________________
૧૯૨
શ્રી સમાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર કસી, ભાઈ ભરત પર ભાવદયાનાં પૂર ઊભરાવ્યાં, સંસાર ત્યજી અણગાર બન્યા ! શાના ઉપર વિવેક ઉપર. આ વિવેક કે બાહ્ય શત્રુને કચરવામાં શક્તિ વેડફાઈ જશે, આંતર શત્રુને દાબવામાં ખરચેલી તાકત ઊગી નીકળશે. વૈોપશમની વિચારણ
જ્યાં જ્યાં કોઈના પ્રતિ દિન ૨ વિધ, ક્રેપ-ઈતરાજી ઊભી થવા જાય ત્યાં ત્યાં ખ્યાલ કરે કે “આમ કહીને હું મારા જ આંતર દુશ્મનને વધુ પગભર, વધુ જોરદાર, અને વધુ લાંબી અવધીના કરી રહ્યો છું, વીતરાગ પરમાત્માનું શાસન પાગ્યા છતાં આવું બને એ મારી મહાકમનસીબી છે. મારે તે આ ભયંકર સંસારમાંથી વહેલા છૂટવા માટે આંતરશત્રુ કામ -કોંધ લેભ, માયા-મદ-મસર ગેરેની અવધિ ટૂંકાવવાની છે, કેમ એ વહેલા નાશ પામે એ કરવાનું છે, ત્યાં હું ફરી એને સેવીને હૈયે ચાહીને ઘાલીને ની અવધિ કયાં વધારી રહ્યો છું ! મેળા પડતા એ આંતરશકે કાં મજબૂત બનાવું?” બસ, મનમાં આ વેટ લાગી કે સામા થી વેર-વિરોધ ઉઠાવી ભાવદયા અગર સૈત્રીભાવ વહેવડાવવાનું દિલ થશે. એનું એક કારણ એ કે જયાં ખાસ વેર-વિધિનું રણ ઊભું થયું છે. ત્યાં દયા કે મૈત્રી વહેવડાવતાં એ દયા-કીના સહકાર ઊડદ પડશે એ મહાન લાભ દેખાય છે.
આ સમજી રાખવા જેવું છે કે પ્રતિકુલ સોળોમાં મન મનાવીને પણ જે ક્ષમા, દયા. સત્ય, ત્યાગવૃત્તિ કેળવી, એના સંસ્કાર સારા ના પડે છે, અને વિધી કુસંસ્કારને ભારે ધક્કો લાગે છે. તે આ બી વિવેક, કે કપરા સંગમાં ગુણ ખાસ કેળવણીને એને મહાન લાભ કેમ ન ઉઠાસુ ? --માત થાય. એમાં હદય કેટલું બધું કેરું ફૂલ! કેવુંક ઉદાર અને પવિત્ર બને! આ બનાવવું હાથવેંતમાં છે; એને છેડી શું હજીય બીજાનું બુરુ ઈચ્છવું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org