SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર અસમાધિમાં બેવડો માર છે – એક તે કર્મનાં દુઃખ ઉપરાંત શેક-ઉદ્વેગનું દુઃખ વધી જાય છે. અને બીજુ એની આ વ્યાકુલતામાં તથા એનાથી ઝટ છૂટવાની લાલસામાં કઈ જૂઠ, અનીતિ, માયા, અપચ, રેષ, રેફ વગેરે દુર્ગુણે-દુષ્કૃત્યો દાખલ થઈ જાય છે. એથી ભાવી દુઃખ નક્કી થાય છે... આમ બેવડે માર પડે છે. હર્ષની અસમાધિમાં પણ મદમત્સર, અકડાઈ-અતડાઈ સ્વાર્થોધતાસમારંભ, વગેરેની બાકી રહેતી નથી. વિચાર કરી જુઓ કે માનવ માનવ મટી દાનવ કેમ બને છે? સગુણે કમાવાની તક વેડફી નાખી દુગુણે કેમ અપનાવે છે? એટલા જ માટે કે અસમાધિ એને વિડંબી રહી છે. નવકારમંત્રથી અપૂર્વ સમાધિ મળે છે – (૧) સમાધિ એ-જીવનને સાર છે, (૨) પ્રત્યક્ષ સુખ લાભ છે. ' (૩) સદગતિની દૂતી છે, ને () વીતરાગતાની નિસરણ છે. માટે નવકાર-સ્મરણ દ્વારા એ ખબ કમાઈ લેવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy