________________
૨૭
ફરી પાપમાં પણ કઠેર ન અનેા. આટલુ‘કરીને જે લઈ આવ્યા તેમાં પણ સસ્ત્ર માને નહિ. આ જિનાજ્ઞાને માથે ચઢાવનાર મેાહની છાવણીમાં જવા છતાં માહુના એકપણ ગાઢું ખાધા વગર પાછે આવે.
દુર્ધ્યાન કેમ છેડયુ ? :
વળી આચાર્ય મહારાજ આ અને રૌદ્ર એવા એ પ્રકારના દુર્ધ્યાનથી મુક્ત હતા; કારણ કે એમાં માનવભવના મહાકિંમતી મનના દુરુપયોગ હતેા. જેમ દા. ત. મેાટા શહેરના કાઇ સારા બજારમાં સેટી પેઢી ખેાલીને ત્યાં પાના ખાઈના અડ્ડા કે મેાજમજાહુનું સ્થાન જમાવી તા શકાય; પણ એ એ પેઢીના દુયાગ છે. જૈન માનવ મનથી દુર્ધ્યાન કરવામાં મનના દુરૂપયાગ છે. બહારનાં કાતા પ્રારબ્ધ અને બીજા કારણા મુજબ અન્ય જાય છે; પણ મન મફતનું દુર્ધ્યાન સેવી જાતે બગડે છે, અને આત્માને બગાડે છે! નહિતર ગમે તે પ્રસંગ પર શુભધ્યાનથી મનના સદુપયોગ કરવામાં કેાઇ અટકાવતું નથી; એ કરી શકીએ છીએ.
એમ આ ભય કર
ત્રણ દંડથી રહિત કેમ? :
આચાર્ય મહારાજ ત્રણ ઈંડ મન-વચન-કાયાના દંડથી રહિત હતા. શાથી? એમને સજા લેવાની નહાતી. એ સમજતા હતા કે મન, વચન કે કાયાની ખેાટી પ્રવૃત્તિથી આત્માને બિચારાને કારમી સજા ભાગવવી પડે છે. એવા