર છે, એ જ આદેય છે, એ જ ભવભવના બંધનથી છેડાવનાર છે!' - આ ધમયાનને “આજ્ઞાવિચય” નામને પહેલે પાયે, પહેલા પ્રકાર થાત.
અથષા એમ ચિજવી શકે આમાં માને ? મારા કમને જ વાંક છે. કમ જ એવા છે કે એને વિપાક થાય એટલે ફળ દેખાડે જ. વાહ! કર્મવિપાકની કેવી બલિહારી છે કે મેટા તીર્થકર દેવ જેવાના જીવને પણ ફળ આવ્યા વિના રહેતા નથી.”
એય અનંત બળના ઘણું સહર્ષ ભેગવી લે છે, તે મારે તે અવશ્ય ભેગવવા”....અને તે એ ધમયાનના “વિપાક વિચય” નામનો પ્રકાર થાત.
અથવા એવું ચિંતન કરી શકત કે ગમે તે બન્યું, પણ મારે પત્ની પર કે પીડા પર શ્રેષ કરવાની જરૂર નથી. તેમ આ શરીર અને સુખાકારિતા પર રાગ કરવાની જરૂર નથી. રાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org