________________
વાયર સુનિને ૧લે ભવ
શરીરનો વાનસ્વભાવ જ ન હોવાને લીધે એને કશું જ્ઞાન થતું નથી, માટે જીવને મૂળમાં જ્ઞાનરવભાવ છે તે તેનાં આવરણ દૂર જતાં તેના કેટલા અંશમાં જ્ઞાન પ્રગટ થાય છે, એમ સિદ્ધ થાય છે.
હવે રાનવભાવ છે, તો કેટલું જાણવાને જ્ઞાનસ્વભાવ છે એ સવાલ થાય છે,
આ મૂળને જ્ઞાનવભાવ મર્યાદિત હોઈ શકે નહિ;” કેમકે iાનમાં આટલીજ મર્યાદા માનવી એ શી રીતે કહી શકાય? તેથી જ્ઞાન અને તે જ માનવું જોઈએ, એ એની મૂળમાં શુદ્ધતા ગણાય.
તે એ,
આ રીતે એકાંતવાલે દશને ક્ષણિકતા, નિત્યતા, શુકતા, અલ્પલાં વારે એકાન્ત વસ્તુસ્થિતિનું પ્રતિપાદન કરે છે તે ખેડું છે. પરતું એ કથાયત વસ્તુસ્થિતિ સાચી છે, એટો એની ભાવના કરી શકાય. માત્માને ઊલ્પનામાં એ ઉપયોગી બને છે. એ એવી રત જરા જોઈએ. | mજકતાની ભાવનારાગ્યને પ્રેરે છે. જો હું જ ક્ષણિક છું તે શા માટે ઈ પર મમત્વ કરું? શા માટે રાગ કરું? તેમ જે વધુ ૫ણ શાણિક છે, તે એના પર રાગ-મમત્વ કર્યા શા કામના
માતાની ભાવના એવિચારણા કરાવે છે કે જડ ગલમાં પરાગ નિજ છે, અને ગમે તેટલા હ કે શેક કો પણ, એ મા એ જ રહે છે. પછી હs રોકથી શી વહાઈ? વળી, આત્મા
બન્યા ક્રિય કરી એને નાશ કે નવી ઉત્પત્તિ થતી મી, પછી પાપ કરાનાં કે દેવ-દુગુણ સેવવાનાં આંધળિયાં શ્વા સારુ કરવાં એ કર્યો આત્મા તદ્દન નષ્ટ થવાનો છે કે જેથી છે ને કે હુણેનાં દુઃખદ કહુ પરિણામથી એ છુટી શકે? આત્મા નિત્ય હેવાથી કરેલ દુષ્કૃત્યનાં રજેરજનાં ફળ એને જોગવવાં જ પડશે. એમ બીજા આત્મા પણ નિત્ય હેવાથી એના પર આપણે મેહ કરીએ ને એને જે દુષ્કૃત્યમાં, પાપમાં, દુર્ગણમાં, કે કષાયમાં ઘસડીએ, તેનું એ બિચારાને દુખદ પરિણામ
મળવું જ પડશે, માટે શા સારુ એવી સ્થિતિ ઉભી કરવી?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org