SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની કક્ષા ઉંચી લાવે સાક્ષાત લખતા હે, છતાં એમની સાથે પ્રભુ ગંભીરતાથી શું રિતે રહેતા હશે? અહિંસાદિ નવપદનાં સાક્ષાત આપણા જીવનને સ્પ, મનને ઉલ્લસિત કરે એવાં શાં રહસ્ય હશે? નવપદ, નવા, ચાર ગુણરથાનક, ક્ષમાદિ દશ ધ, વગેરેના એના જ કમ કેમ? એના વિસ્તારમાં શું આવે?'... દુનિયાના પદાર્થો જે નજરમાં કે અનુભવમાં આવે છે, એમાં ઊંડા પારિજણ કેવાં છે? એ કેમ સુખ-દુઃખરૂપ લાગે છે? શું ખરેખર એમાં સુખ-છે કે કેઈ બીજ નિમિત્તે સુખ-દુઃખની કલ્પના થાય છે? એ પદાર્થોને ભૂતકાળને દીઘ ઈતિહાસ હશે એવું જ જીવનમાં બનતી ઘટનાઓમાં ઊંડા કારણ શા છે?એના પરિણામ છે ઈહિ હીત્યાદિ જિજ્ઞાસાઓ કેળવાય, એની પાછળ તત્વ જાય, ને હૈયું નિર્મળ અને કેરું બનતું આવે, તત્વચિંતન લાધે, મેલી અને તુચ્છ જિજ્ઞાસાઓને દેશવટે મળે. ધનકુમાર આવી જિજ્ઞાસાથી પૂછે છે “ભગવન આપને મહાન વૈભવવિલાસની રિથતિમાં વૈરાગ્ય કેમ થયે? એનું વિશેષ કાર આપનું ચરિત્ર કહે છે, તે તે કેવું છે? કૃપા કરીને સંભળાવે.’ મુધિ વિચારે છે કે “ આ કલ્યાણ આકૃતિ અને પ્રમાા સુકાવા છે, તે ઊંચી વસ્તુ જે વૈરાગ્ય, એ પાયથાની સૂના ગણાય, તે પછી ચરિત્ર સંભળાવવા છે એથી નથી ને સભળીને Rા પામી જાય.' આ આત્મા જોઈ મુનિને શી ભાવના થઈ? આને તે સારૂં' સંસાર પર વૈરાગ્ય થઈ જાય, મુનિ તે આવું જ છે, એ અક્ષર કહીએ, પરિચયમાં આવવા દઈએ, જેથી કેઈપણ હિસાબે એને સંસાર-સવરૂપનું ભાન થઈ જાય.” સમ્યકત્વમાં ય વૈરાગ્ય જરૂરી : વૈરાગ્ય ક્યાં જોઈએ? માત્ર ચારિત્ર, વત, નિયમમાં જ? ના, સમ્યકત્વની ભૂમિકા સર્જવામાંય વૈરાગ્ય જોઈએ. જીવ ચરમાવતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy