________________
જીવવું શા માટે ?
૨૧૩ વ્યવહારના ૬૭ બાલ ક્યા ક્યા, માર્ગોનુસરીને ૩૫ ગુણ, વેગ વસેવાના પ્રકાર, ગદષ્ટિએનો પરિવાર, બાર વતે, અરિહંતપદ પ્રાપ્ત કરાવનાર ર૦ સ્થાનક, નવ પદ, વગેરેની વિચારણા થઈ શકે.
(૯) અથવા મન એ શોધવા લાગે કે જુદા જુદા મહાપુરુના સુકૃત કયા કયા, વિશિષ્ટ ગુણ કયા ક્યા, પરાક્રમ કયા ક્યા, ઉપકાર એમણે કેવા કેવા ક્ય, વગેરે વિચારાતું જાય અને એની અનુ મેદના કરાતી જાય કે “ધન્ય સુકૃત ! ધન્ય જીવન ! કેવા ઉત્તમ ગુણ!” વગેરે.
(૧૦) માનસિક ધર્મ સાધનામાં બીજાં વિવિધ ચિંતન આવે. દા. ત. (i) આપણા જીવે કેવાં કેવાં અધિકરણે એટલે કે પાપસાધનોને, હિંસા અને મેહકારી સાધનોને પથારે પાથરી મૂકે છે, એ કેટલે પાપનો બેજ વધારે છે, ને એને કેવી કેવી રીતે એ છે કરતો આવું ! (ii) કેટલા મહાપુ આ કે ઊં માનવભવ મળે છે, એમાં કેટલે અનુપમ અવસર માને છે ! કેવા કેવા દેષયાગ, કેવા કેવા ગુણે પાન, કેવા. કેવા સહન કરવાના ધર્મ, કેવી કેવી ક્ષમા મતાના અવસર, ને કેવા કેવા પરમાત્મ-મરણ તરવરમણતા વગેરેના અમૂલ્ય અવસર મળ્યા છે ! એનું ચિંતન (ii) આયુષ્યની અવિશ્વસનીયતાનું ચિંતન (iv) વર્તમાનકાળે પણ ભવ્યાત્માઓની વિવિધ આરાધનાનું ચિંતન, (v) સમવસરણ કે કેાઈ શત્રુજયાદિતીથ, યા અમેદનીચ ભવ્ય ધર્મ પ્રસંગનું ચિંતન, (vi) સ્વાનાબાધક ઉપાયનું ચિંતન,... ઇત્યાદિ ઈત્યાદિ કરી શકાય.
(૧૧) માનસિક ધર્મસાધનામાં સહેલું કય અરિહંતન જાપ અને નવકારમંત્રનું રટણનું છે. એમ,
(૧૨) વેદષનિંદા યા સુકૃત અનુદના છે. નવકારમંત્રનું સ્મરણ બે રીતે થાય- (૧) અક્ષરના આલંબનથી, એટલે કે જાણે નજર સામે નવકાર પદે સ્પષ્ટ ખેલા દેખાય અને આપણે એને વાંચીએ છીએ એ રીતે, (૨) અર્થના આલબ નથી, અર્થાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org