________________
પચાવવાની આવડત
હલકુ જેયેલું પચાવવું કઠિન છે સારું જોયા પછી હલકું લેવાનું બન્યું એ પચાવવું મુશ્કેલ બને છે. મને આશ્ચર્ય થાય છે સુગ થાય છે, તિરસકાર જમે છે કે છ ! આવું! ત્રણેય ભાવ બેટા છે, ખરાબ છે.
આશ્ચર્યમાં પુદગલ અને સંસારી છની વિચિત્રતાને ખ્યાલ ભસ્યા માટે ખરાબ,
સુગમાં જુગુપ્સા મેહનીયના ભંગ બનાય છે એ હું
તિરસ્કારમાં શ્રેષને વશ પડવાનું થાય છે, ને અભિમાન પાષાય છે માટે એ અશુભ ભાવ છે. પૂછે, તિરસ્કારમાં અભિમાનને ક્યાં અવકાશ મળે?
ઉત્તર એ છે કે જાત સારી લાગે છે, માટે સામા પર તિરસાર છૂટે છે. જાત મહા-ખરાબ લાગતી હેત, “હું લાખે છેથી ભરેલો છું, નીચ છું, અધમ છું,” એમ થતુ હેત તે સામા પર તિરસ્કાર ન વરસાવત, પણ જાત માટે ઘમંડ છે, મદ છે, એટલે બીજાનું નરસું સહન થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org