SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પચાવવાની આવડત હલકુ જેયેલું પચાવવું કઠિન છે સારું જોયા પછી હલકું લેવાનું બન્યું એ પચાવવું મુશ્કેલ બને છે. મને આશ્ચર્ય થાય છે સુગ થાય છે, તિરસકાર જમે છે કે છ ! આવું! ત્રણેય ભાવ બેટા છે, ખરાબ છે. આશ્ચર્યમાં પુદગલ અને સંસારી છની વિચિત્રતાને ખ્યાલ ભસ્યા માટે ખરાબ, સુગમાં જુગુપ્સા મેહનીયના ભંગ બનાય છે એ હું તિરસ્કારમાં શ્રેષને વશ પડવાનું થાય છે, ને અભિમાન પાષાય છે માટે એ અશુભ ભાવ છે. પૂછે, તિરસ્કારમાં અભિમાનને ક્યાં અવકાશ મળે? ઉત્તર એ છે કે જાત સારી લાગે છે, માટે સામા પર તિરસાર છૂટે છે. જાત મહા-ખરાબ લાગતી હેત, “હું લાખે છેથી ભરેલો છું, નીચ છું, અધમ છું,” એમ થતુ હેત તે સામા પર તિરસ્કાર ન વરસાવત, પણ જાત માટે ઘમંડ છે, મદ છે, એટલે બીજાનું નરસું સહન થતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy