SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તે કરવાનું સૂઝ અને કુરે. ગુણ કેળવવાના ઉપાય – કેઈપણ ગુણ કેળવવાની અને દેષ ટાળવાની તમન્ના હોય તે, (૧) પહેલાં એ માટેની સતત ભાવના કરે. એ ભાવના પણ લાભાલાભ ને સારાસારની ભાવના સાથે કરે. અર્થાત ગુણના લાભ કેટલા? એમાં સાર કેટલો? તેમ જ દેષનાં નુકસાન કેવાંક? એની અસારતા કેવીક?” એ બધાની વિચારણા રાખે; ને તાવિક સ્વરૂપને વિચાર કરે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે, છેવટે રાત્રિના કે પરેઢમાં ઊઠીને, એની ભાવના કરે. (૨) એમાં પણ ટાઈમટેબલ યાને સમયપત્રક ઘડે-એક અઠવાડિયું અમુક ગુણ કેળવવાને કેર્સ–કાર્યક્રમ બીજું અઠવાડિયું બીજ ગુણ પાછું, (૩) એ ભાવના પાછળ એના અમલમાં ખામી પડે એની નોંધ રાખે. (૪) દિન-પ્રતિદિન માપે કે ખામી કેટલી ઘટતી આવે છે. (૫) તેમ એ પણ સાથે જોઈએ કે ભૂલની કઈ સજા, કે દંડ પણ નક્કી કરીએ, ને ભરી આપીએ. જે ભૂલની પાછળ સજા ન હોય, એ ભૂલ સુધારવા મુશ્કેલ બને છે. માટે ગમે તેવી પણ સજા જોઈએ. જીવન ઉત્થાન-આત્મસ્થાન માટે (૧) આ ભાવના, (૨) અમલી કાર્યક્રમ, અને (૩) નિરીક્ષણ સાથે દંડ વહેવાને. એ સુંદર સાધના છે. એનાથી યોગ્યતા પ્રગટી આવે છે. તે બાલે, યેગ્યતા પ્રગટાવવા શું શું જોઈએ? ઉપબહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય, કતજ્ઞતા, પરાથપ્રધાનતા- વગેરેને અભ્યાસ જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy