SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ મોર અને તરાની ગતિ ૩૧૭ છે. અને આત્મા ઉપર પાપના ભાર લાદી રહી છે. એ તારેજ ભેગવવા પડશે ત્યાં કઈ બચાવ નહિ ચાલી શકે કે “એ તે મેં આવા સવેગમાં કર્યું હતું, મારી ભૂલ ન હતી કે બચાવ નહિ ચાલે. બીજાના વાંકે પણ પિતે સેવેલી પાપલેશ્યા પિતાને જ દડે છે, પિતાને અવશ્ય દડે છે. સવિચારાદિની દુર્લભતા દુઃખ ભેગવવા છતાં પાપલેશ્યા છૂટતી નથી, સદવિચાર સમતિ, સદ્દષ્ટિ જાગતી નથી, એ એની મહાદુલભતા સુચવે છે. જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વની સમજ પડી છે, છતાં સદ્ વિચારને જગા નથી મળતી ! કેવી કરુણ દશા ! ત્યારે સમજવું જોઇએ છે કે આ જગતમાં સવિચાર આવો કેટલો બધે કઠિન છે! સારી ભાવના જાગવી કેટકેટલી મુશ્કેલ છે! એ જગાડનાર સત્સમાગમ, સંતવાણું અને શાસ્ત્ર માયા છતાં જો એની ઉપેક્ષા થશે, એના બદલે મેહધના સમાગમ, મેહનાં વચને, તથા કાયા-કચન-કીર્તિને જ હિતકારી માની પાપમાં ધપાયે રખાશે, અને સવિચાર-સદ્ભાવનાને નહિ વધાવાય, નહિ અપનાવાય, તે દશા કેટલી ભૂડી! છતી સામગ્રીએ અને સાજે સારે સારા વિચારે અને સારી ભાવનાઓની ઉપેક્ષા જીવને ધિટ બનાવે છે; વધુ નાલાયક બનાવે છે. અને વધુ અયેચતા એટલે? ભવિષ્યમાં સદવિચાર જાગવાની અહીં કરતાં પણ વધુ કઠિનાઈ ! દુર્વિચારની સહજ સુલભતા! અર્થાત ભવિષ્યમાં એવા વધુ અગ્ય ન બનીએ એ માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy