________________
''.
પાપસ્થાનકનુ' સેવન એટલે જીવની મ`જિલ વધારવાની પેરવી. એવું ચાક્ષુ દેખી શકાય કે હું કયાં જઈ રહ્યો છું દેખાય કે આ અઢાર પાપમાં છુ‘ ને હવે તરત મરી જવાનોં છુ, તે ભારે નિસાસે પડે. આ પાપસ્થાનક ! એનુ ખેડ વાંચતાં જ થાય. અહ્વાહા, મે સંસારની મુસાફરી વધારી ! જેમ કેઇ ગામ જવા નીકળ્યા ને ખીજે જ રસ્તે ચઢ્યો, ને એ ર્બીજા જ ગામનું નીકબ્લુ, તે શું થાય ? ભારે દુઃખને ? તેમ પાપસ્થાનકના ખ્યાલ આવતાં થાય, અરે, આ કયાં ભટકવાનુ' વધાયુ' ? ચાલ્યા પછી નગરની બહાર અવળી દિશાનું પાટીયું વાંચે કે ચાંકે, 'હાય ! આ વાતમાં કચાં ચાર્લ્સે ? કયાં પહોંચી ગયેા ? હુવે દંસના વીસ માઈલ થયા અને દસ ચાલેલાં ગયા !” તેમ કદાચ જવું પડે પાપમાં, પણ દિલમાં કચવાટ કેટલે હેાય ? અપર પાર ! એવા કકળાટવાળા પાપમાં ચાહી ચાહીને જાય કે એમાંથી ચાર્લી ચાહીને બહાર નીકળે ?
''
(૧) પાપસ્થાનકમાંથી ધર્મસ્થાનકમાં ચાહી ચાહીને નિકળનારા અને (૨) ધ સ્થાનકમાંથી પાપસ્થાનકમાં ચાહી અહીને નીકળનારા એ માં ધમી કાણુ અને અધમી કાણુ ?
આપણા આત્મા ક્રોધમાંથી ઊઠી ઊઠીને ક્ષમામાં જાય છે કે ક્ષમામાંથી ઊઠીઊઠીને ક્રોધમાં જાય ? કાર્ટે વખત ગુસ્સાકરવે ય મહ, પણ જેમ હુાથમાં
'
રાÀાય તે