________________
લેટને કુકડો માર કેમ ભયંકર
૧૬૫ - “ આટલામાં શું થઈ ગયુ?” “આ ક્યાં પાપ છે?” આમ જ જીવ ભૂલે પડે છે. પછી એમાં વર્ષોની શુભ ભાવની કમાઈ કે તત્કાલ જાગેલી મહાન સારી ભાવનાની કમાઈ ધૂળધાણી કરી નાખે છે.
એક અકાર્યના પ્રસંગમાં ઊભી કરેલી નિષ્ફરતા, અવળીમતિ અને દુર્ભાવના પછીના જીવન પ્રસંગે અને ભ પર છાયા પાડે છે.
એનું પરિણામ દુગતિએની વિટંબણમાં આવીને ઊભું રહે છે.
યશોધર મુનિના ભામાં પહેલા સુરેન્દ્રદત્તના ભવમાં આ પાયા નાખ્યા હોવાથી પછીના ભામાં દુઃખદ પરિણામ જોવા મળે છે. માટે આશ્ચર્ય કે શંકા નહિ કરતા કે “! જરાક શા પાપનાં આટલાં બધાં ભયંકર પરિણામ?” પાપ જરાકશું નથી. અવસરે મેટી લડાઈ લડવામાં હૃદય કદાચ તીવ સંલેશવાળું ન ય થયુ હોય; પણ હૈયાને પા૫ ભારે ન લાગે એમાં એ એટલા બધા સંકલેશવાળું બની જાય એવું બને છે; કારણ સમજે છે? તત્ત્વને સામને કરવામાં ઘેર સંક્લેશ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org