Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 472
________________ હશ છે એટલી કર્મક્ષયની નથી પડી, એટલી કર્મક્ષયની હોંશ નથી! કાયાને જેટલી પંપાળવી છે, એટલી કચડવી નથી ! કેમ આમ ? ધર્મ સાથે ઓરમાયાપણું છે માટે. ધર્મ સાથે સાચી પિતાની સગાઈ થશે ત્યારે પલટો આવશે. મુનિએ ખીર લહેરી લીધી ! બાઈ તે અંદર ખૂબ જ ખુશી થઈ ! મહારાજ વહેરીને ગયા ! મા ખમણનું પારણું છે, મુકામના ગામ તરફ આવે છે. હજી ગામે પહોંચી શક્યા નથી, ત્યાં વાટમાં શરીર ખૂબ અશક્ત થયું. મનને લાગ્યું કે હવે ચાલવું મુશ્કેલ છે. હવે પારણું કરી લેવું પડશે ! ગુરુમહાજે રજા આપી દીધેલી કે શક્તિ પહોંચે તેમ કરજે. અધવચ્ચે ઝાડ નીચે જગાપૂજ-પ્રમાઈને બેઠા. ઈરિયાવહી વગેરે વિધિ કરી સ્વાધ્યાય કર્યો, આનું નામ સાધુતા. જિનાજ્ઞાનુસાર સૂત્ર-સ્વાધ્યાય અર્થાત્ જ્ઞાનભેજન પહેલું ! ચાલીને આવ્યા પછી માનસિક સ્વસ્થતા પહેલી ! પછી અન્નભેજન ! ભાવનામાં કેવળજ્ઞાન :– હવે મુનિ આહાર કરતાં પહેલાં ભાવના ભાવે છે, “ઓહ, આજ મારે કે અધન્ય દિવસ કે મહાત્મા ત્યાં ને હું અહીં એક આહાર કરવા બેસું છું ! આહારને લાભ તે, સંયમધારી અને મહાને મેરુ જે ભાર વહ નાર સાધુ મહામાની ભક્તિ કરવામાં છે. એ ભક્તિ મળી હેત તે મારે ગોચરી લાવેલી લેખે લાગત! આજે આવા

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516