________________
૧૨૮
શ્રી સુમરાદિત્ય ॰ યશે ધરમુનિ ચત્ર
°
એ ગુણ અનુમેદનીય છે, ભલે એ દશન કરે, દન કર્યાં સસ્તુ પડયુ છે?' અથવા,
(૪) મારે દન કરવામાં પરીક્ષાના સમય મળ્યે કે પ્રભુનાં પહેલાં દર્શીત કર્યા એથી હવે પ્રભુની મુદ્રા કેટલી ચાદ રહી તે તપાસુ, પ્રભુના માસિક હુબહુ દર્શન કરૂં. અથવા પ્રભુદશ નથી જાગેલા શુભ ભાવને કોટી મળી કે એ કોઈ કલુષિત ભાવથી બગડી ન જાય.’
આવો કોઈ વિચાર જરૂર આવત. એથી દશનથી કમાયેલા શુભ ભાવમાં વળી બળ શુભ ભાવ ઉમેરાત, અને એથી લાભ લાખાની કિંમતના ઊભા થાત!
એવુ' એોગ્યતા હોત તે, પેાતે દર્શન કરવામાં વચમાં ન ઊભા રહેતાં શ્વાસે કહેલી પુરુષે જણી અને સ્ત્રીએ ડાબી બાજુએ રહી દર્શન કરવાની વિવિધનું પાલન કરત; ને કદાચ ખ્યાલફેરથી એ વિધિના ભંગ થયો, તા ખીજાના સૂચન પર એને ઉપકાર માની સિચ્છામિ દુક્કડંથી અવિધિનું પાપ તાડી નાખી, બાજુએ ખસી જાત.
યોગ્યતા આ મહાન આત્મરક્ષા તે આત્મમાઈ આપે છે. જોઇએ છે એ ?
હા,
તા બેસી શું રહ્યા છો? ચેાગ્યતા વિનાનું ગાડું.. જન્મારાના જન્મારા ચલાવ્યુ, અહીં વર્ષોના વર્ષો ચલાવ્યુ, હવે કયાંસુધી ચલાવવુ છે? ૬૮ ૯૫ કરો કે અહીંથી જ હવે જીવનમાં યાગ્યતા પહેલી કેળવીશ, મન મારીને પણ કેળવીશ.’
યોગ્યતાના અભાવે, કહેવાતા ધર્મપ્રેમ ખૂણે પડયા રહેશે, તે સાધર્મી માં પરસ્પરનું વાત્સલ્ટ, ઉપમૃ હા, અને સ્થિરીકરણ, સર્વત્ર ગુણાનુરાગ, મૈત્રી અને કરુણાભાવ વગેરે ધ તિલાંજલી આપી એથી વિરુદ્ધ પરસ્પર ઈર્ષ્યા, અવગણના, નિંદા, તિરસ્કાર, બુદ્ભિદ, વિરાધ, નિ યતા વગેરેમને એક નહિ તા ીને ખીજો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org