SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નયનાવલિની કપટજાળ યાધર મુનિ સ્વરાદિત્યના જીવ ધનકુમારને પિતાને સુરેન્દ્રદત્તને પ્રથમ ભવ કહી રહ્યા છે. એમાં કહે છે કે “દેવીના ભેગની વિધિ પતાવી. પછી નક્કી કર્યા મુજબ બીજે દિવસે કુમાર ગુણધરને રાજયાભિષેક કરે છે, અને પૂર્વનિર્ણત વાત સુજ હું સાધુવેવ પહેરી લેવા તૈયાર છે કે ત્યાં તે તરત પર વનાવલિ આવી, અને કહે છે, આર્યપુત્ર ! ઊભા રહેજે.” હું વધારે નથી માગતી. એક દિવસ માગું છું આજને. પુત્ર ગુણધર રાજ્ય કેવું કરે છે, અને આનંદ જરા માણું લઈએ. પછી આવતી કાલે ચારિત્ર વઈશું.' વાના અને સંયમના પૂર્વ-પશ્ચિમનાં અંતર – આમ ના કહેવાનું મન થાય ? કય વરસ કે મહિને કહે છે ? માત્ર એક જ દિવસ અને તે ય આજને જ. અલબત્ત મને વિચાર તો આવે કે “અરે ! આ શું ? પત્નીનું કેવું પરસ્પર વિરુદ્ધ વર્તન ! બે દિવસ અને એને દુરારાર, અને અત્યારે કહે છે. આજ રોકાએ, કાલે આપણે ચારિત્ર લઈશું;” પરંતુ મનને થયુ કે કઈ નહિ, મારે વિચારવાની જરૂર નથી. કેમ કે જગામાં એવું પણ બને છે કે કેટલીક સ્ત્રીએ જીવતા ધણને થ છેડીને ચાલી જાય છે, અગર મનથી છેડી દે છે ત્યારે કેક વળી એવી પતિ મન જ હોય છે કે ધણી. છતાં તે ! પણ કર્યા પછી પણ છેડવા તૈયાર નથી એટલે ખાછળ ચિતામાં બળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy