SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ શ્રી સમરાદિત્ય • યશધરમુનિ ચરિત્ર ૦ આવકના બાર વત, ૦ શ્રાવકના દિનકૃત્ય-પર્ધકૃત્ય વાર્ષિક કૃત્ય, જીવન-કૃત્ય વગેરે અનુષ્ઠાને અને આચારે, ૦ શ્રાવકની ૧૧ પડિમા, ૦ વિવિધ નિયમે, ૦ સાધુજીવનની લાયકાત માટેના ગુણ, ૦ મહાવત ને ક્ષમદિધર્મ, જ્ઞાનાચારાદિ પંચાચાર, સાધુ સામાચારી, સાધુર્તવ્ય, ઈત્યાદિ ઈત્યાદિ. પરંતુ આ બધું કરવાની ભૂમિકામાં શું જોઈએ? આરાધનાની ભૂમિકામાં શું શું? મૂળમાં હૃદયમાંથી મૌલિક અપવિત્રતા દૂર કરાય, દૂર કરવા મથાય ત્યારે આરાધનાને જગા મળે. મૂળભૂત પવિત્રતા લવાય, લાવવા પ્રયત્નશીલ રહેવાય તે એ બને. તે એ જુઓ. મૌલિક અપવિત્રતાઓ કઈ કઈ છે? આવી બધી – પાપમાં નિડરતા, પાપની કોઈ સુગ-ઘણ-ભય નહિ, એમ. અત્યન્ત સ્વાર્થાલ્પતા, કૃતનતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy