Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay
Catalog link: https://jainqq.org/explore/023311/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમરાદિટાચરિત્ર ભવ - ૩. જલિની અને શિખીમાં ખામેમિ સવ જીવે. પ્રવચટાકાર.ધૂ.આચાયૅદેવ શ્રીમદ્ રાજય મુવઠાભાઠા સૂરી02589 માં vમuદ તાક Page #2 -------------------------------------------------------------------------- ________________ పాడ aatasaalaaaaaaaaaaaaaaaaaaaaaaa | ૩% કરું નમઃ | ।। नमोनमः गुरु श्री प्रेमसरये ।। ?! ' જાલની શિબીકુમાર અને ఆయన తన మనసు యముడు [સમરાદિત્ય કેવલી ચરિત્ર ભવ-૩]. ક પ્રવચનકાર : પરમપૂજ્ય સિદ્ધાંતમહોદધિ કર્મશાસ્ત્રરહસ્યવેદી સ્વ. પરમગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટપ્રદ્યોતન પૂ. પરમ તપોનિધિ પ્રભાવક પ્રવચનકાર જ્ઞાનદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મા. dications and : પ્રકાશક: દિવ્ય દર્શન કાર્યાલય કાળુશીની પોળ, કાળુપુર, અમદાવાદ-૧ added that Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાનચંદ મૂલચંદ સ્મારક-ગ્રંથમાલા ( પુસ્તક -૧ ) સ. ૨૦૩૨ પ્રથમાવૃત્તિ નકલ : ૧૦૦૦ કિંમત રૂા. ૭-૫૦ । પ્રકાશક : શા. ચતુરદાસ ચીમનલાલ ૮૬૮, કાળુશીનીપાળ, કાળુપુર, અમદાવાદ-૧ • મુદ્રક હસમુખ જે. ન્યુ પ્રાન્ટીંગ પ્રેસ ન્યુ માર્કેટ, સુરેન્દ્રનગર. શય : સંપાદક ઃ પૂ. મુનિ શ્રી રાજેન્દ્ર વિ. મ 卐 : પ્રાપ્તિસ્થાન : *દ્રિવ્ય દૃશન કાર્યાલય કાળુશીનીપેાળ, કાળુપુર, અમદાવાદ-૧ 卐 * દિવ્ય દ્દન શાસ્ત્રસ ગ્રહ ૫કુબાઈ જ્ઞાનમંદિર, એડાવાલી વાસ, શિવગ જ (રાજસ્થાન) E * કુમારપાળ વિ. શાહ ૬૮, ગુલાલવાડી, ૩ જે માળે મુંબઈ-૪ 5 * જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા ૩૫૫, કાલબાદેવી, સુબઈ-૨ * સમીરકુમાર કેશવલાલ દુકાન નં. ૫, ગાંધીચેાક, જામનગર, (ગુજરાત) Page #4 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય જ વિ. સં. ૨૦૦૫ની સાલમાં પૂ. મુનિરાજશ્રી ભાનુવિજ્યજી મહારાજ (હાલ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.) પિતાના પૂ. તારક ગુરુદેવશ્રીની કૃપામથી આજ્ઞાથી મુંબઈ-લાલબાગ ઉપાશ્રયે ચાતુમાસા પધાર્યા હતા. જ્ઞાન વૈભવથી સમૃદ્ધ પૂ. તપસ્વી ગુરૂદેવ શ્રી પ્રત્યે મુંબઈની વિશાળ જૈનજનતા આકર્ષાઈતેઓશ્રીના પ્રેરક બેધક પ્રવચનની પરાગ જૈનેના ઘરેઘરે પથરાઈ | સંવેગવૈરાગ્યના ધોધ વરસાવી કેઈ ભાવુકોને તેઓશ્રીએ જિનધર્મના રંગે રંગી નાખ્યા. જિન શાસનના તવમહાનિધિમાંથી અમૂલ્ય રત્નના છૂટે હાથે દાન કર્યા. પરિણામે સંખ્યાબંધ નવજવાને ચારિત્રમાર્ગે, “ જવા કટિબદ્ધ થયા. - સં. ૨૦૦૬ ની સાલમાં વાત્સલ્યસિંધુ પૂ. ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં સિદ્ધગિરિ મહાતીર્થની પાવનભૂમિ પર પૂ. ગુરુદેવશ્રીએ મુમુક્ષુઓને વિવિધ વિષયો પર આધ્યાત્મિક તત્ત્વ-જ્ઞાન આપવા માંડયું. ઉપરાંત ખુશાલ ભુવનમાં જ બપોરે “સમરાઇશ્ય કહા’ પર પ્રવચન શરું થયા. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત “સમરાઈ કહા"માં ચભકારિક આધ્યાત્મિકભાવ ભર્યા છે. જ્ઞાન દષ્ટિ, તતવ દષ્ટિ સંવેગ વૈરાગ્યના મહાનિધિરૂપ આ ગ્રંથરત્ન પર ખૂબ જ પ્રેરણાદાયી પ્રવચને થતા. તે સાંભળી શ્રેતાઓ વૈરાગ્યરસના પાતાળકુવામાં પ્રવેશી જતા હતા. એ પ્રવચનનું અવતરણ દિવ્યદર્શન સાપ્તાહિક પત્રમાં ૨૦ વર્ષ પૂર્વે પ્રગટ થયેલું. Page #5 -------------------------------------------------------------------------- ________________ ઘણા પુણ્યાત્મા તરફથી પુસ્તકની માંગ હતી. તેમાં શ્રુતભક્તિના સુકૃતકા માં શ્રેષ્ઠી શ્રી નાનચ'દૃ મૂળચ'દ ફૈપલાવાળાના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી આ ગ્રન્થમાલાને સહકાર મળ્યા. જેથી પ્રસ્તુત પ્રકાશન શીઘ્ર અને સરલ અન્યુ. પૂજ્યપાદશ્રીના વિનીત શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજયજી મ. શ્રીએ તથા પૂ. તપસ્વી મુનિરાજ શ્રી નરચન્દ્રવિજયજી મ. શ્રીએ એની પ્રકરણ પૂર્ણાંક ગાઠવણી-પ્રુફ્સ શેાધનાદિ કરી સંપાદન કરી આપ્યુ છે.... આમ પરમ ઉપકારી ગ્રન્થકર્તા, વિવેચનકાર તથા પ્રકાશનમાં સહાયક મુનિભગવ'તાદિ સર્વેના આભાર માનીએ છીએ અને તેઓશ્રીની શ્રુતભક્તિની ભૂરિ અનુમેદના કરીએ છીએ. ન્યુ પ્રીન્ટીંગ પ્રેસના માલિક હસમુખભાઇ જે. શેઠે કાળજીપૂર્વક ટૂંકા સમયમાં કાર્યાં કરી આપ્યું છે તેના આભાર માનીએ છીએ. ગ્રંથમાં પ્રેસઢાષથી—દૃષ્ટિઢોષથી રહી ગયેલ ભૂલાને સુધારીને વાંચવા ભલામણ છે. આ ગ્રંથના વિવેચનનું મનન જેમજેમ થશે તેમતેમ ચિત્તની શાંતિ પ્રસન્નતા અને ઉપશમની સિદ્ધિ થશે માટે સૌ જિજ્ઞાસુખ'એને પૂજ્યશ્રીના આધ્યાત્મિક સાહિત્યને વાંચવા નમ્ર ભલામણ કરીએ છીએ. લી. શા, ભરતકુમાર ચતુરદાસ Page #6 -------------------------------------------------------------------------- ________________ <Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ D B નમ: જે * પ્રસ્તા વ ના * વાત્સલ્યથી વિકાસ : વેરથી વિનાશ સંસારના આ સાગરમાં કદિક વાત્સલ્યને વાયુ વહેતે હેય છે તે ક્યારેક વેરનાં વેગીલા વાવાઝેડાં પણ ફુકાતા હોય છે. વેરનાં પ્રચંડ વાવાઝેડા વચ્ચે, એની સામે મક્કમ મુકાબલે લઈને, કાળજાના કેડિયે ઝગમગતી “ક્ષમા-જેત નું જે જતન કરી જાણે છે, એ કે વિકાસ સાધી શકે છે અને આ વાવાઝોડાને વશ થઈ જઈને જે પિતાની ક્ષમા-તને બુઝાઈ જવા દે છે, એ વિનાશની કેવી ખતરનાક–ખીણમાં ફેંકાઈ જાય છે –એનું હૂબહૂ ચિત્ર એટલે જ આ સમરાદિત્ય-કથા ! ૧૪૪૪ ગ્રન્થનાં સર્જક, યાકિની મહત્તાસૂનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું જૈન-જગતમાં જેવું આરાધ્ય સ્થાન-માન છે, એવું જ સ્થાન-માન એએશ્રીએ રચેલી આ “સમરાઈચ મહા-કતાનું પણ છે! આ મહાકથાના સર્જન પાછળ એક કથા સમાયેલી છે. આ વ્યથાની કથાથી તે લગભગ સહુ સુપરિચિત હશે ! પિતાના પ્રિય-શિષ્યો હેસ–પરમહંસના નાશના દુઃખથી વસૂલાત લેવા, શ્રી હરિભદ્રસૂરિજીએ જ્યારે સૂરપાલ રાજાની સભાને પડકારી. વાદ-વિવાદ શરૂ થયો. પરાજિત એલાન Page #9 -------------------------------------------------------------------------- ________________ થયેલા છ છ બૌદ્ધ ભિખુ શરત મુજબ ઉકળતા તેલકુંડમાં હેમાઈ ગયા, છતાં ય ધગધગતી રહેલી વેરની એ વેદીએ વધુ બલિદાન માટે રાડ નાખી. ત્યારે એક સંદેશ વાદળ બનીને વરસી ગયો અને વેરની એ વેદી બુઝાઈ ગઈ ! વેરના એ વેરાનમાં વાત્સલ્યની વનરાજી ખીલી નીકળી ! આ સંદેશે એટલે જ સમરાદિત્ય કથા ! વેરના પનારે પડીને, અગ્નિશર્માએ નેતરેલી દુઓની દદલી-દુનિયા અને વાત્સલ્યની વાટે-વાટે આગે બઢીને, ગુણસેન રાજાએ સર કરેલી સુખની સહામણ-સૃષ્ટિ, આનું મરણ થતાં જ શ્રી હરિભદ્રસૂરિજીનું અંતર પશ્ચાતાપની તીવ્રવ્યથાથી લેવાઈ ગયું. અને ૧૪૪૪ ગ્રંથ સર્જનનાં શ્રી ગણેશ એઓશ્રીએ આ “સમરાદિત્ય કથાથી માંડ્યા. પ્રાકૃત ભાષામાં રચાયેલી આ કૃતિ-સિરિમ-સમરાઈચ મહા-કહાને વિદ્વાનોએ એક “મહાકથા' તરીકે બિરદાવી. આત્માના વિકાસક્રમમાં વેર-વિસર્જનનું મહત્વ ખૂબ જ અગત્યનું છે. ધમબીજનાં વાવેતર માટે કાળજાની ધરતી કેમળ હેવી અતિ આવશ્યક છે. કાળજાને કઠોર બનાવતું તત્વ “ક્રોધ' છે. ક્રોધના ધોધમાંથી જ વિરોધની વીજળી પેદા થાય છે. વિરોધની આ વીજળીને નાથવામાં ન આવે તે એ વીજ ધિબીજાને બાળી નાખે છે. અને બધિબીજ બળી જતા પછી વિકાસનું વૃક્ષ ધરાશાયી બની જ જાય એ તો દેખીતી-વાત છે! આમ, ધર્મબીજને Page #10 -------------------------------------------------------------------------- ________________ વિનાશક ક્રોધ છે તે ધર્મબીજને સર્વમુખી-વિકાસ ક્ષમાને આભારી છે. ચાર કષાય-સ્વરૂપ પાપનું પહેલું પગથિયું ક્રોધ , તે દસ પ્રકારના સંયમ-ધર્મ સ્વરૂપ પુણ્યનો પ્રારંભ ક્ષમાથી થાય છે. કષાયો કાબુમાં રહે, એ માટે આપણી આસપાસ કિલ્લેબંધી ઉભી કરવાના કિમીયા, આપણા માટે શાસ્ત્રકારેએ દર્શાવ્યા છે. દેવસી, રાઈ, પખી, માસી અને સંવછરી-પ્રતિકમણું–આ પાંચ કિલ્લાઓ વચ્ચે આપણે રહીએ તેય આપણું સંરક્ષણ થઈ જાય ! વેરના વાવંટોળ વચ્ચેય માનસિક-સમતુલા બરાબર જાળવી રાખે–એ વિભૂતિ તે ધન્ય છે. પણ, અનાદિની અવળી-ચાલે ચાલવા ટેવાયેલા સામાન્ય સંસારી માટે, ક્રોધની ક્ષણમાં જીભને અને જિગરને સમતલ રાખવા અઘરાં છે, અશક્ય તે નથી જ ! ક્રોધને જિતવાને બદલે જે ક્રોધથી જિતાઈ જાય, એના માટે આ કિલ્લેબંધીની અનિવાર્ય આવશ્યકતા છે. અને તે ક્રોધની ફાણમાં જ “ મિચ્છામિ દુક્કડ'નું કવચ પહેરી લઈને કિલામાં સુરક્ષિત થઈ જવું જોઈએ. નહિ તે સાંજ-સવારના પ્રતિક્રમણ દ્વારા ક્રોધને કાબુમાં લેવું જોઈએ. એય ન બની શકે તે પછી પાફિક-પ્રતિકમણ દ્વારા શુદ્ધ બનવું જોઈએ. પખવાડિયે પણ જે શુદ્ધ ન થયે, એણે ચોમાસી-પ્રતિ Page #11 -------------------------------------------------------------------------- ________________ કમણ દ્વારા વેર વિસર્જન' કરી લેવું રહ્યું. આ તકને પણ જે વધાવી ન શકે, એણે સંવછરી-પ્રતિક્રમણ દ્વારા તે ક્રોધને ત્યાગ કરી દેવું જ રહ્યો છું. છેવટે મૃત્યુ-ટાણે તે એણે પિતાના તમામ વેર વિરોધ વિસરી જઈને, “મિતી મે સવભુએ સુરને કેલ પ્રાણીમાત્રને આપ જ જોઈએ! આ શાસ્ત્રીય કિલ્લેબંધીમાં રહીને જે ક્રોધ-જ્યની તાલીમ લે, એ એક દહાડો અવશ્ય વીર બનીને “કષાય વિજેતા બની શકે! ક્રોધને જે કાબુમાં લઈ શકે, એના માટે પછી માનને મારવું, માયાને મહાત કરવી અને લેભને લપડાક મારીને “કવાય-મુક્તિ મેળવવી આસાન વાત બની જાય છે. કહેવું હોય તે કહી શકાય કે,–“કષાય-મુક્તિ એ જૈન દર્શનની તમામ ક્રિયાઓ ને પ્રક્રિયાઓનું પરમ અને ચરમ યેય છે. માટે જ આની આર્ષવાણી છે,–કષાયમુક્તિ કિલ મુક્તિરેવા પર્વાધિરાજશ્રી પર્યુષણને પ્રભાવ, કેઈ પણ જૈનની આગળ કહેવા બેસીએ તે, મા આગળ મોસાળની મહત્તા વર્ણવવા જેવું હાસ્યાસ્પદ ગણાય ! આવા, આ પર્વાધિરાજના પાયામાં પણ, વેરનું વિસર્જન અને ધર્મસ્નેહનું સર્જન-આ બે મુખ્ય ઉદ્દેશ ધરબાયા નથી શું? વામનમાંથી વિરાટ અનેલી વિરલ-વિભૂતિઓથી ભરીભરી ઈતિહાસની ઈમારતમાં પ્રવેશ કરીશું, તેય એ Page #12 -------------------------------------------------------------------------- ________________ જણાયા વિના નહિ રહે કે, વિનાશની અંધાર-ઘેરી ખાણ માંથી વિકાસના પ્રકાશભર્યા શિખરે પહોંચવામાં આ વિભૂતિઓને “ધ- કંઈ ઓછી મદદ કરી નથી ? ત્રિલેક–ગુરુ ભગવાન શ્રી મહાવીરદેવના ચરણે ઝેરભર્યા ડંખ દેનાર ચંડકૌશિક-નાગને, દેવકની દુનિયામાં પ્રવેશ કરાવનાર આ “ધ-જય” હતું. મહા આર્યા મૃગાવતીજીને કેવળજ્ઞાન” અપાવનાર કેણ હતું? ખૂની દઢપ્રહારીને મુનિજીવનની સફળતા કેણે બક્ષી? ચામડી ચરનારા જહલાદને, મિત્રભાવે નિહાળનારી નોખીનજર, ખંધકમુનિને કેણે આપી? કહેવું જ પડશે કે, કે-જયે! કોધજયની આવશ્યકતા અંગે આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે આપણે આ મહાકથાના મુખ્ય બે પાત્રો ગુણસેન-અગ્નિશર્માના જીવનમાં ડોકિયું કરીએ, - જાણતા-અજાણતા વેરના વાવેતર થઈ જાય, એક પક્ષ તરફથી “મિચ્છામિ દુક્કડં” દ્વારા વેરનું વિસર્જન પણ થઈ જાય; છતાં રામે પક્ષ વેર વિસર્જવા તૈયાર ન થાય તે, આ એકપણું વેર પણ ક્ષમાના સાધકની સાધનામાં કેટકેટલાં ખતરાભર્યા ખડકે અને અવધે ઊભા કરે છેએ આપણે આ કથામાંથી જોઈ-જાણી શકીએ છીએ! રાજકુમાર-ગુણસેનામાં રહેલી કુતૂહલવૃત્તિ, અગ્નિશર્માના પ્રથમ-દશને નાશી ઉઠી. આ પછી રાજકુમાર Page #13 -------------------------------------------------------------------------- ________________ રમણે અને રમતે ચડતે ગયે, એમ અગ્નિશમના અંતરમાં વેરનું વવાયેલું બીજ પાંગરતુ ગયું. ગુણસેનના દિલમાં શત્રુતા નહેતી, કુતૂહલ હતું. પણ અગ્નિશર્માએ તે ગુણસેનને પિતાને કટ્ટર-શત્રુ માળે, ને એક દહાડે દેશ ત્યાગ કરીને એ ચાલતે થે. એણે ભગવાં ધર્યા ને મહિના મહિનાના ઉપવાસ કરતે તપસ્વી તરીકે એ વિખ્યાત બન્યું. વર્ષો પછી રાજકુમાર-ગુણસેન રાજા બન્યું. એક દહાડો એ બીજા રાજ્યમાં ફરવા નીકળે. અગ્નિશર્માના તપથી આકર્ષાઈને એ વંદના માટે ગયે ને ઉપવાસને મહિનો પૂરું થયા પછીના પારણા માટે આમંત્રણ આપી આવ્યા. પણ અણધાર્યું વિન આવતા પારણું નિષ્ફળ ગયું. ને તપસ્વી અગ્નિશર્મા શાંતભાવે પાછો ફર્યો. આવું બે વખત બન્યું, ત્યાં સુધી તે અગ્નિશર્મા પિતાની “ક્ષમાજેતરને જાળવી શક્યા. પણ પછીના મહિનાનું પારણું નિષ્ફળ ગયું ત્યારે તપસ્વીને ગુણસેનનું પેલું કુમારજીવન. પિતાના પર વીતેલી એ વ્યથા–આ બધું યાદ આવતાં, વેરનું બીજ વડલા તરીકે વિસ્તરી ગયું. ને અંતે ક્ષમા યાચના ગુણસેનને ખમાવ્યા વિના જ અગ્નિશર્મા વેરની વણઝાર લઈને મૃત્યુ પામે. એકપખા-અવરોધને અંજામ હવે આરંભાયો. આ પછી વેરના વાવાઝોડા વચ્ચે, પિતાની “ક્ષમાન્યતાને જાળવતા તે એને વધુ ને વધુ ઝળકાવતા મહામના ગુરુસેન, Page #14 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્ય તરીકેને છેલ્લે જન્મ પામ્યા ત્યાં સુધી, મનુષ્ય તરીકેના ભામાં અગ્નિશર્મા એમની સામે મોતને મેરા માંડીને વેરની વસૂલાત લેતે રહ્યો. એકે વેર વાળવામાં કમીના ન રાખી. તે બીજાએ સહિષ્ણુ બની વાત્સલ્ય વરસાવવામાં આગળ-પાછળને વિચાર ન કર્યો ! ગુણસે ક્ષમાના સથવારે સથવારે, અનેકવાર સ્વર્ગીયસુખ પામીને અંતે સમરાદિત્ય કેવળી બન્યા. ત્યારે વેરની વસૂલાત માટે ધમપછાડા મારતે અગ્નિશર્મા, ધના પનારે પડીને નારકના અગણિત ભયંકર-દુખ સહતે અનંત સંસારમાં રઝળપાટ નક્કી કરી ગયે! ગુણ સેનથી માંડીને સમરાદિત્ય તરીકેના સંસાર-ભ્રમણમાં, અગ્નિશમાં એમની સાથે અનેકવાર લેહીના સગપણે પણ જોડાયે. પરંતુ ત્યારે એણે તે સંહારની સમશેર જ ઉગામી. એકપખા વેરના પણ અંજામ તે જુઓ! ગુણસેનઅગ્નિશર્મા એ-સિંહ-આનંદ તરીકે પિતા-પુત્ર થયા, ત્યારે આનંદ પિતૃ હત્યારે બન્યશિખીકુમાર-જાલિની તરીકે દીકરો-મા બન્યા, ત્યારે માએ પુત્રના પ્રાણ લીધા ધન ધનશ્રીના રૂપમાં પતિ-પત્ની બન્યા ત્યારે પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું. જય-વિજ્ય નામે સગાભાઈ થયા, ત્યારે નાનાભાઈએ મેટાભાઈને મૃત્યુના ખપ્પરમાં હોમી દીધે. રે! એકપખા વેર! તારે અંજામ આટલે બધે દદલે કે, લેહીના સંબધે પણ એ વેરને શાંત ન કરી શક્યા? Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વાત્સલ્યથી વિકાસ અને વેરથી વિનાશ - આ ગણિત આપણને “સમરાદિત્ય કથામાંથી સચોટ રીતે મળી રહે છે. આ કથાપાત્રની મુલાકાત લેતા આવડતી હશે તે, એમને સાવધાનીભર્યો સંદેશ સાંભળી શકાશે કે ભલા સંસારી! હસતા-હસતા પણ કરમ ન બંધાઈ જાય, એ માટે જાગૃત રહેજે, નહિ તે રેતા નવિ છુટે પ્રાણીયા રે! મજા એ સજા ન બની રહે એ માટે વારંવાર ધરમની ધજા તરફ જેતે રહેજે. ગાળ જેમ ગાળ આપવાથી વધતી જાય, એમ વેર વેર રાખવાથી વધતું જાય! અમારા જીવનમાં વાત્સલ્યની સામે વેરે, કરૂણની સામે ક્રૂરતાએ, ક્ષમાની સામે ખુનસે મચાવેલા ધિંગાણા, ને જગાવેલા સંગ્રામ અને ખેલેલા યુધ્ધ તે જે ! એક પક્ષીય વેર પણ શીતલ વાતાવરણમાં આટલી-બધી રૂકાવટ કરી શકે, તે પછી સામ-સામાં વેરથી સર્જાતા વિનાશની તે વાત જ શી થાય! માટે ચેતીને ચાલજે ! બુઝીને બોલજે અને સમજીને સંચરજો! વાત્સલ્યથી વિકાસ છે, તે વેરથી વિનાશ છે. વાત્સલ્યથી નિર્વાણ છે તે વેરથી નરક છે. દીન-હીનતાથી ભરી-ભરી આ દુનિયામાં દિવ્યનું દર્શન કરવું હોય તે એકવાર તનિધિ, પ્રભાવક-પ્રવચનકાર પૂછ્યું આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી Page #16 -------------------------------------------------------------------------- ________________ મહારાજની વિરાગ-વાણી સાંભળવી જ રહી, જેઓશ્રી વિરાગ-નીતરતી આ સમાદિત્ય મહા કથાના પ્રવચનકાર છે! વિરાગને વહાવતી વાણીના ઉદ્દગાતા તરીકે પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા જૈન સંઘમાં ખૂબ જ જાણતા-માણીતા છે. સંયમ, સરસ્વતી ને સહનશીલતાની ત્રિવેણીએ ઊભતાં એઓશ્રીનાં જીવનકવન અનેકને માટે પ્રેરણાનું પાથેય પૂરાં પાડે એવા વિશિષ્ટ છે. કથાપાત્રોના માધ્યમે, સંસારના હૂબહૂ-સ્વરૂપની સચોટ સમજણ આપતી પૂ. આચાર્યદેવશ્રીની ધર્મવાણી કેટલી બધી હૃદયંગમ હોય છે, એની ઝાંખી એના શ્રેતા ઉપરાંત એઓશ્રીના પ્રવચનને પ્રતિ–સપ્તાહે રજૂ કરતા દિવ્ય-દર્શન'ના વાચક–વર્ગને પણ થઈ શકે ! રંગરાગના અંધકારથી ભીષણ ભાસતા ભીતરમાં, વિરાગની ચિરાગ પેટાવવી હોય તે, એઓશ્રીની વાણીમાં ઝબૂકતી ત્યાગતને એકવાર પણ સ્પર્શ પામ રહ્યો. પછી ભીષણ ભાસતાં ભીતરમાં ભવ્યતાનું દિવ્ય-દર્શન લાપતા વાર નહિ લાગે! પૂ. આચાર્યદેવશ્રીનું જીવન અનેક રીતે અનેખું છે. એક સફળ સાહિત્યસર્જકના સ્વરૂપમાં, એક ઊંડા ઉપદેશક રૂપે, એક અનેખા અપ્રમાદી તરીકે, એક તેજસ્વી તપસ્વી અને એક કુશળ કાર્યજક તરીકે પણ એઓશ્રીના પુણ્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દર્શન થાય છે. એઓશ્રીની વિરાગ-વાણીનો જાદુ તે કઈ ઓર જ છે! આધુનિકતાના રંગે નખ-શિખ રંગાયેલા કેઈ યુવાને ઉપર વાણીને આ જાદુ, અનેખી અસર અને અજબનું આકર્ષણ પેદા કરવાનું સામર્થ્ય ધરાવે છે અને એથી જ આજેય આ વાણી કેને ભેગમાંથી ભાગવાની અને મેક્ષના જોગ માટે જાગવાની હાકલ દઈ રહી છે. પૂ. વર્ધમાનતનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનમાંથી સંકલિત થઈ ચૂકેલા ચેકબંધ પ્રકાશમાં આ પ્રકાશનનું સ્થાન આગવું છે. “સમરાદિત્ય કથા’ ઉપર અપાયેલા આધ્યાત્મિકપ્રવચન પરથી આ પહેલાં “ગુણસેન અગ્નિશર્મા” “સિંહ અને આનંદ’ આ બે ખંડે પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ ત્રીજા ખંડમાં જાલિની અને શિખીકુમાર તરીકેના ત્રીજાભવને કથા-પ્રવાહ વહે શરૂ થાય છે. આ કથા-પ્રવાહ એવી કુશળતાથી વહાવવામાં આવ્યું છે કે, જેમ-જેમ આપણે એમાં ડૂબતા જઈએ એમ-એમ “વાત્સલ્યથી નિર્વાણ અને વેરથી નરકને પડઘો આપણું અંતરને ગુંબજે ઘૂમરાતે જાય! એક તે સમરાદિત્ય કથા જ હૈયાને હલબલાવી મૂકે એવી છે ! એમાં વળી એના પાત્રોના મેંમાં, એક હૃદયસ્પર્શ–પ્રવચનકાર શબ્દ મૂકે પછી એની હૃદયવેધકતા તે પૂછવાનું જ શું હોય? Page #18 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્ય-કથાને અનુલક્ષીને મુખ્યત્વે અપાયેલા આ પ્રવચને, ઘણી ઘણું હિતની વાતે તરફ આંગળી ચીંધણું કરી જાય છે. મુંઝવતા અનેક પ્રશ્ન અંગે સચોટ-માર્ગ, દર્શક રૂપ પણ આ પ્રવચને ખૂબ જ ઉપયોગી નીવડે એવા છે. આ પ્રવચનની પ્રેરણું જે ઝીલી લેવામાં આવે તે, કેધને કાબુમાં લઈ લેવાનું કૌવત જરૂર જાગી ઉઠે. “શ્રી સમરાદિત્ય કેવળી ચરિત્રના ભવ-૩ જાલિની અને શિખીકુમાર આ પ્રવચન પુસ્તકના સંપાદક વિદ્વધર્ય, પ્રશાંતમૂર્તિ પૂ. મુનિરાજશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજ, પૂ. આચાર્યદેવશ્રીના એક પ્રભાવક શિષ્યરત્ન છે. વર્તન અને વાણી દ્વારા, એઓશ્રી આચાર્યદેવશ્રીની એક નાની-શી આવૃત્તિ સમાજ જણાય છે. પ્રવચનના આ ગ્ય-પુસ્તકને, સુયોગ્ય-સંપાદક સાંપડ્યા છે એવું આના સંક્લન પરથી આપણને જણાયા વિના નહિ રહે. આપણે ઈચ્છીએ કે, આ રીતે સમગ્ર સમરાદિત્ય-ચરિત્ર એઓશ્રીના સંપાદન તળે વહેલી તકે પ્રકાશિત થાય ! - પ્રવચનકાર પૂ. આચાર્યદેવશ્રીને અને સંપાદક પૂ. મુનિવરશ્રીને વંદના કરીને એટલું ઇચ્છવું અસ્થાને નહિ ગણાય કે, આ પ્રવચનેના વાચન દ્વારા સહુ કોઈની ભયાનકતાને બરાબર પિછાણી લે અને વાત્સલ્ય-કરૂણાની ભવ્યતાને પ્રીંછીને એને પંખવા અને પ્રાપ્ત કરવા કટિબદ્ધ બને ! – મુનિ પૂર્ણચન્દ્રવિજય Page #19 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાત્મા નાનચંદભાઈની સૌરભ ત્રિભુવનપતિ વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને સંઘ એટલે મેક્ષમાર્ગની આરાધના કરનાર અને કરાવનાર લઘુકર્મી શ્રમણ અને શ્રમણોપાસકેનું સુભગ સંમેલન પ્રભુશ્રી મહાવીર ભગવાને ઘેર ઉપસર્ગ અને પરિષહાની ફેજને સહન કરીને જે કેવળજ્ઞાન અને નિર્વાણની પ્રાપ્તિ કરી એજ લક્ષય ને સિદ્ધ કરવા માટે અપ્રમતપણે ઉઘમ કરનાર શ્રમણવર્ગ અને એ શ્રમણપણાની પ્રાપ્તિના મનોરથમાં જ રમતે તે દિશામાં સતત ભગીરથ ઉદ્યમ કરનાર એ શ્રાવક છે, જન્મથી જ જેમને જૈનધર્મના સંસ્કાર મળવા સાથે જેમણે સુંદર કેટિનું શ્રાવક જીવન ઘડયું એવા શ્રમણપાસકની શોધ કરીએ તે દેપલા (સૌરાષ્ટ્ર)ના વતની શ્રેષ્ઠી શ્રી નાનચંદભાઈ પણ નજરે ચઢ્યા વિના રહે નહીં. અશુભના ઉદયે કદાચ સર્વવિરતિ ન લઈ શકાય તેય તેવા શ્રાવક ઘરમાં રહ્યા છતાં પણ કેવી સુંદર આરાધના કરે એ તેમના જીવનમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે. સર્વવિરતિના અંગીકાર પછી શ્રમણ જેમ તપ ત્યાગ અને સંયમયાત્રામાં પિતાને ઓતપ્રેત કરી છે એમ શ્રી નાનચંદભાઈએ દેશવિરતિના બાર વ્રત અંગીકાર કરીને પિતાનું જીવન અનેક પ્રકારના તપ-જાપ-ત્યાગ અને તીર્થ યાત્રા વગેરે શુભ અનુષ્ઠાનેથી વિભૂષિત બનાવી દીધું છે. સર્વવિરતિના અંશભૂત દેશવિરતિ (બાર ત્ર)ને અંગીકાર કરીને સૌ પ્રથમ તેઓએ પિતાની જીવનનકાને મેક્ષાભિમુખ વેગવંતુ પ્રયાણ કરતી બનાવી. અતિચાર ન લાગે Page #20 -------------------------------------------------------------------------- ________________ એવી કાળજી રાખવા સાથે એ બાર વ્રતનું પાલન સુશોભિત બને તે માટે તેમણે ત્યાગ-તપ વગેરેમાં ઝુકાવવા માંડયું. તેમણે કરેલી આ વિવિધ પ્રકારની આરાધના અન્ય મુમુક્ષુઓને માટે ખૂબ જ પ્રેરણાદાયી બને તે હેતુથી અત્રે રજુ કરવી અનુચિત નહીં ગણાય. (૧) વીશ ભગવાનના ૩૦૦ એકાસણું, (૨) ૪૫ આગમની આરાધના ના ૪૫ એકાસણું, (૩) એકવાર સળંગ પાંચ ઉપવાસ, (૪) પાંચ એટ્રમ, (૫) છ વર્ષ સુધી ઉપવાસથી પંચમીતપ, (૬) બાર વર્ષ સુધી અગીયારસને તપ, (૭) સાડા દસ વર્ષ સુધી પિષદશમીને તપ, આવી કાયાની માયા છોડાવે એવી સુદર તપશ્ચર્યાઓ સાથે બીજી નાની નાની પણ એક તપશ્ચર્યા કરી તેમજ વર્ધમાન આયંબિલ તપ માટે પિતે અશક્ત હોવાથી તેના ૫૧૫૦ સામાયિક કરી આપ્યા. તપશ્ચર્યાની માફક જ ચર્ચા પણ પાછી પડે એવી ન હતી. મન માંકડાને બાહ્ય વિષયમાં જતું રોકવા માટે એ પણ ઘણું આવશ્યક છે. એમાં એમણે મુખ્ય બે વાર નવલાખ નવકારને જાપ, ઉપરાંત ટૂંક સમયમાં વિશિષ્ટ જાપસાધના કરી તે આગળ જોઈશું. વિશેષતઃ અનન્યપુણ્યરાશિથી પ્રાપ્ત થયેલા આ નશ્વર મનુષ્યદેહને વિષયવિલાસના કાદવમાં ડૂબાડવા કરતાં તીર્થભૂમિના પાવનજળમાં શુદ્ધ શા માટે ન કરે એવી શુભભાવનાથી અનેક તીર્થસ્થાન જેવા કે શ્રી શત્રુંજયની નવાણું યાત્રા, સ્વકીય યાત્રાસંઘના સુકૃત સાથે જુનાગઢની યાત્રા અને તીર્થમાલા પરિધાન, બાકી સંમેત શિખર-ભદ્રેશ્વર-અન્તરીક્ષજી-કેસરિયાજી-તળાજા Page #21 -------------------------------------------------------------------------- ________________ કદમ્બગિરિ-ઝગડિયા-કાવી-ગંધાર વગેરે અનેકતીર્થોની ભાવભરી યાત્રાએ કરી. પરમાત્માના પવિત્ર દર્શન-પૂજન વગેરે કરીને સ્વાત્માને ધન્ય બનાવ્યું. * વળી દેહની પણ માયા છેડવાની છે તે પૈસાની માયા પણ કેમ ન છોડવી? સુપાત્રમાં વિનિયોગ એજ એ પૈસાને સદુપયેગ” આ સત્ય તે સારી પેઠે સમજેલા શ્રી નાનચંદભાઈએ અનેક સ્થાનેમાં સાતક્ષેત્રમાં પાણીની માફક પૈસો વાપરવા મંડી લક્ષ્મીની માયાને ક્ષીણ કરવા માંડ્યા. સાવરકુંડલાથી પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં છરી પાળતા સંઘ સાથે જુનાગઢની યાત્રા વગેરે તથા અન્ય શુભ ક્ષેત્રમાં કેટલાય હજાર રૂપિયાને સદ્વ્યય કર્યો, જેમાં ઉપરોક્ત સંઘયાત્રા ઉપરાંત રૂા. ૪૧૦૦ની કિંમતના ત્રિગડુ-સિંહાન ઝલુન ગામે દહેરાસરને ભેટ વગેરે સુકૃત ગણી શકાય. આ બધું તેમનામાં ગુપ્તપણે રહેલી અરિ હંત ભક્તિને વ્યક્ત કરનારું છે. તેમના જીવનમાં બધા કરતાં મહત્વનો પ્રસંગ તે એ બન્યું કે એમણે પિતાના સૌથી વડા પુત્ર અને પૌત્રની દીક્ષા ભવ્ય રીતે ઊજવી. પિતાની ૭૦-૮૦ની આસપાસની વયમાં તેમના જયેષ્ઠપુત્ર શ્રી દલીચંદભાઈ અને પૌત્ર રજનીકાન્ત (મેટ્રીક પાસ) સંસારવાસથી વિરક્ત બન્યા અને દીક્ષાની અનુમતિ માંગી. અનેક સુખસગવડ અને પૈસા વગેરે કશાની કમી નહી-ધીકલાની આવકને ધંધે, આ બધું છેડીને ભગવાનના માગે અભિનિષ્ક્રમણ કરવા તૈયાર થયેલા આ પિતા-પુત્રના યુગલની ઈચ્છાને શ્રી નાનચંદભાઈએ હરખભેર વધાવી Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ લીધી. આવી જૈફ વયે સેવાકારી વિનયી પુત્ર-પૌત્રના વિગને પ્રસંગ આવે તે માણસને પિતાને વિચાર પહેલે આવે. કે હવે પછી મારી મેટી વૃદ્ધવ સેવા કેણ કરશે? પરંતુ સ્વયં ચારિત્ર માટે નૂરનારા શ્રી નાનચંદભાઈને આ વિચાર અડે એમ નહતા. ગુજરાત-અમદાવાદમાં બિરાજમાન પરમતપસ્વી અને વૈરાગ્ય અમૃતવરસંતી મધુર દેશનાથી શ્રોતા વર્ગને વિરાગાભિમુખ કરનાર પૂજ્ય પંન્યાસ શ્રી ભાનવિજય મહારાજ સાહેબ ને તેઓશ્રી એ દીક્ષા માટે વિનંતિ કરી, ઘર આંગણે મુંબઈ-મલાડમાં તેડાવ્યા. હજારના ખર્ચે ધામધૂમપૂર્વક-જિનભકિતના મહેત્સ શરૂ કરાવ્યા અને ઘર આંગણે નાંખેલા વિશાળ મંડપમાં હજારે જૈન-જૈનેતરની હાજરી વચ્ચે પરમપૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના વરદ્ હસ્તે વહાલયા પુત્ર-પૌત્રને દીક્ષા અપાવી, શ્રીમદ્દ ભાનુવિજય પંન્યાસજીના ચરણ કમલમાં આજીવન સમર્પિત કર્યા. દિક્ષિત મુનિવરો પૂ. મુનિશ્રી દેવસુંદરવિજયજી (દલીચંદભાઈ) અને પૂ. મુનિશ્રી રત્નસુંદરવિજયજી (રજનીકાત) આજે પણ આ પૃથ્વીતળને પાવન કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણે આ બે ઉત્તમ રત્નનું સમર્પણ કર્યા પછી શ્રી નાનાચંદભાઈ પૂ. ગુરુદેવશ્રી પં. ભાનુવિજય મહારાજ સાહેબ ને પૂછે છે સાહેબ ! મારા બે રને તે આપ લઈ લીધા, હવે હું અહીં રહીને શું કરું ? પૂજ્ય ગુરુદેવશ્રીએ જણાવ્યું-હું તમને એના બદલામાં એક અદ્દભૂત રત્ન આપું. Page #23 -------------------------------------------------------------------------- ________________ २० એ શું? આશ્ચર્યથી નાનચંદભાઈએ પૂછયું. પૂ. ગુરુ દેવશ્રીએ કહ્યુંરેજની સે નવકારવાળી ગણવાને નિયમ કરે. “હું !! એટલી બધી ?? નાનચંદભાઈ ચમક્યા હો, મુંઝાશે નહિ, નવકારવાળી નવકારના માત્ર પહેલા પદની. એ તમે ૧૦૦ શું ? એથી પણ વધુ ગણી શકશો. તમારે આ વૃદ્ધયે બેઠાબેઠા બી જુ કરવાનું શું છે? વાત ગળે ઊતરી. પૂજ્ય ગુરુદેવશ્રીએ નિયમ આપે. અને ગુરુશ્રદ્ધાના અથાગ બળ ઉપર શ્રી નાનાચંદભાઈ એ આ અદ્ભુતરત્નની ભેટ વધાવી લઈ કાર્ય શરૂ કરી દીધું. આજે ૮૫ વર્ષની વૃદ્ધ વયે માત્ર ૧૦ વર્ષના ગાળામાં ૧૦૦ જ નહીં પણ રેજની પણું બસે નવકારવાળી ગણવા સુધી શ્રી નાનચંદભાઈ પહોંચી ગયા છે એ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપેલી ભેટ અને ઉલ્લાસપૂર્વક એના પાલનને રડે પ્રતાપ છે. અને તેના જ પ્રતાપે અરિહંત પદને ૪ કરોડને અને સિદ્ધપદને ૫૦ લાખને જાપ-૨૦૦૦૦ જેટલી સામાયિકની અદ્દભુત કમાણું સાથે આજે તેઓ કરી શક્યા છે. તે ઉપરાંત ૫ લાખ ને ઉવસગ્ગહર સ્તંત્રને પણ જાપ તેઓ કરી ચુક્યા છે. દિનપ્રતિદિન છેલ્લા શ્વાસે શ્વાસ સુધી આ નમસ્કારમહામ ની રટના દ્વારા પરમાત્મા સાથે એકતાની બની સમાધિમરણ-સદ્ગતિ અને સિદ્ધિની રિદ્ધિ ને પ્રાપ્ત કરે એજ શુભેચ્છા. || જૈન જયતિ શાસનમ ! Page #24 -------------------------------------------------------------------------- ________________ અ નુ * મ ણિ કા પ્રકરણ પ્રકરણનું નામ ૧૩ ૨૨ ૧ જાલિની અને શિખીકુમાર ૨ જાલિનીના કષાય ને પુત્રને વિવેક, ૩ વિજયસિ’ઠુ આચાર્ય મહારાજના સમાગમ, ૪ વિજયસિ’હું આચાય મહારાજની વિશેષતાએ ૨૪ ૫ શિખીકુમાને પ્રશ્ન અને તેનું સમાધાન, ૬ વિજયસિંહૈં આચાર્ય ભગવંતનું કૌતુક અજિતદેવ તીર્થ ‘કરના દન. છ વિજયસિંહ આચાર્યાંના પૂર્વાંભવા અને નિધાન મમત્ત્વના દારૂણ વિપાકે. ૨૩ ૮ ઉચ્ચકુળની કદર અને જવાબદારી. ૯ ઉદય અને કાળની સમજૂતી, ૮૫ ૧૦ ધર્મી સમુદ્રદત્ત અને વિશ્વાસઘાતી મગળ, ૯૧ ૧૧ સમુદ્રદત્તનું મનનીય ચિંતન. ૧૦૯ ૧૨ વિચિત્ર પ્રસંગ ઉપર ઉમદા વિચારણા ૧૧૫ ૧૩ આંતર ચક્ષુ ઉઘાડી દેતું તત્ત્વજ્ઞાન ૧૪૮ .૧૫૧ ૧૪ જનમતિની તત્ત્વભરી વિચારણા, ૧૫ મન અને વિકલ્પજગતનું ફળ કેવું આવે? ૧૭૨ ૧૬ ક`સત્તા, ભવિતવ્યતા અને પુરુષા ૧૮૩ ૧૭ àાભી માતાની દુષ્ટતા. ૧૮૯ પાનુ ૧૦ ૫૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પ્રક્રણનું નામ પાનું ૨૩૫ ૨૮૦ ૩૧૯ W W ૩૪૩ ૧૮ વિજ્યસિંહ આચાર્ય મહારાજને ભવ્ય ઉપદેશ! દાન-શીલ-તપ-ભાવનું સ્વરૂપ ૨૦૭ ૧૯ નિસ્પૃહી ભાગવત ને માયાળુ સંત. ૨૩૦ ૨૦ દાનમાં ચાર પ્રકારની શુદ્ધિ ૨૧ શીલ-ધર્મ ૨૪૭ ૨૨ તપધર્મ અને ભાવધર્મ ૨૫૭ ૨૩ સાધુપણાની યોગ્યતાના ૧૬ ગુણે ૨૪ સંસારવાસ ત્યાજ્ય શાથી? ૨૫ સાધુ જીવનને દુષ્કરતાઓ. ૩૨૬ ૨૬ શિખિકુમારની સમર્પણ ભાવ ૩૩૮ ૨૭ શિખકુમારની પિતાને પ્રાર્થના ૨૮ નાસ્તિકવાદી પિંગકની અજ્ઞાન માન્યતા ३४८ ૨૯ નાસ્તિકના પ્રશ્નના સચોટ ઉત્તર ૩૫૩ ૩૦ સાચું સુખ શી રીતે મળે. ૩૧ નાસ્તિક પર જિનવાણીની અસર ૩૭૫ ૩૨ સંસારની અનેકવિધ ભયંકરતા. ૩૮૦ ૩૩ બ્રહ્મદત્ત-પિંગક વતધારી થયા “ શિખીકુમારની યેગ્યતા માટે વિચારણા ૩૮૫ ૩૪ ૫પસ્થાકમાંથી ધર્મસ્થાનમાં કે ઉલટું? ૩૯૨ ૩૫ શિબીકુમારની મહાપ્રત્રજ્યા ૩૯૫ ૩૬ માતા જાલિનીનું કલુષિત ચિત્ત ૩૯૯ ૩૭ વૈરના સંસ્કારની ભયંકરતા ૩૭૨ ૪૦૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પ્રકરણનું નામ પાનું ૩૮ માતા જાલિનીને પેંતરે ૪૦૮ ૩૯ શિખીમુનિ કેસંબીમાંઃ ધર્મને ઉપદેશ ૪૨ ૪૦ અજ્ઞાન દશાની ભયંકરતા ૪૧ શિખીમુનિને ઉપગ ધર્મ ૪૫ ૪૨ સુનિ અને ભક્ત શ્રાવિકા ૪૩૮ ૪૩ ભાવમળનો હ્રાસ ક્યાં? ૪૪૫ ૪૪ જાલિનીનું ઝેર ભર્યું દાન ૪૫૪ ૪૫ નિમિત્તાની ચમત્કારિક અસર ૪૬ અનશન સાથે અંતિમ આરાધના ૪૬૩ ૪૭ મહામુનિ શિપીકુમારની ભવ્ય વિચારણા ૪૬૭ ૪૮ સમાધિદાતા પંચ નમસ્કાર ૪૮૧ ૪૫૯ આપ II , " Page #27 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ-પત્રક અશુદ્ધ જા.ન. લીટી ૨ ૨ ૨ હોવાના લેવાના જીધને એ લે વતાવ હોવાથી લેવામા જીવને એટલે વર્તાવ Run --- 18cho não *** ) K 2 & 4 2 0 * ૨ ૦ બિનજુગુપ્સા ચપળતા એટલે જિજ્ઞાસા દોડધામ સ્થિતિમાં પાંત્રીસ બિનજુસાર યપળતા જિજ્ઞાસા દેડધામ સ્થિતિમ પત્રીસ સુંદર મૃત્ય લડતાં વાધે પ્રવૃત્તિ ણનુષ્ય - સુંદરી મૃત્યુ લડતાં લડતાં ૧ ૧ ૦ બ બ = ૮ પ્રવૃત્તિરૂપ મનુષ્ય ગાંડ છીએ. ગડે Page #28 -------------------------------------------------------------------------- ________________ પા.ન. ૪ ૪ ૪ ” છુ ૨૭ ૯૮ ૧૦૩ ૧૧૬ ૧૨૮ ૧૩૦ ૧૩૨ ૧૩૯ ૧૪૨ લીટી ૧૭ ૪ ૧૦ ૨૨ i ૧૬ ७ ૫ ૧૬ રે ૧૨ ૧૮ ૧૬ ૧ ૨૫ અશુદ્ધ વધારે કૃત ફેસાણા એલાઇ અને ધના જીવન પછી ભૂત મુખ્યએ કરી એકાર છે. કરણા પુરૂષ આ ગુણ શુદ્ધ વધારેમાં વધારે કૃતકૃત *સામણુ ખેલાઈ એને ક્રના જીવને પછી બિન જરૂરી ભયનું ભૂત મુખ્યકરી એ બેકાર છે. પૈસા નથી, ઝંખના કરી, મળી ગયા, તેથી શું વિશેષ ? પૈસા આવ્યા તા નવા કલેશ ઉભા થવાના. નફરત થશે ! પૈસા ન હાય ત્યારે બધાની સાથે હળત મળતા રહેતા હતા, કરણી પુત્ર આક્રમણ Page #29 -------------------------------------------------------------------------- ________________ પાન, લીટી અશુદ્ધ શુદ્ધ ૪ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૫ ૧ १६० લાલે છે ને લાલબાલા છતાં ઉવવ8 વિડંબાયા માયામાં સંસર સંચે લાવે છે ને ? બોલબાલા છતાં ઉવવૃહ વિટળાયા કાયામાં સંસાર સંગે જવાનું ૧૫ ૧૬૫ ૧૬૫ ૧૯ ૧૮૧ ૧૯૪ થવાનું ૨૦૪ જગ્યા ૨૦૫ ૨૧૧ ૨૧૧ ૨૧૫ ૨૧૮ ૨૧૯ ૨૨૧ ૨૨૨ ૧૩ ૧૭ ૨૨ ૨૩ ૧૬ ૨૧ ૬ ૧ જગયા ત્યાં જીવનને અપૂષ્ઠ જ્ઞાનદા કરવામાં પાણના ડિતાઈ એને કયાં જીવને અસ્પષ્ટ જ્ઞાન - આ જ્ઞાનદાન કરતામાં પ્રાણના એને સાધુ જીવન ગમે તે રીતે મેળવીને તલસાટ નથી . ધાર્મિક ક૨૪ ૨૧ ધાર્મિક જ Page #30 -------------------------------------------------------------------------- ________________ પા.ન. ૨૪૦ ૨૪૫ ૨૫૧ ૨૫૮ ૨૬૯ ૨૭૨ ૨૭૪ ૨૭૫ २७७ ૨૮૮ ૨૯૩ ૨૯૯ ૩૦૭ ૩૧૨ ૩૧૭ ૩૨૩ ૩૨૮ ૩૩૯ ૩૪૮ ૩૬૮ ३७७ ૩૮૧ લીટી ૧૬ ૧૮ ૩ ૨૧ ૧૩ ૧૦ ૨૩ ૧૭ ૧૩ ૫ ૧૧ ૨૧ ૧૭ અશુદ્ધ ભરનારા ભાંવહ જૂ તથી સ્વરૂમાં ભાજન વિદ્યામાન હૈયે માત્રના તા છે અને જાણવા સારી સમ માં આરે માટે પટલા પાળ્યું ય હાજી ગૃહકથ માન્ય ઉધા શુદ્ધ ધરનાશ ભાવશુદ્ધિ જૂ તેથી સ્વરૂપ જાતે ભાજન વિદ્યમાન હૈયે ગાત્રના તા જાણવામાં હશે વિશેષતા સારી સ પણુમાં ત્યારે માટે પાટલા પાળ્યુ ઉદ્દય .. હજી ગૃહસ્થ મનાય ઉષા તેથી Page #31 -------------------------------------------------------------------------- ________________ પાન, લીટી ૪૩૬ ૪૪૫ ૪૫૧ ૪૫૮ ૪૬૨ ૪૬૫ ૪૭૧ ४७६ ૪૮૪ ૧૪ ૨૧ ૧૯ ૧૯ દ ૧૦ ૨૧ ૨૮ અશુદ્ધ ધણીયાણી નાથ કહે સાવન શુમ અના મન અસની પ્રગટની શુદ્ધ ધણીયાણી નહી ને ધણીયાણી નામ કહે છે સાધન શુભ એના અર્જુન અસતી પ્રગટતી Page #32 -------------------------------------------------------------------------- ________________ 1 નમે જિષ્ણુપવયણસ 11 શ્રી સમરાદિત્ય કેવલી ચરિત્ર પ્રકરણ-૧ : ભવ-૩ માતા જાલિની અને પુત્ર શિખીકુમાર વહિ ગયેલ વિષયનેા ટૂંકસાર મનવાસ મોક [ સમરાદિત્યને જીવ ખીજા ભવમાં સિંહરાજા જે જેલમાં હતા. રાણીએ શેક કરતી જેલ તરફ ગઈ, જેલમાં રાજાએ રાણીઓને અમરવાણી સંભળાવી. રાણીઓને હૃદયપલટા થયા. ચારિત્ર લેવાની મનમાં ભાવતા થઇ. કુમારની રજા મેળવીને ચારિત્ર લીધું. આ બાજુ રાજાએ જેલમાં અનશન કર્યુ. અગ્નિશના જીવ ખીજા ભવે સિંહરાજાનેા પુત્ર આનદકુમાર વૈરી થયા. પિતાને સમજાવવા દેવશર્માને મેકલ્યે. એટલામાં કુમાર જેલખાને આવી પહોંચ્યા. પિતા-પુત્ર વચ્ચે થયેલ સુદર વાર્તાલાપ, પણ કુમાર એકને બે ન થયા. વૈરી આનંદ કુમારે તલવારને ઘા કર્યાં, રાજાનુ સમતા-સમાધિ સાથે મૃત્યુ થયું. સિંહ રાજાં ત્રીજા દેવલાકમાં ચાલ્યા, અને કુમાર પ્રાન્તે ગયા ૧ લી નરકમાં...હવે ત્યાંથી કેટલાક કાળ સંસારે ભમીતે ઈન્દ્રશમાં મંત્રીની પુત્રી જાલિની થાય છે, અને તેણીના પુત્ર તરીકે સર. ૫) જીવ શિખીકુમાર થાય છે...તેનુ રામાંચક કષાયેાપશમક પ્રેરક ચરિત્ર વાંચા be be boxb0605 **** SO 9:09: પરમ ઉપકારી પ્રકાંડ વિદ્વાન શાસ્ત્રકાર મહર્ષિ પૂછ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સમરાદિત્ય કેવળી મહારાજના બીજો ભવ બતાવી રહ્યા પછી હુવે એમના શિખીકુમાર નામે મત્રીપુત્ર તરીકેના ત્રીજો ભવ કહે છે Page #33 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્ય કેવળી મહર્ષિના મનુષ્યના નવ ભવમાં ઘણા ઘણા પ્રકારની ઉત્તમ ઉત્તમ સાધનાઓ આપણને જેવા મળે છે. તેમાં મુખ્ય સાધના ક્ષમા-સમતાની. એની સાથેની સાધનામાં સુયોગ્ય માનવતાના અનેક ગુણ, તથા પ્રથમના બે ભવમાં બાહ્યથી જે કે ચારિત્ર ન લઈ શક્યા, ભાવના હોવા છતાં, તૈયારી પૂરી હોવા છતાં, અને નિક ટમાં ચારિત્ર લેવાનું હોવા છતાં ચારિત્ર વેશ ન લઈ શક્યા, પણ ચારિત્રની સાધનામય અવસ્થા તે બનાવી દીધી. હવે અહિં ત્રીજા ભવમાં આરાધના કેવી આગળ વધે છે, તે બતાવે છે. - કૌશાબનગર – જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં કૌશામ્બ નામનું નગર છે, વિશાળ નગર છે; વસ્તી પણ ઘણું છે. સ્થાન તરીકે એવું સરસ સ્થાન છે. કે જ્યાં વ્યાધિ-રેગની પીડાઓ નથી; પરશત્રુના આક્રમ ને ભય નથી, ઋદ્ધિ-સમૃદ્ધિ ભરપૂર હેવાથી સુંદર નગરેમાં નાયક તુલ્ય આ નગર છે. તેવા તે નગરને વિષે રીઓ કેવી હતી? સરળ સ્વભાવી ! સામાન્ય રીતે સ્ત્રીજાતિ કપટના સ્વભાવવાળી ગણાય, પણું અહિંના ક્ષેત્રની વિશેષતામાં સ્ત્રીવર્ગ સરળ હતે. વળી કુલીનતા મુજબ જે સ્થાને નેહ થયે, તેને સ્થિર રાખનાર અને તેમાં સંતેષ માનનારે હતે. પુણ્યવાન હેવાથી સ્ત્રીએ કામદેવની રાજધાની સમી રૂપવાન હતી. પૂર્વે આચરેલા ધર્મનું જ ફળ સમાન હતી ! અર્થાત્ જેણે પૂર્વમાં ધર્મની સાધના કરી Page #34 -------------------------------------------------------------------------- ________________ છે, તેને સ્ત્રી સુયોગ્ય–સારી મળવી જોઈએ, એ પુણ્યને નિયમ. બસ, તેવી રસીઓ હતી અહિંની. ત્યારે એ નગરમાં પુરુષ વર્ગ પણ પ્રિયભાષી, સત્યવક્તા, પ્રથમભાષી અને ધર્મરત હતા. એમનું હૃદય કેમી માટે પ્રિય બેલે, આમા ઉચા માટે સાચું બેલે, મન નઝ તેથી સામે મળેહને પહેલાં તે બોલાવે; અને જીવન આખુંય પાપભીરુ તેથી ધર્મરક્ત બહુબહુ. કે સરસ લેક ! ત્યાં અજિતસેન રાજા હતું, પરાક્રમી હ. અનેક યુદ્ધમાં અનેક ઘમંડી રાજાઓને એણે પરાસ્ત કરેલા; જે હવે ચરણે નમતા હતા. એ રાજાને ઈન્દ્રશર્મા નામે એક મંત્રી હતે. બીજે પણ એને એક બુદ્ધિસાગર નામને મંત્રી હતા ઈન્દ્રશર્મા બ્રાહ્મણ છે; આખા રાજ્યની ચિંતા કરનારે છે અને રાજાને તે બહુ જ અનન્ય જે થઈ ગયું છે, પુત્ર-માતા – હવે જુઓ કે આપણું ચરિત્રના મુખ્ય પાત્રોનું શું થાય છે. અગ્નિશમાનો જીવ બીજા મનુષ્ય ભ માં થયેલે આનંદકુમાર, તણે નરકમાં એક સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરી કંઈક ન્યૂન એવા ચાર સાગરોપમને કાળ સંસાર ભમવામાં કાઢ્યો. આંટા વી - વાની મહેનત થેડી; ઉકેલવાની કેટલા મેટી મહેઃ નત ! આનંદના ભાવમાં પોતાના આત્મા પર પા પના આંટા વીંટયા, તે ઉકેલવા કેટલે દીઘ Page #35 -------------------------------------------------------------------------- ________________ સંસાર ? ત્યાંથી છેલ્લે કંઈક અકામ નિર્જરા કરીને ઈન્દ્રશમ મંત્રીની શુભંકરા પત્નીના પેટે પુત્રી તરીકે જ ! નામ જલિની. અહીં બુદ્ધિસાગર મંત્રીને પુત્ર હતે બ્રહ્મદત્ત. તેની સાથે આ જાલિનીનાં લગ્ન કરવામાં આવ્યાં. એમાં ભવિતવ્યતા કેવી વિલક્ષણ કે સિહ રાજાને જીવ દેવલેકમાંથી આવીને આ જાલિનીની કુક્ષિમાં આવ્યું. આ ગેઠવણ કેણે કરી આપી? ભવિતવ્યતાની બળવત્તા - ભવિતવ્યતા બળ વાન કહેવી પડે. ન ઇચ્છીએ એવું પણ જગતમાં અણધાર્યું બની આવે છે ને ? એમાં શું આત્માની સ્વતંત્રતા કહેવાય કે પરતંત્રતા ! એ દૂર હઠાવી શકાય કે વેચે જ છૂટકે? તે પછી ફેગટ સંતાપ જે ઢગલાબંધ કરીએ છીએ તે વ્યાજબી છે? આ એક મંત્ર શીખી રાખે,-બળવાન ભાવી (ભવિતવ્યતા) જે સ લાવે એમાં સંતાપ ન કરતાં, વીરતાથી એને નભાવી લેવું. કારણ એક જ કે એ ભવિતવ્યતા આપણું કરતાં એવી બળવાન છે કે આપણે કશે સામને ઉપજવા નહિ દે. પછી શા માટે આનંદપૂર્વક સહી લેવાની, અનુકૂલ તરીકે માની નભાવી લેવાની શકિત ન કેળવવી? ત્યારે એ વસ્તુ સમજવા જેવી છે કે માણસનાં કેટલાંય દુઃખ પૈસાની ન્યૂનતાના નથી, કે કુટુંબની મનમાની અનુકૂળતા ન હોવાના નથી; પરંતુ, દુખ ભવિતવ્યતાને વધાવી લેવાના છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ મારે તે ભવિતવ્યતા ઘણી સારી છે કે મને આ જગતમાં બીજા અગણિત છ કરતાં આટલી બધી અનુકૂળતા તે મળી છે !” આ વિચાર જોઈએ. ભવિતવ્યતાથી કુદરતમાં અનેક સજનની જેમ મારું, મારા સંયેગેનું પણ એક સર્જન છે. એથી મારા આતમાએ મુંઝાવાનું નથી; ઉદાસીન રહેવાનું છે. આ વિચારણા રખાય. સંસારની વિચિત્રતા – અહીં ખૂબી કેવી થઈ કે પૂર્વે બીજા ભવમાં સમરાદિત્યને જીવ સિંહ રાજા હતા. હવે અહીં એજ પુત્ર માતા બને છે, એ પિતા એને પુત્ર બને છે ! કર્મના અચિંત્ય પ્રભાવે સંસારમાં કેવીક વિચિત્રતાઓના નિર્માણ થાય છે! માટે જ બહુ રાગ કે ઈતરાજી કરવા જેવી નથી. એવા પોકળ સ્નેહ માથે ઉંચકી ઉંચકીને પરમાત્માને ભૂલવા જેવા નથી. . . . . માતા જાલિનીને સ્વપ્ન : જાલિની માતા દુષ્ટ હૃદયવાળી છે, છતાં હવે ગર્ભ રહેવાથી માંડીને જે પુત્ર, તેવાં ચિહ! પુગ સમરાદિત્યને જીવ છે, તેથી દુષ્ટ એવી પણ જાલિનીને સુંદર સ્વપ્ન આવ્યું! શું ? સુવર્ણમય એક ઘડો પિતાના પેટમાં પેઠે, પણ એને આનંદ ન થયું. તેથી એ ઘડો બહાર નીકળી ગયે. અને ગમે તેમ કરીને ભાંગી ગયે. સ્વપ્ન નવા જીવની પ્રાપ્તિની દષ્ટિએ સારું, પણ એ નીકળી જવાની દષ્ટિએ ખસબ! સ્વપ્ન જોઈ ને જાલિની Page #37 -------------------------------------------------------------------------- ________________ જાગી. સ્વપ્ન ઠીક લાગ્યું અને ન લાગ્યું, તેથી હર્ષ–ઉ. ગના મિશ્ર રસને અનુભવે છે. જીવ સંસારમાં હાલતાંચાલતાં આનંદ અને શેકના હિલેળે ચઢે છે. એણે પતિને આ સ્વપ્ન ન કહ્યું. જેમ જેમ એ ગર્ભ વધવા માંડે, તેમ તેમ એના શરીરને દુઃખ થવા લાગ્યું, એના મનને પીડા થવા માંડી. સારાનાં પગલે સારૂં જ થાય? : જુઓ! સારાના પગલાંથી બધાને સુખશાતિ થવી જોઈએ ને? ના, એ નિયમ નથી. ચંડકૌશિકના આંગણે ભગવાન મહાવીર પધાર્યા, કહે, છે કાંઈ કમીને ? પણ તેથી ચંડકૌશિકને શું ? પગલાં તે સારાનાં થયા પછીય પરિણામ સારું આવવું તેમાં સામાં જીવના સારાપણાની જરૂર છે. ત્યારે પૂછોને કે પ્ર-તે પછી સારાને પગલે શું વિશેષતા ? સારાને જ લાભ, તે ખરાબને બિચારાને તે ઉદ્ધાર જ નહિ? - ઉ–સારાના પગલાંની વિશેષતા એ કે સામાના અલ્પ પણ સારાપણારૂપી બીજ ઉપર મહાન સારાપણને પાક પાકે છે. થોડા પણ સારાપણાની યોગ્યતા જોઈએ. અત્યંત અગ્યને અસર નહિ થાય. ખરાબમાં પણ થોડું સારાપણું હોય તે એને ઉધ્ધાર થઈ શકે છે. દા. ત. એજ ચંડકૌશિક નાગે ભગવાનના “બુઝ બુઝ, ચંડકેશિઆ એવા શબ્દ ઉપર કાન ધરવા પૂરતું સારાપણું Page #38 -------------------------------------------------------------------------- ________________ રાખ્યું, તે એમાં જાતિસ્મરણ, સમભાવ વગેરે લાભ મળ્યા, ને ઉદ્ધાર થયે. જગતમાં લાભકારી સારા માણસો છે, સંતે છે, આપણે આપણી જાતે થેડા પણ સારાપણાને રાખી લાયકાત કેળવશું. તે એમના થકી મહાન લાભ મેળવી શકશું. પિતાની લાયકાતને માટે પ્રભાવ છે. સંતથી લાભની વાત તે દૂર, પણ સામે દુર્જન હેય ને દુર્જન, તેય આપણે ઘેડીય લાયકાતના બળ ઉપર એના નિમિત્તેય લાભ પામી જઈએ. મહર્ષિઓએ ઉપસર્ગ કરનારાના નિમિત્તને પામી કેવળજ્ઞાન અને મોક્ષ લીધે. ગર્ભને મારવાનો વિચાર ! – અહીંયા તે સારે પણ ગર્ભ જેમ વધે છે, તેમ માતા અગ્ય હેવાથી એને પિતાને અસ્વસ્થતા લાગે છે ! વિચારે છે કે કેમ આમ થઈ રહ્યું છે? જરૂર આ ગર્ભ જ ખરાબ લાગે છે. અત્યારથી જ મારું મન સંતાપમાં જ રહે છે તે એ જમ્યા પછી ય શું ય કરશે? માટે અત્યારથી જ એનાથી છૂટાછેડા લેવા દે.' રક્ષક એ ભક્ષક : માતા છે હોં ! માતાની વત્સલતા ઠેઠ ગર્ભ ઉપર પણ ઉભરાય છે. માટે તે ગર્ભ રહ્યો ત્યારથી કેટલીય અગવડે આનંદથી વેઠે છે, યાવત્ ગર્ભ ખાતર એટલે સમય સંસારસુખ જતાં કરે છે. આજે, અલબત, આ કેટલું સચવાય છે એ વિચારણીય છે. માટે જ એવી ભેગભૂખી માતાના ગર્ભમાંથી જન્મેલા બાળક નિસત્ત્વ Page #39 -------------------------------------------------------------------------- ________________ પાર્ક છે. નિર્માલ્ય જેવા બને છે. ભેાગની ભૂખ ભય કર છે, નવી પ્રજાની દયા ય ચિતવવા દેતી નથી. આ માતા તે વળી પૂર્વનાં વૈર લઈ ને આવેલી તે ગર્ભને સીધે અહિંથી જ રવાના કરવા ઈચ્છે છે! જે માતાથી રક્ષણની અપેક્ષા, એજ માતા ભક્ષક બને છે! રક્ષક ભક્ષક બને એ દુઃખ કાને કહેવું ? તમે ય કોઇને કોઇના રક્ષક છે રક્ષકગીરી બરાબર પાળે છે ને ? દુર્ગતિમાંથી રાખેા છે ને? ને ? તે બચાવી મંત્રીની પુત્રરક્ષણની સાવધાની : નલિની તા સીધી મારી નાખવાનું ધારે છે ! કેવીક કરતા! માતા છતાં આમ ? હા, માટે જ સમજો કે ત્યાં ક સિદ્ધાન્ત આગળ આવે છે, માનવદેંડું પશુતાના પા ભજવાય છે. જાલિનીએ એમ વિચારી ગ પાડવાના ધંધા કરવા માંડયા, ગના જીવના પણ એમાં પાપાય કામ કરે છે. તેથી ગર્ભ પાતકારી એસડની પીડા સહવા પડે છે. પણ અહિંયાં જે પાપવૃત્તિ છે માતાની, તે માટે ભાગ ભજવી રહી છે. ગ ને પાડવાના ઈલાજ થવાં માંડયા, પણ ગર્ભના જીત્રનું પુણ્ય માટુ છે, તેથી ગર્ભ પડી ગયે નહિં. આ બધું અહિંયા અંતેપુરમાં ચાલી રહ્યું હતું, તેની ખબર બ્રહ્મદત્તને પડી ગઈ. હવે આ મંત્રી સાવધાન અને છે, કે આ બચ્ચાને જન્મ થાય ત્યારે એને જોખમ મેહુ છે. ગ'માંથી જ જે માતા એને પાડવાની પેરવી કરવા માડે છે, તે જન્મતાં શું નહિ કરે ? માટે મત્રીએ હાસ Page #40 -------------------------------------------------------------------------- ________________ દાસીઓને કહી દીધું, જે જે, ધ્યાન રાખજો, જ્યારે પુત્રનો જન્મ થાય, ત્યારે એને જરાય નુકશાન થવું ન જોઈએ; તેવી રીતે ખાસ પ્રયત્નશીલ રહેજો. ઉલટું તમારી સ્વામિનીને ખૂશ કરી દેવા એનું ચિત્ત ગમે તે રીતે બીજે વાળી દઈ, મને ખબર આપજે. હું બચ્ચાને સંભાળી લઈશ.” એમ પત્નીની સેવામાં રહેનાર પરિજનોને કહી દીધું. દેહદ – અહીં જાલિનીને સારા ગર્ભ મુજબ હવે સારા દેહદ થવા માંડ્યા. દેહદ થાય માતાને, કિન્તુ માતાના સ્વભાવ મુજબ ન થાય, પણ ગર્ભના જીવને અનુસારે થાય છે. એથી અહીં માતાને થયું કે “હું દેવમંદિજેમાં મેટી પૂજાઓ રચાવું, દાન વગેરેથી બધા જીને આનંદિત કરી દઉ ! ધર્મમાં રક્ત એવા મહાતપસ્વી જનેની સેવા પૂજન કરૂં. કંઈક પલક હિતના માર્ગને સાંભળું,” રહસ્ય શું છે આ મનોરથમાં ? જે જીવ ગર્ભમાં આવ્યું છે. તે જીવ જમ્યા પછી આવી આવી શુભ ઈચ્છાઓ કરશે. એ સૂચવે છે કે જીવ પૂર્વજન્મમાંથી સાઘના લઈને આવેલું છે. દેહદ પુરાય નહિ, તે શરીર ક્ષીણ થતું જાય. પતિને વાત કરી. પતિ તે ખૂશ થઈ ગયો. “આવા સુંદર દેહદ !” દેહદ પૂરા કરાયા. બધા ને આનંદિત કરાયા. આનંદિત કેમ કરાય? દાન, ભટણાં, જમણ વગેરે આપે તે ને? અને એ લેવાની વાતમાં કેણુ નાખૂશ થાય? માટે જ વસ્તુપાળ ને તેજપાળે સંઘયાત્રા, મદિર વગેરે જે ધર્માર્થના કામ કર્યા, તેની સાથે દાનનાં પણ મેટાં કામ Page #41 -------------------------------------------------------------------------- ________________ કયી. જરાક કેઈ સમાચાર લઈને આવે કે ગુરૂમહારાજ અમુક ગામે છે કે સુખ-શાતામાં છે. અથવા તે જૈનશાસનની પ્રશંસા કરતે કેઈ આવે તે એને હજારના ધનથી નવરાવી દેતા ! દાનને મહિમા શું હતું? એકને દાન દીધું એટલે એ આખા જગતમાં ગેઝેટીંગ કરવાને. જૈન ધર્મના ઉદાર ચાહકે આ સમજતા હતા. તેથી વાતવાતમાં દાન ખરૂં. ધર્મની વાહવાહ લેક કયારે બેલે? એને સારી પ્રભાવના કે જોવાનું આપ્યું હોય તે. નહિતર એને શી પડી છે? એને જોવા-ચાખવાનું કંઈક આપિ એટલે તમારા સામે જોશે. આપણે તે જૈનેતરને જૈન ધર્મ પ્રત્યે આકર્ષવા છે. એ ઉદારતાથી થશે. અહીં બધા જીવેને આનંદ આપવાનું થયું એટલે, તેમજ ગર્ભ ઉત્તમ છે તેથી મંત્રીપત્ની લેકપ્રિય થઈ ગઈ ! પુત્ર જન્મ રક્ષા : પ્રસૂતિ સમય આવી ગયે. સુંદર ગ્રહમાં જાલિનીએ પુત્રને જન્મ આપે. પણ વાસના થી છે? મારવાની ! વિચારે છે કે આટલા પરિવાર સમક્ષ આ બચ્ચાને કેમ મરાય?’ પણ અહીં પરિવાર સાવધાન છે. મંત્રીએ પહેલેથી જ જેઓને ખાસ ભલામણ કરી રાખી હતી તેમણે તક સાધી જોઈ લીધું કે “જરૂર આ સ્વામિની ફાંફા મારે છે તે તેને અભિપ્રાય બચ્ચાને મારી નાખવાને જ લાગે છે. એમાં બંધુજીવા નામની જાલિનીની બાલસખી કે જેને મંત્રીએ ખાસ સૂચન કરી રાખેલું, તે જાલિનીને કહે છે-“ભદિની! Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ’ જુઓને આ ગર્ભ પાપી છે. એને તમે પાસે રાખીને શુ કરશે! ? તમને તે તે કલેશ અને મજૂરી આપશે. માટે મને તે લાગે છે કે એ બચ્ચાંને દૂર ત્યજી દેવુ એજ ઠીક છે.' સખીએ વસ્તુ ચલાકીથી કહી છે. ખાકો અને બાળક પ્રત્યે દ્વેષ નથી; કેમકે બાળક પુણ્યવાન છે. સખીના શબ્દથી જાલિનીનુ દિલ ખુશ થઇ ગયું! વિચાર તેા બાળકથી છૂટવાના હતા જ, છતાં જોયું કે ‘જે કામ મારે કરવું છે તે જ આ સખી કહે છે ! ' એટલે જેવું દિલમાં હતું તેવુ જ ખરાબર સાંભળતાં પસંદ પડી ગયુ. પોતે કષાયને પરવશ હતી જ, હવે તે અસખ્ય વ પૂત્રનુ વૈર લઈને આવી છે. બાળક પ્રત્યે દ્વેષ છે. એમાં સખીનુ વચન ફાવતુ લાગે છે. આમ તે। સખીઓની લાજે બાળકને, ત્યાંજ તદ્દન મારી શકે એમ નથી. એટલે અડધું ગમતુ વચન ઝીલી લીધુ. એણે કહ્યું ‘તુ જાણે' અર્થાત્ ‘જેમ ઠીક લાગે તેમ કર” સખીને તે આજ જોઈતુ હતુ ! બચ્ચાને કપડામાં વીંટી લઈ ત્યાંથી ખસેડવામાં અ બ્યું. બ્રહ્મદત્તને જણાવવામાં આવ્યું. મંત્રીએ જુદી વ્યવસ્થા તૈયાર જ રાખેલી. તે મુજબ તે જુદા સ્થાનમાં બાળકને મેાકલી આપ્યા. કેવી ખૂબી છે! પુત્રને જીવ ઉંચા છે, તેની સાથેના સંબંધ થવા તે પ પુણ્યની નિશાની છે. છતાં પૂર્વજન્મની વાસના ભયંકર છે, તેથી આવા ઉત્તમ જીધને પામી ઊત્તમતા પોતાના જીવનમાં ઉતારવાને બદલે એના જ નિમિત્તે અધમતા કેળવે છે! પુત્ર છે, નિકટના સંબંધ ગણાય. છતાં સારી નિકટની વસ્તુ પાછળ પણ જો મન ખગડે તે પછી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દુનિયાની બીજી વસ્તુ પાછળ મન બગડે તેમાં શુ મટી વાત ! એજ સ'સારની અસારતા સૂચવે છે. જાલિનીની તેવી અવસ્થા થઇ. પુત્ર ઠેકાણે પડી ગયા એવું જાણી ખૂશ થઇ. સમરાદિત્ય અહી' ત્રીજા ભવમાં શિખીકુમાર અહીં' ખાનગીમાં પુત્રનું નામ શિખીકુમાર રાખ્યું. લેાકેામાં જાહેર થયું કે મંત્રી પત્નીને મરેલું ખાળક જન્મ્યું! એમ કરતાં કેટલેક કાળ ગયા, એટલે કળા અને દેહથી વધ્યા. બ્રહ્મદત્તે તેનું સમયેાચિત બધું સાચવ્યું. પછી પોતાના પુત્ર તરીકે તેને દત્તક લીધાં. શિખી ઘરમાં આવ્યે ધીમે ધીમે એને એ વાત જાણવામાં આવી ગઈ કે આ મારાં સાચા માતા-પિતા છે. એ પણ ખબર પડી ગઈ કે મારી આ માતાને સ્વપ્ન કેવુ' આવેલું', ઢાઢુદ કેવા થયેલા ! એ પણ જાણ્યુ કે આ ગર્ભથી જ મારી વેરણ હતી. છૂપી વાત કયાં સુધી છુપી રહે ? એક નહિં તે બીજાના માંઢેથી સાંભળવા મળે. વાત કરવા સાંભળવાના શેખ ઘણાને માણસની ઈંતેજારી એક એવી ચીજ છે કે પોતાના સબ. ધીની વાત કરવા આવે તે તરત જ કાન ઉંચા ટેસથી સાંભળે. પણ જો કંઇક નરસુ' પોતાના માટે કહે કે તરત જ ઊચા-નીચા થાય ! અહીં શિખીકુમાર જુદી વ્યક્તિ છે. એણે સાંભળ્યુ. ખરૂ. પછી શું થયું? એવા દ્વેષ ન થયું કે આ મારી મા ? ગમાં હતા ત્યારે મારી નાખવા ઔષધીઓના પ્રયોગ ? જન્મ્યા ત્યારે પણ મારવાની બુદ્ધિ ?’ આવા દ્વેષ ન થયા. પશુ વૈરાગ્ય પ્રગટયા. એના ચિત્તમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૩ થયું કે-‘અહા ! જગતમાં કષાય એ કેવા પાપી છે ! દ્વેષની ભાવના અને વૈરાગ્યની ભાવનામાં ફરક શું ? દ્વેષમાં સામી વ્યક્તિ ખરાબ લાગે છે. વૈરાગ્યની ભાવનામાં દ્વેષે ભયંકર પાપી લાગે છે. અહિં કષાય એ ઢાષા છે. એ દ્વેષા પર ઇતરાજી થશે તે તા વૈરાગ્ય થશે અને દ્વષિત વ્યક્તિ પર દયા આવશે. દિકરાના હાથે ભૂલ થઇ, કે નાકરે ભૂલ કરી નાખી, ત્યાં પછી ઢાષિત પ્રત્યે દયા આવે ને કે આ કેવી ભૂલ કરી બેઠા. હા, પણ એ બિચારા શુ કરે ? એની જગ્યાએ હુ' હાઉ” તે મારા હાથેય ભૂલ થઈ જાય.' જો વ્યક્તિ પર દ્વેષ હાય ! ? શું સમજે છે એ ? શું આંધળા હતા કે દેખતે ? ખખર નથી પડતી....' શિખીકુમાર તે ચેાગ્ય હતા, તે તે વૈરાગ્ય પામી ગયા ! પ્રકરણ-૨ જાલિનીના ક્યાય ને પુત્રના વિવેક દુનિયાના બીજા ઈલાજો જે દુઃખ દર્દ અને સંતાપ ન મિટાવી શકે એ આ મારા પાપના વિપાક” મિટાવી શકે, જે આશ્વાસન ન આપી શકે, એ આ આપી શકે, બીજાને બદલે પેાતાની ભૂલ જોવામાં ઘણા સંતાપ મટે છે. શિખીકુમારની ભવ્ય વિચારણા અહીં માતાને પણ ખબર પડી ગઇ કે આ તે તેજ પુત્ર!' એથી એ કષાયમાં પડી, હુવે ખૂબી જુએ કે ખ'નૈય આકારે માનવ છતાં, જુદી જુદી સંસ્કાર સુડીએ જુદાં જુદાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્વરૂપ પ્રગટાવે છે. માતા દુશ્મન છે, તેથી શ્રેષ અને ઉદ્દે. ગને ધ ધ લઈ બેઠી. ખાવા-પીવાનું જીવન સરખું, પણ લાગણીઓનું જીવન જુદું. શિખીકુમાર તે માતાને કષાય દેખી વધુ વૈરાગ્યમાં ચઢે છે. વિચારે છે કે – “આ કષાયે પાપી છે. એ સંસારરૂપી વૃક્ષના મૂળમાં પાણી સીંચવાનું કામ કરે છે. તેથી સંસારવૃક્ષને પુષ્ટ કરે છે. કષાય એટલે રાગ અને દ્વેષ, મેહ અને મિથ્યાત્વ, તૃષ્ણા અને પ્રપંચ, એ બધા પર છવ દુષ્કૃત્ય કરે છે, અને તેના પરિણામે સંસાર અખંડ રહે છે !” આ શાણે શિખીકુમાર વિચારે છે-“માતાએ આવું શાથી કર્યું? કષાયથી. કષાયે એવા જ છે કે જેને વળગે તે બધાની પાસે આવું જ કરાવે, તે તે મેક્ષાર્થીએ શીધ્ર ખૂબી સાવધાનીથી અને ચીવટથી કષાને દૂર કરી દેવા જોઈએ. સંસારની વૃદ્ધિ કરનારા પાપની જડ કષાય છે. કષાયમાં પડીએ, કે પાપ કરવાનું મન થાય.” પૈસાને લેભ લાગે કે બજારમાં જવાનું મન થશે. પછી જૂઠ, અનીતિ વગેરે પાપ આચરવાનું મન થશે. પાપ કેણે કરાવ્યું? લેભ કષાયે. રાવણ અને દુર્યોધનને મનમાં અભિમાન આવી ગયું તે ખુનખાર લડાઈનાં પાપ થયા. પાપ કેણે કરાવ્યું ? અભિમાને કષાયે. સંસારને પુષ્ટ કરનારા પાપને જેને ખપ નથી, તેણે કષાયથી દૂર રહેવું જોઈએ. કષાય આવે કે સમજવું કે પાપને પહેરગીર આવ્યો! માટે જે મેક્ષાથી છે તેણે સંસારને અંત લાવવો જોઈએ, અને તે માટે પાપોને પણ અંત લાવ જોઈએ. કષાયથી પાપ, પાપથી કર્મ, અને Page #46 -------------------------------------------------------------------------- ________________ કર્મથી સંસાર ઉભે થાય છે. સંસાર ઉભું થયા પછી પૂછવાનું જ શું? સંસારમાં દુઃખાના મેટા સમુદાય ખડકાયેલા છે, દુઃખના ટેળાં ફરે છે. દુઃખથી જે કંટાળ્યા છે તેણે કષાયોને છેડી દેવા જોઈએ કહ્યું છે કે જે વીતરાગ છે, જેના રાગદ્વેષ નાશ પામી ગયા છે એને ફળ સ્વરૂપ કષાય કરવામાં ન હોય, એમાં શું આશ્ચર્ય છે? પરંતુ જે આત્મા હજી વીતરાગ નથી બન્યા, પણ સત્તામાં રહેલા કષાયને નિગ્રહ કરે છે, બહાર પ્રગટવા જ દેતા નથી, એ આમા પણ વીતરાગ તુલ્ય છે. આ એક મહત્વની વાત કહી. શું ખુબી બતાવી? મહાવીર પરમાત્મા વીતરાગ થઈ સર્વજ્ઞ બની ગયા, તેમને હવે કષાય નથી કરવાના, પણ તે પૂર્વે ય ચારિત્રમાં કષાયના નિગ્રહથી વીતરાગ જેવા હતા, વીતરાગની વાણુને અનુસરનારે સાંભળી લીધું કે “આજે તમે વીતરાગ નથી પણ ક્રોધાદિ કષા પર કાબુ તે રાખી શકે. અંદરથી કદાચ એ ઉઠે, પણ ઉઠતાને જ ત્યાં દાબી નાખે, તે તમે સુખી. અમુક વસ્તુ માટે મનને કષાય જાગ્યે, તેમ ખબર પડતાં જ એની ભયાનક કામગીરી સમજી એના પર અંકુશ મૂકવામાં આવે તે તેનું કંઈ લાંબુ ચાલે નહિ. તે પછી દુખ પણ જેવાને અવ. સર ન આવે. વીતરાગની જેમ કષાયને નિગ્રહ કરનારને પણ ભવિષ્યમાં દુઃખ નહિ! –કેવું અદ્ભુત આશ્વાસન આપી દીધું ! આ શિખીકુમારની વિચારણા છે. માતાની કુપ્રવૃત્તિ પર આવી સરસ વિચારણા કરે છે ! વિવેક આનું નામ છે કે બીજાના દેષને વિચાર કરતાં પિતે દેષમાં ન Page #47 -------------------------------------------------------------------------- ________________ સપડાઈ જાય ! અવિવેક એટલે બીજાના દોષ પર તે સેનેરી શિખામણ આપી છે. પણ એમ કરતાં પિતે પાછો દેષમાં પડતે હાય દા. ત. દેષિત ઉપર શ્રેષમાં પડે, જાતના અભિમાનમાં પડે. આ કુમાર શું વિચારે છે ? કષાયે કેવા પાપી ! વીતરાગ જેમ સુખી, તેમ રાગદ્વેષને કષાયેને કચરનારે પણ સુ બી.” રાગદ્વેષ ઉઠે તે દરગુજર, પણ તેને દાબવા કે હલાવવા, તેને વિનાશ કરો કે વિકાસ કરે તે આપણે હાથમાં છે. જીવને ગુસ્સો ક્યાં સુધી ચઢે? અંધકસૂરિને એણે ક્યાં સુધી ચઢાવ્યા ? પાંચસોને તે મેક્ષમાં રવાના કર્યા, પણ પોતે પાલક પરના ગુસ્સામાં નિયાણું કરી દેવલોકમાં ગયા, તે શું કર્યું ? પાલકને જ સજા નહિ, પણ આખા નગરને ! કષાયના આવેશે આખા નગરને નાશ કર્યો! કોધના જે સંસકાર લઈને આવ્યા છીએ, તેમાં હવે વધારો કરવો કે ઘટાડે કરે તે આપણું કામ છે. પૂર્વના સંસ્કારની ભવૃત્તિ જાગવાથી મનમાં થાય કે “આટલા રૂપિયા લઈ આવું !” આ સારૂં તે લાગે, પણ સાવધાન છે, માટે વિચારે છે કે જવા દેને જીવ, ઓછું મળ્યું એછું ખાશું. કંઈનથી જવું ” એમ સમજથી આ લેભ પર દાબ-કટેલ મૂકે. કેઈ સારી ચીજ આંખ આગળ આવી મન ખેંચાયું ત્યાં વિચાવાનું કે “દુનિયામાં આ જ ચીજ સારી છે? અરે, આવા જડ પર મો! જવા દે આમાં કાંઈ માલ નથી” આ રાગને કચર્યો! આવી રીતે જે કષા પર અંકુશ મૂકે તે પાપકર્મથી બચી જાય છે. વિચારણા કરી શિખીકુમારે Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દિલમાં શાન્તિ રાખી. બીજી બાજુ માતાને હવે જપ નથી. એને “એમ થાય છે કે આ તે એના બાપે ઘાટ ઘડ હતો!” એમ કરી બ્રહ્મદત્ત ઉપર પણ એ ગુસ્સે થઈ. ઘરના કામકાજ છેડી દઈ આંખે ચઢી ગયેલી રહેવા લાગી. આ તે મોટા મંત્રીનું ઘર છે, માટે કારભાર હોય, પણ જાલિનીએ એ બધું મૂકી દીધું. એને પુત્ર શિલારૂપ લાગે છે! દુશ્મનરૂપ લાગે છે. એને એમ થયું કે આ વાતની ચોખવટ કર્યા વિના નહિ ચાલે. એટલે પતિને કહી દે છે, જુઓ તમે તે આ શું ધાર્યું છે? હું કેટલા દિવસથી દુઃખી છું, તેની તમને કંઈ ખબર છે ? શું ? પતિને ભાન નથી ! પતિને ભાન વિનાના બનાવે ? એ જ તે, પત્ની ! કેમકે એને પતિ પર હેલ એન્ડ સેલ રાઈટ ! (Whole and sole right) કેમ ખરું ને ? આજની દુનિયા સ્ત્રીઓની દયા ખાય છે, પણ પુરૂષની બિચારાની દયા કોણ ખાય? એ બિચારો દુકાને જાય તે શેઠ તતડાવે, સરકારી ઓફિસે જાય તે એફિસર ખખડાવે. પાછું બધાને બાકી રહ્યું તે ઘરનાં રાણું સાહેબ ઉધડા લે ! જાલિની કહે છે-“જુઓ, એક મ્યાનમાં બે તલવાર નહિ રહી શકે, તેમ એક ઘરમાં અમે બંને (મા-દિકરો નહિ રહી શકીએ.” ધ્યાન રાખજે હે ! પત્ની હોશિયાર છે, કાઢવે છે દિકરાને, અને પિતાને તો ચોંટી રહેવું છે, પણ સમજીને બેલે છે. કદાચ બામાં મંત્રી કહી દે કે, “જાઓ મારે Page #49 -------------------------------------------------------------------------- ________________ કરાને નથી કાઢવે, તમારે જે કરવું હોય તે કરી લે, માટે પાછી એ પહેલેથી કહી દે છે - હું તમને સાફ કહી દઉં છું કે હવે તમે એને રાખશે તે હું પાણીનું ટીંપુ પણ લેનાર નથી” વાત કેવી રીતે ઉપાડી? એને રાખે કે મને પણ પછી કહી દીધું, “કરાને દૂર ન કરે તે ભૂખી-તરસી હું મરી જાઉં” શ્રેષનાં નાટક જબરાં છે. કેલા જીવને વિકલ્પના પર કઈ અંકુશ નથી. સુમાર્ગ છેડી ઉન્માર્ગે ચઢનારને કેઈ અટકાવનાર નથી. આવી પરિસ્થિતિમાં ઉન્માર્ગે, કષાયના કે પાપના માર્ગે ચઢતાં પહેલાં જ વિચાર કરવા જેવું છે કે “સામે સંગ ગમે તે હોય, પણ મારે આગળ વધવું તે કેટલું વ્યાજબી છે? ભલે સામે જ ગુનેગાર હોય, મારે ગુને ન હોય, પણ મારે ઉન્માર્ગ, કષાય કે પાપને રસ્તે લેતાં વિચાર કરવા જેવું છે. એમાં ફસાઈ ગયો તે કેઇ રેકનાર નથી.” મનુષ્યના જીવનમાં ધર્મના અંકુશવાળું જીવન એટલે આ, કે પાપની કાર્યવાહી કરતાં પહેલાં થોભી જાય. મગજની ભઠ્ઠી ગરમ થઈ ગયા પછી એને ઠંડી કરવી મુશ્કેલ પડશે. માટે પહેલેથી જ અગ્નિ ન સળગવા દેવો. જલિનીએ વૈરની ગાંઠ બાંધી છે, એટલે સામે જીવ ઉત્તમ છતાં એની સામે ઘોર અધમતા કરે છે! જગતમાં આ ચાલતું આવ્યું છે. સામાનું પુણ્ય તપતું હોય એટલે વળે કંઈ નહિ! પણ આ વરનું કરેલું નિયાણું ભયંકર Page #50 -------------------------------------------------------------------------- ________________ અધમતા સજે છે! જાલિની પતિને કહી રહી છે, જે તમારે એને કાઢો ન હોય તે મારે એક પાણીનું ટીંપુ લેવું પણ હરામ છે. ત્યારે હવે બાપે શું કરવું? પણ જે જે છોકરે ઉત્તમ અને મહાન લાયકાતને ધરનાર છે, એટલે બાપને મુંઝવણ ન થાય એવું પહેલેથી જ કરી લેશે. પણ એને ખબર શી રીતે પડી? આ રીતે. માતાની વાત શિખીકુમારે સહેજે સાંભળી. ત્યારે જ તેને લાગ્યું કે “ગુણની કદર કરનારા પિતાજીને કેટલી મુંઝવણ! અને મારે કે પાપને વિપાક કે મારી માતા પણ આ રીતે વર્તે છે! અને એથી મારા પિતા દુઃખી થાય છે. જયારે નજર શુદ્ધ થાય ત્યારે પિતાની ત્રુટિ દેખાય. નજર મેલી હાય એટલે બીજાની ત્રુટિ જેવાનું મન થાય. પિતાની ગુ. જ્યાં જોવાય ત્યાં કલેશ અને દંટા શમી જાય; માટે એ નજર શુદ્ધ. બીજાની ત્રુટિ જોવાય ત્યાં કલેશ અને રંટા ન હોય તે પણ ઉભા થાય, માટે એ દષ્ટિ મેલી. આપણે આપણું ભૂલ જોઈએ તે એમાં કાંઈ જગત આ પણુ પર તૂટી પડતું નથી. એક બે વારના પ્રસંગમાં એ જોશે એટલે બસ. બાકી બીજાની જ ભૂલ જોવી એ હૃદયની મલિનતા છે, એજ કલહ ટંટાનું મૂળ છે. આ ઉત્તમ શિખીકુમાર પોતાની ત્રુટિ જુએ છે - “મારા પાપને વિપાક !” આ મહાન જડીબુટ્ટી છે, મહાન મંત્ર છે દુનિયાના બીજા ત્રીજા ઈલાજે જે દુઃખ દર્દ અને સંતાપ ન મિટાવી શકે એ “બ મારા પાપને વિપાક મિટાવી શકે, જે આશ્વાસન ન આપી શકે, એ આ આપી શકે. બીજાને બદલે પિતાની ભૂલ જવામાં ઘણા સંતાપ મટે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ના, મહારાણી પદે બિરાજમાન અને ગર્ભાવતી અવસ્થામાં કોઇ પણ સહાય વિના, એકલીઅટૂલી સીતાને રામે જંગલમાં મૂકાવી દીધી, શા માટે? કોઈ અપરાધ હતા? વિના અપરાધે! અરે! અપરાધ કદાચ હાય, તે પણ ગર્ભાવતી છે તે રસ્તે જનારને પણ દયા આવી જાય. છતાં અહીં સીતાજીને વિના દોષે જંગલમાં ધકેલ્યા ! સાથે ન તે કોઈ સખી,કે ન તેાકેાઈ દાસી કે રખેવાળ ! ખાનપાનની સામગ્રી કે વાહન પણ નથી હાં ! એવી ભયાનક સ્થિતિમાં સીતા શું વિચારે છે? આમાં રામના ઢોષ નહિં, મારા પૂર્ણાંકના દોષ છે.' આમાં કયાં રગડા ઝગડા થાય? કયાં ધાંધલને અવકાશ જ હાય ? સીધે! જ હિસાબ સીતાજીએ મૂકી દીધા. ‘મારા પૂર્ણાંકના દોષ.’ કેમ પૂર્વક દોષ આવ્યે પૂર્વે ધ ન કર્યાં માટે. તે જગતમાં જૈન ધર્મ એજ સાચું શરણુ છે. માણુસ ખીજી આળપંપાળ કરે તે ખાટી. ધમ સિવાયનુ બધું કંચન, કુટુંબ મધું જ કેન્સલ છે! રદ ખાતલ છે! રંક મળ્યુસ મરણ સમયે હિંસાખ મતાવે કે ‘હું પાંચ પૈસા એક સાથે કમાયા નથી; ને એક સાથે ભાગવ્યા નથી.' શ્રીમંત માણુસ હિસાબ બતાવે કે હું પાંચ અબજ એક સાથે કમાયા અને ભગવ્યા....' આ બંનેને જાણે જમરાજ કહે છે કે ‘લાવે તમારા ચાપડા,’એમ કરી બને ચેાપડા પર ચેાકડા મૂકે છે, ‘ જાએ, રીતે સળગતી ચેહમાં ખળી જાઓ.' અને સમાન Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂ. વિનયવિજયજી ઉપાધ્યાયજી મહારાજ કહે છે~~ વિનય ! વિધીયતાં રે; શ્રી જિનધ: શરણમ્; અનુસંધીયતાં ૨. સુચિતર-અરણુસ્મરણમ્. હું વિનય! તું જિનધનું જ શરણ કરી લે મનમાં અતિ પવિત્ર ચારિત્રના સ્મરણનું અનુસ ંધાન કર, અદ્વૈત્ હું અને ચારિત્ર એના જ સંબંધ સાચા, બાકી સંબંધ ખાટા; આમ વિચાર. કેમ ? એટલા માટે કે હા, કેન્નઈ વજ્રમય મકાનમાં માણસ પેસી જાય, વજ્રની વાલેા છે. તેથી માને કે હવે હું જે છું કે જમ કયાં આવે છે?” પણ તે ખેાટુ. જમ એમ નહિં છેડે. પ્રવિશતિ વજ્રમયે દિ સદને, તૃણમથ ઘટયતિ વને, તપિ ન મુતિ હત સમવતી નિયપૌરુષની.' જમ ગમે ત્યાંથી પેસી શકે છે. તે મેમાં તણખલું જમ પાસે; લઈને જાએ રાજા પણ દુશ્મનને એમ ક્ષમા આપે છે, તા જમ આપણને પણ ક્ષમા આપશે.? પણ ના, ચાહે જમની સામે તમે છાતી ઉંચી કરે કે એના પગમાં માથું ઝુકાવેા. પણ એ જમ જન્મેલા કાઇનેય છેાડતે નથી. એ નિર્દયપણે જગતના જીવમાત્ર પર પેાતાનું નૃત્ય ચલાવના છે. એવી મૃત્યુની ોહુકમી છે, જગતના જે સંચાગે પૂર્વે મળ્યા તેમાં જીવે ફોગટનાં ક્રમ માંધ્યા પછી અહીં સાટા ક્રુષ્ટ ભાગવવાં પડે તેમાં કાના વાંક? વાંક મારા કના.” આ રીતની વિચારણા હાય ત્યાં પછી ચિત્તમાં કલેશ ન પેસે, અને ધર્મનું શરણુ છતાં Page #53 -------------------------------------------------------------------------- ________________ લીધા પછી ભલેને સામેથી સિંહ આવે, ડરવાની કંઈ જરૂર નથી. પ્ર :- પ વર્તમાનમાં દુઃખ, તે ભવિષ્યમાં સુખી : શી રીતે થવાને? ઉ૦ - એ મન અજ્ઞાનને ગણાય. મહા અજ્ઞાનને. કેમકે સમાન્ય અજ્ઞાન ખેડૂત જેવા પણ સમજે છે કે આજે આંબે વાવીએ તે હમણાં તે ખેડતાં ધૂળજ મળવાની! પછી છોડવા મળશે, એ તે બે-પાંચ વર્ષે જ્યારે આ પાકે ત્યારે કેરીને સ્વાદ મળશે. અજ્ઞાન પણ આ સમજે છે કે વસ્તુના લાભ તે તે કાળે થાય. તે રીતે હમણું ધર્મનું શરણ લીધું તે ગ્યકાળે તે જીવને જબરજસ્ત લાભ આપશે. બાકી વર્તમાનમાં ય ધમ શરણથી હૃદયમાં પ્રગટેલા બળને ઓછો લાભ નથી. શિખીકુમારે નક્કી કર્યું કે “મારે અહિંયા રહેવું યોગ્ય નથી.” એમ કરી મુંઝાયેલા પિતાની મુંદ્મણ અને માતાના સંતાપને ટાળવા એ કેઈને કહ્યા વિના ઘરમાંથી નીકળી ગયે. શેરીમાંથી અને નગરમાંથી રવાના ! પણ એ પુણ્યશાળી છે કે નગરની બહાર ઉદ્યાનમાં ગમે ત્યાં તેને વિજયસિંહ નામે આચાર્ય ભગવંતના દર્શન થયા. પ્રકરણ-૩ વિજયસિંહ આચાર્ય મહારાજને સમાગમ. પહેલા ભવમાં શ્રી વિજયસેન અને બીજા ભવમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મઘોષ નામના આચાર્ય મહારાજે પ્રતિબંધ કર્યો હતું. હવે અહીં જુએ. જુઓ ત્યારે, સમાદિત્ય મહર્ષિને જીવ આચાર્ય મહારાજને જન્મ જનમે મેળવીને આત્મપરાવર્તન અને જીવન પલટે કરવાનું ચુક્તા નથીતમારું કાર્ય એ રીતે ચાલુ છે ને ? ધ્યાન રાખજે, એકદમ ઉતાવળથી હા કહેતા નહિ. અહીં તે પૂર્વના બે ભવમાં આચાર્ય મહારાજના આલંબને સુંદર આત્મપરાવર્તન કરેલાના પ્રતાપે આ ત્રીજા ભવમાં હજી આચાર્ય મહારાજને પામ્યા નથી ત્યાં પણ માતાનું પિતાની સામે પાકું વૈર જેવા છતાં પિતે મેષ નથી કેળવે, પણ તાત્ત્વિક રીતે કષાયોની પ્રબળતા-ભયંકરતા વિચારી છે! વૈરાગ્ય જગાડ છે! પિતાના પાપને વિપાક વિચાર્યો છે! આવી પણ માતાને કશું પોતાનું જોર બતાવી દેવાનું નહિ, પણ ઉલટું એને કલેશ ન થાય માટે ઘરમાંથી પતે નીકળી જવાનું મુનાસિબ ધાર્યુ! ધાર્યું ! માણસ ધારે તે કેટલી બધી ઉચ્ચ કક્ષાએ ચઢી શકે છે! પવિત્ર અવસ્થા બનાવી શકે છે! સંત હૃદય સજી શકે છે! ત્યારે તમને શું લાગે છે? આવી પવિત્ર સંત અવસ્થા એ સુંદર? કે એનાથી વિપરીત માતાની સામે ઝગડવા કરવાની દશા એ સુંદર ? ભૂલતા નહિ. ઝગડવું એ શેતાની દશા છે, એ અપવિત્ર શયતાની અવસ્થા તે જંગલના વાઘ-વને અને યાવત્ જંતુને ય આવડે છે. માટે-સ્તે જીવ બિચારા સંસારમાં ભમ્યા કરે છે માનવ ભવે તે પવિત્ર સંતહદય કેળવવાની જરૂર છે. સંતહુદય Page #55 -------------------------------------------------------------------------- ________________ કયારે કેળવાય? આચાર્ય મહારાજના, સંતના સમાગમ પામીને આત્માના પરાવર્તન કર્યોથી, પછી તે ચાહ્ય પૂર્વ ભવે કે આ ભવે સમરાદિત્યના જીવે પ્રથમ ગુણસેનના ભવમાં જ વિજયસેન નામના આચાર્ય ભગવંતના ઉપદેશ અને સમાગમથી એવું ગજબ સુંદર આત્મપરાવર્તન કર્યું છે, કે ત્યાંજ અંતે અગ્નિ ધીખતી ધૂળની વચમાં બળ વાનું આવ્યું છતાં મેટા મહાત્મામુનિ જેવી મહાસમતા કેળવી છે. એથી જ પછીના સિંહરાજાના ભવે અવધિજ્ઞાની મહર્ષિનું ચરિત્ર સાંભળીને અદ્દભુત પ્રેરણા મેળવી છે. પાછું ત્યાં એટલું ભવ્ય આત્મપરાવર્તન સર્યું છે કે પિતાની સામે પુત્ર આનંદની દુષ્ટતાને આનંદથી વધાવી છે. અને અહીં? અહીં તે આચાર્ય મહારાજ મળ્યા પૂર્વે જ માતાની દુષ્ટતા પર સામને નહિ, વૈરાગ્ય વિચાર્યો છે! સાધુ પુરુષના સમાગમને પામીને આપણે આ સાધવાનું છે. કોઈની સામે ક્ષમા, દ્વેષની સામે દયા, એવું એવું દાખવતા આવડે ત્યારે સમજાય કે આપણે આત્માનું પરિવર્તન કંઈક પણ સિદ્ધ કરી શકયા છીએ. પ્રકરણ – ૪ વિજયસિંહ આચાર્ય મહારાજની વિશેષતાઓ સંયમ શા કારણે - શિખીકુમારે આચાર્ય મહારાજને જોયા, તે કેવા કેવા હતા? એકવિધ સંયમ જે સર્વથા સંયમ, એમાં રક્ત Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૫ હતા. કારણ કે જીવને ભાવી દુઃખે ઉપરાંત પ્રત્યક્ષમાં પણ અશાંતિ, વ્યાકુળતા વગેરે હોય તે તે અસંયમથી છે. પછી ડું સંયમ સ્વીકારી બાકી અસંયમ ઉભું રાખે, તે તેટલા અસંયમ પુરતી પણ અશાંતિ રહે છે. આને ખૂબ ખૂબ ઉંડો વિચાર કરજો તે બરાબર સમજાશે કે અસંયમથી દુઃખા ત્યારે દુનિયામાં જુઓ કે માણસને સુખ શાન્તિ મળતી હોય તે શારીરિક કષ્ટ કે બીજી સગવડે જતી કરવી પડે એની પરવા નથી રહેતી. માટે જ આચાર્ય મહારાજે શાન્તિ અથે સંયમ લીધું છે. તે પછી પૂછો કે, પ્ર– ત્યારે બધા લેકે સુખશાન્તિ તે ચાહે છે તે સંયમ કેમ સ્વીકારી લેતા નથી? ઉ – એનું કારણ લોકોનું અજ્ઞાન અને મૂઢતા છે. અજ્ઞાન હોવાથી એ બિચારા સંયમથી મહાસુખ–શાન્તિ થવાનું સમજતા નથી. મૂઢ હોવાથી અસંયમના ઘરની વાસ્તવિક અશાન્તિને સુખશાન્તિ કલ્પી લે છે. અસ્તુ. :- વિરાગના ઉપવનમાં - ઈન્દ્રિયોને વિજય એટલે અનાદિ કાળથી ઈન્દ્રિય બહારના મનગમતા વિષમાં જઈને જે ક્ષણભર શાંત પડવાના, ઠરવાના, ને આનંદ માનવાના સ્વભાવવાળી બનેલી છે તેને બદલે તે ઈન્દ્રિયને અંતરઆત્મામાં ચિરકાલ કરવાના સ્વભાવવાળી બનાવવી. તે ઈન્દ્રિયે વાસ્તવિક Page #57 -------------------------------------------------------------------------- ________________ રીતે વિષયે માં ઠરતી નથી, શાંત પડતી નથી પરંતુ ઉલટ એને ઉકળાટ વધતું જાય છે. સક્રિય રહેવા ટેવાચેલી ઈન્દ્રિયે અંતરઆત્મામાં ઠરે એ માટે એને પ્રશસ્ત વિષયોમાં જોડવા ગ્ય છે. અર્થાત્ પ્રભુ દર્શન, ધર્મ શ્રવણ વગેરે આત્મહિતના વિષયમાં જોડવા જેવી છે. ધર્મ ખાતર મરનારા દુર્ગતિમાં જાય નહિ. કર્મ ખાતર મરેલે, જગતની ખાતર મરનારો અવશ્ય દુર્ગતિમાં જાય જ. તૃષ્ણને અંત લાવવાના સંગ છે; પણ અંત નહિ લાવવાને જે નિર્ધાર છે, તે ત્યાં ભગવાનનું ય શું ચાલે? જે અંત લાવે છે તે સામાન્ય સાધુને પણ ગૌતમ ગુરુ મનાય. જિનાજ્ઞાનું ફરમાન જેને ન ગમે તેને કર્મના અનેક ફરમાને, ગમે કે ન ગમે છતાં, ઉઠાવવા જ પડે છે. જમવું એ જિનાજ્ઞાનું પાલન નહિં, પરંતુ જમતા બોલવું નહિ એ જિનાજ્ઞાનું પાલન. પૈસા લાવવા એ જિનાજ્ઞાનું પાલન નહિ. પણ પૈસા નીતિથી લાવવામાં નીતિ જિનાજ્ઞાનું પાલન, સંસાર વ્યવહાર કરે એ જિનાજ્ઞાનું પાલન નહિ, પણ જેમ બને તેમ સંસારને મર્યાદિત કરે તે જિનાજ્ઞાનું પાલન! જિનાજ્ઞાના ફરમાન શા? ૧. સંસારમાં જાઓ ત્યાં પાપથી પાછા હટો. ૨. વધારે પડતા પાપ ન કરે. ૩. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ફરી પાપમાં પણ કઠેર ન અનેા. આટલુ‘કરીને જે લઈ આવ્યા તેમાં પણ સસ્ત્ર માને નહિ. આ જિનાજ્ઞાને માથે ચઢાવનાર મેાહની છાવણીમાં જવા છતાં માહુના એકપણ ગાઢું ખાધા વગર પાછે આવે. દુર્ધ્યાન કેમ છેડયુ ? : વળી આચાર્ય મહારાજ આ અને રૌદ્ર એવા એ પ્રકારના દુર્ધ્યાનથી મુક્ત હતા; કારણ કે એમાં માનવભવના મહાકિંમતી મનના દુરુપયોગ હતેા. જેમ દા. ત. મેાટા શહેરના કાઇ સારા બજારમાં સેટી પેઢી ખેાલીને ત્યાં પાના ખાઈના અડ્ડા કે મેાજમજાહુનું સ્થાન જમાવી તા શકાય; પણ એ એ પેઢીના દુયાગ છે. જૈન માનવ મનથી દુર્ધ્યાન કરવામાં મનના દુરૂપયાગ છે. બહારનાં કાતા પ્રારબ્ધ અને બીજા કારણા મુજબ અન્ય જાય છે; પણ મન મફતનું દુર્ધ્યાન સેવી જાતે બગડે છે, અને આત્માને બગાડે છે! નહિતર ગમે તે પ્રસંગ પર શુભધ્યાનથી મનના સદુપયોગ કરવામાં કેાઇ અટકાવતું નથી; એ કરી શકીએ છીએ. એમ આ ભય કર ત્રણ દંડથી રહિત કેમ? : આચાર્ય મહારાજ ત્રણ ઈંડ મન-વચન-કાયાના દંડથી રહિત હતા. શાથી? એમને સજા લેવાની નહાતી. એ સમજતા હતા કે મન, વચન કે કાયાની ખેાટી પ્રવૃત્તિથી આત્માને બિચારાને કારમી સજા ભાગવવી પડે છે. એવા Page #59 -------------------------------------------------------------------------- ________________ એમને દઢ વિશ્વાસ હતું કે બેટી પ્રવૃત્તિ, પાપ પ્રવૃત્તિ, આત્મહિતને ભૂલીને કરાતી પ્રવૃત્તિ એ અવશ્ય ગુને છે, અને અવશ્ય એની સજા ભોગવવી પડે છે. સજા ભેગવવાને જેને મખ ન હોય તેણે તે ગુના બંધ કરવા જોઈએ. આજે અમેરિકામાં એનું સંશોધન ચાલ્યું છે. એવા લેખ બહાર 4841 g § Every effect has a cause behind ff” દરેક કાર્યની પાછળ કારણ હોય છે. એટલે આજે તમે કોઈ પ્રતિકૂલતા અનુભવતા હો તે સમજી રાખો કે તમેજ જાતે પૂર્વે કાંઈને કાંઈ અજુગતું વિચાર્યું છે કે વર્યા છે. જો કે હજી આ અધુરું સંશોધન છે; કેમકે જન્મતાં જ બાળકને કઈ રેગ કે ખામી હોય છે, તેની પાછળ કારણ તરીકે એણે આ જન્મમાં શું અજુગતું કરેલું કે અજુગતું વિચારેલું સમજવું? છતાં એટલું ચેકકસ છે કે પિતાના અશુભ વિચાર, વાણી અને વર્તાવ પિતાને સજા આપે છે. આચાર્ય મહારાજ એવા સુજ્ઞ હતા કે તેથી જ મન, વચન, કાયાના દંડથી વિરામ પામ્યા હતા. ચાર કષાયનું મંથન કેમ? વળી સૂરિજી ભગવંત ચાર કષાયને મથી નાખનારા, કચરી નાખનારા હતા. કેમ? દુનિયામાં દુશ્મન ગણવા જઈએ તે મોટું ગૌરવ થાય છે. “આ મારું આવું ખરાબ કરનારો.” ને “આ મારૂં બગાડનારે,” ત્યારે “પેલે વળી મને આમ પ્રતિકૂળ વર્તનારે'- એમ ઘણા દુશ્મન માનવા Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પડે. એના બદણે અંદરના કોધ, માન, માયા અને લોભને દુશ્મન સમજવાથી બહારના કેઈ દુશ્મન નહિ રહે. ત્યારે જરાક નજર કરીએ તે જણાય કે મૂળ આપણને કોઈ લેભ જાગે, કે અભિમાન કર્યું, શેષ બતાવ્યું કે કપટ કર્યું અથવા આપણે સફાઈથી બેલ્યા તે સામે દુશ્મન ઉભે થયે. આપણા લેભની વસ્તુની આડે આવતે જણાયાથી વિરોધી લાગે. આપણને વસ્તુને લેભ જ ન થયે હોત તે સામે માણસ દુશ્મન શાને લાગત? બહારના દુશ્મનને સર્જનાર જે કઈ હેય તે તે આપણા જ અંદરના કષાય દુમને છે. તેમ એ પણ છે કે કષાયે એ આત્માની સહજ નિર્મલ પ્રકૃતિ નથી, પણ વિકાર છે, બિગાડો છે. ત્યારે જે આપણે આખી દુનિયામાં બિગાડ, નર જેવું ખમી શકતા નથી, તે પછી આપણે પોતાના જ આત્માના કષાય વિકારને, કષાય રૂપી નબળી નરસી સ્થિતિને કેમ વેઠી લઈએ છીએ ? આચાર્ય મહારાજને આત્મારૂપી સુવર્ણમાં હવે ભેળસેળ ખપતે નહેાતે, એટલે કષાયમળને કચરી દૂર હટાવી દીધું હતું. ઇન્દ્રિય નિગ્રહ શા માટે ? :- વળી આચાર્ય દેવ પાંચે ય ઇન્દ્રિયને નિગ્રહ કરનારા હતા. કેમ વારૂ? ઈન્દ્રિયરૂપી ભાડૂતી માણસ આત્મારૂપી શેઠને પિતાનું ઘર ભૂલાવી આડે અવળે ઉતારી દેતા હતા તેથી. જેમ દા. ત. જુગારી મિત્ર પોતાના ભાઈબંધને લલચાવીને જુગારના અડ્ડામાં ઉતારી દે છે; એવું ઇન્દ્રિયનું કામ છે. આત્માએ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શુદ્ધ જ્ઞાનાદિમય પિતાના વીતરાગ સ્વરૂપમાં રમવાનું છે. પરંતુ એ પિતાનું ઘર ભૂલીને બાહ્ય રૂપ-રસાદિ વિષમાં રમત એટલે કે રાગદ્વેષાદિ કરતે ફરે છે ! એ કોના ગે? કહે, ઈન્દ્રિયોના ગે. એટલે હવે ડાહ્યો બનેલે આત્મા જાણે ઈન્દ્રિયને કહે છે, “તમે શેઠ થઈને મને વિના ઈષ્ટ–અનિષ્ટ વિભાગ કરાવી રાગદ્વેષમાં રગડો છે ને? હવે મારે એવા ભૂલા નથી પડવું. તેથી જ રાત દિ તમારા આ ગમતું “આ અણગમતું.” “હવે પાછું આ ગમતું'એવા એવા ખેલને મારે ભજવે નથી. મારી પાસે તત્વની ભરપૂર વિચારણું છે, ક્ષમા, નિર્મળતાદિ સદ્ગુણરૂપી નિજ ઘરના આંગણામાં રમવાનું છે.” આચાર્ય મહારાજ નિજ ઘર ન ભૂલી જવા માટે ઈન્દ્રિયેના ઉધે રસ્તે ચઢાવ્યા ચઢતા નહોતા. અથવા કહો કે ઈન્દ્રિયે નિર્ભેળ શુદ્ધ સ્વરૂપદર્શન કરવાને બદલે “આ નરસી વસ્તુ આ વધારે નરસી, આ બહુ ખરાબ; આ સરસ, આ બહુ સરસ વસ્તુ, એવાં તેફાન કરે છે, અને એથી આત્માના પુણ્ય ધનને બરબાદ કરાવી પાપનાં દેવાં આત્માના માથે ચઢાવે છે. એ દેવાં પછી અહીં અને પરભવે ચૂકવવા ભારી પડે છે. માટે આચાર્ય મહારાજે એ ઈન્દ્રિયેના તફાન ઉપર અંકુશ મૂકી દીધું હતું. તેથી એમની ઇન્દ્રિયે હવે શાંત બની જઈ રાગદ્વેષ કરાવતી નહોતીવિષયાસક્તિ કરાવતી નહતી. જીવબંધુ શાથી? વળી આચાર્ય મહારાજ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ત્રસકાય-બેઈન્દ્રિ, તેઈન્દ્રિ, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના બંધું બન્યા છે. એથી એની ઝીણામાં ઝીણું પણ હિંસા નહોતા કરતા એ લેશ પણ એને ઈજા નહેાતા પહોંચાડતા. કારણ કે (૧) જગતના જીવ માત્રને મુખ્ય ધર્મ છે સુખની ચાહના; અને હિંસામાં એનાથી પ્રતિકૂળ વર્તવાનું થાય છે. તે આપણને પ્રતિકૂળ કોઈ વતે તે એ આપણે અન્યાય ગણીએ છીએ, અકર્તવ્ય માનીએ છીએ ત્યારે આપણે બીજાના તરફ પ્રતિકૂળ વર્તાવ ન્યાયી અને કર્તવ્ય કેમ કહેવાય? વળી (૨) હિંસામાં પિતાના આત્માની પણ વિચારસરણી અને વલણ બગડે છે, અનાદિના કુસંસ્કાર વધે છે, માટે પણ હિંસા ત્યાજ્ય છે; ને અહિંસા જ આદરણીય છે, નથી લાગતું કે સ્વાર્થવશ હિંસા કરવાને પ્રસંગ આવે ત્યાં હૈયું કઠોર બને છે? એ કઠોરતા, એ સ્વાથમાં ઘસડાવાનું વગેરે જન્મ-જન્મથી ચાલી તે આવે જ છે. અહીં પણ પૂર્વવત્ જીવન યથેચ્છ આરંભસમારંભમય ચાલુ રહે, એમાં કઈ સંકોચ–એાછાશ ન થાય તે કુસંસ્કાર ઘટવાના કયારે ? હવે તે જીવ માત્રની પ્રત્યે બંધુભાવ કેળવવાને છે. જીવ માત્રના આપણે બંધુ બનવામાં કે જીવ માત્રને આપણું બંધુ ગણવામાં મહાન ઉદારતા કેળવાય છે, હૈયું બહુ જ કોમળ બને છે; તેથી હિંસા વૃત્તિના આરંભ-સમારંભની વૃત્તિના ગાઢ બંધ હૈયા પરથી છૂટી જાય છે. આમ તે જીવને આ દુનિયામાં કાંઈને કાંઈ નો જૂનો આરંભ કરવામાં કોઈ સંકોચ નથી. નહિવત્ જરૂરીયાતમાં કે વગર જરૂરીયાતે પણ માત્ર મનની Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩ર મજમાં ઝટ કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવા જોઈએ છે. જ્યારે હવે એમ થાય છે કે ઝીણામાં ઝીણ જીવ જંતુ યાવત્ પૃથ્વીકાયાદિ છે મારા બંધુ છે, એટલે કંઈ પણ પ્રવૃત્તિ આરંભ-સમારંભ કરતાં પહેલાં એ વિચાર આવે છે, એ વાય છે કે આમાં જીવનાશ કેટલે? કેટલા જીવને નાશ થવાની સંભાવના ? એ ન કરૂં અગર એછું કરૂં તે ચાલે કે નહિ? આમહિંસા ઘટે. સાત ભયથી મુક્ત કેમ? :-આચાર્ય મહારાજ સાત ભયેથી મુકાયેલા હતા. કારણ કે જ્યાં કંઇપણ પરિગ્રહ કે મમત્વ છે ત્યાં ભય છે. અહીં તે પિતાના શરીર પર પણ મમત્વ નથી ! એટલે કે કર્મ વાંકા થઈને આજે પરિસ્થિતિ એવી ઉભી કરે છે જેથી શરીરને બગડવું છે, નાશ પામવું છે, તે એ બદલને લેશ માત્ર પણ ઉદ્વેગઅફસી નહિ. ખુશીથી એને જતું કરવાનું! ધર્મોપગરણ ઉપર પણ મૂચ્છ નહિ હોવાથી “એ ખવાઈ જશે તે ? બગડી જશે તે?”-ઈત્યાદિ કોઈ જ ભય નહિ! ત્યારે પ્રશ્ન થશે કે, પ્ર-પણ પાપને ભય, પરલેકને ભય ખરે કે નહિ? ઉ૦-ના, એ પણ નીચી કક્ષાવાળા જીવને હોય છે કે જ્યાં ધર્મ સમજવા છતાં પૂર્ણતયા ધર્મજીવન સ્વીકાર્યું નથી, અને તેથી જ પાપ સંપૂર્ણપણે છૂટયા નથી. એવા ગૃહસ્થ જીવનમાં તે સહેજે વિચાર આવે જ જોઈએ Page #64 -------------------------------------------------------------------------- ________________ 33 14 કે આ આ પ્રવૃત્તિમાં મને બહુ પાપ નહિ લાગે ને ? મારા પરલેક નડું બગડે ને ? હું કયાં સુધી પાપને વળગી રહીશ ? મારૂં ભવાંતરમાં શુ થશે ?' આચા મહારાજ તે સર્વોથા પાપથી મુક્ત છે, સૌંપૂર્ણ જીવન, હવેની દરેકે દરેક ક્ષણ ધમય છે. પછી પાપ લાગવાની કે પરલેક બગડવાની ચિંતા શું કામ થાય ? સુદર પરલેાકની નિશ્ચિન્તતા જીવનની નિષ્પાપતામાંથી જાગે છે; એકાંત પવિત્રતામાંથી જન્મે છે. પાપરહિતને કોઈ ચિંતા નથી, ભય નથી. જીવનમાં પાપ છે, અપવિત્ર આચારવિચાર છે, ત્યાં ભય છે. મદ કેમ ન કરવા ! :-આચાર્ય મહારાજ આઠ મદથી રર્હુિત છે. શુ સમજીને ? એ કે મદ કરવા તે એકાર છે, પૌગલિક સિદ્ધિએ પુણ્યના આધારે જ નિપજવાની, જ્યારે આત્મિક સિદ્ધિઓ પુરુષાર્થની પ્રબળતા ઉપર જન્મવાની. દા. ત. સારૂ કુળ, માન-સન્માન, સમૃદ્ધિ, આરાગ્ય વગેરે પૌદ્ગલિક સિદ્ધિએ તે તે પુણ્યના ઉદય હાય તે જ મળે. તેમ આત્મિક સિદ્ધિમાં જ્ઞાન, ભક્તિ, દયા, બ્રહ્મચર્યાં વગેરે, તેના તેના અવરોધક જ્ઞાનાવરણાિ ક્રમ તૂટે તે પ્રાપ્ત થાય. તે કર્યું તેડવા માટે ઉદ્યમ કરવા પડે. એટલે પુરુષા જેટલે જોરદાર તેટલા પ્રમા માં એ ખાધક કર્મી તૂટવાના; અને ગુણ પ્રગટંવાના. હુવે જુએ કે માણસને પૌદ્ગલિક અગર આત્મિક સિધ્ધિ ઉપર; અર્થાત્ તે પુણ્યે મદ થાય છે તે કોઈ ને કોઈ Page #65 -------------------------------------------------------------------------- ________________ દય કે પુરુષાર્થની ઉપર જ ને? તે શું પુણ્યદય કે શું પુરુષાર્થ, બંનેય સ્થિતિમાં અભિમાન કરવું યોગ્ય છે? ના, ધન બહુ મળ્યું, મનને થયું “હું મટે ધનવાન.' પણ વિચારવું જોઈએ કે “અરે ! તું શાને ધનવાન? તારું પુણ્ય ધનવાન? કેમકે ધનને પુણ્ય કમાયું છે, તું તે માત્ર પુણ્યને સર્વન્ટ-કર.” તે પુણ્યની શાબાશી ઉપર નિપજતી વસ્તુ પર આપણે શાને મદ કરીએ? ત્યારે પુરુષાર્થથી જન્મતી વસ્તુ ઉપર પણ મદ કેમ જ કરાય ? કેમકે ત્યાં તે જે પ્રાપ્ત કર્યું તેના કરતાં અનંતગણું હજી મેળવવાનું બાકી છે. દા. ત. વિદ્યા; તે એથી અનંત ગુણ વિદ્યા, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે પછી પ્રાપ્ત નજીવા ઉપર મદ શ? જેમકે, એક હજાર માઈલની મુસાફરી કરવાની હોય, અને એમાં હજી એક જ માઈલ ચાલવાને ઉદ્યમ કરી કોઈ માણસ બડાઈ હાંકે કે “મેં કે સરસ પ્રવાસ કર્યો !” તે તે ગમાર જ દેખાય કે બીજું કાંઈ? માટે જ, ન તે પુણ્ય પ્રાપ્ત કે ન ઉઘમસાધ્ય વસ્તુ પર મદ કરે વ્યાજબી. નવ બ્રહ્મચર્ય ગુતિ શા માટે ? આચાર્ય ભગવંત બ્રહ્મચર્યની નવ ગુપ્તિમાં પ્રવીણ હતા, ભાઈ! કેમ વારૂ? સમજતા હતા કે જગતમાં બીજા બધા ગુણ કરતાં બ્રહ્મચર્યને ગુણ એ કિંમતી અને નાજુક છે કે આજુબાજુમાં ફરતા મેહના સુભટો ઝટ એના પર આક્રમણ કરવા તૈયાર! અને પેલાને ઘવાતાં વાર નહિ. દા. ત. Page #66 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં સ્ત્રીઓ અનેક ભેટે. ત્યાં એનું ગાત્રદર્શન બહુ સુલભ. એજ મહ સુભટનું આક્રમણ. એ ઝીલ્યું કે બ્રહ્મચર્યને ટક્કર લાગી સમજે. બ્રહમચર્યની મૂળ ભાવનામાં શું છે? “ચામડાના રૂપરંગમાં કાંઈ જ સારાપણું, આકર્ષાવાપણું કે એના પર લેશમાત્ર પણ રુચિ થવા જેવું કાંઈજ નથી. જે આકર્ષવાનું છે. રુચિ કરવાની છે, તે આત્માના નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ છે. તેલીયા વાસણને પાણીના ટીપા સાથે જાણે કેઈ નિસ્બત, કોઈ ભીનાશ નહિ, એમ બ્રહ્મચારીને ભલે નિકટમાં સ્ત્રીરૂપ, સ્ત્રીકથા. વગેરે કદાચ આવી ગયા છતાં પિતાને કોઈ નિસ્બત નહિ, કોઈ નિધતા નહિ. એટલે એમાં ઈન્દ્રિય અને મન જોડવાના જ નહિ. આમ તે એ સંગોની પ્રબળતા જાણીને એનાથી દૂર જ રહેવાની જ વાત. પણ નથીને કદાચ સામે આવે તે હૃદયની એનાથી તદ્દન અલિપ્તતા. ક્ષમાદિ યતિધર્મમાં સ્થિરતા શાથી? : વિજયસિંહ આચાર્ય ભગવાન ક્ષમા મૃદુતા....સંયમ, તપ....એ બધા દશ પ્રકારના યતિધર્મમાં સદા સ્થિર મનવાળા હતા. શાથી? જગતમાં આનાથી વધીને ચઢીયાતું સારું જીવન બીજું કયું છે ? કયાં આ ક્ષમાદિનું શ્રેષ્ઠ જીવન ! નિભક જીવન ! સ્થિર જીવન ! અને કયાં જગતની તુચ્છ-કનિષ્ટ વાતનું જીવન ! ક્રોધ કરનારો ક્રોધને કાયમ ટકાવી શકો નથી એમ માન, માયા, લેભને પણ ફેરવવા પડે છે. ત્યારે ક્ષમા, મૃદુતા, સરળતા અને નિઃસ્પૃહતા, એ તે સદા Page #67 -------------------------------------------------------------------------- ________________ ટકાવી શકાય છે. એમ જ્યારે અસંયમ, અ-તપમાં ભારેભાર ચંચળતા છે ભય છે, વિહ્વળતા છે; પરાધીનતા છે. કેઈ પંચાતી છે, ત્યારે તપ અને સંયમમાં એમાંનું કશું નહિ. તેમ એ પણ છે કે આત્માના મૂળ સ્વભાવમાં ક્રોધાદિને જરા ય સ્થાન જ નથી. તેથી પણ એને ત્યાગ કરી ક્ષમા, સંયમ વગેરેથી આચાર્ય મહારાજે આત્માની ઉજળામણ કરી છે. અગીયાર અંગના જ્ઞાતા કેમ? :-આચાર્ય પ્રભુ અગીયાર અંગને સારી રીતે ભણેલા હતા. શા માટે? એ અનાદિની વાસનાઓના ઝેર નિવારવા મંત્ર સમાન છે. એને સૂત્રથી અને અર્થથી પાઠ કરવામાં, પર્યાલચન કરવામાં, મનની અંદર વાસનાને વિકસવાને અવસર જ નથી મળતું. બીજું એ પણ છે કે જગતમાં અનેક પાપશાની વચમાં આ અગીયાર અંગ મહાપવિત્ર શાસ્ત્ર છે. એની જ્યારે અહીં સુલભતા થઈ, તે પછી એને નિર્મળ પ્રકાશ આત્મામાં કાં જાગતે ન કરી દેવે? ફરી ફરી આ પ્રકાશ ક્યાં મળે? એ જે અહીં મળે છે, તે અંધકાર શા માટે રાખી મૂકવે ? અજ્ઞાતની જેમ પાપશા. નાં જ્ઞાન પણ મેહમિથ્યાત્વના કારમાં અંધકાર ફેલાવે છે, ત્યારે “અંગ” નામના આગમ ભણવાનું એ પણ કારણ છે કે જે એ ભણ્યા હોય તે પછી દિવસરાત એના સ્વાધ્યાયના મહાપવિત્ર કાર્યમાં પસાર કરી શકાય, અને મનને એમાં ને એમાં છ ખેટા વિકપ દુધ્ધનન વિગેરેમાંથી બચાવી લેવાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાર પ્રકારે તપ શા માટે કરે છે : આચાર્ય મહારાજ ૬-૬ પ્રકારના બહા-આભ્યન્તર તપમાં મગુલ હતા. શાથી વારૂ? (૧) આ માટે કે જેમ સુવર્ણમાં સેળભેળ હોય તે તે અગ્નિમાં તપી તપીને શુદ્ધ બને છે, તેમ આત્મા પણ તપના બહુવિધ તાપથી તપી તપીને અથત સહર્ષ તપના કષ્ટ વેઠી વેઠીને કર્મના ભેળસેળથી ટી શુદ્ધ બને છે. અથવા,-- (૨) તપ એટલા માટે કે આત્માએ પરાધીનપણે, ન છૂટકે, અનિચ્છાએ કષ્ટ બહુ વેડ્યા , કિંતુ એમાં તે એની દીનતા દેખાઈ, પણ હવે તપનાં કષ્ટ સહર્ષ વેઠી લેવામાં વડાઈ છે, શાબાશી છે. અજમાનું આંતરિક ઓજસ અને સાવ ખીલે છે. તેથી ઉંચી સાધનાને ચગ્ય બને છે. તેમ (૩) એ પણ છે કે પરાધીન પણાના કષ્ટ બહુ મેટા અને લાંબા. છતાં પાપ અ૫ ખપે, અહીંના સહર્ષ તપમાં કટ ને ટૂંકુ, છતાં લાભ બહુ પાપ બહુ ખપે. ત્યારે, (૪) એય સમજી રાખવાનું છે કે અહીં જે નરકાદિના કની અપેક્ષાએ બહુ મામુલી એવા આ જિનેતા તપના કષ્ટ ન સ્વીકાર્યા તે તપના બદલે કરેલા મેજવિલાસથી ભવાંતરે દુર્ગતિના કષ્ટ ભારે વેઠવા પડશે. આચાર્ય Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહારાજને આ બધે ખ્યાલ હોવાથી તપમાં કેમ મડ્યુલ ન હોય? (૫) તપ કરવામાં એ પણ હેતુ છે કે આપણા આત્માને તપના અભાવે કુટિલ કાયા ઉપર જે બહુ મમત્વ થઈ ગયું છે, અને પછી એ એના રાગમાં તણાઈ અનેકાનેક ભવમાં ભટકાવનારા દુર્ગુણને ખૂબ પિષે છે અને દુષ્કૃત્યને નિર્ભર યતાથી આચરે છે, એ બધું મૂળમાં તપ નહિ હેવાના લીધે છે. બાર પ્રકારના તપના અભાવે શું શું થાય છે તે જેવા જેવું છે. (૬) બાહ્ય તપના અભાવને લીધે – (૧) અનશન તપને અભાવ એટલે ભૂખ લાગે બાવાનું કદી બંધ નહિ! (૨) તેય ઉનેદરી તપના અભાવે ? પૂરૂં શું સવાયું ખાવાનું ! તેમ, (૩-૪) દ્રવ્યસંક્ષેપ અને રસ-ત્યાગ તપ નહિ તે જેટલી ચીજ મળે એટલી, ને જેટલા રસ મળે એટલા ઉડાવવાના ! (૫) કાયફલેશ તપ નહિ એટલે ધર્મના ખાતર કાયાને કટ આપવાની વાત નહિ, ધર્મની વાત આવે ત્યાં કાયાને પંપાળી પંપિળી સુંવાળી રાખવાનું બનવાનું. તે (૬) સંલીનતા તપના અભાવે, બેટી પ્રવૃત્તિથી દેહને ફ રેગ રાખવાની વાત નહિ. આ બધું બાહા તપ નહિ હેવાના લીધે ચાલ્યું આવ્યું છે. તેમ આભ્યન્તર તપમાં. ૬ આત્યંત૨ તપ ન હોવાને લીધે :(૧) જે પ્રાયશ્ચિત્ત, તપ નહિ, એટલે તે પછી પોતાનાં Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પાપકર્ય છૂપાં રાખે, ગુરૂને એ કહી પ્રાયશ્ચિત્ત લે નહિ, દિલની શરમ અકકડતા, “આટલા પાપમાં શું ” એ પાપ પ્રત્યે નિભી કતા અને બિનજુ એવું એવું ચાલુ રાખે. તેમ (૨) વિનયને તપ નહિ એટલે ઉદ્ધતાઈ, વડિલને અનાદર કર્યો જવાને. ત્યારે (૩) વૈયાવચ્ચને તપ નહિ તેથી સ્વાર્થ સાધુતા, ક્ષુદ્ર હૃદય, નિષ્ફર હૃદય, ગુણાનુરાગને બદલે ઉપેક્ષા, આવું આવું સેવ્ય જવાન. (૪) એવી રીતે પવિત્ર સ્વાધ્યાયનો તપ નહિ તે જીવ પાપપ્રવૃત્તિમાં, ને સંસારની જલે જથામાં રપ રહેવાને, નિંદાવિકથાદિ પ્રમાદમાં પડવાને. દુધ્ધનનું ઘર, ઉંઘને ઈજારદાર અને કષાયને મિત્ર થવાને. ત્યારે, (૫) શુભધાન તપના અભાવે મનમાં કુવિકલ્પને પાર નહિ! જડ પદાર્થોની, ચિંતાનું માપ નહિં! મામુલી મામુલી વાતમાં પણ મહા આરંભ, હિંસા, જૂઠ, અનીતિ વગેરેની વિચારસરણું ચાલુ! તેમ, (૬) કાઉસગ્નને જે તપ નહિ હોય, તે તેથી કદાચ સારૂં ધ્યાન ચિંતવે તેય કાયાની ચપળતા દષ્ટિની ચપળતા અને કદાચ મનની પણ ચપળતા ચાલુ રહેવાની કાર્યોત્સર્ગમાં પ્રતિજ્ઞા સાથે વાત છે. કાયાને જિનમુદ્રામાં જ રાખવાની, વચનનું મૌન જ ધરવાનું અને મનમાં માત્ર નિર્ધારીત શુભ ધ્યાન જ કરવાની પ્રતિજ્ઞાનું નામ કાર્યોત્સર્ગ છે. એ તપ જીવનમાં નહિ હોય તે મન-વચન-કાય ક્યાંથી સ્થિર રહે? ને એની અસ્થિરતામાં આત્મા નિઃસર્વ. દરિદ્ર અને દુખી હિય એમાં નવાઈ નથી. છ બાહ્ય અને છ આભ્યન્તર તપના Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાન લાભ અને એના અભાવમાં દુર્ગુણા અને દુષ્કૃત્યના તાંડવ બરાબર યાદ રાખજો, આ ભાર પ્રકારના તપની ગેરહાજરીમાં : (૧) પુદ્ગલની કેવી કેવી વેઠ કરવી પડે છે ! (૨) દુષ્ણેાની કેવી કેવી જોહુકમીમાં તણાવુ પડે છે! (૩) આજ પર્યંતની આત્માની હસ્તગત થયેલી મહા ઉન્નતિ નષ્ટ થઈ ને આત્માનુ કેવુ પાક્કું અધઃપતન થાય છે ? (૪) માનવ જીવનમાં સુલભ એવી ઉચ્ચ સાધનાની મળેલી અનન્ય તક કેવી સરાસર નિષ્ફળ જાય છે! સાથે, (૫) અનાદિની કુટેવા પછી કેવી કેવી સધ્ધર બને છે. એ બધું આય. મહારાજ જાણે છે, તેથી એ બધુ મિટાવવુ હાય તે તપ જોઇએ, એમ સમજીને તપમાં રક્ત રહેતા. પહેલાં તયના પાંચ મહાલાલ કહ્યા છે; અહી તપ ન હાવાથી પંચ મહાનુકશાન બતાવ્યા, અનેને નજર સામે રાખો. યાદ કરવુ હેય તા ફરીથી ટૂંકમાં યાદ કરી લ્યા, ~: તપ કરે, તા લાભ :— ૧. તપના તાપથી ક બળી જઈ આત્મા સુવણ જેવે શુદ્ધ થાય. ૨. પરાણે કષ્ટ સહ્યામાં દીનતા, ફીકાશ. સહુ તપમાં શાખાશી, આત્મતેજ અને સત્ત્વ ખીલે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અકામ કષ્ટ સહવાનું ઘણું, પાપ અદ્રપ ખપે, તપમાં સહવાનું , પાપ છેક અપ, ૪. તપથી દુર્ગતિના બ્રમણ મટી સદ્ગતિ મળે. ૫. તપથી આત્મપ્રેમ વધે, કાય-મમત્વ ઘટે. તેથી કાયાના પાપે દુર્ગુણ-દુષ્ક પિષાતા અટકે વગેરે વગેરે. – તપ ન કરે તે નુકશાન - ૧. પુદ્ગલની વિવિધ વેઠ ચાલુ અને વધે તેથી આત્મા ભારેકમી બને. ૨. દુર્ગુણેની જોહુકમીમાં તણાવાનું થાય. પાછી દીનતા, ટળવળાટ વગેરે વધે. છે. આજ સુધીની સાધેલી આટલી ઉન્નતિ ગુમ, અને અધઃપતન શરૂ થાય, જ. માનવ જીવનની પરમાત્માને નિકટ થવાની અનન્ય તક એમ જ વહી જાય, પ. અનાદિની કુટે, સંજ્ઞાઓ સદ્ધર બને. આચાર્ય મહારાજને જિનશાસનને ચેલમછઠ રંગ લાગે છે. અને જિનના શાસનમાં તે સંયમ (ચારિત્ર) અને તપના પરાક્રમ વખાયા છે. તેથી આચાર્યદેવ એનું જ જીવન બનાવી દે એ સહજ છે. આવા આચાર્યદેવને જોઈ શિખીકુમારને તેમના પર પ્રેમ છે. તે તેમની પાસે ગયે. મનમાં વિચારે છે ખરે જ ! ધન્ય છે આમને, કે જેઓ Page #73 -------------------------------------------------------------------------- ________________ અનવસ્થિત (ચંચળ) પ્રેમમાં ઘેલા સંસારને વિષે આવી રીતે ધર્મમાં રક્ત છે!” ધન્ય એટલે શું ? “ ધન્ય ” એટલે એ, કે પ્રેમ સંસારની વસ્તુ પર ચંચળ હોવા છતાં સારૂં જગત એમાં એવું મહી રહ્યું છે કે કઈ આંખ ઉંચી કરીને જોતું પણ નથી! એવા પ્રેમને વિસારી સાધુધર્મ લીધે તેની શાબાશી ! ત્યારે પ્રશ્ન થાય છે ને કે, પ્રવ-સંસારે પ્રેમ ચંચળ ? ઉતે કહો, શું લગ્ન કરીને દિલમાં જે પ્રેમ હતો તે આજ સુધી એ ને એ જ છે? કે પછી પરણ્યા પછી સે વાર પસ્તાઈ ચૂક્યા છે? તેમ નેકરી, વેપાર, મિત્રાદિસંબંધ સારા માનીને લીધા પછી ત્યાં પ્રેમ ઘટયા છે ને? છતાં હવે એ છોડવાની વાત આવે તે કબૂલ રાખે? ના! એ બોલશે મા, મહારાજ!' એમ ઝટ કહેવાના. દુનિયામાં એક પણ ચીજ એવી નથી કે જેના પર સ્નેહ બાંધ્યા પછી કઈ વાર અરુચિ કરવાને પ્રસંગ ન આવ્યું હેય ! ભલેને કિંમતી હીરાની વીંટી હોય, પણ તેના પર અખંડ રાગ રહે ખરે? એના પર પણ કલેશ થાય કે નહિ? આપણને મન નહોતું અને કેઈએ પહેરવા માગી વીંટી, તે શું થાય દિલમાં? ક્યાં આ વેઠ વસાવી, એમ જ ને? હીરે પચીસ હજારમાં ખરીદ્યો હતો અને હવે બજાર એના બાર હજાર બેલે છે, તે એ હીરા પ્રત્યે શું થાય હૃદયમાં? આ પથરે મેં ક્યાં ખરીદ્યો એવું જ ને ? બસ, આ રીતે રાગ ચંચળ, છતાં જગત રાગ કરવામાં માથાબુડ Page #74 -------------------------------------------------------------------------- ________________ બૂડેલું છે! કઈ સમજથી? આ દુનિયાના રાગ પાછળ લાત પડે તે તે ખાવા અમારી પીઠ તૈયાર છે! પણ એવા સંસારને દગાખેર, આત્મનાશક માનવાની કે એને છેડવાની તૈયારી નથી ! અમારૂં તન-મન અને ધન, દ્રોહી કહે કે ગમે તેવી દુનિયા માટે તૈયાર છે ! કયી સ્થિતિ છે ? દ્રોહ કરતી દુનિયા માટે તન, મન ને ધન કુરબાન ! આત્માના તારક દેવગુરુ ધર્મ માટે ? કંઈ નહિ ! ” આ ઉંચા માનવભવમાં જો, જાગે. સમજે અને મન પલટ. શિખીકુમાર આચાર્ય ભગવંતને જોઈને વિચારે છે, ધન્ય છે આમને ! ત્યારે લાવ, પૂછું તે ખરે કે આમને વૈરાગ્ય થવાનું શું કારણ કે જેથી આ ધમમાં લાગી ગયા છે.” આચાર્યદેવની સમીપ આવી, પ્રણામ કર્યા. ગુરુએ ધર્મ લાભ આયા. પ્રકરણ-૫ શિખિકુમારને મન અને તેનું સમાધાન હે! “ભગવંત! આપને આ સંસાર પર કંટાળો આવવાનું શું કારણ? “કેમ મહાનુભાવ! આમ પૂછે છે? એટલા જ માટે પ્રભુ! કે આપવાનું શરીર સર્વાગે એટલું સુંદર અને મને રમ છે, કે એ સુંદરતા અને મને રમતાથી અનુમાન થાય છે કે આપની પાસે વૈભવ સારે હશે. તેમ વૈભવના વિસ્તારથી સમજાય છે કે સ્વજનવગ; Page #75 -------------------------------------------------------------------------- ________________ પણ બહેળે હશે. તે એ બધા સારા સંયોગે છેડી આવું સુફખું, કર્કશ અને બીલકુલ સંગ વિનાનું ચારિત્ર આપે કેમ સ્વીકાર્યું ?' મહાભાગ સાંભળ, તને આ શરીરમાં સુંદરતા શી દેખાય છે કે જેમાં હાડકાં, માંસ અને લેહી ભારોભાર ભરેલાં છે? અરે ! બહાર સફેદ બાસ્તા જેવું પણ હાકું પડયું હોય તે હાથમાં લેવાનું મન નથી થતું ! માંસ દેખી કમકમી આવી જુગુપ્સા થાય છે! લહી બહાર નીકળતાં તેને ફરી ચૂસવાનું મન નથી થતું ! એવા હાડમાંસના પૂતળામાં સુંદરતા લાગે છે? જ્યાં સુધી આવી અપવિત્રતાની બુદ્ધિ શરીર પ્રત્યે ધારણ કરાય નહિ, ત્યાં સુધી શરીરને રાગ ખસે નહિ; અને એ નહિ ખસે ત્યાં સુધી કેટલાય બેટાં ખર્ચ, સગવડ, ફેશન વગેરે પાછળ, ધર્મકાર્યમાં ઉપયોગ લાગે એવા કિંમતી ધનનાં આંધણ મૂકાઈ રહ્યા છે તે ઓછા નહિ થાય. ગંદવાડની પેટી પર હીરા-માણેક શું જવાતા! પાપના પૈસા મફત નથી આવ્યા, કે ગંદવાડના ગાડવાને મઢવામાં હેમી દઈએ ?’ આ સમજાય તે પછી પરમાર્થમાં હથ ખુલલા રહે. પૂર્વકાળે પૈસા પરમાર્થમાં ખૂબ ખૂબ ખર્ચાતા. આજે? એછું. કેમ? ધન ઘટી ગયું હશે? ના, ધન તે કદાચ વધી ગયું હશે ! પણ સાથે લાલસાઓ અને ખર્ચા ખુબ વધી ગયા છે! માટે મેંકાણ તે લાલ સાઓ અને ખર્ચ વધી ગયાની છે. પૂર્વે પરમાર્થ સારે હતે; કેમકે જાત માટે ઘણું જોઈતું. આજે તે પેટ Page #76 -------------------------------------------------------------------------- ________________ જ પટારા જેવું, પછી પરમાર્થની વાટકીએ ય ક્યાંથી ભરાય? એ તે પેટ નાની વાટકી જેટલું હોય, તે છતી શકિતએ પરમાર્થના પટારા પૂરી શકાય? આજે, આર્યની જે દષ્ટિ હતી, તે બગડી ગઈ. સોના પગારમાંથી વીસ રૂપિયા તે ટાપટીપમાં જ જાય! ભ્રમણાઓ વધી, વિલાસ વધે. તેથી ફેસીલીટીના (સગવડના) ખર્ચા, ફેશનના ખર્ચા, મને રંજનના ખર્ચા અને માનેલા વ્યવહારના ખર્ચા વધ્યા. બહારના રૂપનાં અંજામણ વધ્યાં. ગુલાબી મેંઢા અને હાથ તરફ દષ્ટિએ તણાય છે. લેહી. માંસ અને હાડકાના જથ્થા રૂપ આ શરીર છે, તે પછી એની ગુલાબી ચામડી પર કેણ મેહે ? પણ જે પરમાત્મદર્શન અદ્દભુત છે, પસ્માભાની વીતરાગ પ્રશાંત મુદ્રા ખુબ જ વિચાર-પ્રેરક છે, સૌમ્યતાદાયી છે, એ જોવાનું ન રહ્યું એટલે આવા મહાન ભવમાં ઉચ્ચ પરમાત્મદર્શન કરવાને બદલે મળ-મૂત્રનાં ઉપ ૨નાં અસ્તર જોવાનું ચાલ્યું ! પ્રજાની આ નબળી કડી વેપારીઓએ પણ પકડી લીધી તે દુકાનના બેડે, છાપાએમાં જાહેરાત અને એનું સાહિત્ય પણ સ્ત્રીના ચિત્રવાળું ! આ ભયાનકતા ક્યારે અટકે? શરીરની સુંદરતા ભૂલાય તે. શિખીકુમારને આચાર્ય મહારાજ કહે છે -- ભલા ! તને આ શરીરમાં સુંદરતા દેખાય છે? અને પાછે સુંદર શરીર પર માને છે કે વૈભવ પણ સારે હશે ? જે વૈભવ જીવ પાસે મજૂરી સિવાય બીજું કંઈ કરાવતે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નથી અને કષ્ટ સારી રીતે આપે છે, તેમાં ય શું સારાપશું? એના પર શું મમત્વ કરવાનું ? તેનાં મૂલ્યાંકન શા કરવાના ’ ‘વૈભવ મજૂરી કરાવે,'–એટલે શું? વલણમાં પચાસ હજાર મળ્યા, કે ‘જાએ ઉપાડી લાવા થેલા, ચાર એન્કામાં ગાડવા...' બસ, બંડલ ઉંચકી ઉંચકીને ફેરવ્યા કરવાનાં! ડીલિવરી ને ટ્રાન્સફર ! પૈસા વધ્યા પછી મજુરી સિવાય શુ વધે છે ? વધ્યું તે ત્યારે કહેવાય કે પહેલાં ચાર રોટલી ખાતા હતા તે હવે ચાલીસ ખાઈ શકતા હૈાય. ના, આ તા ચારને બદલે એ પણ રેટલી પૂરી ખાઈ નથી શકતા ઉલટુ દવાઓ ખાવાનું વધ્યું ! આ સૃષ્ટિ જો લાધી જાય તે પછી હૈયાનાં ચક્ષુ ખુલી જાય; ઘાર માહની ઉંઘમાંથી જાગૃત થવાય ! તેા થ ય કે કે હુ' તે શું મજૂર છું, કે આ ટ્રાન્સફર જ કર્યાં કરૂ ? કાલની ખબર નથી કે શુ થશે! તે એવી સ્થિતિમાં શા માટે ભરેાસે રહું?' જીવતુ જ્યાં ઉપજતું નથી, ત્યાં માથાફોડ કરવી તે નરી પાગલતા છે. માથાથી થાંભલે તેડવાના પ્રયત્ન, તે શું છે ? માથું ફોડવાનું; થાંભલાને કંઇ નહિ થાય. વૈભવના વિસ્તાર એટલે જીવને મજૂર અનાવનાર છે. માટે એ ધંધામાંથી નીકળી જવું સારૂ છે, કુટુબ-પરિવારના કસ કેટલા ? : આચાર્ય મહારાજ કહે છે-‘તુ એમ કહે છે તે કે કુટુંબ-પરિવાર પણ સારા મળ્યા હશે !? અરે ભલા માણસ ! Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સ્નેહીજનેને મેળો તે સ્વપ્ન જેવું છે. એવા સ્વપ્નના સમાગમ જેવા ચંચળ સ્નેડીમાં મમત્વ શું ગણવું” તું? રાગ શું ધરે તે ? શું ખુશી થવું તું? જેમ વધુ ખુશી થાય તેમ વધુ રેવાનું થાય છે. મૃત્યુની નેટીસ આવે કે “અરેરે....!? ક્યાં નિયમ છે કે મેટા જ પહેલા જાય ને નાના પછી? સગર ચક્રવતી ઉભું રહી ગયે અને ૬૦ હજાર કનૈયા કુંવરો એકી કલમે ઉપડી ગયા ! માણસ હિસાબ કાઢે કે “હજી તે મને ૪૫ જ થયા છે, અને છોકરાને વસ જ થયા છે તે પણ છેકરાનું ત્યાંજ આયુષ્ય ખૂટયે આ હિસાબ શું કમ ઉભું રહેવા દે છે? ના, કશુંજ નહિ. માટે એટલું માપ કુટુંબ પરિવારને કસ કેટલે? સ્વજને વચ્ચે પણ નિરાધારતા : આચાર્ય મહારાજ કહે છે “ધ્યાન રાખ, શું સ્વજનસ્વજન કરે છે? બધા વહાલામાં વહાલા સ્વજનેમાં રહેલ જીવ, પણ જ્યારે રેગથી આક્રાન્ત થાય છે, ત્યારે એકલે પીડાય છે. ઘણું સ્વજને વચ્ચે હોય તે પણ ! પચાસ માણસનું કુટુંબ હેય, પણ એક માંદ પડે કે બીજા ઓગણપચાસ માણસે કરી કરીને શું કરે? પથારી ઝાલીને બેસી રહે તેટલું જ ! પણ પથારીમાં રોગી થઈને સુએ કેણ? એ તે એક જ પેલે ! પછી અંદરમાં દાહજવરની પીડા કે વેઠે? એ એકલે જ ! અમે તે આંખમાંથી દડદડ પાડીયે તેટલું જ ! અમે કંઈ અંદરને દાહ જોગવીએ નહિ !' આવા સ્વજને વચ્ચે રહેલા જીવનું Page #79 -------------------------------------------------------------------------- ________________ આ કરુણ સ્વરૂપ છે, કે સ્વજને ન એના રોગને લઈ શકે, ? કે ન એને કાઢી શકે. કરુણપણે રડતા સ્વજને વચ્ચે જીવ એક રીબાય છે, એકલે મરવા પડે છે. ત્યાં કુટુંબ હાથ નથી પકડતું કે “અમે નહિ મરવા દઈએ. હાથ કેઈ જ ન પકડે, ન કોઈ પત્ની, ન પિતા કે માતા, ન ભાઈ કે ભગિની ! છતાં આ બધાને વજન ગણીએ, અને પર માત્મા, ભદ્ધારક ગુરુ, કલ્યાણ-મિત્ર સંઘ એ બધાને, સગાં સ્વજન ન ગણુએ ! કેવીક અજ્ઞાન અને પામર દશા !” - જીવ કર્મ પણ એકલે જ કરે છે. પાપ કરવામાં શૂરવીર થાય ત્યારે પણ એકલે. ફળ ભોગવતાં પણ એકલે. જન્મ એકલો અને મરે પણ એકલે. છતાં એમ લઈ બેસે છે, હું એળે નથી ! અમે ઘણા છીએ! બહેળું કુટુંબ છે અમારૂં.'—આમ, ખરૂં એકત્વ ભૂલી કૃત્રિમ બહુપણું માને તે પૂછવાનું મન થાય કે “ભલા! તમે કોણ કોણ "ઘણા? જન્મવામાં ઘણાં? કર્મ કરવામાં ઘણ? એક સાથે 'એક સરખી લાગણીઓ થવામાં ઘણું કામ ભોગવવામાં ઘણા? મરવામાં ઘણા? છે કયાંય ઘણું? ના, ક્યાંય નહિ. એ તે પ્રત્યેક જીવના સ્વભાવ જુદા, પુણ્ય-પાપ જુદાં, જીવન મરણના પ્રસંગ જુદા, ભવાંતરના ભાવ જુદા, ને પૂર્વની સ્થિતિ પણ જુદી ! સૌ પોતપોતાનું સમાલે. એમાં કે પિતાનું અને કોણ પર ? * રેલવેના પાટા પર સાવધાની – ' . મોટા મેળામાં શું? જે ગામડેથી આવ્યા હોય તે . પિતાપિતાનું સાથે લાવેલું ભાતું ખાય; અને પિતાપિતાને Page #80 -------------------------------------------------------------------------- ________________ re માલ ખરીઢ, તેમ આ પણ એક મેળા જામેલા છે. કાણ કાનું સ્વજન ? ને કાણુ પારકુ` માણુસ ? કાઈ મેળ નથી આ સ'સારમાં, સૌ પોતપેાતાના ક્રમ ભાગવે; ને પેાત પેાતાની કરણી અનુસાર પોતપોતાના કર્મી ઉપાજે, સંસાર એટલે કદાચ પુત્ર મરીને વૈરી થાય; અને વૈરી મરીને પુત્ર કે પિતા થઈ બેસે. તેવા તદ્ન ચંચળ સ્વભાવવાળા જીવ રૂપી રમકડા પર નાચ કરનારા સ`સાર પર કાણુ મહે સંસારના સ્વજને ઉપર કેશુ આસક્તિ ધર? અસ્થિર ભાવે ભર્યો સંસારના સ્વજન-સ્નેહી પર આસક્તિ ધરવી એ મૂઢતા છે, અજ્ઞાન દશા છે. આ મારા સ્નેહી છે. તેને હું કાયમ સાચવીશ.’ આવા મમવભાવ કરવા એ મેહનુ ફળ છે, બુદ્ધિનુ" ફળ નથી. સબુદ્ધિ હૈાય તે પરખી જાય કે કાણુ છું ? ” પછી ખરાખર સમાધાન હૈાય, રેલ્વેના પાટાની વચ્ચે ઉભેલે માણસ કેવા સાવધાન ડૅાય ? ફાટક ક્રોસ કરતાં ખીસામાંથી પૈસા ઢળી પડે, ને જુએ કે આ ટ્રેઈન આવી તે પૈસા લેવા ઉભેા રહે? કદાચ લે તે કેટલી સાવધાનીથી! ત્યાં ગફલત કેટલી ચાલે! તેમ નની કટોકટીની સ્થિતિમાં જે ધન વગેરેના મમતાને કૂદી જતાં આવડે તે ટ્રેઈનની કચરામણુમાંથી બચી આવડ્યું તે ખલાસ જ ને! હ માનવજીવ વેલ અને ભાવી અનંત સસ્પેંસારરૂપી જવાય, ને જો કૂદતાં ન પૈસા, શરીર અને સ્વજનાની આ સ્થિતિ છે. ગમે તેવા સ્નેહી પર રાગ ધર્યા, પણ એમાં જીવનું કંઈ વળતુ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૦ નથી. ઉલટ પાપથી ભારે થાય છે! કર્મબંધ કરે છે! માણસ રસ્તે જનાર ત્રાહિત માટે જે પાપ નહિ કરે, તે પાપ નેહી પાછળ કરશે! પરિણામ પિતાને જ ભાવમાં ભારે ભય! આ બધી પરિસ્થિતિમાં જીવે પિતાનું રક્ષણ કરી લેવું તે આખા ય ઉપદેશને સારું છે! “આત્માને રક્ષ. (આત્માને બચા)' એને બચાવવા માટે ખેળીયા માટેની રમત દૂર ખસેડો. દુનિયાના સ્વજને ખેળીયા સાથે રમત રાખે છે, અંદરથી આત્મ-પંખેરૂ ઉડી ગયું કે એજ સ્વજને ખેળીયાને બાળી-ફેંકી દેવાના ! આવા સંસારમાં રાગ-મમત્વ ધરે, ને એમાં જ ભૂલા પડી જવું તે બધું મિથ્યામતિનું ફળ છે. વિજયસિંહ આચાર્ય ભગવંત શિખીકુમારને કહે છે – “આ સિવાય પણ બીજે કે ઈ સંસાર પર વૈરાગ્ય થવાને હેતુ હોય તે તું કહેવાનું અમને કહે છે ને? તે અમારૂં વૃત્તાન્ત સાંભળ." - પ્રકરણ - ૬ વિજયસિંહ આચાર્ય ભગવંતનું કૌતુક : 'અજિતદેવ તીર્થકરના દેશના નાળિયેરનું ઝાડ - - લક્ષમીનિલય નામના નગરમાં સાગરદત્ત નામે સાર્થવાહ છે. તેને શ્રીમતી નામે પત્ની છે. તેમને હું પુત્ર છું. હું જ્યારે કુમારાવસ્થામાં હતું ત્યારે એકવાર લક્ષ્મી નામના પર્વત ઉપર ગયે, ત્યાં એક ભાગમાં મેં આશ્ચર્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ " , , જેસું, શું ? : જેમાં લીલા પાંદડાં છે, અને જેનું મૂળ જમીનમાં બહુ લાંબે ગયું છે. તેવું નાળિયેરનું એક ઝાડ મેં જોયું. તે ઝાડ જોઈને મને કૌતુક થયું કે અરે ! આ શું આ ? માત્ર આવડા નાળિયેરીના ઝાડનું આટલા જ વિભાગમાંથી ઊતરીને મૂળ ઠેઠ જમીન સુધી આવી અંદર પિસી ગયું છે. ત્યારે જરૂર આમાં કઈ કારણ હેવું જોઈએ.” સંસારી જીવ છે, જિજ્ઞાસા થાય છે. પણ આ જીવ ઉંચે હોવાથી અને તે આ જિજ્ઞાસાથી લાભ થવાને છે. નહિતર આવી જિજ્ઞાસામાં તો નુકશાન છે. નવું જાણે એટલે દડધામ વધે છે અ ને કુદરાતમાં ચમત્કાર : ધર્મચક – * * આચાર્ય મહારાજ કહે છે, “હું આશ્ચર્ય પામી રહ્યો હતું, ત્યાં મને એકાએક હર્ષની લાગણી થઈ આવી. સુગંધીદાર પવન વહેવા લાગ્યો. પશુઓના સમૂહે. પિતાને સ્વભાવસિદ્ધ એ પણ વૈરભાવ છોડી દીધું. લદ્દમી પર્વત , જાણે વિશ્વ શોભાથી ઝળકી ઉઠયે. વન અને ઉધાનના વૃક્ષે સર્વે ઋતુના મુખેથી વિભૂષિત થઈ ગયા. પુપિ આવી ગયા પછી પૂછવું જ શું ? ભમરાઓને મનેહર, ઉંચા તાલવાળે અને રમ્ય એ ગુંજારવ શરૂ થઈ ગયે! - સૂર્ય પણ તાપ વિનાના નિર્મલ પ્રકાશથી તે પ્રદેશને ઉદ્યોતિત કરવામાં ખીલી ઉઠ! આ બધું અચાનક પરાવર્તન જોઈને મને થયું કે અરે? આ જગતનું એક આશ્ચર્ય શું?. પરંતુ હું આગળ વિચાર કરું, ત્યાં તે મેં Page #83 -------------------------------------------------------------------------- ________________ પર તીર્થકર ભગવાનનું ધમચક જોયું! ધર્મચક્ર પરમાત્માની આગળ ચાલતું હતું. કેવું હતું તે? ધર્મ ચક કેવું? – ઉગતા સૂર્યના મંડલ જેવું દેદિપ્યમાન! વિશુદ્ધ અસલી સુવર્ણનું બનેલું! અનેક રથી ભતું હતું. એની સાથે આકાશમાં જય જયારવને નાદ વ્યાપી ગયે હતું. સાથે દેવતાઓ મંગલ ગીત ગાઈ રહ્યા હતા. પુષેિની વૃષ્ટિ થઈ રહી હતી. અનેક દેવતાઓથી પરમાત્મા પરિવરેલા હતા. ધર્મચક જાણે સંસારરૂપી ચક્ર પર વિજય કર્યો હોય તેમ સૂચવતું હતું. પશ્ચિમ દિશામાંથી ઉતરતું એ ધર્મચક્ર અજિતદેવ ભગવાનનું હતું. એની પાછળ કિંમતી ગુણરત્નથી શોભતા શ્વેતવસ્ત્રધારી અનેક સાધુએ ચાલતા હતા, ત્યાર પછી ચાલતા જમતદયાળુ પ્રભુની સમૃદ્ધિ કેવી અલૌકિક હતી! પ્રભુની સમૃદ્ધિ –-દેવતાએ પ્રભુના માથે કુદ પુષ્પ જેવું સફેદ છત્ર ધર્યું હતું! દુંદુભિના નાદે આકાશપટને ગજવી બેહરૂ કરી મૂક્યું હતું ! દિવ્ય ભામંડલ પ્રભુના મુખ પાછળ શોભી રહ્યું હતું! પ્રભુને ઇદ્રો ચામર ઉલાળી રહ્યા હતા! દે અસુરે અને માનવોના ટોળેટેળાં પ્રભુની સ્તુતિ કરી રહ્યાં હતાં. કાલાવરૂ વગેરે ધૂપથી દિશાઓ મઘમઘાયમાન થઈ ગઈ હતી તેમાં એવું લાગતું હતું કે પ્રભુ જાણે ગંધબત્તી જેવા બની ગયા હતા. એવા પ્રભુ અત્યંત સૌમ્ય હતા! તેમ એ સુવર્ણમય દિવ્ય કમલ-પંક્તિ ઉપર ચાલી રહ્યા હતા. એવા ત્રિલે Page #84 -------------------------------------------------------------------------- ________________ પર કનાથ અને ભવસમુદ્ર પાર કરી ગએલા અજિતદેવ તીર્થકર પ્રભુને જોઈને મને ખૂબ આનંદ થયે, મારૂં મિથ્યાત્વ ખખડી ઉઠયું, અને ધર્મની ભાવના પુરાયમાન થવા માંડી. મને થયું. “અહ મારી જાતને ધન્ય છે, કે જે મેં ત્રણ લેકના ચિંતામણી સમાન તીર્થકર ભગવાનને યા!” ત્યાં તે દેવતાઓએ પ્રભુની દેશના માટે સસરણ રચ્યું! કેવુંક એ સુંદર હતું? સમવસરણું કેવું? .રત્ન, સુવર્ણ અને ચાંદીની ત્રણ કિલાવાળું ! શિલા ઉપર રત્નમય વિચિત્ર કાંગરા ઝગમગે છે ! સુગ્ય રચનાવાળા દિવ્ય તેણે છે. એટી ધજાઓને સમૂહ ઉચે ફરકતું હતું. ત્યાં અનેક ભમરાએ ગુંજારવ કરી આનંદમય વાતાવરણ સર્જી રહ્યા હતા! સમવસરણને તરણે, સિંહની આકૃતિઓ, ચક્ર, ધજાએ વગેરેને ય મહાન શણગાર હતે. વળી પ્રભુને બેસવાના સ્થાન પર સફેદ ત્રણ છત્ર સિંહાસન ઉએ શેલતા હતા કે તેથી સમોસરણ મનહર લાગતું હતું. એમાં જગદ્દગુરૂને બિરાજમાન કરવા માટે મધ્યવતી અશોકવૃક્ષની ચારે બાજુ વૈદુર્ય રનના સિંહાસન ઝળહળી રહ્યા હતા. દેવતાઓ અપવૃષ્ટિ કરતા દુંદુભિ અને દિવ્ય વનિના મીઠા સુર રેલાવતા –એવી એવી મહાન શેભાએ સમવસરણમાં દશ્યમાન હતી. આ બધું જોતાં મારા તે આનદની અવધિ ન રહી. હે, અસુરે વગેરે પણ દેશના સાંભળવા ઉતરી પડયા. ઈન્દ્રોએ વિનંતિ કરી શ્રી તીર્થંકર Page #85 -------------------------------------------------------------------------- ________________ પંજ પ્રભુને સમવસરણમાં બિરાજમાન કર્યા, અને પ્રભુને દેશને દેવા વિનંતિ કરી. . દિવ્ય જિનવાણું – પ્રભુએ ધર્મની વાણી રેલાવા માંડી. વાણીમાં મીઠાશ કેટલી, જાણે છે? ભારે થાક, ભૂખ વગેરે ભૂલાવી દે એટલી અજબ મધુરતા! શાસ્ત્ર દષ્ટાંત કહે છે. ડેશી ભારે અશક્ત છતાં જંગલમાં મુશીબતે લાકડાં શોધતી નિરાશ થઈને પાછી આવી હોય, શેઠે ગુસ્સે થઈ રટલે દેવા ના પાડી ફરી લાકડાં લેવા ધકેલી, તે બિચારી વગડામાં બહુ મહેનત કરીને લાકડાં લઈ ભારે માથે ચઢાવી સૂર્યના પ્રખર તાપમાં ચાલી આવતી હોય, વિચારે કેટલે તાપ કેટલે થાકે! કેટલી ભૂખ! બધું છતાં ત્યાં જે નજીકમાં સમવસરણમાંથી પ્રભુની વાણીને અવાજ કાન પર આવે, તે નથીને ડેશી ભરમાંથી નીચે પડી ગયેલું લાકડુ લેવા વાંકી વળી હોય, છતાં એવી ને એવી વાંકી સ્થિતિમાં થંભી જાય અને જિનવાણી સાંભળવામાં લયલીન બની બધાં દુઃખ ભૂલી જાય. * “પ્રભુની વાણુમાં જંત્રીસ અતિશય હોય છે. ભૂખ ને લાગે, તરસ ન લાગે, થાક નહિ. એ અદભુત વાણીને રસ હોય છે, બાકી તે અતિશયે એટલે કે પ્રભુની વાણીની અપ્રતીમ વિશેષતાઓ અવર્ણનીય હોય છે, દા.ત. પ્રભુ એક જ ભાષામાં બેલે, છતાં દે. સુરેશ, માન, અને ભિન્ન ભિન્ન જાતના પશુ-પંખીઓની તિપિતાની Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં એ બેલી પરિણમી જાય એ કેવી અજોડ વિશેષતા એમ પ્રભુના એક જ વાક્યથી હજારે શ્રોતાના સંદેહને જવાબ મળી જાય, એ કેવી અનુપમ શક્તિ! આવી વાણી સાક્ષાત્ સાંભળવા માટે એના ય કેડ થાય છે. કવિ કહે છે. ' , ' ' in “જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરૂલડી, દ્વાખ વિહાસે ગઈ વનવાસ પિલે રસ શેલડી, સાકર સેતી, તરણા લેતી મુખે પશુ ચાવતી, અમૃત મીઠું, સ્વર્ગે દ હું, સુરવધુ ગાવતી.” પ્રભુના મુખેથી અપૂર્વ મીઠાશવાળી વાણી પ્રગટતી જેઈને ક૯પવૃક્ષની વેલડી તે “વિહાસે-વિહાયસમાં આકાશમાં, એટલે કે દેવકમાં જ ભાગી ગઈ. ત્યારે દ્રાક્ષ બિચારીએ વનવાસ લીધો. અથવા ક૯પવૃક્ષની લડી જેવી મીઠી જિનવાણીને જોઈ વિહાશે અર્થાત મશ્કરી ભાગવાથી દ્રાક્ષ વનવાસ કરવા ચાલી ગઈ અને શેરડી તે બિચારી કેલમાં ભરાઈ બેઠી તે પીલાવોને અવસર આવ્યું. ત્યારે જિનવાણી સામે સાકર પણ મળશમાં ઝાંખી પી જવાથી સીદાઈ-શોષાઈ જાય છે. નાના સ્વરૂપવાળી બની ગઈ છે. ત્યારે ઘાસમાંય મીઠાશ હોય છે, પણ તે યહારી જવાથી કે એને ભાવ નહતું પૂછતું, તેથી જનાવરેએ એને આશ્રય આપે. મુખમાં લઈ ચાવે છે, બાકી અમૃત પણ જિનવાણી આગળ એ પરાજ્ય પામી ગયું કે અહીંથી એ સ્વર્ગમાં જ ભાગી ગયું. એવી વિનંતી ... Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અને અમૃતથી ય મહાઉત્કૃષ્ટ મીઠાશને અનુભવ કરાવનારી જિનવાણીના ગુણગાન સુરવધુ, અપ્સરાઓ કરે છે. આવી વાણીના રસના અનુભવ કરનારને જ એના ખ્યાલ આવી શકે.' વિજયસિંહને મહાન ભાગ્યના ઉદયૈ પ્રભુનું આવુ સમવસરણ જોવા મળે છે; વાણી સાંભળવા મળે છે. વર્ણન સાંભળતા આપણને એમ થાય છે કે આવું જોવાનુ આપણને કયારે મળે! રૂપવિજયજી મહારાજ કહે છે. ‘જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય તે સુર નર ખેંચરા,’ પ્રભુના પાંચ કલ્યાણકામાં દેવતાઓ અપૂર્વ ભક્તિ કરે છે. એ દૃશ્ય અત્યંત દનીય હાય છે. એમાંના જ કેવળજ્ઞાન-કલ્યાણકના પ્રસગમાં સમેસરણ મ`ડાય છે, પછી તે પરમાત્મા કેવળજ્ઞાનીપણે વિચરતા હૈાય છે. ત્યાં જુદા જુદા સ્થળે પ્રભુની દેશના સમસ્ત જનતા સાંભળે એ માટે દેવતાએ સમવસરણ રચ્ છે. એના દર્શન માત્રથી કંઈકના મદ મિથ્યાત્વ ગળી જાય છે. આપણને ય સમવસરણુના દનની ઝ ંખના થય, તે ચમત્કાર જોવા નહિ હાં તે શા માટે? કહેા. સમવસરણ જોઈને, (૧) એ વૈભવ સમૃદ્ધિ જોતાં દુન્યવી વૈભવ એની આગળ તદ્ન તુચ્છ લાગીને એને મેહ ઉતરી જાય. । (૨) દેવા અને ઇન્દ્રો જેવાને ... પ્રભુની સેવામાં નજરે નજર જોઈ આપણને પ્રભુ-સેવાની ભારે ઉછરઞ જાગે, Page #88 -------------------------------------------------------------------------- ________________ પહ એમ થાય કે અહો દેવતાઓ મહાન વૈભવ-વિલાસ મૂકી જે અહીં લાગી પડ્યા છે, તે મારી પાસે તે શા એવા વૈભવ વિલાસ છે કે એને ચાટતે બેસી રહે અને આવી મહા કિંમતી સેવા ગુમાવું? (૩) સમવસરણમાં સિંહ-વાઘ વરૂને હરણીયા-બકા સાથે શાંતભાવે બેઠેલા જોઈ તીર્થકરદેવની અનુપમ કૃપા અને પ્રભુને પ્રેમ-મૈત્રીમય સિધ્ધાન્ત મૂર્તિમાન દેખાય. તેથી આપણું હૃદયમાંથી વેરવિધિ અને ઈર્ષ્યા અસૂયા ચાલી જાય. મહાસમભાવ આવે. વળી, (૪) સમવસરણમાં મોટા શેઠ શાહુકાર અને રાજા મહારાજા જેવાને ય સાપની કાંચળીની જેમ સંસારને ત્યાગ કરી ચારિત્ર લેતા અગર લઈ લીધેલા જોઈ આપણને ય ત્યાગની મહાન પ્રેરણા મળે બાકી, (૫) ભાવ તીર્થંકરદેવના દર્શન, ગણધર ભગવંત આદિ મહર્ષિઓનાં દર્શન, વગેરે વગેરે કઈ લાલે, સમવસરણ જોવા મળે, એમાં છે. પ્રભુએ મેઘગંભીર ધ્વનિએ દેશના દેવા માંડી. દે, માન, તિય એ સાંભળી રહ્યા છે. વિજયસિંહ આચાર્ય સમરાદિત્યના જીવ શિખીકુમારને કહે છે કે હું પણ સાંભળવા બેસી ગયે. શુએ દશનામાં શું કહ્યું? પાયાએ સિનામાં શું કહ્યું? – એ જ જીવનને અશાશ્વત બતાવ્યું, તમારું જીવન અશાશ્વત છે. કાયમ ટકવાવાળું નથી; સર્વકાળ રહેવાવાળું . Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નથી. એક દિવસ જીવનનો અંત થવાનું છે. અહીંનું જીવન તે બહુ સંક્ષિપ્ત જીવન છે. જ્યારે આગળને કાળ તે અને તે છે! એમાં ક્યાં જાણે છે કે શું શું અનુભવશે. ટૂંકાશા જીવનમાં વિષય-કષાયની આંધીમાં ચઢી ગયા, અર્થકામના પુરૂષાર્થમાં લીન થઈ ગયા, તે આગ બને અનંતકાળ ભયંકર થઈ જવાને. વિજયસિંહના ન મેં પરમાત્માની દેશના સાંભળી. પછી મારા મનમાં તે કૌતુક યાદ આવતાં ત્રિલોકનાથ પ્રભુને મેં પ્રશ્ન પૂછયો કે “પ્રભુ, આ નાળિયેરીનું જે વૃક્ષ, તેનું મૂળ કેમ એટલું નીચું ગયું છે? શું ત્યાં ધન છે? કેઈ નિધાન છે? ને છે તો કેટલું છે? કેણે સ્થાપ્યું ? અને તેનું પરિણામ શું ? પ્રભુને ઉત્તર : નાળિયેરીની નીચે નિધાન વિજયસિંહનું ! - . . અજિતદેવ ભગવાન તેના ઉત્તર આપે છે. “સાંભળ, એ વૃક્ષનું મૂળ. તે મૂળના છવા લેભ-દેષને લઈને જ આટલું લાંબુ પહોંચ્યું છે. જ્યાં છેડે છે ત્યાં ધન છે. સાત લાખ સુવર્ણ છે. તે અને આ નાળિયેરીને જીવે, બંનેએ તે દાટયું છે અને એનું પરિણામ ધર્મની સાધના છે.” જે જે જોગાજોગ કેવો બની આવે છે! વસ્તુ અને વાસમાની જાણે સાંકળ! તે, વાસના જીવને વસ્તુ પાસે ખેંચી લાવે છે. પણ એટલું સમજી રાખજે કે વાસનાનું ખેંચાણ છવની વડાઈ કરવા માટે નહિ, પણ વિનાશ : - * * * Page #90 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે,' પુણ્યની પાયરીએથી નીચે નીચે ઉતારવા માટે ગુણોનું દેવાળું કઢાવવા માટે. આગળ જણાશે નાળીયેરીને જવ વાસનાની સાંકળે કે ઉંચા મનુષ્યભવથી નીચે ઠેઠ આવા વનસ્પતિના ભવ સુધી ખેંચાઈ આવ્યું છે. જડ વસ્તુની વાસના ભુંડી છે. આવા ઉચ્ચ ભવ અને ઉથ ધર્યકાળમાં વાસનાના બને તેટલા ભૂક્કા ઉડાડવા જેવા છે. - વિજયસિંહ કહે છે, “અરે ! આ શું વાત? મેં આ ધન દાટ્યું? મને યાદ પણું નથી આવતું કે મેં આ જીવનમાં ધન દાટયું હોય તે જરૂર કોઈ આગળના ભવની વાત હશે. માટે લાવ, ભગવાનને પૂછી લઉં !' એમ વિચારીને મેં ભગવાનને પૂછયું. તેને ઉત્તર આપતાં પરમાત્મા કહે છે- ' ' - પ્રકરણ-૭ વિજયસિંહ આચાર્યના પૂર્વ ભારત - અને ૨૪ * નિધાન-મમત્વના દારૂણ વિપાકે - બાલચન્દ્ર-ગુણચન્દ્ર - * - આ જે વિજય છે, તેમાં અમરપુર નગરમાં અમર દેવ અને સુંદર પત્નીના તમે બંને પુત્ર હતા. તેમાં તારૂં નામ બાલચન્દ્ર હતું. અને એ જીવનું નામ હતું ગુણચન્દ્ર. તમે બંને ગૃહસથના પુત્ર હતા. જ્યારે યુવાન થયા ત્યારે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વેપાર કરવા વર્ષે વગેરે માલ ભરી આ પ્રદેશમાં તમે આવ્યા. આવીને માલનું વેચાણ કર્યુ., લાભ મનગમત થયા. એટલામાં વિજયવાં રાજાએ લક્ષ્મીનિલય નગરના રાજા સુરતેજ પર આક્રમણ કર્યુ.. ધન દાટે છે :- ‘સૂરતેજ રાજાએ જોયુ કે મારી પાસે એટલી શક્તિ નથી. એટલે પેાતાનુ બીજુ બધુ ડી દઇ, સાર–સાર વસ્તુએ અને નગરવાસીઓને લઈ આ પર્યંત ઉપર ચઢી ગયા, તમે બને પણ શત્રુનું સૈન્ય જોઈ ગભરાઈ ગયા હતા, તેથી તમે પણ પૈસા લઇ રાજા સાથે પર્યંત ઉપર આવી ગયા, પરંતુ ભય લાગી ગયા હતા; કે ‘શા અમારી પણ લૂંટ કરે ? માટે શું કરીયે ? ભાગી જવાય એમ નથી, ઉપદ્રવના મામલે છે. ત્યાં ભરાસા કેમ રહે? આથી તમે અનેએ જમીનમાં ખાડા ખોદીને ધન એમાં દાટી દીધું. જીવની આ વાતમાં કેટલી બધી સાવધાની છે! કેટલી બધી ધગશ છે! પાછી આવી ને આવી પ્રવૃત્તિઓ કરીને એ કુવાસનાએ દૃઢ થાય છે. પરિણામ, તત્ત્વને યાગ્ય હૃદય.’ ત્યાં તીર્થંકર પ્રભુ વિજયસિ'ને કહે છે : ‘તારા ભાઈ ગુણુચન્દ્રની બુદ્ધિ ખગડી. એને થયુ કે આ ખાલચન્દ્ર અડધા ભાગ લઈ જશે! પણ અહિં કાણુ જેનાર છે? માટે આને મારી નાખું. પછી તે સારીયે સંપત્તિ મારી થઈ જાય!' લક્ષ્મી જગતમાં શું કરાવે છે ? અનથ કે પરાય? Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અન", ધ શુ કરાવે ? મહા અ, મહા લાભ, સ્વાગત કેાના કરી છે? છતાં તમે અવસરે અવસરે અન་ભૂત લક્ષ્મીના ને ? ગુણુ કાના યાદ કર્યાં કરે છે? તે ય લક્ષ્મીનાજ, ધન્ય તમને !! પ્રવૃત્તિ હવે પલટા. ગુણ ધર્મોના ગાયા કરે. લક્ષ્મીના પાપે તે ગુણચન્દ્ર ભાઈના ખૂનના વિચાર કરીને માત્ર ન અટકચા; પણ આમ વિચારી તેણે વિષ પ્રયોગ કરી ખાલચન્દ્રને ફ્સાબ્યા; ખાલચન્દ્ર તેા સરળસ્વભાવી હતા. તેથી એમાં મરીને વ્યંતરધ્રુવ થયા. સરળ સ્વભાવની અલિહારી છે. સરળતા ગે અહીં કદાચ નુકશાન જેવું દેખાય, શુ પરિણામ સુ ંદર હાય છે. ત્યારે કપટીના મહા મરા છે. જીઆ, ગુણચન્દ્ર લક્ષ્મીનું રક્ષણ કરતા ત્યાં જ છે, ત્યાં તે એક સપ આન્ગેા. અને ગુણચન્દ્રને ડંખ્યા, ગુણુચન્દ્ર દુર્ધ્યાનમાં મ; અને મરીને થયે પહેલી નરક ભેગા ! લક્ષ્મી ત્યાંની ત્યાં! અને બંને ભાઈઓના માર્ગ જુદા પડી ગયા! ગુણુચ'દ્રના ઝેરથી બાલચ' દેવતા થઇ દેવદત્ત : ગુણચંદ્ર નરકે થઈ સર્પ : તીર્થંકર ભગવાન વિજયસિંહને કહે છે– ‘તું મરીને વ્યંતર થયા. ત્યાં કંઈક ન્યૂન એવું એક પલ્સેાપમનું આયુષ્ય પૂર્ણ કરી તું ≥ ણુપુર નગરમાં સાવાતુ રિનંદિની પત્ની વસુમતીના પુત્ર થયે. તારૂ નામ દેવદત્ત રાખ્યુ. એટલામાં ગુણચન્દ્રનું નરકાયુ પણ પૂર્ણ થયુ. અને તે આબ્યા લક્ષ્મી પત પર, સર્પ તરીકે. જાતિસ્મરણ ન Page #93 -------------------------------------------------------------------------- ________________ વા છતાં પરિગ્રહની સંજ્ઞામાં પૂર્વનું દાટેલું નિધાન પિતાનું કરીને ત્યાં બેસી પડયે. ' ' '' “એટલામાં એવો કે આવી ગયો કે નગરમાં ઉત્સવ થયો. તે ઉત્સવમાં તું આ લક્ષ્મી પર્વત પર આવ્યો. આવીને દેવતાની પૂજા કરી; દીને- અનાથને દાન આપ્યું ભોજન કર્યું, પછી પર્વતની રમણીયતા જોતાં જોતાં ફરતે ફતે હું એ નિધામ પાસે પહોંચી ગયો. : ધા. દુષ્ટ ભાવનાને ઇરણ વિપાક નિધાન પરના સપનો કેપ - - : , ' ' . . તે બિચારાએ હજું ધન તરફ દષ્ટિ પણ નથ નાખી, ત્યાં પછી ખાડે“દીને કાઢી લેવાની- તે વાત જ ક્યાં ? પણ સંપને આટલું નિમિત્તે મળી ગયું કે “અહીંથી મારૂં નિધાન છે, ને અહીં ક્યાં આવે? આ તે મારૂ લઈ જવા આવે લાગે છે, તે લઈ જવા નહિ દઉં. ગમે તેમ કરી એને બચાવ કરૂંએમ કરી છુટ ભાવનામાં ચઢયે. પછી શું? દુષ્ટ ભાવનાને દારુણ વિપાકે દૃષ્ટતાને અમલ કરવામાં પિતાનું છેલ્લું શસ્ત્ર “સ - મારવાનું વાપરવાનું.” ગુડું જેમ લત લગાવે. કુતરૂં જેમ બટકું ભરે, તેમ આ સર્ષ સીધે હસીને પ્રાણ લેવા જય છે! જેમ ચંડકૌશિકને મળ્યા'તા તે પ્રાણી માત્ર પર પરમકૃપા વરસાવનારા પ્રભુ મહાવીરસ્વામી, પણ - ભાનાના ફળ રૂપે બીજી સુઝે શુંએ તે ગયે ૫ - ક Page #94 -------------------------------------------------------------------------- ________________ : - : પરમાત્માને ડસવા! પ્રભુને ભર્યું બટકું! ભાવના બગાડી તે બાર વાગ્ય: સમજે. ' 'ગમે તેમ હતું, પણ એક બીજી વિચારણું છે. મનુષ્ય કરતાં પ્રાણી ડાહ્યા ખરા કે નહિ? મનુષ્ય તે કહેશે, લગાવ અણુબેમ્બ!” એક સાથે કને ખાખ કરવાના ! તે આજના મનુષ્યની આવી વૃત્તિના હિસાબે કહે જોઉં, કેટલા જંગલી પશુઓને એક મનુષ્ય બને? તુલના કેવી રીતે થાય? મનુષ્યને પિતાના મનથી જેરામાં પ્રતિ બનવું જોઈએ! પછી કેમ?પતાની પાસે જે શસ્ત્ર હોય તેને ઉંગ કરવાની જ વાત! ઘરકુટુંબમાં જેમ શસ્ત્ર હેય છે ને? કોઈની પાસે વણે તે કોઈની પાસે આબ! કેઈની પાસે લતિ ને કેઇનો પાસેધકો પણ આજના વિજ્ઞાનના હિમાયતી અને વિજ્ઞાન પર ખેલનારાનું જીવન જોઈએ તે કેટલે ખેદ થાય? ભયંકર શાસ્ત્રને ઉપગ કરતાં કોઈ ખેદ ખરો ? " સર્પ દેવદત્તને કર્યો – : ગુણચન્દ્રને જીવ સર્ષ થઈને બાલચન્દ્રના છત્ર દેવદુત્તને “આ ધન લઈ લેશે.” એમ માની કરડયે તે દેવદત્તના નેકરેએ એને (સન), મારી નાખે એ મરીને એજ પર્વત પર સિંહ થયે. સપના ઝેરની અતિ ઉગ્રતાને લીધે, તક્ષણ જ દેવદ્રત્ત મરીને આજ વિજયુમાં કયંગલા નગરીમાં શિવદેવ યધરાને પુત્ર ઇન્દ્રદેવ નામે થયે. એ એના નગરમાં ઉછરી રહ્યો છે, અને આ સિંહ : - , Page #95 -------------------------------------------------------------------------- ________________ પર્વતની ગુફામાં ઉછરી રહ્યો છે. સિંહ ફરતે ફરતે નિધાન પાસે આવે. પૂર્વ ભવમાં અભ્યાસ કરેલી ભાવનાથી એuસંજ્ઞાએ નિધાનની મૂછ કરે છે; મનમાં એની માલિકી માની લે છે. કેટલેક કાળ વીતી ગયે, ત્યાં વીરદેવ રાજાએ આ ઈદેવને એક લહમીનિલયનગરના રાજા માનભંગ પાસે કાર્યસર મોકલ્યો. તું ઈન્દ્રદેવ કેટલાક પુરૂષના પરિવાર સાથે અહીં આવી રહ્યો છે ત્યાં કાલક્રમે આ પ્રદેશમાં આવ્યું અને નીધિના વૃક્ષ નીચે બેઠે. એટલામાં ત્યાં દૂરથી પર્વતની ગુફાના નાકે બેઠેલા સિંહે તને જે! લે-સંજ્ઞાથી સિંહના ચિત્તમાં વિપર્યાસ થયે; જમણા ઉત્પન્ન થઈ ગઈ આ માણસ અહીં આવ્યું છે? ધન ઉંચકી જવા આવ્યો લાગે છે. ખબર નથી એને, કે આ તે વનને રાજા ! ઉભે રહેજે, તને બતાવી દઉં !” એમ વિચારતેક ઉો. આ પણ ખૂબી છે! ઈન્દ્રદેવને આરામ કરવાનું અહીં જ સૂઝયું. તમે તે એમ માને છે ને કે “માણસ હેશિયાર અને સાવધાન હોય તે શું વાંકે આવે?' પણ મેં જેને માટે આવા વાંધા લાવીને મૂકે, તેની સાવધાની ય રદ જાય છે! અને કર્મ અણધારી જીવની અવનવી સ્થિતિ ઉભી કરે છે. એમાં માણસના ગુમાન પણ નકામા, અને દીનતા પણ નકામી છે. માટે દેવ જે ય ગમે તે હોશિયાર હોય, પણ એનાં નવા ઉદય પામતા તિર્યંચ ગતિ વગેરેના કર્મ એવી સ્થિતિમાં લાવીને એને મકે છે કે કોઈ તેને બચાવનારા નથી ! Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૫ . અહીં એ જોવાનું છે કે ગુણચન્દ્ર ઉગ્ર કષાયમાં નરકથીતિય ચ થતા આવ્યેા છે. ત્યારે ખાલચન્દ્ર અકાળ મૃત્યની પીડાએ મરવા છતાં મનુષ્ય અનતે આવ્યે છે. કેમકે મનુષ્યના ભવ પામવા જોગુ એણે આયુષ્ય માંધ્યું છે. મનુષ્યાયુ ઘેાર દુર્ધ્યાનમાં પણ ન બંધાય; અને ઉગ્ર કષાયમાં પણ ન બંધાય. અપ કષાયમાં મનુષ્ય-આયુષ્ય અંધાય. ત્યારે રઠુસ્ય એ છે કે આ જીવ હળુકમી અન્યા હશે, તેથી જ અકાળ મૃત્યુની પીડામાં મન એવું નથી ખગાડયું કે જેથી નરકાદ્વિ દુતિમાં જવું પડે. સવાલ તમે વર્તમાન પર ગુનેગાર છે કે નહિ એ નથી. તમે બિન ગુનેગાર છતાં જો મન બગાડી ભયંકર કષાયમાં દ્વેષમાં પડે તાં અહીં માર ખાવા છતાં ય ભવિષ્યમાં દુર્ગાંતિના નવા માર ઉભા થાય છે. એના બદલે જો તમે અ૫ કષાય અને અલ્પ દુર્ધ્યાનમાં હૈ। તે ભવિષ્ય માટે નવાં દુ:ખ જન્મતાં નથી. ઇન્દ્રદેવ એથી જ ત્રણેય ભવમાં મનુષ્ય અનતા આવ્યા છે. અજિતદેવ તીર્થંકર ભગવાન વિજયસિંહ આચાય મહારાજને તેમના ભવ બતાવે છે. તેમાં હજી એ નથી અતાવ્યું કે ‘તુ હવે ધ પામ્યા.' પણ એ બતાવ્યું કે આ શત્રુશ્રી તુ` મ` જાય છે!” જ્યાં સુધી ધનુ સેવન ન કરવામાં આવે ત્યાં સુધી, અદરમાં જે છૂપાં ક્રમ પેાતાનું નાટક ભજવી જાય છે, તેમાંથી બચવું તે દૂર રહ્યું પશુ તેવાં દુષ્ટ કર્મને ફરી બાંધવાને જાણે ઈજારા રાખ્યા Page #97 -------------------------------------------------------------------------- ________________ હોય છે. પાપબંધ કરવા માટે મેહ માયાની ભરચક લાગણીઓ જોઈએ. તે તમને ૨૪ કલાકમાં એક પણ એવી મિનિટ જડે છે કે જ્યારે બિલકુલ માયાની લાગણી બંધ હેય? ના! કેઈપણ એક દિવસ મેહ-માયાની લાગણી વિના પસાર થયે હોય તે બતાવે ! અને તે મેહમાયા હોય એટલે સ્ટોકમાં પડેલા કેટલાં ય જન્મનાં કેટલાંય પુણ્ય પાપ ધસારા બંધ ઉદયમાં આવતા નવાં પાપોપાર્જ નને તક મળે. માટે જ મેહ લાગણીઓને બદલે એવા ધર્મનું આલંબન કરવું કે જેથી નવાં બંધાય તે નહિ પણ જૂનાં ય ઘસાતા જાય. માટે આ કર્તવ્ય છે કે તપ ધર્મના બારે પ્રકારની સાધના કરી લેવી જોઈએ. બાલચંદ્ર શું ભૂલ કરી હતી? દુનિયાને ન્યાયસર વેપાર કર્યો હતે. તેમાં પિતે અડધે ભાગીદાર હતે. છતાં તે પોતાનું નિમિત્ત પિતાને જ નડે છે! આપણે આ નિમિત્તને આપણી આબાદીમાં કારણ માનીયે તે જુદી વાત, પણ શું આપત્તિમાં કારણ ન માની શકાય? આ સંસારની ચીજો કેવી છે? અવસરે એનાથી સુખ મળવું તે દૂર રહ્યું. પાપ આપણી કલ્પનામાં ન હોય તેવી આપત્તિ ઉભી કરે તેવું બને છે ! સિંહ મારે છે, ને મરાય છે! – ઇન્દ્રદેવ સહજભાવે નિધાનની નજીકના ઝાડ આગળ આવ્યો. ત્યાં તે સિંહ ગર્યો! ગુફાની બહાર આવ્યો. લેભની સંજ્ઞાને પરવશ પડેલા જીવને પછી કાર્યાકાર્યને ક્યાં વિવેક જ કરે છે ? ઉધી જ વિચારણામાં ચડે. Page #98 -------------------------------------------------------------------------- ________________ “બસ! આ મારૂં લેવા આવે ? મારી નાખું!” ચારે પગે ત્રાટકીને ઇન્દ્રદેવ પર હુમલો કર્યો. જે સિંહ આવ્યું તે જ ઈન્દ્રદેવ ઉભું થઈ ગયે. બંનેની લડાઈ થઈ. લડતાં ઈન્દ્રદેવે સિંહને માર્યો અને સિંહ ઈન્દ્રદેવને માર્યો ! બેમાંથી એકે ય બચી શક્યા નહિ. બંને એક વખતના ભાઈ, તે આજે એકબીજાને મારી નાખનાર ભયંકર શત્રુનું કાર્ય કરે છે! સંસારના મેળ અને અમેળ, બંનેય ખોટા છે. મેળામાં ભરોસે મરે છે, અણબનાવમાં શ્રેષની આગમાં બળે છે. લત : – જે લક્ષ્મીને સિંહને કેઈ ઉપગ નથી, કે “આ પૈસા લઈ ને એમાંથી સારું ખાવાનું ખરીદી લાવું કે બીજી મેજ કરૂં !” છતાં એને આવી લક્ષ્મીની લત કેમ લાગી કહે કે મનુષ્ય જન્મમાં લત ઉભી કરી હતી, અને તેને પછીથી બીજા ભવેમાં પણ મજબુત પકડી રાખી છે ! પછી પકડી રાખવાનું શાથી? એટલા માટે કે પૂર્વના જે મનુષ્યપણામાંથી ભ્રષ્ટ થયું છે, તેની અંતઘડી સુધી એ લત લગાડી હતી. જેવી લત આપણે અંત પળ સુધી લગાડીયે તેવી લત આગલા ભવમાં ચાલુ રહે એમાં નવાઈ નથી. તે સંયમ જીવન એમને એમ કિંમતી નથી બતા વ્યું. એક જ સંયમજીવન સ્વીકાર કે સંસારની ઘણી ઘણું લતે છૂટી જાય. એમ કેમ ન કહ્યું કે ખાતાં-પીતાં મેક્ષ મળી જાય? કેમ ન કહ્યું કે કુટુંબ સાચવતાં પણ સંસારથી છૂટકારો થાય ? કેમ તીર્થકર જેવા પણ ચારિત્ર લે છે? એજ રહસ્ય છે, કે ચારિત્ર જીવનમાં એવી લત Page #99 -------------------------------------------------------------------------- ________________ છૂટી જાય છે, તેથી ભવાંતરમાં તે આગળ નથી ચાલતી, તેથી ભાવી ભવ ઉજજવળ બની અનંત ઉજજવળ મેક્ષપદે જલ્દી પહોંચાય છે. સંસારમાં જેને અનેક પ્રકારની લતે લાગેલી હોય છે. કેઈને મજશેખની, કેઈને ખાનપાનની, તે કઈને કપડાં અપટુડેટ રાખવાની ! કેઈને વળી એમ છે કે “પૈસા જ ભેગા કરે!” કઈ વળી કહે છે–પૈસા-ટકા તે ઠીક, પણ જે આવે તેને દબડાવે રાખે.' ત્યારે કોઈને એવી લત જ લાગેલી-આપણે એટલે બડેખા” કેટલાકને લત એવી કે કેઈકની બનાવટ જ કરે ! દરેક વાતમાં માયા અને પોલીસી! લત! કેટલી લતે ગણવી? પાર નથી. કેઈકને બજારમાં ડાફડીયા મારવાની જ લત! કેટલાક કાનથી આનું ને તેનું છૂપું સાંભળ્યા જ કરે ! બારણ આગળ કે ભીંત એકે કાન જ ધરવાની લત ! પાછું એ સાંભળીને પિતાને જીવ બાળ્યા કરવાની લત ! તે કેઈકને ચાળા કરવાની લત ! કેટલાકને વળી બીજા પર આરોપ ચઢાવવાની લત! તમારા સંસારમાં આવું આવું દેખ છે ને ? ગણત્રી કરતાં લતોને પાર પમાય એમ નથી. તેવી લતેને પણ અંત પમાડનાર છે એક માત્ર ધર્મજીવન-ચારિત્રજીવન ! એથી જ બચાય, બાકી તે સંસારી જીવનની એકેક લત ભવાંતરમાં ભયંકર ભ આપે, તે અનેક લત શું ય ન કરે? લતે જીવતી ડાકણ જેવી છે. ભયંકર પિશાચ જેવી છે. વળગીને જીવન સત્વ અને પુણ્ય બે ય નીચવી નાખે છે. આ જે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬ સમજે તે ભાવી ભયાનકતામાંથી બચી શકે. તમારે બચવું છે કે નહિ ? કે પછી આની આ લત ભવિષ્યમાં ચાલુ રહે તે વાધ નથી? સંયમ-જીવનમાં એને અંત એ માટે આવી શકે કે સંયમજીવન એ પવિત્ર અને ગ્રેવીસ કલાકનું ધર્મમય જીવન છે. તે પણ પ્રવૃત્તિરૂપ જીવન સમકિતીનું ધર્મમય જીવન એ હાદિક વલણરૂપ, શ્રાવકનું ધર્મજીવન એ તદુપરાત થોડી ધર્મપ્રવૃત્તિરૂપ. પણ સાધુનું જીવન સંપૂર્ણ ધર્મવલણ સાથે ધર્મપ્રવૃત્તિ જીવન ! સમકિતી જીવ દુકાને વેપાર કરવા જાય તે આચરણે પાપની છે, પણ વલણ ધર્મનું હોય છે. “કયારે આ પાપથી છૂટું? અહિંયા કેમ ઓછામાં ઓછી પાપકરણીથી પતાવું? કેમ વધુ ને બચાવું ? ધર્મના વલણને લીધે, દુકાને ગયે તે પણ, વિચારણ આ છે ! “આજીવિકા મળી જાય એટલે બસ, ઝટ આત્મહિતની સાધનામાં લાગી જાઉં ? આ સમકિતી માટે, પણ સાધુ માટે? ચોવીસે કલાક ધર્મમય જીવન ! શાનું ભરચક અધ્યયન છે, કે જે કષાય અને દુર્ગાનનું ઝેર નાબુદ કરવા અમૃતનું કામ કરે છે ! આહારાદિ સં. જ્ઞાના મેલ કાપવા પાણીના ધોધનું કામ કરે છે. આવા અમૃત અને જલ વર્ષો જ્યાં હોય છે, વળી જ્યાં બાહ્યઅભ્યન્તર તપ છે, મૈત્રી-આદિ ભાવનાઓમાં જ્યાં લયલીનતા છે, અનિત્ય, અશરણુ આદિ ભાવનાઓમાં જ્યાં સર્વાગીણ સ્નાન છે, એવી સંયમની અવરથામાં પિલી લતેને Page #101 -------------------------------------------------------------------------- ________________ હત ઉભી રહેવાને અવસર જ કયાં છે? દુતિમાં ગરકાવના રીએ બધી લતાના સયમ-જીવનમાં અંત આવી શકે છે. તેથી ભવાંતરમાં જીવનું બગડતું નથી. પણ આ ગુણચન્દ્રને જીવ તે લઈને આવ્યા છે! તેમાં વળી સિહુના અવતાર ! એટલે ઇન્દ્રદેવ ભલે નિધાન લેવા નથી બેઠા છતાં એને જાનથી મારી નાખે છે, પણ પેતે પાછા એનાથી જ ઘવાચેલા મરે છે. અને મરીને એક યક્ષદાસ ચાંડાલની માતૃ યક્ષાપત્નીના પુત્રપણે જોડીયા ભાઇ તરીકે જન્મ્યા. પ્ર—સિંહુ મરીને મનુષ્ય કેમ થયા ? મારી નાખવાની પ્રવૃત્તિમાં મનુષ્ય થાય ? ૩૦—આયુષ્યના અંધ થવા કાળે કામળતા આવી ગઇ હાય, તેા વખતે મનુષ્ય પણ થાય. આયુષ્ય ખંધકાળની પૂર્વ કે પછી ભલે ક્રૂરતા હાય, છતાં આયુષ્ય ખંધકાળની આજ ખૂબી છે. મરતાં મરતાં કેમળ પરિણામ થઇ જાય તે મનુષ્યાયુ પણ બાંધે. તેવી રીતે પહેલાં ધમ કરતાં મનુષ્યનુ આયુષ્ય ખાંધ્યું, પછી ધર્મ છેડી દીધા, તા પણ એકવાર મનુષ્યના ભવ તે મલી જાય ! '' ગેશાળા જેવાએ જિંદગીમાં કઈ સારૂં કર્યું" નહેતુ, છતાં તે મરીને ખારમા દેવલેકમાં ગયા ! સંભવ છે પૂર્વે સારા પરિણામમાં આયુષ્ય ખાંધ્યુ' હાય, કે તેણે કદાચ અતિમ પશ્ચાત્તાપ વખતે જ આયુ માંધ્યુ' હાય. અંતકાળે એના હૃદયમાં ભારે પશ્ચાત્તાપ જાગ્યા હતા. એમાં એણે Page #102 -------------------------------------------------------------------------- ________________ શિને કહી દીધું, સાચે જિન-સર્વજ્ઞ નથી સર્વસ સાચા તે મહાવીર છે. હું તેમને શિષ્ય શાળ છું. મેં એ પરમાત્માને દ્રોહ કર્યો છે. તે હવે મારૂં મડદુ દોરડે બાંધી કૂતરાના મડદાની જેમ રાજગૃહીમાં ઢસડજો! અને કહેજો કે જે ગુરુની અશાતના કરે, ઉપકારી ગુરુને જે દ્રોહી બને, તેના આ ભવમાં ય આવા હાલ થાય તે ભવાંતરે તે શું ય નહિ થાય?” અંદરમાં કે અને કેટલે જોરદાર પશ્ચાત્તાપ જ હશે કે ૧૧ લાખ માનવને ગુરુ ૧૧ લાખ ભક્તોને દેવ, એ પિતાના મેઢે પિતાના મોટા શિને આ પ્રમાણે કહે છે!! આ પશ્ચાત્તાપ એ નથી, કે ભાઈ, જાણીયે છીએ કે ઘણું પાપ થયું, પણ શું થાય? રાખી મૂકે અંદરમાં...” ગોશાળે આમ નથી કરતો, ગળગળે થઈ બહાર કહી બતાવે છે! સ્વમતને સ્થાપક હેવા છતાં પોતાના મહાન અનુયાયીને એ પ્રમાણે કહે છે! દિલના ઉંડાણને અને જોરદાર પશ્ચાત્તાપ છે. જે આવી છેવટની અવસ્થામાં પણ આયુષ્ય બંધાય તે ઉચ્ચ ભવનું આયુષ્ય! ત્યારે બીજી બાજુ જીવનભર ધર્મ કર્યો હોય પણ આયુષ્ય બંધાતાં પરિણામ ખરાબ તે એકવાર તે ખલાસ! માટે જ માણસે હરેક પળે સાવધાન બની મન ન બગાડવા દેવું. લાખ ઉપદેશને સાર આ, કે જીવનમાં પ્રવૃત્તિ ગમે તે ચાલુ હોય પણ કદાપિ મનને બગાડવા દેવું નહિ. કાયા પાપમાં જતી હોય તો પણ મનને અંદરથી ધર્મની વૈરાગ્યની ભાવના માં રાખવું. Page #103 -------------------------------------------------------------------------- ________________ કંઈક કમળતામાં સિંહે મનુષ્પાયુષ્ય લીધું, પણ સિંહ પણામાં અને પૂર્વે પાપ ઘણાં ભેગાં કર્યા છે. એટલે અહિં મનુષ્ય થઈને પણ બીજું શાનું સૂઝે? બંને ચંડાળને ત્યાં જમ્યા. બંનેના નામ અનુક્રમે કાળસેન અને ચંડસે રાખ્યાં. બંને ભાઈઓ યુવાવસ્થાને પામ્યા. એક દિવસ શિકાર કરવા લક્ષમી પર્વત પર ગયા. ભવિતવ્યતા જબરૂં કરે છે ! બંનેને હરોળમાં લાવીને મૂક્યા ! સિંહને ચંડાળ મનુષ્ય અને ઉંચા મનુષ્યને ય ચંડાળ ણનુષ્ય ! પેલાને ઉંચે ચઢવામાં જેમ નિમિત્ત તેમ આને પણ નીચે પડવાનું નિમિત્ત હતું. સિંહને મારી નાખવામાં માનવતાનું કેઈ ઉચ્ચ કાર્ય ન હતું. પિતે બળવાન હતું, કરી લે સિંહને સામને. પ્ર–ત્યારે શું સ્વરક્ષણ ન કરવું? ઉ૦-રક્ષણ? કાયાનું કિંમતી કે આત્માનું? કાયાનું રક્ષણ કરે. પણ માનસિક પરિણામ કેવા છે એના પર કર્મબંધને આધાર છે. સામાન્ય રીતે લડવા-ઝગડવામાં હૃદય ક્રૂર બને છે. દુષ્ટ બને છે. એ ન બને એ કેક ભાગ્યવાનને. ઈન્દ્ર દેવને પરિણામ કંઈક પણ બગડ્યા તેથી કમેં નીચે ઉતારી ચંડાલને ભવ આપે. આ તે વળી આટલે જઅટકયું પણ જુઓ કે - ત્રિષ્ટ વાસુદેવે સામે આવેલા સિંહને ચીરી નાખે? ને એવાં બીજાં ઘણું પાપ કર્યા–તે શું પરિણામ આવ્યું? સાતમી નરક! Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૩ એની સામે–પાશ્વનાથ ભગવાનને જીવ, પૂર્વ ભવમાં રાજા હતા. ચારિત્ર લીધું, તપ કર્યો; કાયા સુકાઈ ગઈ. એક વખત જંગલમાંથી વિહાર કરીને ચાલ્યા જાય છે, ત્યાં સામેથી સિંહની ગર્જના આવી. મુનિની નજર ગઈ, મુનિ સાવધાન થઈ ગયા, હવે? તપશ્ચર્યાથી ઉત્પન્ન થયેલી લબ્ધિથી અટકાવે? સામને કરે? ના, એવું કંઈ જ ન કરતાં જોઈ લીધું કે “આ સિંહની હવે ત્રાપ આવવાની તૈયારી છે. દરમિયાનમાં જે હું ગફલતમાં રહ્યો, તે મારા શરીરથી વિરાધના અને મારું કુમૃત્યુ થઈ જાય! માટે તૈયારી કરી લેવા દે.” હરણથી જમીન પુંજી લીધી. કેમકે સિંહ આવે ને કાયા એમ જ નીચે પડી જાય તે ત્યાં કોઈ બિચારો નિર્દોષ જીવ મરી ન જાય. કેવી ઉત્તમ દશા છે! પિતે સિંહના જડબામાં થવાઈ જાય તેનું શું ? તેનું કંઈ નહિ! પિતાના જીવને કઈ કષ્ટને દહાડે જેવાને આવે છે તે દિવાળીનું ટાણું ! પરંતુ બીજે જીવ સહેજ પણ દુભાય તે પિતાના માટે પણ હાળી ! બહાદુરી ક્યાં ? પિતાની કાયાને બચાવવામાં કે આત્માને? - મુનિ જમીન પુંજીને નીચે બેસી ગયા. મહાવતેનું પુનઃ ઉચ્ચારણ કરી લીધું. જ્યારથી મહાવ્રત લીધા ત્યારથી અખંડ પાલનને પુરુષાર્થ છે. પરંતુ છવસ્થતા અને પ્રમાદને લીધે સૂક્ષ્મ પણ ભંગ થર્યો હોય તે માટે ફરીથી પ્રતિજ્ઞા કરી લીધી. સર્વ જીવોને ખમાવી દીધા. અરિહંતાદિનાં શરણ સ્વીકારી લીધાં. હવે સિંહ કરી કરીને શું Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કરવાના હુતા ? જે જડ છે, નાશવંત છે, પારકું‘ છે, એના પર સવારી ! એજ ને ! સિ'હુ ભૂખ્યા ર્હતા, આવીને તેણે રાષિના શરીરને ચાવી નાખ્યું ! મહર્ષિ કાળ કરીને ઉપર દેવલાકમાં ચાલી ગયા. સિંહૈ રસનાની ગુલામીમાં ને પેટની ગુલામીમાં નરક સાધી ! રાષિએ ભગવાનની આજ્ઞાની ગુલામીમાં ને સંયમની ગુલામીમાં સ્વર્ગ સાથેા. અહીં ઇન્દ્રદેવે સિ'હુને સ્વરક્ષાથે માર્યો હશે, પણ મરીને ચંડાલ થયા તેથી એવુ જ સુઝે છે. ભવ ખરામ ત્યાં સહેજે ખાતુ સુઝે છે. માટે સારા ભવમાં સારૂ બહુ કરી લેવુ જોઈ એ. જેથી ખરાબ ભવ ન આવે, નહિતર દુષ્ટતા સહેજે આવશે. પેલા એ એ પર્વત પર એક પશુના શિકાર કર્યાં. પશુને માર્યું, કાપી અગ્નિ સળગાવી એનુ માંસ રાંધીને મને ખાવા બેસી ગયા. અને કાળસેન અને ચડસેનમાં, સમજો કે, ચડસેનની તે આ દશા હાય પણ કાળસેનની ય આવી દશા ? કડા કે હા, તે ભંગીના પેઢે અવત છે. અને સંજ્ઞા ચીજ જ એવી ભૂ ́ડી છે કે અવસ્થા પ્રમાણે પ્રવૃત્તિ કરાવે. બિલાડી ઉંદર શેષે, સિદ્ધ હરણીયું, સંજ્ઞાના અને વાસનાને આપણી પાસે ગંજાવર સ્ટોક છે. અવસર આવે કે તે તે જાગ્રત થઈ જ જાય છે. માટે હલકા ભવથી ચેતવા જેવુ છે. ભૂલેચૂકે આપણે એમાં ન ફસાઇએ. પ્રસંગ ચાલે છે પૈલા દાટેલા નિધાન ઉપરના જુએ એ કેવા ભાવ ભજવે છે. ચંડસેનના હાથમાં કટારી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કટારીની ધાર તેજ કરીને એમજ અન‘ડની પ્રવૃત્તિ જમીન કેાચવાની કરે છે. જોગાજોગ જે જમીનની નીચે નિધાન દાટેલુ છે, ત્યાં જ ખેદાવા લાગ્યું. ખાદતાં ખાદતાં ઘડાના કાંઠાને કટારી અડી ગઈ! અહા ! આ તે માલ દેખાય છે! ધાતુનું વાસણ દેખાય છે' ચંડસેન તરત જ હાશિયારીથી તેને ઢાંકવા ગયા, પણ કાળસેને તે જોઇ લીધું.... ત્યારે ચંડસેને પણ કાળસેને નિધાન જોઈ લીધું છે—એ જાણી લીધું, તેના પર એ વિચારે છેઃ ખરાખર ! તુવે આ આપણા માલ સલામત નહિ રહે ! ખલાસ થઈ જાય ! માલ બધે ભાઇ લઇ જાય....ભાઇ હાય તેથી શું? ભાગ પણ મતના શાના અપાય ?”....ચઢયા કર વિચારણામાં ! લક્ષ્મી શું આપે છે? ભોગસુખ તે પછી, મેહનાં તફાન પહેલાં આપે છે. પૂર્વીના જીવનમાં ભાઈના સંબંધ જે જાળવી શકા નથી, તે અહિંયા શી રીતે જાળવી શકે ? માટે વિચારે છે એને મારી નાખું....' અરે પણ કેના માટે આ વિચારે છે ? ભાઇના માટે! પરિગ્રહ-સ ́જ્ઞા શું કામ કરે છે ? આજે તે આવી સંજ્ઞાના વારસે જે લઈ આવ્યા છે, તેને આછું કે એટલું જ રાખવાની ય વાત નહિ, પણુ વધારવાની વાત છે! ત્યાં ભવાંતર કેવા સર્જાવાની તેની કલ્પના પણ આવે છે? ભવાંતરમાં ઉગરવાને કાઈ આશ છે? જૈન શાસન મળ્યાનું પ્રત્યેાજન તે આ છે કે આ સંજ્ઞાઓને તે તાડી નાખા, કહી ઢો એને કે તમે મને શું પીસી નાખતી Page #107 -------------------------------------------------------------------------- ________________ CE હતી, હું તમારા જડમૂળ ઉખેડી નાખીશ. હવે મારે ખાઉ ખાના ધંધા નથી કરવા, પણ તપ-ત્યાગના ધંધા કરવા છે. હવે મારે ‘લાવ-લાવ'ના ધંધા નથી કરવા, પણ હવે મારે ‘આપુ આપુ”ના ધંધા કરવા છે....' આવા માનિસક પ્રબળ સ ́કલ્પ જોઈએ, અને એના અનુસારે વર્તાવ જોઇએ, તે આ એક જ જન્મમાં સંજ્ઞાએ ધ્રુજી ઉઠે, કડડડ ભેંસ... થઇ જાય ' પછી ભવાંતરમાં કેવી સુંદર અવસ્થા સર્જાય! પણ એ સ્થિતિ કચારે અને મળેલા માનવભવમાં સંજ્ઞાએને તેડવા ભગીરથ પુરૂષા થાય તેા. તે નથી, માટે આ ચ'ડસેન વિચારે છે કે-ભલેને ભાઈ હાય, એ શુ લઈ જાય ? એ લઈ જાય એ પૂર્વે જ એને પૂરો કરી દઉં.’ કાળસેનને તે કંઈ વિચાર નથી. એ રહ્યો વિશ્વાસમાં, અને ત્યાં પેલાએ લાગ જોઈને કટારી ચડસેનને લગાવી દીધી ! લક્ષ્મી કયાં છે? ધરતીમાં ! કચારની છે? કેટલા ય ભવાથી ! તફાન કેવાં કરાવ્યાં ? ભયંકર ! એ બહાર આવી ? ના, એના કઇ લાભ લીધે ? ના! લાભ તેા પાપ-ભાવનાઓના છે ! હજુ પણ જાણે એ લક્ષ્મી જ કહે છે કે 'તને અનેક ભવેામાં તારાજ ન કરૂં તે મારૂં નામ લક્ષ્મી નહિ.’ આ લક્ષ્મી અને વિષયેાની શિરોરી છે જીવ પર. તે શિરોરી કયારે ન ચાલે? જ્યારે જન Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ધર્મનું શરણું લે ત્યારે. તે લીધા પછી લક્ષ્મીને હાથને મેલ માને, એને સાપના ભારા સમજે, વહેલી તકે એને સર્વસંગ છેડવાનું મન હેય. એવા જાગ્રત બનેલા જીવને લક્ષમી શું કરે? ચંડસેને સગાભાઈને કટારી પહેરાવી દીધી. પરંતુ પેલે સીધે મરી શકે એમ નથી, કેમકે હાલ ચંડાળ છે ને ? કંઈક લેચા વાળવા માંડ્યા.....“મને મારે છે ? તે પણ મારે ભાઈ થઈને?..હરામી તને ય હું...” ભયંકર ગુસ્સો ને ભયંકર દુર્યાનમાં ચઢયે હમણાં ઉઠી શકું એમ હાઉં તે તારા ટૂકડે ટૂકડા-બદમાશ !” એવા કેક ભારે રૌદ્ર ધ્યાનમાં મરીને ગયે ત્રીજી નરકમાં, પાંચ સાગરોપમના આયુષ્યમાં ! સંજ્ઞાઓને ઉકરડા માલ – સંજ્ઞાઓ શું કરે? ક્ષણવાર જીવ પાસે દુર્ગાનની રમત કરાવી અસંખ્ય વર્ષના ઘેર નરકના દુઃખમાં પટકી નાખે છે! પછી તે કઈપણ સંજ્ઞા હો,-વિષયની કે પરિગ્રહની, આહારની કે ભયની! એવી સંજ્ઞાને ઉખેડી નાખવા માત્ર એક જ ધર્મનું શરણ. લેભની સામે નિર્લોભતાનો ધર્મ, લોકસંજ્ઞાની સામે જિનાજ્ઞાના પ્રબળ રાગને ધર્મ. મન એમજ કહે, “પ્રભુનું શાસન શું કહે છે? શાસ્ત્ર શું માર્ગ બતાવે છે? ભાઈ, મિત્ર, પિતા, માતા, પત્ની, પુત્ર ખુશી થાઓ કે નાખુશ, મારે તે શાસ્ત્ર શું કહે છે તે જ ખરૂં.' એuસંજ્ઞાની સામે ગસંજ્ઞાને ધર્મ. એઘસંજ્ઞામાં તે Page #109 -------------------------------------------------------------------------- ________________ જન્મજન્મના કુસંસ્કારને કાટમાલ લઈ લઈને ફરીએ છીએ. ગડે માણસ જેમ ઉકરડામાંથી કાટમાલ ઉપાડીને ચાલે, તેમ આપણું જીવને ચિતભ્રમ થયું છે, તે ગર્વ અને ગુસ્સો, ભૂખ અને ભીખ કેઈ કાટમાલ લઈ ચાલે છે. “ખબરદાર મારી સામે છે તે તમે કેણું મારી સામે ?.. આપણાથી તે ભાઈ, ભૂખ્યા ન રહેવાય ! ઘરાકને, શેઠને આમ મનાવી દઉં !” આ બધી વાસનાઓમાં કેવળ સંસારરસ છે, ભવાભિનંદીપણું છે. તેની સામે ગ સંજ્ઞા જોઈએ. યેગસંજ્ઞામાં શું આવે? - જિનેશ્વરદેવના પ્રત્યે કુશળ ચિત્ત ! - આચાર્યાદિ મહર્ષિઓનું વૈયાવચ્ચ! - જ્ઞાનનું વિધિપૂર્વક લેખન-વાંચન ! ૦ સહજ એ સંસાર પર ઉગ ! ૦ જીવનમાં નાના-મોટા અભિગ્રહો !... આ બધું કરવાનું જે વલણ, જે ધગશ, તે ગસંજ્ઞા. પાપસંજ્ઞાઓ દસ છે; આહાર-વિષય-પરિગ્રહ-ભય નિદ્રા) ચાર કષાય-ઘ અને લેાક સંજ્ઞા. એને બદલે તપ-શીલ દાન-ભાવ-ક્ષમાદિ ચાર, મોક્ષરૂચિ-જિનાજ્ઞા એની દસ ધર્મ સંજ્ઞા. દસ પાપસંજ્ઞા સામે ધર્મની દસ સંજ્ઞાઓને જીવન નમાં ઝળહળતી કરવી જોઈએ; અને તે માટે જ આ માન, વનું જીવન છે. સંજ્ઞા એટલે સમજે છે ને ? માત્ર ઈચ્છા નહિ, પણ ધૂન, પક્ષપાત, વલણ, ભૂખ ન હોય તે યા Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૯ આહારના પક્ષપાતને લીધે આહારની વાતા જે ગમે છે તેટલી તત્ત્વની વાત નથી ગમતી. તે હવે તપ ઉભી કરવી જોઈએ. વગેરેની લગની નથી....’ એમ શકતા નથી. આપણે કંઈ લક્ષ્મીના લેાભ કરતા બચાવ કરીને જીવ ખચવા ધારે તે ખચી કેમકે લક્ષ્મીના સંસ રાખે છે ત્યાં સુધી એના નિમિત્તે પાપમાં રમ્યા કરવાનું સહેજે બને છે. આપણે કંઇ એવા લક્ષ્મીના માહ નથી કરતા'....આ બચાવની સાથે એ ભયાનકતા દેખાતી નથી કે લેાભ ન કરે, પણ જેની સાથે સ`સ રાખેા છે, તે ચીજ કેવી છે ? તમારુ' ચિત્ત કંઇ મહાત્માનું નથી કે ‘આપણને લક્ષ્મી પર માહુ નહાતા....ચાર ઉપાડી ગયા તે ભલે....? અરે ચાર નહિ શાહુકાર ! તે પણ ઘરના માણસ હાય. પણ એ પૈસા ખાઇ નાખે, ખેાટા ખચી નાખે તે ઉંચાનીચા થઇ જાય છે! ખમાતુ નથી. તેવી સ્થિતિમાં મન સવાહલેા કરે કે મને લેાભ નથી.' હા, નહિ હાય, ધાતુ હાથમાં આવતું નથી માટે ને? લેાભ નથી’ એમ કહા છે, પણ લક્ષ્મીના સંપર્કમાં રહ્યા રહ્યા તેમાં આઘુંપાછું થતાં પાપના વિચારા કેટલા જાગે છે ? ગુસ્સા ને અભિમાન કેટલા જાગે છે? લક્ષ્મી તા એમ જ રહે છે. એના સેવકે એના પર નાચીને મરે છે. અહીં લક્ષ્મી દાટચા પછી કેાણે ખાધી ને કેણે ભાગવી ? ધરતી ભાગવી રહી છે! પણ ભાઇ ભાઈને મારે છે. જાત ચંડાળની છે એટલે મરનારા સીધા ન મરતાં કાળી લેશ્યા અને રૌદ્રધ્યાનમાં મરે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઉચ્ચકુળની કદર અને જવાબદારી :~ આજે આપણને જે ઊંચું કુળ મળ્યુ છે, તેની કદર નથી. આવાં હલકાં કુળ મળી ગયાં હેત તે તે જન્મસિદ્ધ કેટલાં પાપ મળત ? અેટલી કાળી લેશ્યાએ હાત ! અધમ કુળ એટલે ? હલકા કુળના હુિસાથે મામુલી પ્રસંગમાં પણ કાળી લેશ્યાએ ! કરપીણ રીતે મારી નાખવાની લેશ્યાએ ! મનુષ્ય પ્રત્યે આમ, તેા પછી ખીજા જીવા પ્રત્યે તે શુ ચ ન હેાય ? ત્યારે તમને એવા અદ્દભુત જૈન કુળની પ્રાપ્તિ થઈ છે, કે જેથી કેટલાય જન્મસિદ્ધ પાપ ત્યાગ થઇ ગયા છે. આવું કુળ મળવાની કદર કેટલી ? કહેશે કે શું કરવાનુ કદરમાં ? અમે ખુશી છીએ આવા કુળમાં આવ્યા છીએ તેથી ! પણ જુએ શેઠ લાખ કમાવી આપે તે લાખની કદ૨માં શું કરે ? ખુશીમાના એટલું જ ? · બહુ સરસ કર્યું... !” કે મનમાં થાય-એણે લાખ કમાઈ આપ્યા તે હુ એનું શું શું કરી વાળું ? જૈન કુળની કદર એટલે ? શું લાડવા–પેંડા ઉડાવવાની ખૂશી માનવાની ? કે જૈન શાસ· નની હું શી શી સેવા કરી વાળું, એમ થાય ? જે જૈનશા સનને આવા કુળમાં મને અનેક પાપથી સહેજે દૂર રખાબ્યો, એનું જેટલું કરુ એટલુ ઓછુ. ખુશી સાચી હાય તે ભેગ આપે. માત્ર કીડી બચાવવી એટલી જ કદર નહુિ - A કીડી ન મારવી...' એ તે કુળના સંસ્કાર મળ્યા છે તેથી ટેવાયા છે. હવે એ કુળે આપણા માથે ઘણી ઘણી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧ જવાબદારીએ મૂકી છે એ ભાન જોઇએ. તમારૂં જીવન એવું ઉચ્ચ ગુણે એ ઝગમગતુ' અનાવે કે તમારા વગર ઉપદેશે આજુબાજુના જીવાધ પામે. કુળ માગે છે-‘ભલા જીવ ! તને આ ઊંચા કુળમાં લાવ્યા છીએ, તે કુળને ભારે કરવા નહિ, પણ એવું જીવન બનાવ કે જે ખીજાએ માટે આદરૂપ થાય. તારે બીજા જીવાની જેમ રંગરાગની લાહ્યો સળગાવવાની ન હાય. તારે ખીજાની જેમ લક્ષ્મી-લાલાઈ પાછળ દોડધામ કરવાની શેલે નહિ. સંસારમાં બેઠેલા છે, તે સ ́સારની આવશ્યકતા કેટલી, તેનું માપ કાઢી, તેમાં એછામાં ચાલે તેવું કરો. મહાન ધર્માંચર્યાથી મઘમઘતુ, મહાન પરમા -પરોપકારથી શાભતું, ક્ષમા નમ્રતાદિ ગુણાથી ઉજ્જવળ ને ચકચકતું જીવન જોઈએ. તે કદર કરી કહેવાય. નહિતર કહી દીધું કે અમને જૈન કુળ મળ્યાંથી ખુશી છે !’ એટલે બસ, પતી ગયુ? એવું તે પામરને ય આવડે. દંભી ય એટલુ ખેલી શકે. જૈન કુળની કદરમાં ઘણી ઘણી રોજીંદી ધર્માચર્યાએ જોઇએ મહાન ઉચ્ચકેાના આત્મિક ગુણાના વિકાસ જોઇએ. એવી સ્થિતિ બનાવા તે કૂળની કદર કરી કહેવાય. એડ઼ેા ! આ કુળે મને આવી સ્થિતિમાં મૂકી ઘણાં પાપથી ખચાવી લીધે ! તેથી મારું મન સાધનાને ચેાગ્ય બની ગયું ! તે હવે સાધના કેમ ચૂકું ?' એમ ધગશ જોઇએ. ! કદરમાં ત્રણ વાતે બનાવવી જોઇએ. (૧) ભરચક ધમ ચર્ચાઓ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૨ (૨) અનેકાનેક ક્ષમા સમતાદિઆત્મિક ગુણાના વિકાસ. (૩) ભરચક પમાંથ-પરીપકાર, ધ ચર્ચા માણસ કરે છે, પણ ક્ષમા ન રાખે તે તે લેાકેાને માટે નિંદા કરવાનુ... પાત્ર બને છે. માટે ક્ષમારૂપ આત્મિકગુણ પણ જોઈ એ. પરંતુ કાઇ એમ માને કે આ પણે આત્મિક ગુણેા માટે પ્રયત્ન કરીએ છીએ, હવે ધચર્ચાનું શું કામ છે?” ા ચાલે ? ના, જરાય નહું અને પૂછે કે તે પછી પાપચર્યામાં પણ જવાની શી જરૂર છે? પાપચર્યા, સંસારચર્યાએ તા એવી છે કે અવસરે ગુણાને કંચાંય ધકેલી મૂકશે. ત્યારે દલના ગુણેાની માન્યતામાં શે માલ છે? બગલાના ઢેખાતા ગુણ કેવા હાય ? પણ ચા કેવી ? ગુણ શાન્તિને, ને ચર્યાં માછલાં પકડવાની ! તે ગુણુ શા કામના ? આત્મગુણા સાથે પાછુ પાપચર્ચા છેડી, ધમચર્યાં વિકસાવવી જોઇએ. આજે આત્મધર્મ વાળા નીકળી પડચા છે! ક્ષમા રાખે શાંતિ રાખા, આત્મટિ રાખો.... પણ અહેાર જઈને ક ંઈ કરવાનું ? કહેશે ‘ના, ખડ઼ેારનું કરવાથી કંઈ લાભ નથી !' તે આપણે પૂછીએ કે ખાવાનું –હરવા ફરવાનું - અ ગલાઘેાડાગાડી-મોટર....એ બધુ કરી છે ખરા ? શા માટે કરી છે ? અંદરથી સુખ માની લ્યા. પણ ના, એ બધું તે કરવાનું! માત્ર નહિ કરવાની ધર્મક્રિયા, કેવું” કાર્રમુ અજ્ઞાન ! ‘આત્માના ગુણ્ણા ખીલવા ! ચરવળા-કટાસણાથી Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૩ કંઈ નહિ વળે, આ બધી શુભની પુણ્યની ક્રિયાથી ધર્મકિયાથી કાંઈ નહિ વળે” આમ બેલી કેક દંભ કર્યો ! એને કહે “અરે ભલા, તારે વ્રત ન લેવું હોય તે કંઈ નહિ, પણ પાપ કરવાનું તે છોડી દે. તને ધર્મકિયા તરીકે પચ્ચકખાણ કરી તપ કરવાનું નથી ગમતું તે કાંઈ નહિ, પણ એમને એમ પણ ખાવાની ક્રિયા તે મૂકી દે બેસી જા ખુણામાં આત્મચિંતા કરતે.” ના. ધર્મ પર ખરી પ્રીતિ નથી, પ્રવૃત્તિધર્મ પર સૂગ છે, એટલે કહી દે છે કે ‘ ઘા–ચરવળા.....થી કંઈ નહી વળે. અંતરશુદ્ધિ કરે,” અને પાપ પર પ્રતિ છે, સૂગ નથી, તેથી પાપ પ્રવૃત્તિ લહેરથી આચરે છે. એમાં કઈ પશ્ચાત્તાપ–પંખ નથી ! આત્મ ધર્મના દંભથી બચવા જીવનમાં પાપ ત્યાગ સાથે ધર્મચર્યા જોઈએ. તે સાથે પરમાર્થ–પરોપકાર પણ જોઈએ. નહિતર સ્વાર્થ સાથે ગણાય. “ક્યાં જાઓ છે ભાઈ ?” “ઉપાશ્રયે. વચ્ચે સાધર્મિક મ. આંખમાંથી પાણી નીકળે છે. કહે છે– ભાઈસાબ, ઘેર છેક રડે છે. ને રેશનનું અનાજ લાવવા પૈસા નથી.” સાંભળીને એમ જ ચાલ્યા. મનમાં થયું આપણે આત્મગુણ સમાલે, પારકી પંચાતમાં ન પડે. તે આ શું કર્યું? ગુણોને લજવ્યા કે શેભાવ્યા ? માટે જ કહે, આત્મગુણે અને ધર્મચર્યાની સાથે જીવનમાં પરમાર્થ–પપકાર ઝગમગતે જોઈએ. દિલ એવું હોય કે “હું બીજાનું કેમ કરી છૂટું? આ માટી રૂપ સાથી અને મળમૂત્ર ભરેલી કાયાથી પરમાર્થ કયાં ક્યાં સાધી લઉં?” આ ઉમળકા જોઈએ. તે હોય અને અવસરે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪ પરમા કરે તે ધર્માં કરેલા શાણે, નહિંતર ધર્માં શ્રાવક ઘણા હૈાય, પણ કૃપણ હાય તે ? લેકને અકારા થઇ પડે, કેમ વારૂ ? પરોપકારના અભાવ ! પરમા નું નામ નહિ ! અરે કેટલાક તે વલી એવા હૈાય છે કે પાંચ પૈસા પેાતાને આપવા પડતા હાય માટે આખું સારૂં' કા ઉડાવવાની પેરવીમાં હાય ! આવા માણસા ધર્મોને લજવનારા બને છે. માટે જ કહેલા ત્રણ ગુણથી ઝગમગતું જીવન મનાવવામાં આવે તા કુળની કદર કરી કહેવાય. કાળસેન ચંડાળે . અહીં લક્ષ્મીના લાભ કર્યો નથી; માત્ર એના દર્શન કર્યા છે, પણ ભાઈએ માર્યા, એટલે કાળી કેશ્યા અને દુર્ધ્યાન જ એના કપાળે લાગ્યું ! તે કુળના હિસાબે, કુળ ચ’ડાળનુ' છે ! ત્યાં અચ્ચુ જન્મે ત્યારથી એ શબ્દે સંભળાયા કરે, ‘માર.... કાપ.... કુસ ંસ્કારે દુર્ધ્યાનમાં નરકનું આયુષ્ય ખાંધ્યું.. + .. 2 " ચાર..... મરીને ગયા નરકમાં. એ મ એટલે ભાઇ ખુશી થઇ ગયા, • ખસ, હવે આ બધા માલ મારા હાથમાં છે! હમણાં નહિ કાઢું...કોઈ જોઈ જાય તા કહે-આ ચંડાળ, અને આની પાસે આટલા પૈસા ? માટે જરૂર નિધાનની આગળ ચાકી કરે છે. એમાં કેટલાય વર્ષે ગયાં. એક રાતી પાઈ પણ ભાગવી ન શકયા. પરંતુ એના દુશ્મન ચ'ડાળના સપાટામાં આવી ગયા. તેના હાથે મર્યાં. મરીને ગયા છઠ્ઠી નરકમાં અઢાર સાગરોપમના ભય કર દી કાળના આયુષ્યમાં ભગવાન વિજયસિ'ને કહે છે, ‘તુ' કાળસેનપણામાંથી ' Page #116 -------------------------------------------------------------------------- ________________ વીજુ નરકમાં જઈ ઘેર પીડા વેઠીને નરકાયુ પૂર્ણ કરી આવ્યે આ વિજયમાં શ્રીમતી નામના ગામે. શાલીભદ્ર અને નંદિની ગૃહસ્થ પતિ-પત્નીને પુત્ર થયે. તેનું નામ રાખ્યું બાલસુંદર, કાળક્રમે તે યુવાવસ્થાને પામ્યા. ત્યાં તેને શીલદેવ નામના મુનિ મહારાજ મળ્યા, એમની પાસે કદી પ્રાપ્ત નહિ કરેલ એ જિનેશ્વરે કહેલ જૈનધર્મ પ્રાપ્ત કર્યો, અને શ્રાવક બ. કાળ પણ પાક છે, અને પુણ્યને ય ઉદય છે. તેથી સામગ્રી સુ દર મળી છે; એમાં પુરુષાર્થ અજમાવ્યું એટલે શ્રાવક બચે. પુણ્યને ઉદય કાળ એ માત્ર સામગ્રી પમાડવા માટે છે. ધર્મની પ્રાપ્તિ એ માટે કેઈ ઉદયકાળ નથી; એ માટે પિતાને પુરુષાર્થ ઉદ્યમ જોઈએ. તમારે ઉદયકાળ કે જોઈએ છે? સીમંધર ભગવાન મળે અને એમજ કર્મ તૂટી જાય એવે ? કદી નહિ બને એ. ઉદ્યમ તે કરવું જ પડશે. નહિતર તે સમજજે કે પિતાને ઉદ્યમ કાંઈ જ નથી ને એકલા સીમંધર સ્વામી જેને મળ્યા છે, તેમાં પણ એવા જ છે કે જે મરીને સાતમી નરકે જનાર છે ! અહિંથી તે હજુ વધારે બે જ નરક ત્યાંથી સાત ! પ્રકરણ-૯ – ઉદય અને કાળની સમજૂતી – ઉદયકાળને શું અર્થ ? ઉદય અને કાળ નથી એટલે શું નથી ? ઉદય અને કાળ બને છે. ઉદય એટલે પુણ્યા Page #117 -------------------------------------------------------------------------- ________________ કે જે ધર્મની સામગ્રી અને બળ મેળવી આપે અને કાળ છે મનુષ્યને સુંદર, એ મળ્યું અને ધર્મ સામગ્રી મળી, હવે બેલાય એમ નથી કે “ઉદયકાળ નથી, એ બોલે તે સામગ્રીનું અપમાન છે. રીસાયેલા મહેમાનને ઉપાડી લાવ્યા, પાટલા પર બેસાડ્યા, ચાંદીની થાળીમાં ભેજન પીરસ્યા, ને કેળીયે ય મોંમાં ઘાલી આવે. આટલું કર્યું છતાં એ કહે છે-“ઉદયકાળ નથી તે સમજાય કે “ઉદય કાળ” શું નથી? જમવા પર રીસ છે માટે જમતા નથી. એમ અહિયાં ઠેઠ મઘમઘતું જૈનશાસન મલ્યું અને ધર્મબળ ટકે એવા સુંદર પ્રકારના મધ્યમ સંયોગો મળ્યા. માનવભવને સુંદર કાળ મળે. છતાં “ઉદયકાળ નથી ” કહીને ખસી જવા માગે તે શું એમ કહેવું કે ધર્મ પર રીસ છે? આજે જરા વિચારો તે દેખાશે કે એ કાળ નથી કે ચારિત્ર લેનારને પચાસ ફટકા ખાવા પડે કે રાજ્ય સત્તા કે એવું છે? ના, નથી એના કરતાં જુદું છે ! કેટલાક કાયદા લેકને લાગુ પડે, પણ સાધુને નહિ! સેલટેફસ અમને લાગુ પડે? ઈન્કમટેક્ષ અમને લાગુ પડે ? અમે લાકડી-દંડે લઈને નીકળીએ છતાં અમને કઈ પૂછતું નથી ! અને તમારા માટે એવા તેફાનના અવસરે નિષેધ હોય છે. ઈન્કમટેક્ષ અને મલ્ટીપલ સેલ્સટેક્ષાદિમાં તમારો ડૂચો નીકળી જાય છે. અમને મેંઘવારી નડતી નથી, જ્યારે તમારું મન જાણે છે. કહે છે ને કે કે ભયાનક યુગ કે ભાવમાં માત્ર ૫-૧૫ ટકા વધારે નહિ, પણ એકના ચાર ગણ? એટલે કેટલું વધારે ? ત્રણ ટકાને !! અને Page #118 -------------------------------------------------------------------------- ________________ આવક વધી એટલી ? ના, ક તે આવકને ઉલટો ધક્કો પહોંઓ કહે છે. સાધુ થાય એને આમાંનું છે કાંઈ? તે ચારિત્ર માટે કાળ કે કહેશે? સારે કે ખરાબ? અનુકૂળ કાળ છે કે નહિ? અરે ! ખરી રીતે તે વિચારતાં નથી આવડતું. પંચસૂગકાર મહર્ષિ કહે છે કે ધર્મ આત્મા ધર્મજાગરિકા કરે અર્થાત્ સેહનિદ્રા ત્યજીને ધર્મના ઉપગવાળ બને, એ વિચારે કે, કે મમ કાલે, કિમેઅસ્સ ઉચિ' “આ મને કેક કાળ મળે છે ! આને ઉચિત મારે શું શું કરવું જોઈએ ? મારે કેવા થવું જોઈએ ?' કાળની સુંદરતા – સમજ્યા? કે કાળ'...એટલે? અનંતા નિગદવાળી જેલમાંથી છૂટી પૃથ્વીકાયાદિ સ્થાવરના અને પિરા, કીડા વગેરે વિકલેન્દ્રિના થાળામાંથી ય છૂટવાને કાળ! એટલું જ નહિ પણ અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ પશુ-પક્ષી અને નારક ભવ જેવા ઘેર કાળમાંથી છૂટવાને કાળ ! ! એમાં ય મનુષ્યભવે અનાર્ય-પ્લે-હિંસક-માંસાહારી-કેબી-ભીલ વગેરેમાં નહિ ફસાવાને કાળ! કેક સુંદર કાળ છે જે મૂલ્ય આંકતા આવડે તે ! એમાં વળી ભલે ચોથા આરાને કાળ નથી મળ્યું, છતાં ધર્મ પ્રકાશવાળો આ પાંચમાં આરાનો કાળ મળે છે તે ધર્મની ઓળખ સાથેને, એ ઓછું છે ? Page #119 -------------------------------------------------------------------------- ________________ - કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા કડે યાત્રાધેરાપિ કાલેન દ્દભો ફલમાને છે કલિકાલઃ સ એકેતુ, કૃત -યુગાદિભિઃ | અર્થાત્ હે ભગવન ! જ્યાં થોડા જ વખતમાં તારી ભક્તિનું ફળ મળે છે એ કલિકાલ જ ભલે હે, એ એક જ બસ છે. કૃતયુગાદિ મોટા કાળથી સયું. અથવા કહે છે – સુષમાતે દુઃષમાયાં કૃપા ફલવતી તવં સુષમ આરા કરતાં આ દુષમ આરામાં હે પ્રભુ! તારી કૃપા સફલ બની છે. એ પૂર્વના કાળે તે તું મને મળ્યો તે જ ક્યાં મેં તને ઓળખે જ નહતે. પછી એવા કાળની મારે શી વડાઈ? મારે તે સુષમાથી દુષ અવસર પુણ્યનિધાન – અહીં જૈન શાસન તે જ છે જે પ્રભુ વિચરતા વખતે હતું. એજ પ્રભુની મૂર્તિ છે. એજ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી મેક્ષમાર્ગ છે. એવા આ કાળની શી કમીના ગણાય તે કહે છે ઉદય-કાળ નથી? કાળ તે એ સરસ છે કે થોડા વખતમાં અને શૈડી મહેનત તથા આત્મગમાં લાભના થેક ઉપાજી શકાય. લાખ પૂર્વના ચારિત્રુ અહીં નથી પાળવાના. દાન-શીલ-તપ-ભાવની મહેનત એટલી બધી લાગે એવી નથી કે એમાં થાકી જાઓ. ત્યારે Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મભેગે ય શે બહુ માટે દઈ દેવાને છે ? ચકવતી હાથ રાજા મહારાજા હોય એને ચારિત્ર લેવું હોય તે હજી ય મોટો ભેગ દેવે પડે એમ કહેવાય. પણ તમારે ? સાવ ભૂખે મરતા હોય અનાજના દાણુની ય મૂડી કે આવક ન હોય એને વાડકી અન્ન ક્યાંકથી મળી જાય અને હવે દાન કરવાની વાત એની આગળ આવે તે એને કઠીન કહેવાય; પણ તમારે દાન કરવામાં, ધર્મક્ષેત્રમાં ખર્ચ કરવામાં શું ગજબને આત્મગ દેવ પડે એવું છે? એટલે કહે કે કાળ તે સુંદર મળે જ છે. આ ચર્થે હોય પણ કુગુરુ-કુધર્મના ફંદામાં ફસાણુ હોય; તેથી અનેક ભયાનક કુકમ કરવાનું ચાલતું હોય ત્યાં કાળ શે સારે? જ્યારે અહીં મહાન જૈન ધર્મ અને સદ્દગુરુએ મળ્યા છે. સારે જૈન સંઘ મળે છે. સારૂં તત્વ–શ્રવ) મળે છે. ધર્મ જરૂરી લાગે છે? – આ કાળ પણ સુંદર કહેવાય, અને પુણ્યને ઉદય પણ મજેને ગણાય, પાંચ ઈન્દ્રિય ચકર ! વિચારક મન ! જરૂરી આરોગ્ય ! આ બધું સરસ છે. એથી ઉદય અને કાળ બંને ઠીક મળી ગયા છે, છતાં જે કહે કે “અમારે ઉદયકાળ નથી એટલે ધમ નથી થતું, તે એ કહેવામાં તે, ધર્મ હજી જરૂરી જ લાગ્યું નથી એમ સમજવું ને? મેમાનને ભાણે બધું સુંદર પીરસ્યું, હાર્દિક ભાવ દેખાક્યા. આગ્રહ કર્યા, છતાં જમવાનું શરૂ નથી કરતે અને Page #121 -------------------------------------------------------------------------- ________________ કહે છે “ઉદયકાળ નથી' તે એ એને જમણની જરૂર જ લાગી નથી, એમ શું નથી સૂચવતું ? એ જમવું જરૂરી લાગે તે હાથ ન હાલે? ધર્મ પ્રાપ્તિ ક્યારે? – બાલમુંદરને ઉદયકાળ આવી મળવા સાથે પિતે પુરુષાર્થ આદર્યો તે સુંદર ધર્મ-પ્રાપ્તિ થઈ. નિગોદમાં કાંઈ ન થાય. વિકલૈંદ્રિમાં કશું ન મળે. અરે માનવ ભવે પણ અચરમાવર્ત કાળમાં ધર્મ ન મળે. ચરમ એટલે છેલા પુદ્ગલ પરાવર્તમાં જ ધર્મ પામવાની યોગ્યતા. પણ ત્યાં ય “ઉદયકાળ નથી એમ લમણે હાથ દઈ નહિ બેસવાનું કે દંભ નહિ કરવાને, પણ ઉદ્યમ કરે તે જ ધર્મ પ્રાપ્તિ થાય. બાલસુંદરને એમ ધર્મપ્રાપ્તિ થઈ. હવે શું કામ ધર્મવેપાર ન ખેડે? સુંદર શ્રાવકપણું પાળવાનું પ્રારંભી દીધું. એટલી વીર્યરકૃતિ ન થઈ કે ચારિત્ર પામે. પણ ચારિત્રની તમન્ના જોરદાર તે જ સમ્યકત્વ અને શ્રાવકપણું દીપે. તે જ એના ઉંચા ફળ આવી શકે. આને કમ ફળ નથી આવ્યું ! અહીંથી હવે આગળના જ મનુષ્ય ભવે છે કે ધર્મ કેટલો રોમ રેમમાં વસી ગયે હેવાથી કે અદ્ભુત ધમી વર્તાવ કરે છે!! સુંદર શ્રાવકપણે પાળી, સમાધિ-મરણે મરી પહએ વૈમાનિક દેવલોકમાં કંઈક ન્યૂન તેર સાગરોપમનું આયુષ્ય છે ત્યાં દેવતાઈ વૈભવ-વિલાસની વચમાં એવી તવપરિણતિ અને ધર્મપ્રીતિ જાળવી કે ત્યાંથી મારીને અહીં સુંદર મનુષ્ય ભવ પામે છે. પેલે મૂળ ગુણચંદ્રને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ જીવ બિચારા નરકમાં સડે છે. તેનુ ય હવે આયુષ્ય પૂરૂં થાય છે. પ્રકરણ-૧૦ ધમી સમુદ્રદત્ત અને વિશ્વાસઘાતી મગળ બંને જણ મરીને આજ વિજયમાં હસ્તિનાપુર નગરમાં જન્મે છે. અજિતદેવ પ્રભુ વિજયસિંહુને કહે છે તુ દેવલેાકમાંથી આવી અહી' સુહસ્તિનામના નગરશેઠની ધર્મપત્ની કાન્તિમતીના પુત્ર સમુદ્રદત્ત થયા, અને પેલા જીવ નરકમાંથી આવી અહીં. તારા પિતાની ઘરદાસી સેામિલાના પુત્ર મંગળ નામે થયા, કાળક્રમે અને કુમાર થયા. ધમ અને લગ્ન ઃ— પૂના માલસુ ંદરના ભવમાં ધર્મના મજબુત પાયા નાખ્યા છે. એક જ ભવમાં હાં ! ધનું મૂલ્યાંકન કરતાં આવડે પછી પાયે મજબૂત કરવાતું કઠીન નથી. દુનિયામાં જ્યાં કિંમત આંકે છે ત્યાં એની લગની લાગતા કયાં વાર લાગે છે? નાકરી કરતાં વેપાર લાભદાયી અને ગૌરવભર્યાં,’-એમ કિંમત આંકચા પછી વેપારની લગની જોરદાર લાગે જ છે. એમ આવા ઊંચા ભવમાં ‘જડપુદ્ગલની ગડમથલ કરતાં ધમ પ્રવૃત્તિ ખૂબ જ લાભકારી,' એમ કિંમત હૈયે વસ્યા પછી ધર્મીમાં લાગી પડવાનું સહેજ. એમાં એને મજબૂત પાયેા પડે. આલસુંદરને એવા પાયેા પડેલા, તે સમુદ્રદત્તના ભવમાં કુમાર અવસ્થામાં જ શ્રી અનંગદેવ ગણી મહારાજના સત્સંગ Page #123 -------------------------------------------------------------------------- ________________ ર થયા. એમની પાસેથી ભગવાન શ્રી જિનેશ્વરદેવે ઉપદેશેલા શુદ્ધ ધર્માંની એને પ્રાપ્તિ થઈ. સાધુ પાસેથી શું લેવાનું ? ધ, સુદેવ-સુગુરુ-સુધ'ની શ્રદ્ધા, ને પ્રીતિ-ભક્તિ. બીજી આશા રાખી તે મૂર્ખાઈ થશે. રાહુણાચલ પ`તમાંથી રત્ન મળતા હૈ।ય ત્યાં એને બદલે પાષાણની આશા રાખે, પાષાણુ લેવા જાય એ મૂર્ખાઈ જ ને ? સમુદ્રદત્ત ધ એવા પામ્યા કે શ્રાવકના વ્રત લીધા પણ ખીજી બાજુ હવે ઉંમરમાં આન્યા પછી લક્ષ્મીનિલયવાસી શ્રાવક અચલ સા વાહની દીકરી જિનમતિ સાથે એના લગ્ન થયા. માર્ગાનુસારીના આ ગુણુ કે લગ્ન સંબધ સમાન કુળશીલવાળા સાથે કરે. આજે કાળ વિષમ બની ગયા છે. કુળશીલ જોવાને બદલે કેળવણી, કળાચાતુરી અને રૂપર`ગ જોવાય છે. ત્યારે પરિણામ પણ દેખાય છે ને? ધવૃદ્ધિની વાત તે દૂર, પણુ હાય એટલેા ય ધર્માં ટકાવવાનેા નહિ. ઉલટુ ખીજા' તફાન વધે. એમાં અરસપરસના પ્રેમ તૂટે. તૈયા-હાળી શરૂ થાય, ઐહિક સુખ પણ જાય, ને પરલેક તે બગડ્યો જ. ત્યારે ઉત્તમ ધર્મી કુળ અને સદ્ આચારોવાળા સાથેના સંબંધમાં આ લેક ઉજળા, પરલેાક ઉજળા ! શ્રાવકપણાની ઝળકે :-~~ એક વાર એ પત્ની જિનમંતિ નિમિત્તે લક્ષ્મી નિલય નગર તરફ નાકર મંગળને સાથે લઇને જાય છે. કેટલાક પ્રયાણને અંતે તે પ્રદેશે આવી પહોંચ્યા કે જ્યાં પેલુ નિધાન દાટેલુ છે ! જુઓ ભવિતવ્યતાની મઝા. આપણા Page #124 -------------------------------------------------------------------------- ________________ સંસારપર્યટનમાં આવી કે રહસ્યમય ઘટનાઓ બનતી હશે એની ક્યાં ખબર છે? છતાં લાગે છે એવું કે જાણે બધું નવું જ બની રહ્યું છે. વર્તમાન ઘટનાને પૂર્વના કાળ સાથે જાણે કે ઈ સંબંધ નથી ! આ મૂર્ખાઈ છે. કદાચ કાંઈ સંબંધ ન હોય છતાં મન એમ ભાવના ભાવે કે “ચાલુ ઘટનાઓની પાછળ પૂર્વે કરેલી રમતને મોટો ઇતિહાસ છે, આજના ધનમાલ એ પૂર્વના વારસા છે. એમાં નવું કશું નથી. શું કેહવું'તું ?...”તે કેટલે ય મેહ અને રાગાદિની ઘેલછા ઓછી થાય. નિધાન પર નફરત :– સમુદ્રદત્ત ત્યાં છાયા હોવાથી વિસામે કરવા બેસે છે. એટલામાં પેલા નિધાન પરના ઝાડનું મૂળ અહીં નીકળેલું જોયું. તેથી મંગળ આગળ સહજભાવે બેલી જવાય છે, અલ્યા મંગળ, અહીં નીચે કાંઈક ધનમાલ હવે જોઈએ.” નેકર કહે છે, “તે શેઠ, એ જોઈએ આપણે.” જોયું ? સહેજ સ્વભાવે બેલી જવામાં કામ આગળ વધ્યું. નોકર કહે છે નિધાન બેદી કાઢીએ. સમુદ્રદત્તને નિધાન લેવા પર પ્રેમ નથી નફરત છે. એ તે સહજભાવે બેલી જવાયું. પણ નેકર એને લઈ બેઠે. માણસે બોલતાં બહુ વિચાર કરવા જેવો છે, નહિતર એનાથી એવા પાપ પ્રવકવચને બેલાઈ જવાશે કે જેની પાછળ બીજા અનેક Page #125 -------------------------------------------------------------------------- ________________ પાપમાં દેહાદેડ કરશે. અનેક સ્થાવર ત્રસ જીવેના સંહાર મચશે. સમુદ્રદત્તને નિધાન જોઈતું નથી તેથી નોકરને કહે છે, ભાઈ ! રહેવા દે, એનું આપણે કામ નહિ!” કેમ વારૂ? કારણ એજ કે શ્રાવક બને છે તેથી એના પર ધર્મની છાયા એવી છે કે એને બિનજરૂરી પાપ જોઈતા નથી, એને પાપનાં સાધનો ભય છે. એજ સૂચવે છે કે એને ધર્મની અંતરંગ પ્રાપ્તિ થઈ છે. ધર્મની પ્રાપ્તિ જીવનની સઘળી પ્રવૃત્તિ પર છાયા પાડે તેવી હોવી જોઈએ. ધર્મની જેને હૃદયમાં સ્પર્શના કહીએ, જેને હાદિક પ્રાપ્તિ કહીએ, એને અર્થ એ કે જીવનની સઘળી પ્રવૃત્તિ પર એની છાયા પડે. જેમ દેહની ગતિથી આગળ પગલું પડે ત્યાં એની છાયા પડે છે, એમ અહીં વાણી, વિચાર કે વર્તાવ પર ધર્મસ્પર્શનની છાયા પડે. એ ધમી કદાચ લડાઈ લડવા ગયે. તે ત્યાં ય ધર્મ છાયાને લીધે હારેલા શત્રુ પર દયાળુ હશે. હાથીના જીવનમાં મેઘકુમારે વિચાર કર્યો–ઉભું રહે, જવા દે. કોઈ જીવ તે નથીને ? જેવું તે સસલું દીઠું ! પગ ન મૂકે. ભલે ત્યાં એ ધર્મ નથી પામે, પણ મેઘકુમારના ભાવમાં ધમ પામવાનો છે. તેની આ ભૂમિકા છે. આછો પણ ગુણને રંગ, ધર્મને રંગે હોય તે તેની જીવન પર છાયા પડે છે. આ સમુદ્રદત્તને તેવી છાયા છે ધર્મની. Page #126 -------------------------------------------------------------------------- ________________ તેથી નોકરનું કહ્યું તે માનતું નથી. “ના, એ કામ આપણું નહિ. મેં તને જે કહ્યું હતું કૌતુકરૂપે, કે આ વસ્તુ આવી હેવી જોઈએ, તે કહેવા પુરતું જ. બાકી એની બહુ પરવા કરવાની નથી, તેથી જ તપાસ કરવાની જરૂર નથી. એવા લેભ શા માટે રાખવા?” આનું નામ ધર્મની છાયા. શ્રાવકપણને ધર્મ લીધે છે ને? તેથી જ જે કે અહીં સંભવ લાગે છે કે અહિંયા પૈસા છે, છતાં એને મન જેવાનું કામ નથી !! ધર્મની કેટલી બધી સુંદર અસર !! પૈસા માટે તે માણસ કેટલી મજૂરી કરે છે? જ્યારે આ મફત મળે છે, છતાં એ લેવાની વાત નહિ ! કેમકે ધર્મની છાયા ! ધર્મની છાયા આ શિખવે છે કે “તું જે આરંભને પરિગ્રહ કરે છે, તેનાથી તારૂં જીવન નભે છે ને? બસ, તે પછી વધુ પરિગ્રહ કે આરંભ કરવાથી શું વિશેષ? પાંચ મેટર છે પણ ફરવાનું તે એક જ મોટરમાં ને ? સાતે મજલાને બંગલે છે, પણ સુવાનું તે એક મજલે જ ને? પરિગ્રહ વધ્યાથી ભેગ વળે? ત્યારે વધારે આરંભથી જીવનમાં શું વધે છે? એક બે અનાજ રાખતા હતા, તેના બદલે એક કેઠી રાખી, પણ આ પેટની કેડી ક્યાં મોટી થવાની છે? એ તે જે સમાવતી હશે તેટલું જ સમાવશે. પણ માણસ પિતાની માનેલી કલ્પનામાં એ તણાય છે કે એને પછી પાપની કોઈ લિમિટ (મર્યાદા) જ નહિ. કેમકે ધર્મની સ્પર્શના નથી! પરંતુ આ સમુદ્રદત્તને ધર્મની સ્પશના છે, એટલે વિચારે કે, “આપણી પાસે જે છે, તે ઘણું છે. મારે આ નવી લપનું શું કામ છે?” Page #127 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તમે એજ પૂછે છે ને કે-“અરે, પણ સામે આવે છે ને ? એને ઉત્તર એ છે કે, “ભલે આવે ! અહિંયા જ આપણી કસોટી છેઃ બિન જરૂરી પાપ, બિન જરૂરી દો, ને વધારે પડતી સાંસારિક જડ પદાર્થોની વાતે, એને અમારે ખપ નથી.શું વિશેષ એનાથી?—એવું જે આપણે, ધર્મના પ્રત્યક્ષ ફળ રૂપે વારંવાર આપણું મનમાં ઠસાવ્યું હશે, જે વારેવારે એ ભાવનાથી આપણું હૈયું રંગી દીધું હશે, તે આ પ્રસંગ એ બિનજરૂરી પરિગ્રહ પાપને બિનજરૂરી લેભ, મમતા, અને દેશને, તથા વધારે પડતી જડલમીની વાતને લાગશે. એ સહેજે બની આવતે અને લેભાવના હોવાથી કસેટીને ગણાય. એને વશ ન થઈએ તે પાસ થયા,-એમ કહેવાય. હૃદયમાં ધર્મ પર્યો છે, અને એનું ફળ પણ આવ્યું છે, એવી પ્રતીતિ, એ વિશ્વાસ થાય. ધર્મનું આ સાક્ષાત્ ફળ છે કે આવા અવસરે પણ હૃદયની સ્વસ્થતા કાયમ રહીને બિનજરૂરી પાપ વિગેરેમાં ફસાવાનું ન થાય, પછી ભલે એ સામે આવ્યું. આવું જીવન બનાવ્યા વિના છૂટકે નથી. નહિતર જીવ આખે ને આખો પાછો તૃષ્ણા, મમતા અને રાગાદિરૂપી સંસારમાં ખોવાઈ જશે. નવરા પડ્યા કે રેડી ને છાપાં ! હરવું ને ફરવું ! ખાવું ને પીવું! આ ક્યાં ઉપડયે? ઉંચે આત્મિક સ્વાતંત્ર્યમાં ? કે નીચે જડ ગુલામીમાં? જ્યારે ધર્મ તે શિખવે છે-“પાપ ઓછું કરવાનું , , Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૭ રાખજે. મનુષ્યની બુદ્ધિ પામ્યા પછી એને સદુપયેાગ કરી રાગદ્વેષ ઘટે તેવાં સ્થાન સેવજે, વધે તેવાં સેવતા નહિ. નહિતર તારાં મૂલ્ય રહેશે નહિં, તારા અનંતકાળના દુઃખી આત્માના બચાવ થશે નહિં. દુનિયાની ધાંધલ રાગદ્વેષ વધારનારી છે. નેવેલ ને ! નવલિકા રેડિયા ને છાપાં ! કલમ ને ક્રમ્ર ઇડ ! સિનેમા ને નાટક !-આ બધુ શુ છે ? રાગદ્વેષની વૃદ્ધિ કરાવી આત્મા-પરમાત્માને ભૂલાવનારૂ ! જૈનપણાના ખાળીયે આવ્યા પછી એ ધગશ જોઈએ કે મારા આત્માના ખ્યાલ હરેક પળે રાખતા જાઉં, અને પરમાત્માની નિકટ કરતા જાઉં, વૈરાગ્ય અને તત્ત્વની રમણતામાં રમાહતેા જાઉં. એને બદલે તુ આજના જગતની જેમ ઘેલે કેમ થાય ?? ધર્માં આ બધુ શિખવે છે. અસ્તુ, જ્યારે સમુદ્રદત્ત કહે છે કે ‘આ આપણું કામ નહિ,’ ત્યારે નાકર કહે છે. ના, હું તો જઈશ.' એમ કરી મંગળીયાએ જમીન કાચવા માંડી. ત્યાં જોયું કે હા ! કંઈક છે! કાંઠા દેખાયા !” કાંઠે દેખ્યા પછી પૂર્વે કરેલા ધના અને લેભના દોષથી એ વિચારે છે. આહા ! આ તે મેટા ખજાને લાગે છે ! હવે આ શ્રેષ્ઠિ પુત્રને ગફલતમાં નાખી આ ઇલ્લા મારા કબજામાં કરાય તે મજાનું ! એને વિશ્વાસમાં નાખી દઉં, ને માલ હું' ઉચાપત કરી જાઉં....તા ખરેખરૂ કામ થઈ જાય.’ અહીં હજી એટલું સારૂ છે કે પહેલે તબકકે એ નથી વિચારતા કે ‘મારી નાખું...!” પણ આ વિચારમાં ય ત્યાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પહાંચે તેવા સભવ છે. જુએ લક્ષ્મી શુ આપે છે " જરાક પહેલાં શેઠ પ્રત્યે જે સદ્દભાવ હતા તેને નાશ, અને ઠગવાની બુદ્ધિ! એજ ને ? વધારે સારૂ શું? લક્ષ્મી મળે એ? કે સરળતા-સદ્ભાવ ટકે એ ? શ્રીમત થઇએ એ ? કે દયાળુ નમ્ર અને પાપથી ડરતા રહીએ એ? આપણી દીર્ઘ સલા મતિ શામાં ? આજના જડવાદી નશામાં સાચું નહિં સૂઝે. તે આજે અશાંતિ હાયવેય જીવન કેવા સંતાપ્યા કરે છે! કયાં સુખ-શાન્તિ છે ? અને પરલેક ? '' નાકર કળશના કાંઠાને જોઈને વિચારે છે, ત્યાં સમુદ્રદત્તની પણ ત્યાં નજર ગઈ, જતા જ કહ્યું– અરે ભદ્ર મગળ ! અરે ભાઈ, રહેવા દે. આપણે એનુ કામ નથી. ચાલ, નગરમાં જઈએ,’ શુ કહે છે ? આપણે કામ નથી.' તે નાકરની જેમ એ દગાબાજી ચલાવે છે? ના, ઉપર કહ્યુ તેમ એને ખરે ખર જોઈતુ’ જ નથી. વળી દ્રવ્યના સંચય હું ઉપાડી જાઉં, અને આને નાખુ· ખાડામાં....' આવા વિચાર તે પેલા જીવ કરતા આવ્યા છે, આ નહિ. નિધાન ત્યાંનું ત્યાં છે; પણ ભવ કેટલા કરી નાંખ્યા? સાપ....સિહ ... ચાંડાલપુત્ર....અને આ દાસીપુત્ર. નિધાન અને મમત્વબુદ્ધિ એની એ છે; ભવા ક્રૂરે છે. શ્રેષ્ઠિપુત્રને તેવી બુદ્ધિ નથી; અને કરવી પણ નથી, તેથી કહે છે–ભાઇ, રહેવા દે, એનુ' આપણે કામ નથી.' કેવી નિઃસ્પૃહતા ! અને કેવા તૃષ્ણા પર કાબુ ! આ સરળતાથી કહે છે. પણ એના આ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૯ કથન પર મગળીયા ખુશ થઈ ગયા. ખાડો પૂરીને અને ત્યાંથી ચાલ્યા. આ રસ્તામાં સમુદ્દદત્ત મંગળને કહે છે; ‘જે ભદ્ર, અનાવને તુ' કેઇની આગળ કહીશ નહિ. કેમકે આ અધિકરણ છે. એવા નિધાન પર પાપના ભયંકર આરંભસમારંભ થાય છે.’ શુ અધિકરણ એટલે ? જેનાથી જીવ દુતિના અધિકારી થાય તે અધિકરણ, કલેશ-ટટા અને પાપસાધના અધિકરણ કહેવાય છે. આ શેઠ કહે છે- જોજે હાં, કેઈ ને કહીશ નહિ ...અધિકરણ છે.' કાઈ સાંભળે ને ટ્રુડે, ને લઇ આવે, પછી તેનુ શું કરે જીવહિં`સા ને આરભ-સમારંભ ! કાશ્માનું ને પેઢી ! શસ્ત્ર-સર ંજામ વસાવે! તેનાથી પાપખાનું ચાલે ! વળી ખીજા સાથે સલા હસ પી તેાડી રગડા ઝગડા માંડે એ જુદું. ગુજરાતમાં ડેાસીએ મરી જતી, તે મરતાં પહેલાં ઘરની ઘંટી વગેરે ઠેકાણે પાડીને મરતી ! ઘંટીનુ બૈડુ કહેરાસરના આટલા આગળ દાટી આવે ! કે લેાકેા એના પર પગ ધોઇ પવિત્ર થઇ મંદિરમાં જાય. અધિકરણને ધર્માનું ઉપકરણ બનાવ્યું. આરંભના શ્યાવા સાધનની કાઈ ને ભેટ ન અપાય, એ લઈ જનારે શું કરે ? કેઇ જીવાના કચ્ચરઘાણ ! સમુદ્રદત્ત જોઇ રહ્યો છે કે આ નિધાન પણ એવું અધિકરણનુ સાધન છે. એનાથી કેાઈ તી યાત્રાના સંઘ કાઢવાનુ નથી ! આજે કેઈ દાખલા છે કે પરિĐહેતુ પરિમાણુ એળંગીને વધી ગયેલી લક્ષ્મી પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આ ધર્મમાં દઈ દેવાનું મન નથી થતું. ધર્માદાખાતાના ટ્રસ્ટી બન્યા પછી એના પૈસાને ધર્મમાં ખર્ચી નાખવાની બુદ્ધિ થતી નથી, ને ઉલટી સંઘરી રાખવાની અને પાપની ચાલીઓ બાંધવાની ઇંશિયારી આવે છે. કેમ એમ લહમી અધિકરણ છે. પ્રહ–બીજે કદાચ સંઘ ન કાઢે, પણ આ સમુદ્રદત્ત પિતે તે કાઢી શકે ને? ઉ–ખરી વસ્તુ એવી છે કે પિતે એને (નિધાનને) ધર્મમાં લગાડે તે પહેલાં એ નિધાન ગ્રહણ તે કરવું પડે ને ? ત્યાં જ એને માટે વધે દેખાય છે કે “મારે એ પરિગ્રહ શા માટે? કાદવથી પગ બગાડીને પછી એને ધોવા, એના કરતાં બગાડવા જ નહિ, તે સારૂં' શીરે ખાવા કોઈ માથું ફોડે? દા. ત. પૈસા લીધા ને ધર્મમાં ઉપયોગ કર્યો, ધર્મની પ્રીતિ કરી. પણ ધર્મ સાથે પૈસાની પણ પ્રીતિ તે વધારી જ ને? આ પૈસા લેવા જેવા છે. એનાથી સારાં કામ થશેઆ પૈસાની જરૂરિયાત પર છાપ મારે, પછી આગળ કામ ચાલે. આ છાપ મારવાનું પાપ તે અનાદિકાળથી લઈ આવ્યા છીએ, તેને પાછું અહિંયા ચાલુ રાખવાનું ! સમુદ્રદત્ત એ વિચારે છે, પૈસા બહુ ખરાબ, એની દિશામાં ન જવાય ! અને કોને ખબર છે કે એ પૈસા લઈને ગયા પછી ધર્મ કરતાં પહેલાં વચમાં શું ય નહિ થાય ? ? Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સાચે જ ચારિત્ર જીવન કયારે મળે? –- માત્ર ધમને બહુ પ્રેમ વધી જવાથી? ને, આજે દુનિયામાં એવા પ્રેમ વધી ગયેલ મળશે. પણ તેમને પૂછે કે કેમ હવે ચારિત્રજીવન કયારે ? તે કહેશે, “ના સાહેબ! એને ઉ૯લાસ નથી જાગતે..... કારણ? ચરિત્ર પ્રાપ્તિ માટે પાપને જે ભયંકર તિરસ્કાર જોઈએ, તે નથી. પાપના પર હાડોહાડ દ્વેષ જોઈએ, તે નથી. તે હોય તે ચારિત્ર કેમ ન મળે ? ધન્નાને ભગવાન મયા, માત્ર તેથી ચારિત્ર નથી મળ્યું. પણ પ્રભુના વચને “નારી (કામ-વાસના નરકની દીવડી...” લાગી તે મળ્યું ! “ના, અમારે તે ભગવાન સરસ તેમ ઘરવાળા પણ સરસ ! ગુરુ મહારાજ સરસ, પણ સાથે રૂપિયા અને કુટુંબ પણ સરસ ! ધર્મક્રિયાઓ પણ સારી તેમ લગ્નટાણું સંસારક્રિયાઓ.. એ બધું ય સારૂં.” આમ પાપ મનગમતા રહે ત્યાં ચારિત્રની શે ઉતાવળ થાય ? અથવા સંસારમાં રો રો પણ એ બધાના રાગમાં તણાઈ માયા, અનીતિ, કલેશ વગેરે કેમ નહિ થાય? દુનિયામાં આજે જૂઠ-અનીતિ અને કલેશ હુંસાતુંસી કેમ વધી ગઈ છે? આજ કારણ છે કે પાપને ભય નથી રહ્યો. આજના શિક્ષણમાંથી પૈસા રંગરાગ અને આરંભ-સમારંભ એ પાપ, એની સંગત ઓછી એટલું સારૂં; એ તે ચાલ્યું ગયું, પણ ઉપરથી “જીવનધોરણ ઊંચા સાશ, પંચવર્ષીય જનાઓ વધારે, રેડીએ ઘરેઘર જોઈએ, સિનેમા એ તે મનરંજન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ છે, જોઈએ...” આ બધું વધી રહ્યું છે ! પાપની સુગ ક્યાં રહી? ભય-બળાપ ક્યાં રહ્યો? સમુદ્રદત્ત પૈસા નથી લે. કેમકે નજીકમાં વિરતિ, જીવનની તૈયારી કરે એવી યોગ્યતાવાળે છે. પૈસાના મૂલ્ય આંકનારે એ તૈયારી ક્યાંથી કરવાને? કહે જેવું, પૈસા લઈને સંઘ કાઢનાર ઊ , કે પૈસા છેડી સંતેષી રહેનાર ઊંચો? આ જવાબ આપવામાં, બસ ! અંતરની લાગણી તપાસે, આપણી વૃત્તિઓ શું કામ કરી રહી છે? સમુદ્રદત્ત મંગળીયાને કહે છે-જે જે, ધ્યાન રાખજે, આનાથી (આ નિધાનથી) પાપ વધે છે....” આ કહેવામાં પિતાની આંતરિક આંખ આગળ મોટી પાપની જંજાળ દેખાય છે. એનાથી એને કંપ છૂટે છે. ઓહ! જરાક ગફલત થાય, ને કહી દે કેઈને કે અમુક જગ્યાએ પૈસા છે...ને પેલે લઈ આવે...પછી કેટલાં પાપ એના પર એ આચરે ?...એકલા સ્થાવર જીવના જ સમારંભ છે? ના, પંચેન્દ્રિય સુધીના સમારંભ છે ! પૈસા છે એટલે સામા પર જોહુકમી કરશે! સામાને ખેદાનમેદાન કરવાની લડાઈઓ ય ચાલશે ! ઈર્ષા, દ્રોહ, ઘમંડ, શિરરી બધું એના પર' માટે જ લહમી એ અધિકરણ. લક્ષ્મી એટલે પાપનું કારખાનું ! એમાંથી પાપને માલ તૈયાર થતે જ જાય. આશ્રવ ને અશુભ અનુબંધ ચાલ્યા કરે..” આ બધું ઈને સમુદ્રદત્તને કંપ થાય છે. કેવીક એની પાપથી ડરનારી લેશ્યા છે ! છ પર કરુણાભાવભરી લેશ્યા છે ! Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ તે જ આ વિચાર આવી શકે. આવું મફતનું મળતું હોય ત્યાં તમને આવા વિચાર સૂઝે ને ? જેમ તાંબા પિત્તળ પર કેલાઈ ચઢયા પછી કાટ ન ચઢે, તેમ આત્મા પર શ્રી વીતરાગ પરમાત્માના ધર્મને રંગ ચઢયા પછી રાગાદિ પાપનાં કાટ ન ચઢે. આ બાજુ મંગળીયે મનમાં બીજે જ વિચાર કરે છે, “આ જબરો શેઠ છે મારો! કેમ ભાઈ કોઈને ન કહું? હા હા ! બીજે કઈ ઉઠાવી જાય તે પહેલાં પિતાને જ ઉઠાવી જવું છે ! અને મને આમ કહે છે! તક છે; પણ હું એમ ઠગાઉં એ નથી !” એ વિચારમાં મેં તે જવાબ આપી દીધો કે. “ઠીક ત્યારે, હું બીજાને નહિ કહું” પણ મનમાં વસવસો રહી ગયે કે આ શેઠને ધન લઈ લેવું છે. ત્યાંથી શેઠની સાથે એ ચાલે ખરો, પણ હવે મનમાં ઘાટ ગોઠવે છે, એ ઉપાડી જાય, એ પહેલાં મારે લઈ લેવું જોઈએ. પણ આપણે પરાધીન...આ તે મુશ્કેલી ઉભી થઈ !' પૂર્વના કાળમાં શેઠ-નોકરનાં એવાં બંધારણ હતાં કે નેકરની કદર શેઠ ખૂબ કરતાં. તેમ એ જલદી ઉદ્ધતાઈ ન કરી શકે એવી શિસ્ત પળાવતા. સામાજીક વ્યવસ્થામાં એ નહેતું ચાલતું, કે શેઠને અધવચ્ચે મૂકી નેકર ચાલ્યા જાય. આજે તે તમારે ત્યાં આ ચાલી શકે છે ને ? તમે શેઠ ખરા, પણ નેકરના મેં તમારે સાચવવાં પડે ! કેવી કંગાળ દશા ! આ સ્થિતિમાં સ્વાધીન અને ઉદાર બને તે જ રાહત મળે ! Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મંગળ સમુદ્રદત્તને રસ્તામાં મૂકીને રવાના થઈ શકે એમ હતું, પણ એ વિચાર એને નથી આવતું. એ વિચારે છે-કરવું શું? અરે, હું તે શેઠના જ સપાટામાં પકડાયો! કે શેઠ મને અજાણમાં રાખી ધન લઈ લેશે.....પણ ના, એ લઈ લે તે પહેલાં જ હું કોઈ એવી ફસામણમાં એમને મૂકું કે એ ધનની વાત જ ભૂલી જાય.” પ્ર–જે એ સમાજ વ્યવસ્થામાં શેઠ–નેકરના સારા સંબંધ હતા, તે આ નોકર તે ભારે ઠગી નાખવાનો વિચાર કરે છે! તે એ સમાજ-વ્યવસ્થા કેવી? ઉ૦–સમાધાન સહેલું છે. આવા પ્રસંગ સેંકડે-હજારે એક બને; અને આ તે, પૂર્વજીવનનું વૈર ચાલી આવે છે માટે. પૂર્વકાળે આવા કિસ્સા કવચિત્ બનતા. આજે હાલતાં ચાલતાં બને છે. એ જ આ કાળની વિષમતા સૂચવે છે. સસરાના ગામ પાસે આવ્યા એટલે સમુદ્રદત્ત મંગળીયાને કહે છે-“તું જેઈ આવ, કે આપણે જે ઘરે જવાનું છે. એ ઘરની શું રીતિનીતિ છે. પછી આપણે જઈએ.” આમાં વિવેક છે. સમયજ્ઞતા છે. સમુદ્રદત્તનું આ વચન સરળ છે, પણ પેલાનું હૃદય પાપી હોવાથી વિચારે છે, હા! મને કહે છે. “તું નગરમાં જા ” અને પછી પિતે ધન લઈ આવે! વાહ રે વાહ! પણ હું એમ કઈ ધન લેવા દઉં નહિ. હું કંઈ મૂરખ છું? દાસીને છેક છું. તેથી શું? હુંયે માણસ છું, ભેજવાળે છું. એ. ધન ઉઠાવે તે પહોંચાડી દઉં યમસદનમાં ! Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ધન બિચારું ધનના ઠેકાણે છે, અને તેફાન માણસના મગજમાં ચાલે છે. માણસને જે ભેજું મળ્યું છે, કે જે ભેજાથી ઊંચા તત્વચિંતન કરી શકાય, મહાપુરુષોના જીવન ચરિત્રના વિચાર કરી શકાય તે ભેજાને ઉપગ આ મંગળીયે શું કરે છે? અરે, એને હમણું ઉભે રાખે, તમે શું ઉપયોગ કરી રહ્યા છે? અહિં બેઠા છે, તે ઘરના, પેઢીના-વિચારે સદંતર બંધ છે ને? ના! કેમ? અહિંયા કરેલા વિચારોનું કંઇ ઉપજવાનું છે? ના, પણ કંગાળ જીવ, મૂરખ જીવ, મનથી વસ્તુના લેચા વાળ્યા જ કરે છેદિવસ ને રાત ! મંગળીયે વિચારે છે, હું કાંઈ ઠગાઉં નહિ. નગરમાં જવું તે પડશે પણ પેંતરે રચીને, તને બચ્ચાજી! આબાદ ફસાવી દઉં !” અજ્ઞાન જીવ એમ જ સમજે છે કે “પ્રપંચની જાળ આપણે ગઠવીયે કે પાસા પિબાર ! એ થયા પછી આપણને રેવાને પ્રસંગ આવવાને નથી...ચીજ ઘરભેગી..અને પછી જિંદગી સુધી ચિંતા નહિ.” કેવળ કરોળીયાની જાળ ! ઉંધી જ વિચારણા ! - મંગળીયે નગરમાં ગયે, અને ડી જ વારમાં ગભરાતે ગભરાતેં પાછો આવ્યે ! કેમ ગભરામણુમાં? જુઓ. મંગળીયાને ગભરાતે જેઈસમુદ્રદત્ત પૂછે છે-“કેમ ભાઈ શું છે ? અરે, શું કહું? જુલમ થઈ ગયે તમારી પત્ની સ્ત્રીસ્વભાવ મુજબ કુળ-વિદ્ધ આચરનારી બની ગઈ...અને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તમારા સસરાનું કુળ વધારે ઉગમાં પડી ગયું છે, એમાં પાછી મુશીબત એ થઈ ગઈ કે એમને ખબર પડી છે કે તમે જમાઈ અહીં આવે છે તેથી શરમમાં પડી ગયા છે! મેં શું બતાવવું?' મંગળીયે બેબગાળો ગબડા ! એ જાણે છે કે શેઠ ધર્મિષ્ઠ છે, અને વાત એવી બેઠવીને કરે છે કે સમુદ્રદત્તને બરાબર ગળે ઉતરી જાય ! અને પછી પત્નીની ચિંતામાં ધન ભૂલી જઈ ઘરના રસ્તે પડી જાય. આર્ય દેશોને આ મહિમા કે ભલે માબાપ સંતાનને વિષયસુખ મળે એમ ઈચછે ખરા, પરંતુ તે અનાચારના રસ્તે નહિ જ. એમાં તે ઉલટાં નાખૂશ. એવું જ પૈસા નીતિના મળે એમાં આનંદ, પણ અનીતિના મળે એમાં નહિ. આવું માત્ર કુટુંબમાં જ નહિ, પરંતુ સમાજની પણ પરિસ્થિતિ કે કુળવિરુધ તમે આચરે તે સમાજની દષ્ટિએ પણ તમે કેડની કિંમતના ! સમુદ્રદત્ત વિચારે છે-“અરે, આવું બન્યું ? ધિક્કાર છે સ્ત્રીપણાને કે જેથી શ્રાવકપણામાં ઉત્પન્ન થવા છતાં, અને જિનવચનના સારને જાણ્યા છતાં આવું ઉભયલક વિરુદ્ધ આચરે છે!” કેણ આચરાવે છે આ? એની માનસિક વાસના. પણ તે આ સ્થિતિમાં એણે આ કર્યું ! એમ સમુદ્રદત્તને બહુ જ ખેદકારક લાગે છે! સમુદ્રદત્તે લગ્ન કર્યા છે તે એવી રીતે જ કે સામું પાત્ર શ્રાવકકુળનું છે, અને જમ્યા પછી જૈનતનું ઢ અજ્ઞાન નથી, પણ જાણકાર છે. આ જાણીને લગ્ન કર્યા છે. જેથી એના જીવનમાં ધર્મ, શીલ, સદ્ગુણ, Page #138 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થવૃત્તિ વગેરે ઝગમગતાં હોય. સમુદ્રદત્ત પિતે જ સમાધાન કરી લે છે-“મેહના ઉદય આગળ કંઈ દુષ્કર નથી. મેહભાવમાં કઈ અશક્યતા નથી. વળી, આવું જોયા પછી હું ઘરવાસમાં બેસી રહું? સર્યું એવા ઘરવાસથી. હવે તે હું ઘરવાસને ત્યાગ કરી પરમાત્માનું સાધુપણું સ્વીકારી લઉં.' અહીં પૂછે ને કે – પ્રવ–“અરે ભાઈ, આટલી ઉતાવળ શા માટે કરે છે? એક સ્ત્રી આવી છે તે બીજી પરણું લેજે.' ઉ૦–“ના.” આ જગતમાં જે સ્નેહ છે, તેનું પરિણામ આવું જ આવે છે. કેઈને વહેલું, કેઈને , જેનું છેવટ આવું એના આદર શા ? સમુદ્રદત્તને ત્યારે શું કરવું છે ? વિચારે છે કે “હવે તે ત્યાં જ જાઉં, કે જ્યાં મારા ગુરુદેવ અનંગદેવ આચાર્ય મહારાજ બિરાજતા હેય. ઘેર જશે મંગળીયે. મારે એવા ઘરવાસના કલેશમાં પડવાની શી જરૂર પ્રશ્ન થાય કે મંગળીયે સમુદ્રદત્તનું નુકશાન કર્યું કે લાભ? એને મર્મ સમજવા જુઓ કે આ શેઠ તે એવા નીકળ્યા કે એમને ઘેર ય જવું નથી, કે સાસરે ય જવું નથી. હવે એમને તે આત્માના રક્ષણ માટે જવું છે ! આમાં લાભ કહેશે કે નુકશાન? સમુદ્રદત્ત પિતાનો આ વિચાર મંગળીયાને જણાવે છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પણ હજુ મંગળીયે તે એમાં ય દગો દેખે છે! એહ! હજુ આ મને ઠગવા મથે છે!' શ્રાવકને જિનની આગળ જગતની માયા કૂચા લાગે - અહીં જરાક સિંહાવલેકન! કરે. ટૂંકા પ્રસંગમાં કેટકેટલી ઉત્તમ વાત આવી ગઈ. નેકરના આગ્રહ છતાં સમુદ્રદત્તને નિવાન જેવું નથી !જિનાજ્ઞાને રંગ, લક્ષ્મીની ભયાનકતા અને શ્રાવકપણાની સુવાસ કેટલી બધી રોમરોમમાં અને રગેરગમાં વ્યાપી ગઈ હશે કે જંગલના એકાંતમાં સહેજે મળી આવતા નિધાનને લેવાની વાત તે દર પણ “ચાલે ભવિષ્યમાં જરૂર પડયે અહીંથી લઈ જવું, જોઈ રાખે કેટલું છે, શું શું છે એવી દેવાની જિજ્ઞાસા પણ નથી થતી. સમજજે કે જીવનમાં આવું કાંઈક હશે તે જ શ્રાવકપણાની સુગંધ આવી ગણાશે, તે જ પરમાત્મા ખરેખર ગમ્યા, એમના વચનની ખરેખર દઢ માયા લાગીને એક માત્ર ધર્મના ખપી બન્યા ગણાઈએ, આવું બધું હોય તે સંસારની માયા અકારી લાગે, જિન આગળ જગતની માયા કૂચા લાગે. સંસારીના કેડ -પાછું મંગળીયાએ ખેદીને નકકી કર્યું કે નિધાન જ છે. તે સમુદ્રદત્તને ભડક લાગી ! શું મોંમાં પાણી ન છુટ્યું “અહે! મફતમાં માલ! તે ય ભર. પુર ધન! વાહ ધકો સફળ! એમાં વળી નવી પત્નીને આમાંથી માલ આપી ખૂશ ખૂશ કરી શકાશે ! પછી તે એ આપણા ઉપર કેટલે બધે નેહ કરશે !મેહી જશે!! Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ કેમ ? સ્નેહ ને મેહ કરે ને? કહે છે ને પૈસા દેખી મુનિવર ચળે? તે પામર સંસારી જીવનું બિચારાનું શું ગજું? એમાં પાછી પત્ની તે કમાવવાના અધિકાર વિનાની ! એટલે પૈસે દેખી કેમ ન પીગળે? પ્રારંભમાં જ પૈસાથી નવરાવી નાખનાર પતિ ઉપર ભારે ઓવારી જાય. પતિ માગે તે એ દેવની જેમ પતિની આરતી ઉતારે આરતી ! છે ને એ તમારા સંસારનું નાટક ? સમુદ્રદત્તને આવા કેઈ કેડ નથી થતા. કેટલું બધું અનાદિ મલિન આત્માનું પરિવર્તન કર્યું હશે ! તે પણ માત્ર બે ત્રણ ભવમાં જ ! ધર્મ હૃદયસ્થ કરવાની પદ્ધતિ પર આધાર છે. ધર્મ સાથે દિલની કેવી સગાઈ કરે એના ઉપર પરિણામનું મા૫ નિકળે છે. સમુદ્રદત્તને એમ પત્ની ખુશ કરવાના મેહના કેડ તે નથી પણ એ ધનથી વૈભવી થવાના, મેટા વેપાર ખેલવાના. મેજ ઉડાવવાનાએવા ય કેડ નથી. શ્રાવક કેડીલે ન હોય? હોય, પણ શાને કેડિલે? પ્રથમ નંબરે તે જીવનમાં પાપ ઓછામાં ઓછું કરવાનો, અને પછી જે કાંઈ પાસે છે એમાંથી પ્રભુભક્તિ-સંઘયાત્રા-સાધર્મિક વાત્સલ્ય વગેરે ધર્મપ્રભાવક કાર્યો કરવાના કેડ. પ્રકરણ–૧૧ સમુદ્રદત્તનું મનનીય ચિંતન શ્રાવક એટલે તે પાપ-નિવૃત્તિને અખંડ ઉપાસક ! એને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ એમ થતું હોય કે “ઝાડ-પાન અને કીડાકીડીના અવતારમાંથી છૂટ છું વાઘ વરુ અને અન્ય પશુપણામાંથી છુટ છું સ્વર્ગીય ભેગલંપટતા અને નરકની ઘર વેદનામાંથી બહાર નીકળ્યો છું ! તે હવે શું હું પાપમાં ગળાઉ ? આજ સુધી તે પરાધીન હતું અને જાતે મૂઢ હતે. આજે આવા સુંદર મનુષ્યભવ ઉપરાંત તરણ તારણ તીર્થંકર પરમાત્માની ખાસ ધર્મ-બક્ષીસ પામે છું, સ્વાધીને અને સજ્ઞાન બન્યો છું. તે હવે જીવનમાંથી વીણ વીણને દેને અને પાપને દૂર કરતો જઈશ. પાપ પિષનારા દુન્યવી પ્રભને સામે આવે છતાં મારે એને કેઈજ મૂલ્ય ગણવા નથી મારે એને ન મળ્યા જેવા માનવા છે, એના પરિગ્રહ અને ભેગમાં ફસાવું નથી. આવું આવું વિચારીને શ્રાવક પાપનિવૃત્તિને અખંડ ઉપાસક બન્યા રહે છે. સમુદ્રદત્તે ધર્મ-સ્પર્શનાથી આવું આત્મતેજ પ્રગટ કર્યું છે. એ તેજમાં બિનજરૂરી પાપના અંધારા ઉલેચાઈ ગયાં. ખર્ચ ઘટાડો – જેમ ઘર કે પેઢી ચલાવવા માટે માથે પૈસા ખર્ચને ભાર ચઢે છે, તેમ સાંસારિક જીવન નિભાવવા અઢાર વાપસ્થાનકના સેવનથી આત્મા પર પાપને ભારે ચઢે છે ત્યારે, જેમ કેઈ હોશિયાર આદમી પેઢી પર માલિક બની આવતા કે હોશિયાર સ્ત્રીના હાથમાં ઘરકારભાર આવી લાગતાં એક કામ એ મફતીયા કે વધારાના ખર્ચના બેજ ઘટાડવાનું કરે છે, તેમ જીવ ધર્મની હેશિયારી મેળવ્યા પછી જીવનમાંથી પાપના બેજ ઘટાડ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વાનું કરે છે, નવા ખેટા ખર્ચની જેમ નવા પાપના ભાર વધારતું નથી. સમુદ્રદત્ત આ સ્થિતિની હોંશિયારી પામે છે. તેથી નિધાન તરફ બેપરવા છે. સલામતી –એ બેપરવાઈમાં જ એ પિતાની આત્મસલામતી જુએ છે. તમે તે કદાચ આવું મફતીયું ધન મળવાનું જોતાં એ વિચાર નહિ કરે કે “પણ આપણે શું આમાં સલામત રહીશું? કેને ખબર કોને માલ હોય ? નથીને કેરટ લફરું થયું તે? નથીને આ નિમિત્તે વૈરના કારણે આપણે માર ખાવો પડ્યો તે ? છેવટે ય, આ એક લાલચમાં લપટાવાની કુટેવ તાજી કરવાથી પછી બીજી આવી કુટેના ભંગ બનવું પડયું તે? આવું સહેજે મળી જવાથી પછી પ્રભુના ગુણગાન -સ્મરણને બદલે આના ગુણ ગાનની લપમાં ફસાઈ ગયા તે ? જે ચીજ કે જે પ્રસંગે વિશિષ્ટ કેટિના બનીને દેવ-ગુરુ-ધર્મને ભૂલાવી મગજમાં સ્થાન જમાવી બેસે, વારેવારે એની વાહવાહ યાદ આવે, એવા ચીજ-પ્રસંગ પર જીવનું કેટલું બધું બગડે? આવી આવી બાબતે બને ત્યાં સલામતી ક્યાં રહી?” દયા, અને અધિકરણ -સમુદ્રદત્ત જાતની અસલામતી જોઈને બેસી ન રહેતા કેવળ ભાવદયાથી પ્રેરાઈ નોકરને કહે છે “જેજે કેઈને આ દટાયેલાની વાત ન કરતે. એ અધિકરણ છે. કેટલી બધી જેની દયા ! લક્ષ્મી જેની પાસે જાય છે એને રાગદ્વેષ, ગર્વ કલેશ, આરંભ-સમારંભ વગેરે અનેક પાપથી ભારે કરી ખુવારી કરી નાખે છે! Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ત્યારે એ આરંભાદિમાં અસંખ્ય ત્ર-સ્થાવર જીને સંહાર થાય છે એ એની ખુવારી. આમ આ નિધાનથી પાછળ સમુદ્રદત્ત બે રીતના જીવોની ખુવારી જુએ છે. રેમરોમમાં કેટલી દયા વસી ગયાથી આ દષ્ટિ, ને આ લાગણી ઉદ્દભવે ત્યારે જુઓ કે એની જૈન ચક્ષુ કેવી! ચકમકતા નાણમાં અધિકરણ દેખે છે !! માણસને શોખ થાય છે કે “બંગલા વધારૂં, બગીચા વધારું, ફરનીચર રાચરચીલું વધારું શું છે આ બધું? અધિકરણ! એ જીવને રોજના કેઈ રાગદ્વેષાદિ અનર્થદંડને અધિકાર આપે! એના કુટુંબને ય આપે ! એ નિમિત્તે સૂકમ જીને તને અધિકાર આપે. જૈન શાસન પામીને આત્મદષ્ટિ જાગ્યા પછી વસ્તુથી વૈષયિક આનંદ ઉભે તે જોવાને બદલે આવા રાગ-દ્વેષકલેશ-સંહાર વગેરેના ખતરનાક અધિકાર કેવા ઉભા થાય છે તે જોવાનું હોય છે. તે આજના જમાનાના વિજ્ઞાને ઉભા કરેલા શેખ-સગવડના સાધનોમાં લપટાઈ એને પરિ. ગ્રહ વધારવાને બદલે એને “અધિકરણ સમજી શક્ય એટલી જરૂરીયાત ઘટાડવાપૂર્વક એ અધિકરણને આઘા જ રાખવા જેવા છે. જેટલા પ્રમાણમાં એનાથી બચ્યા એટલા પ્રમાણમાં જીવને માથે ચિંતા અને પાપના ભાર ઓછા ચઢવાના. કેઈની પાસે સારી ચીજ દેખીને એ આપણી પાસે નથી. એને જરાય ઓરતે ન કરતાં ખૂશી માનવા જેવી છે કે આપણી પાસે એટલો અધિકરણ અને પાપને ભાર ઓ છે. વીતરાગ પ્રભુનો માર્ગ પામ્યાની આ સુવાસ છે. આત્માની સાચી જાગૃતિ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ - મંગળીયાના જીવનમાં લક્ષ્મી એ કેવું અધિકરણ બની એ ત્યાં જ જણાય છે. હજી તે ધન ધરતીમાં હતું છતાં એના પર ભારે રાગવાળ બન્યું અને એના વેગે શેઠને ઠગવાના વિચારમાં અને યાવત પ્રવૃત્તિમાં એ ચઢી ગયો કે સમુદ્રદત્તને તદન ઉંધું ભળાવ્યું ! તે પણ મહાકુલીન એવી એની પત્ની પર દુરાચારીપણાને આરેપ ચઢાવ્યો !! આ એછું અધિકરણ છે? ધન ધનના ઠેકાણે છે અને મંગળીયાના જીવનમાં તોફાન શરૂ થઈ જાય છે ! જીવનમાં લક્ષ્મીની કિંમત ઉંચી આંકવા પાછળ અનેક પાપી ઉતપાત મચે છે. વિશ્વાસુ પર વિશ્વાસઘાત આચરાય છે. સજજનને દુર્જન માની લેવાય છે! એની સામે હવે દુર્જનતાને વ્યવહાર શરૂ કરાય છે! બેટાં ખેટા આળ ચઢાવાય છે! * * - અગ્ય વિચારણું નહિ -સમુદ્રદત્તની પત્ની જિનમતી સુશીલ હતી, પણ મંગળે એના સંબંધમાં ઉધું ભળાવ્યુંત્યારે બીજી બાજુ સમુદ્રદત્તે હજી સુધી મંગળ પર અવિશ્વાસ રાખવાનું કારણ ન બન્યું હોવાથી, એ સહેજે સાચું માની લીધું. પણ શ્રાવકપણાની ઝળક એવી છે કે એના પર કોઈ અગ્ય કે વગર વિચાર્યું પગલું નહિ ભરવાનું. એણે વિચાર્યું કે “ઉત્તમ કુળ અને જિન વચન મળ્યા પછી અનુચિત આચરવાનું હોય? પણ જ્યારે મેહની પ્રબળતા એ પણ આચરાવે છે, ત્યારે હવે વિશ્વાસ ક્યાં ધરવો?’ છે આમાં ક્યાં ય સ્ત્રી પર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગુર કે એના બાપ પર ગુસ્સે ? “આ કેવા હલકા માણસે ? આના સાથે ક્યાં સંબંધ જોડ્યા? ત્યારે હું પણ એને જગતમાં ઓળખાવી દઉં.” આવું કાંઈ જ મનમાં આવતું નથી. તેમ પિતાના માબાપ પર પણ ગુસ્સે નથી આવતે કે “આ કેવું કુપાત્ર મને વળગાડ્યું!... અરિહંત ભગ વાનને ધર્મ કે કુશળ સલાટ છે કે મનનું અને હૈયાનું સુંદર ઘડતર કરી દે છે. પછી આંખ સામે ભયાનક પ્રસંગે બને તે ય એમાં તત્ત્વ જોવાનું થાય છે. મહાત્માની વિચારણા જન્મે છે. આવા ધર્મની અને એના કહેનારની બલિહારી છે. તેથી હવે નવા લગ્નની પણ ઈચ્છા નથી થતી. સ્વામ-રક્ષણ-સમુદ્રદત્તે આ પ્રસંગ પરથી સમસ્ત સંસારને અવિશ્વસનીય લેખે, અને ગુરુચરણે જીવન ઝુકાવવાનું ધારી લીધું. સ્વાત્મરક્ષણ એ એક મેટી ચીજ છે, અને તે આવા ઉચ્ચ જૈન ધર્મવાળા ઉચ્ચ માનવ જીવનમાં સાધી લેવાનું બહુ સુલભ છે. બધું સંભા ળ્યું, બધું ભેગું કર્યું પણ આત્મા ને સંભાળે, ને એમાં પુણ્ય ભેગું ન કર્યું તે પરલોકે એ રખડી પડયે. આજના કાળે તે ડગલે ને પગલે એ જરૂરી છે. આજે ભયંકર વિકસી ઉકેલી ભૌતિકતામાં જરા ભૂલ્યા કે ફસાયા ! સવા ત્ય-રક્ષણ ગયું. છાપાના દરેક ફકરા, રેડીએના દરેક સમાચાર માટે ભાગે સ્વસ્થ બેઠેલા આત્માને પણ વિહળ કરી નાખનારા હોય છે. દુર્થોનમાં અને કષાયમાં ચઢાવી દેનારા Page #146 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એવા અવસરે તે સામે જિન વચનને ખૂબ અભ્યાસ જોઈએ, જૈન તનું ગંભીર વિસ્તૃત જ્ઞાન જોઈએ કે જેથી પ્રસંગે પ્રસંગે ઝટ સ્વાત્મરક્ષણ કરી શકીએ. પ્રકરણ-૧૨ -: વિચિત્ર પ્રસંગ ઉપર ઉમદા વિચારણા –– નોકરને તે માત્ર ગપગોળો જ હતે પણ સમુદ્રદત્ત સ્વાત્મરક્ષણની વિચારણામાં ચઢી ગયે, મનને આશ્ચર્ય તે થાય ને કે “પત્નીના જીવનમાં આ શું બન્યું ?” પણ એ શાણે છે, જિનવચનથી ભાવિત છે, તેથી સ્વતઃ સમાધાન કરી લીધું કે, “મેહના આવેશમાં કઈ વસ્તુ અસંભવિત નથી. પણ એટલું ખરું કે સંસાર ને આવી રીતે જીવને ગફલતમાં નાખતા હોય તે એવા સંસારને વળગી રહેવાનું શું કામ છે સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વર દેવના પ્રરૂપેલા ધમને પામેલા, પ્રરૂપેલા તરવને સમજનારે આત્મા સંસારના આવા વિશેષરૂપે બનતા પ્રસંગમાં આત્મરક્ષણની ધાર્મિક ભાવના અવશ્ય ભાવે છે. જો કે જાગ્રત આત્માઓ તે ચાલુ પ્રસ ગને પણ વૈરાગ્ય-દષ્ટિથી જુએ છે, પણ વિશેષ પ્રસંગે તે જરૂર વૈરાગ્ય વધે. આ ઉપકાર કરે છે? શ્રી અરિહંતના આત્મ-પ્રધાન શાસનને છે, ખુદ અરિહંત દેવના તેવા જીવનને છે. અરિહંત પરમાત્માના જીવે પૂર્વજીવનમાંથી એવી સાધના શરૂ કરી હોય છે કે એ કઈ એવી ખાસ ઘટના બનતાં આત્મરક્ષક વૈરા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગ્યના માર્ગે વળે છે; જ્યારે અજ્ઞાન જગત એવી ઘટનામાં વધુ રાગદ્વેષમાં તણાઈ કર્મબાંધી અનેકભવ ભમે છે. વિભૂતિ :- વીરવિભુના જીવનમાં સાંભળી ગયાને કે સેળમા ભવમાં એ વિશ્વભૂતિ રાજકુમાર હતા, અને ખબર પડી કે મેટા કાકાએ જરા માયા ખેલી! એમ થયું કે “અરે ! હું એમના પર વિશ્વાસ રાખનારે અને એમણે પ્રપંચ ખેલે ?' આ મથાળું બાંધીને એ રાજકુમારે શાની વિચારણા આગળ લંબાવી? વૈરાગ્યની ! એવી કઈ ભાવનામાં રાજકુમાર ચઢી ગયે કે, “જ્ઞાનીઓ ખરેખર ! સંસા રને આવો જ કહે છે, કે જ્યાં તમે વિશ્વાસ રાખે, ત્યાં જ છે, માટે એક જગાએ લખ્યું છે કે-મૂઢ માણસને જે સ્થાનમાં ભારે વિશ્વાસ છે, ત્યાંથી જ તેમને અચાનક મોટો ભય આવી નડે છે. જ્યાં વિશ્વાસ રાખવો? જગતની લહેમી પર? વિષયો પર ? કુટુંબ પર? માન-મરતબા પર અરે, પિતાની હોંશિયારી પર વિશ્વાસ રાખવે? જ્યાં વિશ્વાસ રાખે, કે એના તરફથી ભૂત વળગ્યું સમજે. એ ભૂતનું તેફાન ક્યારે જાગશે તે કહેવાય નહિ. એ માનના કારણે જ, એ લમીના કારણે જ એ વિષયેના કારણે જ આહા ! આજે પણ જુઓ કે કેટલાય જીવે પસ્તા કરે છે! અને ભવિષ્ય માટે તે પૂછવું જ શું? દુર્ગતિના મહાન દુખે વેઠે છે! મેં કાકા પર વિશ્વાસ રાખે, તે કાકા તરફથી શું મળ્યું? પિલીસી પ્રપંચ ! તે શું કાક સાથે મારે અણબનાવ કરી બીજા સંસારી પાત્ર પર વિશ્વાસ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧e. કરે છે. નારે ના, આ તે એક નમુને આ પરથી જણાય. ગયું કે જેવા કાકા તેવા બીજા મોહવશ જી જેવા જીવો તેવી જડ પદાર્થો. એટલે? આ સંસાર જ દગાર છે, માટે સંસાર સાથે જ અણબનાવ રાખ! સંસાર સાથે મેળ તેડી, ખરેખર વિશ્વાસપાત્ર આપ્તજન સદ્ગુરુ અને જિક્ત સંયમ ધર્મ સાથે જ સંબંધ જોડ....' સનતકુમાર :– નીચેથી ઉંચે કેમ અવાય ? હલકી સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિ કેમ સર્જાય? જીવનમાં ડગલે ને પગલે ઉપસ્થિત થતા પ્રસંગોએ આંખ-મિંચામણા કરવાથી નહિ, પણ બાંખ ખુલ્લી રાખી એના પર અસાધારણ વિચારણા, ઉમદા વિચારણા કરવાથી ઉંચે અવાય, ને ઉચ્ચ સ્થિતિ સર્જાય. સનકુમાર ચકવતીને દેવાએ કહી દીધું તારા શરીરમાં ભયંકર રોગ થયા છેચકવતી માટે આ વિચિત્ર પ્રસંગ ઉભે થયે. આ ચાલુ પ્રસંગ ન કહેવાય, ચાલુ પ્રસંગ કોને કહેવાય ? ચાલુ પ્રસંગ તે એ કે રેજ વધારે ખાય ને માંદો પડે ! જ ઉઠે ને રેજ સુવે ! વગેરે...પણ વિચિત્ર પ્રસંગ એટલે તે અચાનક આવી પડે! સનતકુમારને તે પ્રસંગ આવીને ઉભે, તે એ પ્રસંગે દુનિયાના મુફલીસ મનુષ્યની વિચારણા ન કરી! શું એવી વિચારણા ચકી ન કરી શકત? કરી શકત કેહું અને આ ગે? બોલાવું છું ધનંતરી વૈદ્યોને, મંગાવું છું દુનિયાભરની ઔષધીઓને ! હીરા-માણેકને ખલમાં Page #149 -------------------------------------------------------------------------- ________________ લટાવી એની દવા કરી શકાવું એમ છું હું ચક્રવર્તી અને માંદે? હું ચક્રવતી એટલે? બિમાર છું તે રાજદરબાર બંધ કરો....આરામ કરે.આપણે ક્યાં નેકર - ચાકરને તે છે! અરે, હજારે મુકુટબદ્ધ રાજાઓ પણ આપણા ગુલામ છે. તે શરીર સારું કરવાના લાખ ઉપયોગ કરે' આ મુફલીસ હલકી વિચારણા કરી શકત એ. પણ સનસ્કુમારે તે વિચારણું ન કરી! તેમણે તે પ્રભુ શાસન શિખવે છે એવી અસાધારણ, ને ઉમદા વિચારણા કરી! કેવીક એ વિચારણા હશે? આવી જ કેક ને ? “મને રે? તે મારી જાતને રૂડી-રૂપાળી માનતે હતે ! ત્યાં આ કુટિલકાયા પર મેં માયા કરી? જે રેગને આ શરીરમાં પેસતાં છ ખંડની ઠકુરાઈની શરમ ન નડીજે જે રગને આ દેહમાં ઘુસતાં છ—કોડ પાયદળને ભય ન લાગે કે “ભાઈ આવા ચક્રવતીના શરીરમાં ન ઘુસાય કેમકે એની પાસે છનુક્રેડ સૈનિકે છે, બત્રીસ હજાર દેશના મહારાજા આજ્ઞાધીન છે! નવ નિધાન છે! ત્યાં કેમ પસાય એવી એને કેઈકની બીક ન લાગી! અને અંદર ઘુસ્યા ! તે પછી એ ઠકુરાઈ, એ સેના, એ રાજાઓને પરિવાર મારે શું કામને, જે એણે દુશમન રેગોને અંદર પેસતાં ન અટકાવ્યા?” આવી કેઈ ઉમદા વિચારણા જીવનમાં આવી પડેલા વિચિત્ર પ્રસંગ પર કરી તે કર્મના રંક ગુલામ મટી સંત સમ્રાટ બન્યા! જીવમાંથી શિવ થવાના માર્ગે ચઢી ગયા! Page #150 -------------------------------------------------------------------------- ________________ તમારે આજ સુધીમાં કઈ વિચિત્ર પ્રસંગ જેવાને આવ્યું છે કે નહિ? ને આવ્યું છે, તે એ વખતે દિમાગ (મગજ) શું કામ કરતું હતું? ખુદ તીર્થંકરદેવને આત્મા પણ ઊંચે તે જ આવે, કે જ્યારે એમણે દુનિયાના SS નિયમના વિચિત્ર પ્રસંગે ઉપસ્થિત થતાં એના પર શાસનશૈલીની વિચારણા કરી ! સનકુમાર ચવતી મટી સંસાર છોડી ચાલી નીકળ્યા તે હજી આગળ જુએ કે તેમની પાછળ લાખોની સંખ્યામાં પરિવાર કાળો કકળાટ કરતે પૂઠે લાગ્યું, આ કેકવારને પ્રસંગ છે. પણ તેના પર ચક્રવર્તી મહર્ષિને વૈરાગ્ય વધતે ગયે. તે જ આત્માને ઉદય થયે. નહિતર અસ્ત થતાં વાર નહિ“હાય હાય..આ બધા રૂવે છે ?કેમ કે રોનાર કેણ હતા ? એ હતા જેમણે મહાન ભેગ પીરસ્યા છે; કરજેડીને સહર્ષ સેવાઓ ઉઠાવી છે; આનંદના પૂર વહાવ્યાં છે. એ રડે છે. કેવું રડે છે? એવું કે જેથી જંગલ પણ રડી ઉઠતું હતું ! જેમના રૂદનથી પશુ-પંખીઓ પણ કકળી ઉઠતાં હતાં ! રૂદન કરનાર જે અંતરથી માનતા હતા કે “ચક્રવતી ! અમે તે તમારા બાળ જેવા છીએ. તમારે ઘણું ય સેવક; પણ અમારે તે તમે એકજ આધાર છે ..” એ આવું રડે, એથી કઈ વિચારણા જાગે ? શું એમ ન થાય કે “અરેરે, બિચારા આટલામાં આટલા બધા દુખી થાય છે, તે પછી એમનું શું ય થશે ! અને મેં ભલે વૈરાગ્યને વિચાર કર્યો, પણ આ બધાની સામે ય જોવા જેવું છે. આ લેકે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જ્યારે આટલા મત સ્નેહ મારા પર રાખે, મારા વિશ્વાસે જ જીવે ત્યારે મારાથી ઇંડુ કેમ દેવાય ? કંઈ નહિ, ચાલે ઘરમાં રહી ધર્મ કરશું....” આવી કેઇ મુફલીસ અજ્ઞાનતાભરી વિચારણા ન કરી. આના પર તે સનકુમારે એ જોયું કે “આ બધાં રૂવે છે તે કાઇ મારા રાગથી રાતુ નથી કે ‘અરેરે... અમારા સ્વામીને આ રોગ ? ને પાછા જંગલમાં જાય છે?” ના આમાંનું કંઇ નથી, બધા એક જ ભૈરવી કે ભીમપલાસમાં ગાય છે, એક જ રાગનું સંગીત ખજે છે કે હાય હાય ! તમે જાઓ પછી અમારૂ શુ થાય ? એટલે ? તમારૂ ગમે તે થાઓ, સંસારમાં ખૂંચ્યા રહીને પરભવે તમે ગમે ત્યાં ફૂંકાઇ–ફેદાઇ જાએ, પણ અત્યારે અમારે કયાંથી આન ંદ લૂટવા ...... આવી સ્વાની જ ગણત્રી છે. ચક્રવર્તી આ દર્શન કરી રહેલ છે. પરિવાર ધારતા હતા કે રાઇને પાછા વાળશું ચક્રીને કેમકે પહેલાં એક આંસુ બતાવતાં તો ચક્રી પીગળી જતા હતા, પણ હવે તેા શ્રાવણ ને ભાદરવા વરસાવશુ, પછી કેમ નહિ પીગળે ? મેહવશના ગમે તેવા નિર્ધારને ખડિત કરી નાખનારા કેણુ ? સ્નેહીના આંસુ પણ સનત્કુમારે તે જોયુ કે “ડો ! તમે રડે છે તમારે સ્વાર્થ, એમાં હું ટેકા આપુ' તે તમારૂ યે બગડે ને મારૂં યે બગડે, તમારી અજ્ઞાનદશા છે માટે તમે રડો છે. મેાક્ષમાના ખ્યાલ નથી માટે રડો છો, જ્યારે મને તે હવે પરમતત્ત્વના પંથ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સૂઝી ગયે! મારે તમારા રૂદનની કોઈ અસર લેવાની નહિ આવી પડેલા આકસ્મિક પ્રસંગ પર ચક્રવતીએ પ્રભુશાસનને અનુસરતી અનુપમ વિચારણા કરી, તે મહા-મહર્ષિ બની ગયા ! આત્માની ભવ્ય ઉન્નતિના સાધક બન્યા. શાન્તીનાથ ભગવાન પહેલા ભવમાં – પિતે રાજા છે. પિતાના બે છોકરા એક ગણિકા ખાતર અરસપરસ લડે છે. રાજાએ બંનેને સમજાવ્યા પણ સમજતાં નથી ! આ વિચિત્ર પ્રસંગ ઉભું થયું કે, પિતાના દિકરા પિતાનું કહ્યું માનતા નથી ! એના પર એમણે શું વિચારણા કરી ? આવું જીવતર શા કામનું ? જ્યાં આગળ આપણા પિતાના ગણાતા પુત્રો, તે આપણા વાર્યા છતાં અટકે નહિ, ને આપણા કુળને કલંક આપનારી ક્રિયા કરે ? અરે, અમારે એવું જેવાને દિવસ જ શા માટે જોઈએ? માટે આપઘાત કરૂં !” અહિં પ્રશ્ન થશે કે, પ્ર- આપઘાત કરવે જોઈએ ? ઉ૦- ત્યારે શું ચલાવી લેવું જોઈએ કે તે સંસારમાં બધું ચાલે ? ના, ખરો રસ્તે તે એ છે કે બહું એવું લાગે તે સંસાર છોડી દે. પણ આ રાજા એટલી કક્ષાએ પહોંચ્યા નથી, છતાં પણ એને એટલું તે ચેકસ લાગ્યું કે “કુળ કલંકિત થાય, તે જીવતા જીવે જોયા કરવું એના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કરતાં મૃત્યુ સારું. આપણા છોકરા અને આ? એ કલક આપણાથી જોવાય નહિ.” છે આ વિચારણામાં પુત્રો પર કઈ રેષ? છે આ વિચારણામાં કઈ તામસભાવ ? ના ! આ જ ખૂબી છે. સંસારના વિચિત્ર પ્રસંગને દુન્યવી પામર માણસની વિચારણામાં ન લઈ જતાં ઉમદા વૈરાગ્યની વિચારણામાં લઈ જ તે ઉન્નતિને અણુમેલ ઉપાય છે. અરિહંત પણ સુધીની ઉન્નતિ સર્જવાની સાધનાઓમાંની આ પણ એક સુસાધ્ય સાધના છે, કે સંસારના વિચિત્ર પ્રસંગેએ વૈરાગ્યની જ વિચારણા કરવી. પણ જે આત્માને તેવા પ્રસંગેએ દુન્યવી વિચારણું જ સૂઝે છે, તેના માટે માનવું પડે કે એને વિકાસ નિકટમાં નથી. તેની ઉન્નતિ દૂર છે પરમાત્મા શ્રી અરિહંત દેના જીવન પર દષ્ટિપાત કરીએ છીએ તે આજ ઠેર ઠેર દેખાય છે કે વિચિત્ર પ્રસંગે વૈરાગ્યની વિચારણા કરી, તે પ્રગતિ સાધી, ઉન્નતિ સજી, નમનાથ ભગવાન લગ્ન કરવા ગયા, ને પશુઓના પિકાર સુણ્યા. આ એક વિચિત્ર ઘટના આવી. એના પર રોગ્ય વિચારણા કરી, તે રથ પાછો વાળે અને સંયમના માર્ચે તૈયારી કરી. ગષભદેવ પરમાત્માને જીવ મહાબલ રાજા. મંત્રીએ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ એક માસનું આયુષ્ય કહ્યા પછી સંસારને અસારે ઓળખી લઈ, ચારિત્ર લીધું, ને આગળ વધ્યા. એવા એ અરિહંત પરમાત્માના અજબ જીવનને અને એ પછી એમણે ફરમાવેલા શાસનને જે અગાધ પ્રભાવ અને રહસ્ય છે, તેના પ્રતાપે આ સમુદ્રદત્તને પણ વિચિત્ર પ્રસંગે ઉપસ્થિત થતાં યેગ્ય અને વૈરાગ્યભરી વિચારણા જ સુઝે છે ! સમુદ્રદત્તની ચગ્ય વિચારણું –“આ પત્નીએ કે જે જૈન ધર્મના મર્મને પિછાણનારી છે, તેણે કુળવિરુદ્ધ આચર્યું? આહા ! આવા આત્મામાં આવું બને તે દુનિયામાં બીજે તે શું ય ન બને ? તે મારે આ દુન્યવી સંબંધ જ ન જોઈએ !” સમુદ્રદત્તના આત્મા ઉપર રાષ-તેષ-મેહના વર્ચસ્વને બદલે કેવી સુંદર શ્રી અરિહંત પરમાત્મા અને એમના શાસનની છાયા કે આટલી મહાન સાત્વિક વિચારણું કરી શકે છે. અરિહંતને અનુપમ પ્રભાવ --અલબત આમાં પિતાની યોગ્યતા અને પુરૂવાર્થ તે છે જ, પરંતુ સાથે એ પણ મહત્વનું છે કે પરમાત્માનું જીવન જે લેકેત્તર ન હૈત, એમની સાધના જે ભવ્ય અતિભવ્ય કેટિની નહેત, અને એમનું શાસન અનુપમ વાતને દર્શાવનારૂં ન હેત, તે કયાંથી આ બનત? માટે એ અરિહંતની સતત રટણ આપણા જીવનમાં જોઈએ. રણમાં શું જોઈએ ? આ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અરિહુ તના પ્રભાવ કેવા અચિ’ત્ય ! અરિહ તની શક્તિએ કેવી અગાધ ! અરિહુ તના અનુપમ ઉપકાર કયા કયા? અરિહંતના કેવા કેવા ગુણુ ! અરિહંતનું સ્વરૂપશુ ? અરિહંતનું જન્મજન્માન્તરનું જીવન કેવું કેવું ? અરિહંતની ઉપાસના કેણે કાણે કરી ? અરિહંતની ઉપાસનાથી લાભ કેટલા ? વગેરે આવું ઘણું ઘણું વારંવાર ચિંતવી શકાય. કેટલે સમય આ રટણા રાખવાની ? ચેાવીસે કલાક ! માત્ર એક અરિહંતના પ્રભાવ વિચારીએ તે ય હૈયું સ્ત...ભિત થઈ જાય એમ છે. એમને પ્રભાવ અને શક્તિ એટલે દેવલેાકમાંથી ચ્યવીને માતાના ગર્ભ માં આવે ત્યાં ઈન્દ્રના સિંહાસન ડાલવા માંડે ! એ સિ'હ્રાસન એવુ કે કરોડો દેવતાઓ કે કરોડો માનવા ચળાવવા મથે પણ ચલાયમાન ન થાય ! તેને ય ચલાયમાન કાણુ કરે ? અરિહંતના પ્રભાવ ! માનવીના ગુમાન નકામા છે. શ્રી વીતરાંગ પ્રભુના શાસનની અદ્ભુત આરાધનાનું પુણ્ય અચિંત્ય પ્રભાવ પાડે છે! એવી આરાધનાના પુરૂષાર્થ કરી તીકર મનાય છે. દેવલેાકમાં બેઠેલા ઇન્દ્ર, રીંગરાગ અને ગીતગાન જ્યાં ભરપૂર ચાલી રહ્યાં હાય, નિરાંતે ઇન્દ્ર બેઠે હાય ત્યાં પ્રભુ વે કે સિંહાસન ડગી ઉઠે ! “અરે પાકયા !....” પણ ઉપયોગ મૂકતાં આ ઝટ ઉડી નમન-સ્તવન કરે છે. શું થયું? કાણુ દુશ્મન મમ પામી જાય, અને અરિહતના શું પ્રભાવ છે ? :- જગતની માતાએની કુક્ષીમાં જેવા મલીન પદાર્થો હાય, તેવા જ પ્રભુની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ માતાની કુક્ષીમાં હોય, જે આહાર બીજી માતાઓ લે, તે જ આહાર આ માતા લે. તેમાંથી તીર્થકરનું શરીર ઘડાય, પણ એમાં લાલ લેહીનું ટીપું પણ ન હોય બિભત્સ માંસને કણ પણ ન હોય ! જિંદગીભર શરીર પર રેગ કે પરસે થવાને નહિ. ઉપરની ચામડીને વર્ણ, સૌંદર્ય, અને લાવણ્ય અજેડ કોટિનું, આ કોને પ્રભાવ ? અરિહંતને. ગર્ભમાં ભગવાન વધે, પણ માતાનું પેટ વિકૃત ન બને. જમ્યા પછી માતાને સ્તન્યપાન કરાવવાની જરૂર નહિ, આહાર-નિહાર કરે તે કેઈને દેખાય નહિ, દેવતાઓ ધન-ધાન્યના ઢગલા કરી દે ! હીરા-માણેકને પગમાં અથડાતા કરી દે ! આ કેને પ્રભાવ ? તીર્થંકરદેવને ! જે પ્રભુને મોટી મોટી હજારે દેવેની માલિક સમૃદ્ધ દિફકુમારીઓ પગે લાગીને પૂજ્ય ભાવે વિલેપનાદિ કરે ! ઈન્દ્રો જેવા મોટા કળશથી સ્નાન કરાવે ! આ બધું છતાં પરમાત્માને મન એની સ્વાત્માની દષ્ટિએ ફૂટી કેડીની ય કિંમત ન હોય ! પંચ માત્ર પણ ગર્વ કે ઉત્કર્ષ ન હોય ! કઈ કંકેત્રી કે કહેણ નથી મોકલ્યા, છતાં ઈન્દ્રો ને દેવતાઓ દેડી દેડીને આવી પ્રભુની સેવા કરે ! આવા અરિહંત પરમાત્માની રટણ કરતાં કરતાં જીવન પુરૂં થઈ જાય અને બીજું કંઈ ન આવડે તે પણ લંક લાગી જાય ! પરમાત્માના પ્રભાવની સાથે એમના ગુણ વિચારીએ તે ચ પાર ન આવે, ને અનંત મંગળ આપણા આત્મઘરે ઉતરી પડે ! ઉપકારની વિચારણનો અંત જ પામી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શકાય એવા નથી. એમણે જગતને એક નમસ્કાર મંત્ર શિખન્યા, તા . એ કેવા ઉપકાર ? કે જે નવકારથી સાપ મરીને ધરણેન્દ્ર ! ભીલ-ભીલડી મરીને રાજા-રાણી ! સમડી મરીને રાજકુમારી ! આહા ! પરમાત્માના અનંતા ઉપકારનુ તે પૂછવું જ શુ' ! માર્ગાનુસારિતાના નીચી કાટીના માથી માંડી મેટા ઉગ્ર કેટની સયમ જીવન સુધીની સાધનાએ પરમાત્માએ બતાવી ! નવકાર મંત્રથી માંડી મોટા આગમ ગ્રંથા સુધીનું જ્ઞાન આપ્યું! ‘સંસાર અસાર છે’ એ સામાન્ય વિચારણાથી માંડીને ઉંડા ગંભીર તāાની વિચારણાએ આપી દીધી ! અલૌકિક શુકલ-ધ્યાનના હિસાબ દેખાડી દીધા ! જીવનભર થઈ શકે એવી સ`વર-નિ રામાની સાધનાએ બતાવી ! આ ઉપકાર ગણ્યા ગણાય એમ નથી. મગજ એની માલદાર વિચારણાથી ભરી રાખો, જગતના ભૂસાથી ભરી ન દેતા. સમુદ્રદત્તને નાકરે જૂઠ્ઠું' ભરાવી દીધું ! તેના પર શાણા શ્રેષ્ઠિીપુત્ર નાકર મંગળીયાને કહે છે-“જો ભાઈ, હવે તા મેં આ વિચાર કર્યાં છે, કે ઘેર ન આવુ અને સીધા ગુરુ મહારાજ પાસે જઇ ચારિત્ર લઉં. તું ઘેર જઈને પિતાજીને કહે જે કે ભાઈ તા ગયા....” સમુદ્રદત્તની સીધી વાત પર દુષ્ટ માંગળીયા વિચારે છે-હા! સમજ્યા, મને એકલેા રવાના કરી, એને પેલે મલી લઇ જવા છે ! પણ હું કાં કમ છું !.... સમુદ્ર Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દત્તને કહે છે-“ભાઈ, કેટલુ ખરામ થઇ ગયું! પણ હવે તમને એકલા ન મૂકાય. મને બાપુજીએ સાથે મેાકલ્યેા છે, તે હું પણ ગુરુમહારાજ નહિ મળે ત્યાં સુધી સાથે જ રહીશ. પછી ભલે તમે મને મેકલી દેજો.” મહુર આમ ખેલતા માંગળીયા અદરખાને ગેાઠવે છે કે-બંદા, યાદ રાખ, કે હું તારી પાછળ જ છું ! અવસર જ આવવે જોઈએ ! તું પરલાકે પહેાંચે કે હું પેલા માલ હજમ કરી જાઉં !' મંગળીયાનું મન કાળું મેશ જેવું છતાં એની ભક્તિભરી વાણી સાંભળી, સમુદ્રદત્ત તેને આશ્વાસન આપે છે કે-“ભાઇ, સંસારજ એવા છે !..તારે હુવે મારી પાછળ ખેચાવાની શી જરૂર છે? છતાં પણ તારૂ દિલ જો દુઃખાય છે, તેા ભલે તુ સાથે રહેજે. આપણે કેઇ સાધુ મહારાજને પૂછીશું કે ભગવાન અનંગદેવ ગુરુ મહારાજ કયાં છે.” સમુદ્રદત્તને હવે બીજી ખાયડી પણ નથી કરવી. હવે તે માક્ષાર્થે ગુરુચરણે રહેવુ છે. સસાર એટલે શું ? માલ ખાવાની વાત પાકળ પણ દુ`તિમાં માર ખાવાનેા નક્કી! મેાક્ષ એટલે શુ? માર ખાવાની વાત નહિ. માલ ખાવાના નક્કી! તમારે શુ જોઈએ છે? જ્યાં માલની નક્કર વાત છે ને મારની પાકળ વાત છે તે ખપે ? કે જ્યાં માર નક્કી છે, ને માલ પાકળ છે તે ખપે ? પૂછે, અંતરાત્માને. માલ કરતાં આત્મરક્ષણ ભૂલશે નહિ. આજની પ્રજાને એ શિખવવામાં આવે તે ઘણા કલેશ અને ઘણા દુર્ગુણા તથા દુષ્કૃત્યે અટકી જાય, પણુ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આત્મરક્ષણ કણ શિખવે? જડવાદી યુગ તે જ્ઞાનની અને ધર્મની વાત કરે તેમાં ય પુણ્ય-પાપ, પરલક, સંસારરિભ્રમણ, દુર્ગતિના ત્રાસ વગેરે મુદ્દાને સ્પશેય નહિ ! જે એ ભયે આંખ સામે ન તરવરે તે પછી જીવ શા માટે લક્ષ્મી આદિને બદલે ગુણે અને સત્કૃત્યોને મુખ્યતા આપે? એ તે જડવાદી દુનિયામાં દેખે છે કે માન પૈસાને છે, એમાંનું દસમા ભાગે ય ગુણને નથી. મંગળ છરી મારે છે મંગળ એથી જ વિશ્વા સપાલનનું સુકૃત્ય છોડી પૈસાને મુખ્યએ કરી લેવા માટે સમુદ્રદત્તને ઠેઠ મારી નાખવાના વિચાર સુધી પહોંચી ગયા છે! હાય પૈસા ! આજ તે આવું ભરપૂર બની રહ્યું છે! સમુદ્રદત્ત મંગળીયા સાથે હવે ગુરૂમહારાજની પાસે જવા ચાલે. આગળ સમુદ્રદત્ત અને પાછળ મંગળીયે. વચ્ચે અતિ વિષમ અરણ્યમાં લાગ મળતાં મંગળીયે વિશ્વસ્ત હૃદયવાળા સમુદ્રદત્તની પીઠમાં છરી મારી ! પણ એટલામાં ત્યાં કુદરતી અનંગદેવ મહર્ષિ અનેક સાધુના પરિવાર સાથે આવી રહ્યા છે. તેમાં આગળના સાધુઓએ સમુદ્રદત્તને જોયે. એ પુણ્યશાળી એ કે એને છરી મર્મ સ્થાને ન વાગી, એટલે મૃત્યુ પામે એવું નથી, પણ લેહી નીકળ્યું છે. મનને થયું કે શું ચેરા આવ્યા? એ પાછું વાળીને જુએ છે તે નેકર ભયને માર્યો દેડી, રહ્યો દેખાય છે, ને ચાર બીજા દેખાતા નથી તે આ કેમ દોડ? દેડવાનું શું કારણ? એને ગભરાવાનું કેઈ કારણ નથી છરી લેહીથી રંગાયેલી પડી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ છે. છરી હાથમાં લીધી તે એળખાઇ ગઇ. વિચાર કરે છે કે આમ કરવાનું એને શું કારણ ? કારણ તે કઈ દેખાતું નથી. તે લાવ એને જ પૂછુ.' એટલે સમુદ્રદત્ત બૂમ પાડે છે, અલ્યા મગળ તું ગભરાઈશ નહિ. આમ આવ' પણ જ્યાં મંગળીએ સમુદ્રદત્તની ખુમ સાંભળી, કે એ તે વધારે જોરથી દોડવા લાગ્યું ! આ જોઈને સમુદ્રદત્ત વિચારે છે કે–‘આમાં કંઇ ગેટાળે છે! જરૂર દાળમાં કાળુ છે !' આગળ વિચાર કરતાં એને સમજાયું કે ‘હાં ! રસ્તામાં જે નિધાન જોયું હતું, તે જોઇને એનુ ચિત્ત ચલિત થયુ' લાગે છે! લક્ષ્મીના ક્દામાં ફસાયેલેા, અને નાકરની જાત! જરૂર એ વહેમાયા લાગે છે કે આ નિધાન શેઠ લઇ જશે, માટે આ જંગલના એકાંતમાં શેઠને જ ખતમ કરેા !' પણુ. મારે કાં જોઇતુ હતું ? મારે તે સંસાર જ જોઈતા નથી, ત્યાં લક્ષ્મીને મારે શુ કરવી હતી! પશુ, લેાભથી સર્વ ગુણ નાશઃ— શાસ્ત્રે ખરાખર કહ્યું છે કે લેાભને પરવશ પડેલેા જીવ શુ' નથી કરતા ? લેાભની પરવશતામાં આત્માને કશુ અકરણીય રહેતું નથી,’ આ વિશ્વવ્યાપી સત્ય છે, ‘સ ગુણુ વિનાશક લાભઃ 1 લાભ એ સર્વ ગુણાના વિનાશકે છે. લાભથી સુકૃતના નાશ થાય છે. અને લાભથી દુષ્કૃત્યા કરવામાં કઈ કમીના નથી રહેતી. મમ્મણ શેઠને પૂર્વી ભવમાં મુનિને લાડવા વહેારાવ્યા પછી પાછળથી એ લાડુના લાભ જાગ્યા, એમાં એણે કરેલા દાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સુકૃતના એવા નાશ કર્યો અને એટલુ ઘાર શાક દુષ્કૃત્ય કર્યું" કે એ મમ્મછુ થઈને સાતમી નરકે ગયા. પરસ્ત્રીના લાભમાં અરણિક-ન ક્રિષણ વગેરેએ સયમ જેવા સુકૃત પણ પળવારમાં તેડી નાખ્યા ને નિયાણું કરનારા પણ વિષયસુખના લેાભમાં સંયમને ખાળી જડઋદ્ધિ ખરીદીને શે સાર કાઢે છે ? નરકમાં જવાનો ને ? ડહાપણથી જો મનુષ્ય વિચારે કે ‘હું આ લેભ કરૂ છુ, તે શા માટે? એનાથી હું જે ધારૂ છુ, તેનું પરિણામ કેવું ? અને કેટલું આવવાનું ?' અનેક ઝંખના સેવતાં આત્માએ વિચારવુ જોઇએ કે આ કયી ચીજની ઝ ંખના ? ચીજ કેટલા કાળી રહેવાની અને મને શું સુખ આપી દેવાની ? આ જોવા જાય તે દેખાય કે માણસની બધી ઝ ંખના બેકાર છે. વળી પૈસાની ગરમીથી બીજાએ પર ઉકળાટ થશે, નફરત થશે! ઘમંડ આવશે ! પૈસા આવ્યા એટલે એનુ રક્ષણ કરે. ભાળા ન થાઓ !’ એવી અનેક જાતની ચિંતાઓથી મન ભરાઇ જાય છે, એ સમજી રાખો કે જગતમાં કોઈપણ વસ્તુને લાભ કર્યા પછી માણુસના દિલમાં શાંતિ નહિ પણ ઉકળાટ વધી જાય છે. વસ્તુસ્થિતિના વિચાર કરતાં જણાય કે લાભ ખાતર કેટકેટલી કલુષિતતા અને મલિનતા આપણે વડારીએ છીએ ! પુણ્ય ગુમાવી પાપના સ`ગ્રહી બનીએ છીએ! અકાના કેટલા હિસાબ રહે નથી ! જુડ વગેરે પાપાના પણ હિસાબ નહિ ! માટે એ ચેાક્કસ માનજો કે લેાભ જ્યાં સુધી છે, ત્યાં સુધી ઉદ્ધાર નહિ થાય. અને તે, એ લેાણ કાઢવા માટે મન પર કડ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ કાઇ જોઈએ કે ‘ મારે આટલુ જ જોઈએ. એનાથી વધુ નહિ. ' સ’તેષ કેળવવાની આ ચાવી છે! જિન-માત અંગે પણ વાત બનાવટી :~~~ આ નાકર નિધાનના લેાભમાં પડયા. સમુદ્રદત્તને તા સસાર આખા છાડવા છે! તે એને છરી કેમ લગાવી ગયા નાકર ? લેભથી ! એટલું જ નહિં પણું સમુદ્રદત્ત વિચારે છે કે ‘તા પછી એણે મને જિનમતિની જે વાત કરી તે પણ બનાવટી ! એ વાત સાચી ન હેાય. નિધાનના લેાભના અનુસંધાનમાં એ પણ એના મનના તુક્કો જ ! કેમકે જિનવચનથી રંગાયેલી એ જીવ જાય પશુ શીલ ન ચૂકે. તેમ એનુ કુળ પણ એવુ ઉત્તમ છે, કે એમાં જન્મ પામીને જિનવચનને સાર ગ્રહ્યા પછી એ ઉભય લેાક વિરૂદ્ધ કાર્યો ન જ કરે.’ ચાલાકીને ઉપયેાગ ? —એમ તે સમુદ્રદત્ત ચાલાક છે એટલે સમજતાં વાર નથી લાગતી. ધર્માત્મા ભેડ થાડા હાય છે ? હૈ', અવળા વિચાર કરવાનું એને નથી આવડતું, એને નથી પાલવતું, તેથી મનની ચાલ!” કાના ઉપયેગ બીજાના દ્વેષ ખેાજવામાં નહિ કરે, મીજાને ઠગવામાં નહિ કરે; જ્યાં ત્યાં વહેંમાવામાં નહિ કરે. ક્ષત્રીય બચ્ચાની તલવારના ઉપચેગ હલકા-નબા પ્રાણ - આની કુંતલમાં નથી થતા. તેમ ધર્માત્માની બુદ્ધિના ઉપયાગ હલકા હલકા વિચારમાં અને બીજાએ ઉપર વસ્વ જમાવ્યે જવામાં નથી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ થતા. છતાં જ્યારે ખાસ તે પ્રસંગ બની જાય ત્યારે એ મૂઢ ન હોવાના કારણે વસ્તુસ્થિતિ પરખી જાય છે, એ વરખ્યા પછી દુષ્ટતા કરનાર સાથે શો વ્યવહાર રાખવે, એના માટે કેવા વિચારે ઘડવા, એમાં સાવધાનીથી કામ લે છે. એ સ્થિતિમાં ય પિતે પિતાના દિલમાં શુદ્રતાને તે સ્થાન નથી જ આપતે; તે દુષ્ટ વિચાર નથી જ કરતે. જંગલમાં મંગલ ! – તે અહીં સમુદ્રદત્ત પણ એટલું જ વિચારે છે કે “ત્યારે જિનમતિ અંગે પણ આણે મને જૂઠ ભળાવ્યું લાગે છે. આ વિચાર કરે છે એટલામાં સદ્દભાગ્યે ત્યાંથી સાધુઓ વિહાર કરતા જતા હતા; એમણે આને ઓળખે. “અહે! આ તે સમુદ્રદત્ત શ્રાવક ! અહીં ક્યાંથી ? સમુદ્રદત્તને તે જંગલમાં મંગલ થયું ! એણે એમને વંદના કરી. વાગેલું પડી રહ્યું; મુનિઓ પ્રત્યેને વિનય પહેલે સાચજો ! બીજા પ્રાણીઓ કરતાં આપણે ઉંચે આવ્યા છીએ એ સમજવાનું આવા ગુણેમાંથી મળે છે. તેમ ઊંચે જવા માટે પણ રસ્તો આ છે, કે દુન્યવી કષ્ટ-આપદાઓ અવસરે અવસરે બાજુએ મૂકાય અને ઉરિત કરણું, ધર્મકરણી, ગુણની કરણી જરાય ન ચૂકાયા, વિવેકદી પ્રગટ્યા પછી કાંઈ કઠીન નથી. સમુદ્રદત્ત ધર્મ પામીને સારે વિવેકી બને છે. જંગલમાં અકસમાત બનવા છતાં આકૂલવ્યાકૂલ થતા નથી અને સાધુ મળતાં વેંત રોદણાં રોવા બેસતું નથી. વિચારવા જેવું છે કે તમે મુસાફરી કરતા હો એમાં કેક સ્ટેશને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ - ... ઉતર્યો અને ત્યાં પેટી ગુમ થઈ. સ્ટેશન બહાર નિકળ્યા એટલામાં સાધુ મળે તેા હાંફળા-ફાંફળા થઈ સાહેબ ! પેટી ગઈ ! આ ચેનૢાખાનું....' આવું કાંક રેાવા માંડી કે નહિ ? સમુદ્રદત્તને માથે કેવી આફત આવી છે એ જુએ છે ને? છતાં શાંતપણે મુનિને જોતાં સ્વસ્થ ચિત્તે વંદના કરે છે. મુનિ ધલાભની આશીષ આપી પૂછે છે, “મહાભાગ! અહીં કયાંથી ? આ શું ?” ઉત્તરમાં સમુદ્રદત્ત ઘેરથી કેમ નીકળ્યે, અને રસ્તામાં અહીં સુધી શું શું અત્યુ', એ કહે છે. વાત ગ'ભીરને અને અનવારનેજ કહેવાય – સાધુએ ગભીર હાય છે, અને અનને રોકનારા હૈય છે. તેથી એમને સમુદ્રદત્તે પોતાની અનેલી વિગત કહી. બાકી જેને તેને, એ ન કહે વાત પણ સાચી, આપણી ગમે તેવી ખરાબ પરિસ્થિત્તિ બની હોય પરંતુ જે સામાન્ય જને એ જાણ્યા પછી કશું સાર્ નીપજાવી શક્તા ન હેાય, પણ ઉલટું એના પર કષાય વૃદ્ધિ કરાવતા હોય, તેમજ બહાર એને ઊંચાર કરી વધારે હલકી પરિસ્થિત્તિ સજ્જ એન્ના હાય, એને જણાવવાથી શે લાભ? એમ કાંઇ જ્યાં ત્યાં અને જેને તેને જણાવ્યાથી આપણું દુ: ખ થૈડું જ મટવાનુ હાય છે ? થયેલુ નુકશાન થાડુ જ સુધરવાનુ હાય છે? માત્ર એક દિલના ઉભરો ઠાલવવ.ની વાત છે. એવુ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુજ્ઞ માણુસ કૈમ કરે ? એ તો મનમાં જ સમજી રાખે. બહાર તે ગંભીરતા જાળું કાંઈ બન્યું જ નથી. માત્ર કઈ સુચાગ્ય મળે, ને ત્યાં કહ્યું હોય તો આધાસનસમાધિ મળે, સારા ઉપાય જાણવા મળે, સમુદ્રદત્તે સાધુઓને નાકરના વૃત્તાન્ત કહ્યો તા ધોર અને ગંભીર એવા સાધુઓએ જુએ કે એને કેવુ. આશ્વાસન આપ્યું ! W સાધુઓનુ આશ્વાસન ! :-“જો ભાઈ કર્મીની જોહુકમી અને મેહની શિખત્રણીમાં એવું અને એમાં નવાઇ નથી. તને તારા કર્મ આ દુઃખ આવ્યું, અને એન લાલે આ દુષ્કૃત્ય કરાવ્યું ! ભગવાન જિનેશ્વરદેવા કહે છે કે આમ તે આ આત્મા સ્વરૂપે સર્વાંગુસ પન્ન છતાં મેહના ચહાન્યા ચઢે છે! મેહની મદિરા પી છાકટા બને છે, ઘેલા બને છે ! એમાં દુષ્કૃત્યે આચરે નઠુિં તે બીજું શુ કરે ? આપણે પણ પૂના કાળમાં એવું ઘણું કર્યુ છે ! એ ઘેલછામાં જાતે જ પાપકમ વહાર્યો છે ! પછી એ ક ક્રૂર રીતે પીડે છે એ સહજ છે. તુ' તે। અહાભાગ્ય માન, કે કોઇ ધર્મો સાધવાના તારા ઉયકાળ ઉભા હશે તે આટલેથી જ કામ પત્યુ. આપણે જો જીવતા જીવે શ્ર જિનેશ્વરદેવ અને એમના શાસનની નિકટમાં બેઠા છીએ તે શી કિંકર છે ? ક તે ભલભલાને ય ભોગવવા જ પડે છે. પણ એથી તેા આત્મા ચાકખા થતા જાય છે ! ખકી સંસાર તે આવા અનર્થાથી ભરચક ભર્યાં છે. એમાં ધ સાધી લેવા એજ ડહાપણનુ કાર્ય છે....” Page #166 -------------------------------------------------------------------------- ________________ સાધુઓએ આવું કોક આશ્વાસન આપ્યું. એટલામાં ગુરુમહારાજ અનંગદેવે આને છે. ત્યાં એમને સમુદ્રદત્તે વંદના કરી, ગુરુજીએ ધર્મલાભ શબ્દથી એનું અભિનંદન કર્યું. અને સમાચાર પૂછયા અહીં ક્યાંથી ? એકલે કેમ? ધર્મ પ્રવૃત્તિ શી ચાલે છે? વ્રતનું પાલન કેમ છે ?” અસમાધિ- દુનની આફત સૌથી મોટી :સમુદ્રદત્તે એમને પણ વિનયથી બધી હકીક્ત કહી, જે કે પિતે તત્ત્વપરિણતિથી રંગાયેલે છે, છતા સંસારી ગૃહસ્થ છે, સગવશ દુર્થાન અને અસમાધિમાં ન પડી જાય એટલા માટે ગુરુએ તાત્વિક આશ્વાસન આપ્યું. ગુરુઓ કલ્યાણમિત્ર હોય છે. કલ્યાણમિત્ર દુર્ગાન-અસમાધિથી બચાવવા ખાસ ઉદ્યમ કરે છે. કેમકે જીવને મેટામાં મેટું નુકસાન દુર્થાન અને અસમાધિથી છે, મેટામાં મોટી આફત એ છે, મત પણ આફત નથી જે ચિત્ત શુભ ધ્યાન અને સમાધિમાં હોય છે. ત્યારે મૃત્યુથી વધીને બીજી કઈ . દુન્યવી આફત ગણાય ? અને કદાચ કોઈ ગણે તેય, ત્યાં જે દુર્યાનથી બચાય, અસમાધિ શિકાય, તે જીવનું મહાન રક્ષણ થવાનું. બાકી તે આફત હેય નાની, પણ મૂરખ જીવડે અસમાધિ અને દુર્થોનની મોટી આફત વહેરે છે ! એ મોટી આફત એટલા માટે કે પહેલું તે અહીં જ જીવને વધારે વિહળ અધીરે, કાયર, અને અવિચારી બનાવે છે. તેથી કેટલીકવાર પેલી આફત સુધરવા જેવું હેય પણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉલટું લગાડી નાખે! દા.ત. કોઇ સારા માણસ સાથે અણુબનાવ થયા. ત્યાં આપણે સમાધિ જાળવીએ, દુર્ધ્યાન ન કરીએ તે જતે દહાડે અણુઅનાવ મટી ય જાય, નહિંતર વિહ્વળ થવાથી અને અવિચારી થવાથી તે પેલાની નિંદા કરવાનું મન થાય, વધુ અણુગમા બતાવાય, એમ કરતાં અણબનાવ ઉલટ વધે ! એથી અવસરે એની સહાય ન મળે. આ તે અહીંનું એક નુકશાન ! બીજા પણ અહીં નુકશાન નીપજે છે. બાકી પરલેાક માટે તે વૈરની ગાંઠો ! કાળા નિકાચિત કર્મના અધ ! દુતિની તૈયારી ! એમાં ફસાય પછી દીર્ઘકાળ ભવભ્રમણ ! ! દુર્યોન અને અસમાધિના ફળ બહુ કડવાં ! તેથી જ એના જેવી આફત બીજી નહિ. ત્યારે એ પણ છે કે બીજી આફત ટાળવાનું આપણા હાથમાં નથી; અને આ અસમાધિ-દુર્ધ્યાનની આફત ટાળવાનું આપણા હાથમાં છે. તે હાથની વસ્તુને શકને ઠંડી અશકયમાં કેણુ મથે ? મનના વેપાર સસ્તા છતાં ઉંચા :-ગુરુમહારાજે સમુદ્રદત્તને અસમાધિ ન રહે એ માટે ધર્મ બાવાસન આપ્યું. આશ્વાસન એ પ્રકારના, પાપ-આશ્વાસન અને ધમતું આશ્વાસન. પાપ-આશ્વાસનમાં ઘડીભર કદાચ મન શાંત પડે, પણ ઉપાયે પાપના સૂચવ્યા હાય; તેથી જીવ ખરામમાંથી વધુ ખરાબ થાય. ધર્માંશ્વાસનમાં પૂર્વ કહ્યું તેમ અસમાધિ અને દુર્ધ્યાન ટાળવાના સુયેાગ્ય સૂચના હાય તેથી જીવને સાચેા રાહ સુઝે એવું આશ્વાસન સમુદ્રદત્તને મળ્યું. પછી Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ તે એ સાધુ મહારાજોના સમુદાયની સાથે ચાલ્યા. ખૂબી એ છે કે મંગળીયા માટે કઈ દુષ્ટ વિચારણા કે ઘોર કષાયની વિચારણા એ કરતું નથી. શી જરૂર ભાઈ? નાહક હવે મન શા માટે બગાડવું? બનવાનું બની ગયું. મને તો મોટામેટા ધર્મવ્યાપાર કરવા માટે મળ્યું છે. જે ઉંચા શ્રેષ્ઠ વેપાર અવસરે તન અને ધનથી નથી થઈ શકતા. તે મનથી થઈ શકે છે. ખબર છે ને આ ? કેવળજ્ઞાન અપાવનારી ક્ષપકશ્રેણી એ મનથી થતે વેપાર છે. લક્ષમી કાયાથી વેપાર પરિમિત સમય માટે થશે, મનથી વીસેય કલાક ! માત્ર શુભ ઉપગમાં, શુભ ભાવનામાં એને કામ કરતું રાખવું જોઈએ. એમાં ખર્ચ કાંઈ નહિ, મહેનત કાઈ નહિ, અને લાભ અપરંપાર ! માટે જ મનને કદી ય સુસ્ત ન ખે, શુભ વિચારમાં ઉદ્યમી રાખે. મેહની ચઢવણ -મંગળે ખરૂં તે મનનું જોર વધાયું છે. પણ સાધુ આશ્વાસનમાં કહે છે, “આમ મંગળ દુષ્ટ કાર્ય કરે છે તેમાં મુખ્ય કારણ મેહટ્ટો એના આત્મામાં ઘુસ્ય છે તે છે. મેહ ઠગારે જીવને ઉંધું ઉંધું શિખવે છે. મનુષ્ય પિતે સજન હોવા છતાં જે દુર્જન એના પડખે ચઢી ગયે તે એને એ દુર્જન એવી દેરવણ કરશે કે જેના વેગે એ આખે પલટાઈ જવાને. તેવી રીતે આધ્યાત્મિક ઘટના છે કે નેકરને જીવ તે ઉત્તમ પણ પિલે મેહ ચટ્ટો અંદર પેસીને ધમાલ મચાવી ગયે ! વિચારજે, તમે જે કંઇ કરે છે તે અંતરના અવાજથી Page #169 -------------------------------------------------------------------------- ________________ કરે છે કે કેઈની ચઢવણીથી ? દા.ત. આજે કઈ પર્વને દિવસ છે, તિથિ છે મોટી. સવારમાં ઉઠયા, ને તપને બદલે ખાવાનું મન થયું, તે એ અંતરાત્માને અવાજ છે ? કે કેઈની ચઢવણ છે? અગીયાર વાગ્યાને વિચાર આપે-“બજારમાં જાઉં, ને ઠીક ઠીક પૈસા લઈ આવું” આ કેઈની ચઢવણી છે કે અંતરાત્માને અવાજ છે? આમ ખબર નહિ પડે કે કઈ ચઢાવી રહ્યું છે. આપણે જ વિચાર છે એવું લાગશે. પણ ખરી રીતે બીજાની શિખવણી છે. સવારમાં ઉઠીને પર્વના દિવસે “ખા” આ જીભડીએ શિખવાડયું ! શરીરે શિખવાડયું ! પૈસા ખૂબ ખરચવા છે અગર સંઘરવા છે માટે બધું મૂકીને પૈસા ભેગા કરે. આ અંતરાત્માનો અવાજ નથી, પણ “આપણે દુનિયામાં બેઠા છીએ, પૈસા હોય તે જ ભાવ પૂછાશે ! તે જ માનમરતબ! નહિતર કંઈ નહિ.” આવી આવી મેહની શિખવણીઓ બેઠી છે. અંતરને શુદ્ધ અવાજ ખેચી કાઢવા માટે તે ઘડી ભર પોતાના આત્માને જુદે તારવી દુનિયાથી અળગા થઈ જાવું પડે. અળગા એટલે ? “ હમણાં મારી આંખ મીંચાઈ જાય તે આ ઘર, કુટુંબ, ઇજ્જત-આબરૂ બધું મારું ખરૂં ? ના, તે વખતે મારું કે ?” –આવું કંઈક વિચારાય તે અંદરથી જવાબ મળે કે “કેઈ મારૂં નથી.”ને એક દિવસ એ આવશે કે “કાઢે રે કાઢો એને સહુ કહે....જાણે જન્મે જ નહોતે ! મડદું ભારે થઈ જશે ..” આ દિવસ આવવાનો નક્કી છે, તે મારૂં કોણ? અરિહંતાદિ ચારને માર કર્યા હોય તે તે મારા રહેશે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મારૂં ? ધર્મની સાધના કરી હશે તે તે મારી છે! ધમ કરી, પુણ્ય ભેગું કર્યુ હશે તે એ આગળ જવાબ આપશે. જીવનમાં રસ્તા બે:-ધર્મના અને અધના. ધર્માંથી પુછ્યું; અધર્મથી પાપ. પુણ્ય હોય તે જ સદ્ગતિ સઘરે. પાપ તે કહે ચાલ દુર્ગાતિમાં. ત્યાં શીફારસ ન ચાલે. :~ લક્ષ્મીથી કુટુંબને જુદું પડાય છે તેમ આત્માને ઃ— અંતરાત્માના અવાજ પરખતાં શીખવું જોઇએ અરે ! પહેલાં તે અંતરના અવાજ કાઢવાનું શીખવા જેવું છે, અંતરના અવાજ કાઢવાનુ તે જ અને કે જે આત્માને શરીર, લક્ષ્મી, કુટુંબ વગેરેથી તદ્દન જુદા પાડી એકલા એના હિતાહિતના વિચાર કરે. માણસ અવસરે લક્ષ્મીથી કુટુંબને તદ્ન જુદું પાડી વિચાર કરવા બેસી જાય છે. બજારમાં હુમગુાં ભલે કમાઇને આવે એવી હાય, પણુ શ્રી માંદી પડી છે એને સંભાળ્યા વિના થાડું રહેવાય ? કમાઇ ન આવે તે કાંઇ નહિ’ એમ કરી લક્ષ્મી જતી કરાય છે. ત્યારે કાઇ આગ જેવા પ્રસંગ હોય અને સ્ત્રી કે પુરૂષ એવા સપડાયા હૈાય કે પેાતે ખચાવી શકે એમ ન ડ્રાય તે પોતાના શરીરને ત્યાં તદ્દન જુદું ગણી વિચારે છે, ‘સ્ત્રી મળી જાય એમ લાગે છે, પણ એને બચાવવાની મહેનત કરવાં જતાં કદાચ આપણેય બળી મર્યા તે ? આપણે એક વાર બહાર નીકળી જાએ, પછી બહાર જઇ ગમે તે પ્રયત્ન એને બચાવી લેવા કરશુ..આમ શરીરને તદ્ન જુદું ગણી એના હિતની વાતમાં સ્ત્રી પાછળ મરાતું નથી. ખસ, એવી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ રીતે આત્માને એ બધાથી તદ્દન જુદો પાડી વિચારવાનુ છે. કમાઇ લક્ષમીની ગમે તેટલી હાય, અને સ્ત્રી ગમે તેવી પ્યારી હાય પરંતુ આપણા આત્માનું જો વટાઈ જતુ હાય તે થાલવાનું. આત્માનું હિત નહિં બગડવા દેવાનું. આવું ક્યારે થાય? પેાતાની ખરી ચીજ પેાતાના સનાતન આત્મા લાગે ત્યારે, ભૂલશે નહિ, એ અનંત અનંતકાળના દુઃખી છે. ચકરડી-ભમરડી: ચકરડી-ભમરડી ફર્યાં પછી માણસ સ્થિર થયેથી સ્થિર એવા પણુ જગતને ક્રતુ જુએ છે. તેમ આ સ ́સારની ચકરડી-ભમરડીમાં જીવ ઉંધુ જુએ છે. અર્થાત્ આત્માને પેાતાની જાત જોવાને બદલે શરીરને પેાતાની જાત સમજે છે; ને ખેાટાં સુખને સાચાં માને છે! મગજ પરથી ઘુમરડી ઉતર્યાં વિના જેમ પેલેા ભ્રમ ટળતા નથી એમ અહિં પણ છેલ્લા પુદ્ગલપરાવત કાળમાં આવ્યા વિના સુખ-ભ્રમ ટળતા નથી, તેથી જ દુ:ખના ઉપાયમાં ફસાય છે. છેલ્લા પરવર્તીમાં પણ સદ્ગુરુના સમાગમાદિ કરી એમના ઉપદેશને મન પર લે તે ભ્રમ ટળે; ને એમ થાય કે “મારે ખરી ચીજ મારા સનાતન આત્મા. એનુ બગાડીને ખીજાનુ સુધારવાનું નહિ. આત્માનું નિકંદન નીકળે એવા બીજાને સંગ કરવાના નહિં.” આમ કંઇક થાય, તે પછી અંતરાત્માના અવાજ ઉઠે ! જિનમતિના સાચા ખબર : સમુદ્રત્તને નાકરના ખાટા બેલ પર પશુ અંતરના Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અવાજ ઉઠયા તે ચાલ્યા ગુરુની શેધમાં. એમાં નાકરે છરી મારી, તા વધારે કાંઇ અસમાધિ કર્યા વિના સાધુ મહારાજની સાથે ચાલ્યું. થાનેશ્વરમાં આવ્યા; અને છરીના ઘા પર ઉપચાર કરી સારું કર્યું. બીજી બાજુ ત્યાં જિનતિના સાચા ખબર મળ્યા. શા ? સુશીલતાના ! ‘શું જિનમંતિ ? ખરેખર જિનની મતિની જ મૂર્તિ જોઇ ચે ! એવી ઊ'ચી શ્રાવિકાની ચર્ચા ! અખંડ શીલવતી ! ઘણી વાત સાંભળી, કે આને નક્કી થઈ ગયું કે, “જિનતિ સંબંધમાં જૂઠું ઢાંકવામાં અહા ! મંગળની કેવી ઠગબાજી ! કેવી એણે લુચ્ચાઈ કરી !” એ પ્રશ્ન :—ત્યારે હવે એ જોવાનુ છે, કે હવે એ શું કરે ? (૧) ઘેરથી શા પ્રયેાજને નિકળ્યેા છે ? પત્નીને તેડી લાવવા. એમાં કદાચ વચમાં વિઘ્ન ઉભું થઈ ગયું, છતાં વસ્તુસ્થિતિએ કશુ બગડયુ નથી; જિનમતિ ખરાખર સુશીલ જ છે, પ્રેમાળ જ છે. તે પછી એને લઈને ઘેર જવાનું કે નહિ ? પાછુ, નાકરની ચાલબાજીથી ખેાટી સમજ ઉભી થઇ હતી પણ જિનમતિના બિચારીના કશે દોષ નહેાતા; તેમ એના કુટુબીઓના નહેાતા. તે પછી શું એને છેઠુ ધ્રુવા ? તેમ પાતે પણ શુ સુચાગ્ય ગૃહસ્થાઈનુ સુખ ન જોવું ? ત્યારે બીજો પ્રશ્ન એ છે કે (૨) અનંતકાળ ભટકતાં ભટકતાં જીવને હાથમાં આવેલા સદ્દગુરુ અને તાત્ત્વિકમા–એની જે કિંમત આંકી તા હવે સ્ત્રીના મેહમાં પાઇ માત્ર પણ ઓછી કરવી ? પત્ની અંગેના ખાટા સમાચારથી પણ ગુરુમહારાજ પર, અનેક તાત્ત્વિક માર્ગ પર, જે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આણુ વધી ગયુ તે પાછું ઘટાડવું ? વાસના અને ધમર્ગનો પ્રભાવ :— એ ય પ્રશ્ન વિચારણા માગે છે ને? ભ્રમ ટળી ગયા પછી સહેજે થાય કે ચાલે! ભ્રમણા ટળી. એટલે જે આપણુ છે તે ખરાબર છે. સારૂં શ્રાવકજીવન પાળશુ અને સંસારસુખની મઝા પણ લેશું.... વસ્તુ કથાં ખગડી ગઇ હતી ? ફોગટ મે ઠંડ સુધી વિચાર કરી નાખ્યા ! આપણું માનસ કાંઇ સાચેસાચ બગડી ગયું નહતું ! તે પછી હવે એને તરછેડાય પણ કેમ ?' અનાદિ સંસારની વાસના પ્રભાવ આમ સહેજે ઘરવાસમાં તાણી જાય. ત્યારે ધર્મોરગના પ્રતાપ એ દેખાડે છે કે ‘ભલેને હમણાં કદાચ ભ્રમણા થઇ આવી, પણ છેવટ પરિણામ શુ? જીવનના શે ભરેસે ? પરલેાકમાં આધાર કેના ? અહી ગમે તેવા સારાં પણ સગાં ભવાંતરમાં શી એથ આપવા આવે ! એ તે મહાદુ ભ દેવગુરુના ચૈગ અને ધર્માંની તક મળી છે તે જ આપણા ભવિષ્યના અનંતકાળને સુખના પ્રકાશવાળા કરી શકે. એટલે જ હવે જે જીવનની વિચારસરણી બદલી તે ધારાએ કામ કરવાનુ. મૃત્યુ' તે મન્યુ', એમ પણ મા સારા લાખ્યા છે ને? કરેલે વિચાર ખાટા નથી. પછી ભલે નિમિત્ત સાચુ' નથી. છતાં જે સ'સારની વસ્તુએ નેકરનુ મન બગાડયું, તે સમસ્ત સંસાર એવેા જ છે, વિશ્વાસ કરવા લાયક નથી બસ એક સદ્ગુરૂનુ જ સાચું શરણ છે; અને એ શરણુ આ જ ભવમાં મળે! માટે એ કા તા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ આ જીવનમાં જ થઈ શકે. બીજાં કાર્ય તો જીવે અનંતકાળમાં ક્યાં ઓછા કર્યા છે ? જે કંઈ નથી કર્યું, તે સદ્દગુરુને શરણે જઈ પોતાના આત્માનું સમપર્ણ કરવાનું આવે બનાવ્યું નથી. શું જીવ શેઠ શાહુકાર નહિ બન્યું હોય ? બાપ, મા, ભાઈ બહેન નહીં બન્યું હોય ? અરે હજાર રાણીઓને રાજા પણ બન્યું હશે ! હજારે છોકરાઓને પિતા પણ બન્યા હશે, પણ એનું મૂલ્ય શું ઉપર્યુ? રખડપટ્ટી. હવે એ કરવામાં નવાઈ નથી. નવાઈ તે આ છે–ગુરુને સમર્પણની.” સમુદ્રદત્ત શુ કરે છે ? સમુદ્રદત્તનું ભાવી ઉજજવળ છે. મહાન પુણ્યવંતે જીવ છે. એને બીજો પ્રકાર સૂઝે છે. એ જુએ છે કે બાટા નિમિત્તમાંથી પણ વસ્તુ સારી મળી છે ને ? વૈરાગ્ય અને સંયમભાવના સારા છે. તે હવે બીજો વિચાર નહિ કરવાને.” શું બીજે વિચાર? એ કે-“હજુ કંઈ બગડી ગયું નથી, જઉં, ને જિનમતિને ઘેર લઈ જાઉં. નોકરને ઘરમાં ઘાલું નહિ. ના, આ ભાગ્યવાન તે એ વિચાર કરે છે કે, અહો ! જુઓ તે ખરા મેડની વિચિત્રતા ! દલ્લે નેકરને લે હવે, તે માટે પવિત્ર જિનમતિને ખોટી ચીતરી ! માટે જ આ સંસાર અનુપાદેય છે. આદરવા ગ્ય નથી.” એટલે એમ નહિ કે “માત્ર આ નેકર એક એ નીકળે; બાકી દુનિયામાં બધા ખરાબ થડા જ છે? સારા ય માણસો મળે છે.” – આ સવાહલે કરવાને ? Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ના રે ના, એક નેકરથી આખા સંસારનું માપ કાઢવાનું ! સાકર પરની માખીની જેમ સંસાર પરથી ટપ ઉડી જનારા જીવ આવા માપ કાઢી શકે. એવા માપ પર એ વિચારે છે કે “માટે જ આ સંસાર આદરવા ગ્ય નથી. જે આ સંસારમાં આપણે ફસ્યા રહીને મેહની વિચિત્રતાના ભેગ બનીએ તે આ નેકર જેવા અકાય કરનારા બનીએ.” સારાસારી હોય ત્યાં કંઈ નહિ, પણ હલ્લડ જાગે ત્યારે શું થાય? ફલાણાએ પાંચને ખતમ કર્યા ! સાંભળીને, “હવે એ હાથમાં આવે.” તે શું ખૂન કરવું છે ? બનવાનું કંઈ નથી; પણ વિચાર ખુનને ! ખરી રીતે સમજે તે કસાઈને પણ મારી નાખવામાં ધર્મ નથી. “ચાલે કસાઈને મારી નાખે, તે બકરા મારતે અટકશે...” ના, કાલસેકરિક કસાઈને શ્રેણિકે માર્યો નહિ, પણ કૂવામાં લટકાવ્ય ધર્મને માર્ગ તે એ કે સાચે જગત સદબુધ્ધિવાળું થાઓ; આ હુલ્લડખેરેને સદબુદ્ધિ આવે. સંસાર એટલે જાતે હલકટતા અગર હલકા સાથે અથડામણ – સંસારમાં રહે છે આપણામાં મોહિની વિચિત્રતા કયારે જાગે, ને ક્યારે આપણે પણ અકાર્ય કરનારા બનીએ, તે કહેવાય નહિ. વળી આખી દુનિયા સુધરેલી નથી, એમાં નાદાન ને હલકટ જે પણ છે. ઘરવાસના કારણે એમના ય સંગમાં આવવું પડે, અને તેથી આપણું ગુમાવવાનું થાય. નેકરે છરી લગાવી દીધી, પણ જીવ બચી ગયે. પણ રાતે ઉંઘમાં ગળા પર જ છરી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ફેરવી દીધી હતી તે ? હલકટ માણસો કયારે શું કરે, કર્મ કયારે શું કરે, કાળ કયારે કે આવે શું કહેવાય ? આ પરથી સંસાર કે છે, તેની ઓળખાણ ઝીણામાં ઝીણું જોઈએ. અંધારામાં ઉઠાડીને કઈ પૂછે–સંસાર કે છે ?” તે જવાબ નાભીમાંથી નિકળે કે- “ સંસાર આદરવા જેવો નહિ.' સમુદ્રદત્ત વિચારે છે, “ભલે જિનમતિ અખંડશીલ– વાળી છે, તે પણ હવે મારે ગૃહસ્થાશ્રમથી સયું !” નોકરનો ગપગોળે હતે, વાસ્તવિક વાત સાચી ન હતી. હવે કદાચ જિનમતિને લઈ જાય ઘેર, તે લેકે આળ ચઢાવે એમ નથી. પણ સંસાર ખુદ જ આચરવા લાયક નથી, કે જે સંસાર ખુદ આપણને દુર્જન બનાવે છે, યા દુર્જનની સાથે અથડામણમાં લાવે છે ! માટે હવે તે હું ઉભયલેકમાં સુખાકારી ચારિત્ર માર્ગને જ લઈ લઉં?” અહીં કેઈએમ પૂછનાર નીકળે કે “ભાઈ, તે તે વિચાર કર્યો, પણ જિનમતિએ કંઈ વિચાર કર્યો છે ? એને સમજાવ, પછી તું તારું કામ કર.” પણ આ પૂછનારને ખબર નથી કે–“આ સમુદ્રદત્ત તે સમજનારો છે કે જિનવચનના સારને અર્થાત્ જિન વચન એ જ સર્વમાં સાર છે ! તેમાંથી સાર એટલે અક!તે જિનવચનના અર્કને જેણે પિતાના હૃદયમાં ઉતાર્યો છે, તેવી એ જિનમતિ પ્રાયઃ કરીને મારા મનના અભિપ્રાય મુજબ જ વર્તનારી હોય. જે મારો આદર્શ તે જ એને હેય. મારા જે મરથ તે જ એના. એ મારા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમાન અભિપ્રાયવાળી સાંભળશે કે “મેં દીક્ષા લીધી. તે હું ચે લઈ લઉં એમ કરી એ ય ચારિત્ર લઈ લેશે! તે આ ભયંકર ભવ સમુદ્રમાંથી એ ય ધર્માત્મા તરી જશે. એમ એનું ને મારૂં-બંનેનું કલ્યાણ થશે. તે હવે દીક્ષા લીધા પહેલાં એને મળવું જ નહિ. પ્રવજ્યા લીધા પહેલાં મારે એને જેવી ય નહિ ને મારી જાત એને બતાવવી પણ નહિ.” એ સમજનારે છે કે ચારિત્રની આડે ઘણું વિદને આવે છે. શુભ કામમાં વિદને ઘણા ! એ વખતે જે વિલંબ રાખું, તે કંઈ વળી નવું જ જાગી જાય ! વિને આવવાના ઘણા પ્રકાર છે? માટે શુભમાં વિલંબ કર હવે વ્યાજબી નથી.” જગતમાં લક્ષમીને લેભ અજ્ઞાન અને પામર જીવને કેવી કેવી રીતે પીડે છે, સરવાળે હાથમાં કંઈ રહેવાનું ન હેય, છતાં લમી કેવી મેહની, અંજામણ અને કેવા પ્રકારના જાદુ જીવ પર કરે છે, તેનો તાદશ ચિતાર આપણને અહિં જોવા મળે છે. નેકર મંગળ શેઠના પુત્ર સમુદ્રદત્તને નિધાનના લેભથી છરી લગાવી દીધી ! તેના પર શેઠના પુત્ર સમુદ્રદત્તે મોટી તારવણી કાઢી કે “સંસાર આદરણુંયે નથી. કેમકે એમાં લભ, મોહ, એવા વિચિત્ર છે કે શહેરી મનુષ્યને ભ્રષ્ટ કરી જંગલી પશુ જે બનાવે. જે લક્ષમી હાથમાં આવવાની નક્કી નથી આવ્યા પછી ટકશે, તે પણ નક્કી નથી, જોગવીશ એ પણ નક્કી નથી, છેવટે મૃત્યુ પછી જરાય Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ કામ નહિ લાગે, એ વાત પાકી નિર્ણિત છે! આવી લક્ષ્મી પાછળ એના આવવા પહેલેથી જીવને કેટકેટલાં પાપ કરવાં પડે છે ! એ એક બાજુ તે અમૂલ્ય માનવજીવનને ધર્મસમય લૂંટી જાય, અને પાછી બીજી તરફ હાથમાં આવ્યા પછી એક પ્રકારનું ગાંડપણ ઉભું કરી દે ! એટલે કે જેમાં એક બાજુ મહાન ધર્મ-સમયની ખુવારી અને બીજી બાજુ મહાન વિટંબણા ! એવી લક્ષમી પર જ આ બધે સંસાર છે ! તે સંસાર જ આદરવા જે નહિ.” ચેકકસ સમાચાર મળી ગયા કે પત્ની જિનમતિ અખંડ શીલવાની છે, છતાં પોતાના મનમાં જે સદ્બુદ્ધિ જાગી છે, તેને નષ્ટ કરી નહિ, પણ વિકસ્વર બનાવી ! વિવેક એનું નામ, વિચારશીલતા એનું નામ ! કે ગમે તે નિમિત્તે આપણું દિલમાં સદ્ભાવના જાગી, પછી સામેથી પ્રસંગ ફરી જાય છતાં પણ હવે ભાવના ન ફરે ! નિમિત્ત ગમે તે હે, જાગેલી સદભાવનાને ટકાવીએ તે સુવિચારી કહેવાઈએ, ફગાવી દઈએ તે નિર્વિચાર કહેવાઈએ. કઈ કહેતે આવ્યું કે-ધમ બહુ સરસ ! આદરવા રોગ્ય !” એના કહેવા પર આપણને ધર્મ પર પ્રતિ થઈ. પણ પાછળથી ખબર પડી કે એણે તે આપણને ઠગવા માટે એમ કહ્યું હતું તો ધર્મ પર થયેલી પ્રીતિ ફગાવી દેવી ? સમુદ્રદત્ત વિચારે છે “એ તે જે સિરાવ્યું તે સિરાવ્યું! આપણે ચારિત્ર લઈએ તે એને ખોટું લાગવાનું નથી, ઉલ્ટી એ તે ખુશી થશે ! અને એ પણ ચારિત્ર લેશે ! Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪: કેમકે એ જિનવચન રસિક એટલે, ધર્મ પતિ પ્રત્યે તે સહેજે પતિવ્રતા હોય તેથી એ મારી પાછળ સહેજે ચારિત્ર લે તે એમાં એ ય તરી જાય.” પ્રકરણ – ૧૩ આંતરચક્ષુ ઉઘાડી દેતું તત્વજ્ઞાન –જે જે હોં આવી બધી વિચારણામાં મહાન તત્વજ્ઞાન ભર્યું છે. પહેલાં તે એ જુએ કે જૈનધર્મની કેવી ઝળક રોમેરોમમાં લાગી ગયેલી કે હજી તે યુવાનીના ઉંબરે છે ત્યાં મહાન પતિવ્રતા સુશીલ અને સેવાકારી સુંદર યુવતી પત્નીના સુખ નથી લેવા. સંસારના એક ખૂણે અજુગતું જઈ હવે તે આ સુખને પણ ઝેરભળ્યા લાડુ જેવા સમજવા છે. આંતરચક્ષુ કેવીક ભૂલી ગઈ હોય તે આ બને ! પાછું, “પત્નીએ યુવાનીમાં કેટલા કેડથી સંસાર માંડ હેય, તે એણે શું સુખ જોયા ? એવી બેટી દયા ખાવાની નહિ. હવે તે એના સાચાં સગાં એટલે કે કલ્યાણમિત્ર બની એની ભાવદયા વિચારવાની કે એનું પારલૌકિક ભલું કેમ થાય ! હિતૈષી કેને કહેવાય ? આ લેકના સુખમાં સગાંસ્નેહી કે અશ્રિતને એવા ડુબાડી દે કે ભવાંતરે એ બિચારા ભવમાં ભટકતા થઈ જાય, એવું કરનારને ? સાચા હિતૈષી તે સમજતા હોય છે કે જીવને સંસાર સુખની ક્યાં નવાઈ છે? તેમ આત્માની વાત વિસારી શરીરની સગાઈ કરનારાં સગાં ય એને ક્યાં ઓછાં મળ્યાં છે? કલ્યાણમિત્ર સગાની વડાઈ એ કે એ મેક્ષના સુખની સગવડ કરી આપે. દેહના Page #180 -------------------------------------------------------------------------- ________________ re સબધ વિસારી આત્માના સગાં થાય. સમુદ્રદત્ત જિનર્માત માટે આવે અને છે. જૈનના વિશ્વાસ :-.પણ એ કરતાં જિનમતિમાં એને વિશ્વાસ કેટલે બધે ? હજી કાંઇ એના લાંબા પરિચય કર્યો નથી, પરંતુ એ શ્રાવિકાની દીકરી છે, જૈન ધમ પામેલી છે, જગતમાં સારભૂત જે જિનવચન, એના થ સારને સમજેલી છે, એના માટે વિશ્વાસ વગર પરિચયે રાખી શકાય, જરાક આપણા આત્મા તરફ દ્રષ્ટિ નાખેા ને જુએ કે જિનવચનના સાર હૈયે ઉતર્યાં છે ? રગેરગમાં જિનવચનના સારની ફારમ ફેલાઇ ગઇ છે ? એ ય જીવો એક વખત તે સાંસારના જ હતા. એમાંથી એવા ઊંચે ચઢ્યા છે. તે તમારે ત્યારે ચઢવાનુ છે? ચઢવાના રસ્તા આ છે; અન’તજ્ઞાની જગતદયાળુ શ્રી જિનેશ્વરદેવના એકેક એલને આપણા મનમાં સ્થિર અને અનન્ય સ્થાન આપી દેવાય. મારે તે જિને કહ્યું તે જ વિચારવાનું; તે રીતે જ વિચારવાનું. આવું થાય તે આમાનુ` રેશનક ફરી જાય. જિનમતિનું તેજ વિકસી ગયુ છે તેથી એના પતિત્રતાપણ ની કલ્પના પણ સમુદ્રદત્ત આટલે સુધી કરે છે કે એ પણ મારી પાછળ ચારિત્ર લેશે. દેઢુના નહિ, પણ આત્માના સંબંધમાં આ સહેલુ છે. સમાચારને પાંખ :-સમુદ્રદત્ત સારા વિચાર માત્ર કરીને બેસી ન રહ્યો; એ પ્રમાણે પ્રવૃત્તિ કરી, શુભ વિચારની સાથે તેવી પ્રવૃત્તિ જોઈએ જ. અન ગદેવ ગુરુમહારાજ પાસે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫o સમુદ્રદત્તે ચારિત્ર લીધું. હવે તે ચારિત્ર-સાધનામાં મસ્ત છે. આ ખબર જિનમતિને પહોંચ્યા. સમાચાર પહોંચતાં બહુ વાર ન લાગી. એ કાળ એ હતું કે સારા સમાચારને પાંખ આવે! આજે કાળા સમાચારને પાંખ આવતાં વાર નહિ! કેઈન દેષનું પાનું હાથમાં આવ્યું કે છાપામાં ને બીજે ત્રીજે નિંદાનું પાપ શરૂ થઈ જાય! જ્યારે નિંદાથી પૂર્વે લેકે ભડકતા. સમજતા કે “આવા મહાપુણ્ય મળેલ મેંઢાથી નિંદા ન થાય એ મેથી તે મહાપુરુષની સ્તુતિ પ્રાર્થના કરવાની.” આવા હવામાનથી પૂર્વકાળે ખરાબ સમાચારનું ગેઝેટીંગ નહોતું થતું; અને ગુણાનુરાગને લીધે સારા ખબર પ્રસરી જતા. જિનમતિ પતિની અચાનક દીક્ષા પર વિચારે છે. જિનમતિને સમચાર મળ્યા, કે “મારા પતિએ ચારિત્રા લીધું.” સાંભળીને શું થયું એને? આજે શું થાય ? તરતનાં લગ્ન થયાં હેય, હજુ કંઈ વાત-વિચાર કર્યા ન હય, ને ખબર પડે કે “પતિદેવે ચારિત્ર લીધું !” તે શું થાય ? ઉકાપાત જ ને? “કેને પૂછીને ચારિત્ર લીધું ? તે પછી શું કામ પરણ્યાતા અને એમ જવા દઈશ એમને?” શું બોલે ને કેટલું બેલે, તે આપણાથી બોલાય નહિ. પરંતુ એટલું ખરું કે આવા અવસરે પત્તો લાગી જાય કે હૃદયની ધર્મ સાથે કેટલી સગાઈ છે ! પાપ સાથે જે સગાઈ હોય છે, અને સાંભળે કે પતિદેવ બજારમાં કઈ ચીજ લેવા ગયા, ને પૂછયા વિના કઈ શરત કરી પચાસ હજાર રૂપિયા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧ર કમાયા !” તે પછી પતિ ઘેર આવે ત્યારે, ભલે પિતાને પૂછયા વિના જ પતિ શરત કરીને રૂપિયા લાવ્યા હોય છતાં ધમાલ કરે ? ના! જૂઠ–ડફણ ગમે તે કરીને છેક ૨૫–૫૦ હજાર કમાઈ લાલે તે ખૂશી થવાય છે ને કેમ ? પાપ સાથે સગાઈ છે એટલે પાપનો વધારે પાપના ખેલ-પાપની લેલાલા.બધું ચાલે? પરંતુ અહીં તે ધર્મ સાથે સગાઈ છે. મેહાંધતાના દુરંગ મટીને જિનવચનના રંગ લાગ્યા છે. એટલે જિનમતિએ સાંભળ્યું કે મારા પતિએ ચારિત્ર લીધું ત્યાં એને સવેગ વધી ગયે. એને અનુરૂપ આ પ્રમાણે વિચારણુ કરી - પ્રકરણ-૧૪ જિનમતિની તત્વભરી વિચારણા – ખરેખર! આર્યપુત્રે ઘણું સુંદર કાર્ય કર્યું !” કેમ આમ વિચારે છે? સંવેગ વળે! (૧) સંવેગ વળે એટલે ધર્મ પર પ્રીતિ વધી ! (૨) સંવેગ વળે એટલે મેક્ષની અભિલાષા જોરદાર બની, (૩) સંવેગ વળે એટલે સંસારનું આકર્ષણ ઘણું ઘટી ગયું, ને સંસાર ૧૨ નફરત વધી ! આ સંવેગ કેણે વધાર્યો? જિનવચને, જગતમાં મહાસારભૂતને સુવિજ્ઞાત કર્યા છે, એમાં એ વચનને અનુસારી પિતાના નિકટના સનેહી પતિનો વર્તાવ-ચારિત્ર સ્વીકાર સાંભળે છે, એથી સંવેગ વધી જાય એમાં નવાઈ નથી. જીવનના આદર્શ જિનવચને જે શિખખ્યા છે, તેને અમલ પિતાના હદયનાથના જીવનમાં જોતાં પિતાનું હૈયું કેમ ન પુલકી ઉઠેમુક્તિના નિકાવતી જીવેનાં તેજ વધી ગયા Page #183 -------------------------------------------------------------------------- ________________ પર 6 આ e હાય છે! એટલે ગલીચ વિષય ભાગ તે કર્યાં ય ભૂલાઈ જાય છે! એવી આ વિચારે છે કે આ પુત્ર ઘણું સુંદર કાર્યાં કર્યું ! શુ સૌંદર ? હજુ તને પરણીને તેડવા પણ નથી આવ્યા, ને સાધુ થઈ બેઠા ! તને જરા પણ સુખ આપ્યું નથી. અને એનું એવું કાર્યં સુંદર '....ના વિચાર સરખે નહિ ! કેમકે એ વિચાર તે પાપ સાથે સગાઇવાળાં હૃદયને છે. પણ જે સમજે છે કે જગતમાં તારણહાર એક ધમ જ! ઉપકારક એકલા ધ જ! ધર્મ એજ આત્માનુ' સાચું સ્વરૂપ છે. જેમ સુવર્ણ માં કયારેક મલિનતા દેખતી હતી, પણ એનુ એ સ્વરૂપ નહેતું. એનું સ્વરૂપ તે મહાતેજસ્વી નિ`ળતા છે. એમ આત્માનું સ્વરૂપ ધર્મ છે. એ ધથી આત્મા બાદશાહ છે, સ્વતંત્ર છે, નિશ્ચિન્ત છે.” એવી જિનમતિની આંખ આગળ દેખાય છે કે-જેવી વનવગડામાં સિંહુ સામે હરણીયાની દશા, તેવી આ સંસારમાં પાપ અને માયા સાથે સગાઈ રાખનારા જીવની દશા ! જીવને જાણે કસ'સાર કહે છે. કરી લે નાચ ! સારા પૈસા, સારૂ ખાવાપીવા મળ્યું છે તે સંધરી લે, ભોગવવાની તાકાત મળી છે તે ભેગવી લે, ઉડાવ અમનચમન ઉડાવ, ને જગત પર અને તેટલી હુકુમત જમાવ. પણ યાદ રાખજે કે જમરાજરૂપી સિંહને એકલું એટલી વાર છે. લખલૂ લક્ષ્મી પડી રહેશે; કુટુંબ હેાળું ઉભુ રહેશે, અને તને એ ઉપાડી જશે ! તે પણ કાઇ અગમ અગોચર પ્રદેશમાં ! ઇ કુટુબીને તારૂં સરનામું ય ન જડે કે તું કાં લઈ જવાય! ઉપાડી જાય ત્યારે કાઇરાકનાદ ન મળે કે " Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ એને ભાઈ ક્યાં લઈ જાઓ છે.એ તે ઠીક પણ જમરાજ અંદરના પંખીને ઉપાડી જાય, પછી ખેળીયું તે કુટુંબી સાચવી રાખે ને ! ના ! એને તે કુટુંબીઓ કહે બાળી આવે !” ને પેલાને જમરાજ ઉપાડી ગયા તે ઘર સંસારસાગરમાં પટકે ! કહો જે, ત્યાં એની કેવી કારમી દશા !! સંસાર કલેશ-આયાસને ભરેલું છે?— જિનમતિ આ સમજે છે, માટે પાપ સાથે સગાઈવાળા હૃદયને યોગ્ય વિચારો તે નથી કરતી. એ તે વિચારે છે કે “આ સંસાર કલેશ અને આયાસથી ભરેલું છે. દુઃખ અને મજૂરીથી ત્રાસમય છે. વિવિધ પ્રકારના વેઠીયા નાચ નાચવાના ! હર્ષ, શેક, હાસ્ય, ગુસ્સે.....વિ. અનેક નાચ! મજૂરી કરવાની અને પરિણામે કારમું દુઃખ ભેગવાનું. આ સંસાર! લહમીમાં, લાડીમાં બધે સરવાળે કલેશ અને વેઠ ! ખરેખર, આર્યપુત્ર સમજી ગયા કે આ સંસાર હું ઉપાડીશ અને પહોળું કરીશ તે આ દુઃખ અને આયાસ જ કપાળે લખાવાનું છે ! પ્ર-પણ માણસ એટલું દુઃખ ઉપાડી લે તે સારા સ્નેહીના સંગ તે મળે ને ? ઉ૦–ના, એમાં ય એને વિયેગની પિોક મૂકવાની ! જે સંસારમાં સનેહીજનોના સંપર્કો, પરિણામે એ છૂટા પડી જઈ, નાશ પામી જવાના ! જે સંગમાં રાજી થયા તે વિયેગમાં પિક મૂકવાની ! વાંઝીયાને કેઈ પૂછે-“ આ તમારી પાડેશમાં કેમ પિક મૂકાઈ રહી છે? ને તમે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નિરાંતે બેઠા છે ? - તે એના જવાબમાં એ શું કહે ‘ભાઈ ! જેમ એને ત્યાં મગળનાં વાજા વાગતાં હતાં, ત્યારે અમે બેસી રહ્યા હતા, તેમ એને ત્યાં મૃત્યુની પેક મૂકાય છે, તે વખતે અમે નિરાંતે કેમ ન બેસી રહીએ ? જે હસે તે રૂવે; હ કરે તે શેકમાં પડે.’ છતાં તમે કેમ સયેાગમાં સેા છે? કારણ છે; મનને લાગે છે કે વિયેાગ નહિં થાય ત્યાં સુધી તે સુખે મળશે ને? પણ, તમને હજી ખબર નથી કે એ સ’સારનાં સુખાના વિપાક મહાભયકર છે. એ પરિણામે આત્માનું ધેાર નિક’દન કાઢનારાં છે. એના દીર્ઘદૃષ્ટિથી વિચાર કરશ: (૧) સુખભાગના કાળ મામૂલી, જ્યારે દુઃખ-ભાગના કાળ અપરંપારને ? નમળા શરીરે સારી ભારે ચીજ જરા વધારે ખાઇ લેતાં કેટલી વાર ? ૨-૫ મિનિટ, પણ પછી એના અજીણુ વગેરેની પીડાના કાળ કેટલી મિનિટ ચાલે ? કહેને મિનિટો કયાં ગણાય ? કલાકો ય નઠુિં, દિવસના દિવસેા. સંગ્રહણીવાળાનુ` તે આવી જ બન્યું ! એવું જ સસારસુખના કાળ પછી. ત્યારે, ૨. સુખની માત્રા ય અ૫, જ્યારે દુઃખની માત્રા જોરદાર! સુખ એક ડીગ્રીનુ તા દુઃખ સેા ડીગ્રીનુ ! જેઠ માસની ગરમીમાંથી માણસ આવ્યે, ડાલમાં ઠંડુગાર પાણી પડયું હાય, નહાવાની મઝા આવે ને? પણ તેને કહે કે જુએ આનાથી નહાવું હાય તા નહાએ, પછીથી ઉકળતા પાણીની ડોલમાં નહાવુ પડશે !' તે પેલે ગરમીમાંથી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ આવ્યું હોવા ઝતાં ઠંડા પાણીએ નહાવાનું સુખ લે? “ના! ભાઈ નથી જોઈતું તમારું ઠંડુ પાણી’ એમ કહોને? તેમ જેને ધર્મની પ્રીતિ થઈ તે જગતના વિષયેને ઠંડા પાણીની ડેલ જુએ છે પણ એની પાછળ પરિણામ- ધીખતા પાણીની ડોલ જેવાં છે! તેથી જ અમને સુખની ઈચ્છાઓ જાગશે, પણ એને અંદરમાં કચરીશું. એને પૂરી કરવાને અમને મિખ નથી. આવું નકકી કર્યું છે ને ! જિનમતિ વિચારે છે કે-સંસારમાં વેઠ અને કલેશ અપાર ! સંગ પાછળ વિગ! વિષયભેગના વિપાક દારુણ. (૩) વિષયનું સુખ અ૫, અપાય અન૫, અનંત ! માટે એ પણ એર કરવા જેવું નથી કે સ્નેહીના વિગ થતા સુધીમાં તે લહેર કરીએ ! માણસ હુલ્લડ જેવાની મઝા લેવા નથી જતે ! કેમ વા? કપાઈ મરવાને ભય છે. ચોથા મજલે છાપરાને કિનારેથી નીચે જેવાને આનંદ લેવા નથી દેતે. પડીને મરવાનું મહાદુઃખ દેખાય છે માટે. ચેરીના ધન લેવા કે એવા બીજા રાજ્યના ગુના કરવા નથી જતું. કેમકે ભારે સજા અને નાલેશી થવાનું દુઃખ દેખે છે. ત્રણે ય વાત જિનમતિની સામે રમી રહી છે તે યાદ રાખવા જેવી છે. શાની? સંસાર, સંગ અને વિષયભોગની. દુર્લભ માનવતા –એ બધું તે ખરૂં, પણ મનુધ્યપણું ક્યાંથી મળે? અરે, તે ય મળે, પણ તેમાં જિનમત ક્યાંથી મળે ? જગતમાં બધું મળવું સહેલું છે, માત્ર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મનુષ્યપણુ' અને જિનમત મળવા મુશ્કેલ છે. સાચા માક્ષમાર્ગ દેખાડનાર અને 'સ'સારની જડ ઉખેડી નાખનાર જૈનધર્મ છે. બીજા તેા ધર્મના નામે એવી વાત કહેનારા કે સંસારની જડ મજબૂત કરનારા ! અપુત્રસ્ય ગતિ નોંસ્તિા શુ ધ બતાવ્યા ? પુત્રવાળા મના! તે માટે લગ્ન કરો ! તે પછી ખાયડીના પરિગ્રહ કરે ! આ બધુ ધ! આ શું છે? ધર્મના નામે પાપનું પાષણ ! પાપને પાપ માનવાનું તો ગયું, પછી છેડવાની તા વાત જ કયાંથી જ્યારે આલેક પરલેાકને સુધારનાર જૈનધર્મ છે. એની પ્રાપ્તિ થવી ઘણી ઘણી કઠીન ! તમને મળી ગયે છે, તેથી કિંમત ન આંકે એ જુદી વાત. પણ દુર્ગંતિમાં કે અહીં' અના મનુષ્યપણામાં સેવાની દૃષ્ટિએ વિચાર તા દુČભત્તા સમજાય. જિનમતિ વિચારે છે આ પુત્રે તે ઘણુ સારૂ કર્યું! જિનમતની દુ'ભતા સમજી ઉભય લેાકને સુખકારી મા` લીધા. તેા લાવ, હુ' પણ એમના દર્શીનાથે જાઉં ? હૃદયના પ્રવાહ કયી દિશામાં વહી રહ્યો છે ? પરમાત્માની દિશા તરફ, કે મેહની દિશા તરફ ? કાની હારહાર લાગણીના પ્રવાહ ચાલી રહ્યો છે ? ભગવાનના તારક સિદ્ધાંતેની સાથે કે સ’સારના પાપસિદ્ધાંતાની સાથે ? આપણે આપણી વિચારણામાં આ જોવાનું છે. ધ્યાન રાખવાની જરૂર છે કે આ જીવનમાં આપણી લાગણીઓના શુદ્ધિકરણ પર જીવનમાં વિજય મેળવવાના છે. લાગણીઓને મલીન Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ બનાવીએ ને બહાર ગમે તેટલું કરીએ તે પણ જીવન હારી જઈશું. તે એ જોવું જોઈએ કે લાગણીઓ ક્યાં વહી રહી છે? લક્ષ્ય પણ નક્કી જોઈએ, અને માર્ગ પણ એ તરફનો જોઈએ. અમદાવાદથી જવું હોય દિલ્હી અને બેસે મુંબઈની ગાડીમાં તે કામ લાગે ? નહિ, લક્ષ્ય કમમાં કમ દુર્ગતિમાં ન ઝડપાઈ જવાય એવું જોઈએ ને માર્ગ પણ એ મુજબને જોઈએ. માર્ગમાં પહેલું આ કરે. કે લાગણીઓના વહેણ જિનેક્ત ત સાથે થઈ રહ્યા છે. જિનના તવ તે કહે છે “બધું પછી, તારા આત્માનું પહેલું વિચાર.” - જિનમતિએ પિતાના માતાપિતાને પણ કહ્યું હશે ને સાંભળ્યું ? એમણે ચારિત્ર લીધું !' હસતાં કહેવાનું, ને પેલાઓને હસતાં સાંભળવાનું ! શજી થઈને મા-બાપ સાંભળે; દેષ કરીને નહિ; તે જ બેટી ધાંધલ ન મચે. જિનમતિનું હૃદય તે નાચી ઉઠે છે! “એમણે તે ઘણું સરસ કામ કર્યું ! આ દુર્લભ માનવ જીવનમાં આવીને આજ કરવાનું હતું. અને તે મારા સંબંધી થઈને કર્યું ! તે મારે મન તે મહા ગૌરવ છે ! પરણ્યા પહેલાં કર્યું હતું તે ગૌરવ ન મળત કે “આના પતિએ ચારિત્ર લીધું. જૈન ધર્મ પામેલી કરી છે એટલે વિચારે છે કે “આમાં ગૌરવ છે!” માતાપિતાને કહે છે-“હું ખુશી થઈ હવે હું એમના દર્શન વંદને જાઉં.' રજા લીધી, અને પરિવારને લઈ શોધતી શધતી આવી, કે જ્યાં સમુદ્રદત્ત સાધુ છે. આવીને સમુદદ્રત્ત સાધુને જોયા, જેઈને ખૂબ જ ખુશ થઈ ગઈ! કેમ? Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મેાક્ષપુરીના માર્ગે જેણે પ્રસ્થાન માંડયું છે તેવા પોતાના પતિને જોઇ મેાક્ષની અભિલાષાવાળી તેના હૃદયમાં ઘણા હર્ષી ઉભરાઈ ગયા, પેાતાનું પણ એ જ લક્ષ છે. એને મેાક્ષમા વિના ભવ અટવીને મા દારુણુ ત્રાસવાળા લાગે છે, નજરે નિહાળ્યુ કે ‘હજી હું ભવ ટવીમા ભમ્મુ છું ને એ તે મેક્ષનગર તરફના માર્ગે ક્ષેમકુશળ ચાલી નીકળ્યા છે !' આનંદના પાર નથી, ચામડાના સુખ એને વિસરાઇ ગયા છે, અથવા ચામડી ઉઝરડાઈ જવા જેવા ભયંકર લાગ્યા છે. પછી સહેજે સાચાં આત્મસુખના વલણ અંધાય, એની લગની લાગે, ચારે બાજુ એના જ ફાંફા મારે એમાં નવાઈ નથી. કેટલા જીત્રનેાની સાધના કરીને આવી હશે? એ સાધના પણુ કેવી દિલની હશે ! કેવી જોરદાર અને સતતૂ હશે ! ભવ્ય અનુમાદના ? -: આંખ સામે આ તે સાધુ બની બેઠેલ દેખાય કે જેના નિમિત્તે એને જીવનભર માળ વધવાની જેમ સંસારના સુંવાળા લાગતા વિષયસુખ નહિં મળે. છતાં આનો ષ્ટિ જુદી છે, તેથી હાથ જોડીને કેટલા સુંદર શબ્દોમાં, જુએ કે તે શું કહે છે! — ――――― પેાતાના સ્વાર્થ કરતાં સામાના આત્મહિતની કદર કરે! —જિતમતિ શ્રાવિકા પતિના ચારિત્રની ઉપહુણા કરે છે. કયારે કરી શકે? પોતાના સ્વાને ભૂલી પતિએ કરેલું કાર્યં સારૂ અને સુખકારી માની એની કાર Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કરવાનું મન થાય ત્યારે ને ? ચારિત્રને મા સારા અને સુખકારી છે એવુ' એ માનતી હતી. આજે ય માનનારા છે. પરંતુ પ્રશ્ન એટલેા જ રહે છે કે પોતાના જ્યાં દુન્યવી સ્વાર્થ ઘવાય એવી વ્યક્તિ માટે પણ એ માન્ય છે કે આમણે સારૂં' કર્યું' ?'જિનમતિ તે ઠેઠ હૃદયના ઉંડાણમાં તત્ત્વને પરિમાવનારી બની છે; એટલે એને મન પેાતાના દુન્યવી સ્વાની બહુ કિંમત નથી; કિ ંમત છે આત્માના જિનેાક્ત હિતમાની ! એટલે પતિના આત્માની હિતેષિણી એવી એ પતિના ચારિત્ર જેવા હિતમાની સામે થવાને અદલે ભારે ઉપમૃ ણા કરે છે. શ્રાવિકા તે પતિના આત્માની હુિતૈષિણી જ હેાયને ? માટે પોતે એની કાળજી રાખે. આ તે પતિએ પેતાની જ પ્રેરણાથી ચારિત્ર લીધુ છે. તે એમાં પત્ની પોતે સ્ખલનાનુ' નિમિત્ત ન બની જાય એ તા ખાસ ધ્યાન રાખે જ ને ? સ્નેહીના વ્રત– પચ્ચક્ખાણાદિ આત્મહિતના માર્ગમાં ભંગ કે અતિચારનું નિમિત્ત ન અની જવાય એ ખાસ જોવાનુ છે, નહીંતર સ્નેહી થઈને સ્નેહીની જ કતલ કરવા જેવું થાય. આજે પણ દીક્ષા પ્રસંગે નાખુશ સ્નેહીએ દીક્ષા પછી કહેનારા નીકળે છે કે દીક્ષા લીધી તે ભલે; હવે એને સારી રીતે પાળજો, સંસાર તરફ મન કરતાં નહિ.' શું છે આ ? જિનવચનની શ્રદ્ધાના એલ. વ્રત લીધા પછી ભાંગવુ' એ મહાપાપનું કારણ છે, એવી શ્રદ્ધા ઉંડે ઉડે બેઠી છે. એવાએ કદાચ એકવાર નાખુશ હતા તેથી એને ધદ્રોહી ન કહી શકીએ. • Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉપબુ હણું ન કરે તે નુકશાન – જિનમતિ તે આથી ય આગળ વધી. પતિએ મહાન આત્મપરાક્રમ કર્યું છે; એના પર તેવી જ પ્રશંસા અને આભારની લાગણી પ્રદર્શિત કરવી જોઈએ. એને ઉપબુંહણ કહે છે. ઉપબૃહણા એ દર્શનાચારને પાંચ પ્રકાર છે. “ઉવવહ થિરીકરણે બેલે છે ને ? અવસરે સામાના સુકૃતની પ્રશંસા ન કરે તે દર્શનાચાર લેપનારા બનાય; એ ભૂલશે નહિ. ગુરુ સુદ્ધાંએ આમ તે શિષ્યના મોઢે એની બહુ પ્રશંસા, એ ગર્વિષ્ઠ અને પ્રમાદી ન બની જાય એ હેતુથી, નહિ કરવાનું હોવા છતાં, અવસરે એની જ ઉપબુહણા કરવાની છે. નહિતર સંભવ છે શિષ્ય સારા શાસન-પ્રભાવક કાર્યમાં કે આત્મહિતના કાર્યમાં શિથિલ થઈ જાય-બહુ તપ કરવા છતાં ગુરુ તરફથી સારે ટેકે ન દેખાય તે એમ થાય કે “ત્યારે મૂકે. માથાફેડ ગુરુને જે ગમતું નથી, તે તપ કરવાનું શું કામ છે?” આમ કરી તપ છેડી દે. આમાં નિમિત્ત કેણ બન્યું ? ગુરુની અનુ પબૃહણા. શાસ્ત્રમાં આવે છે - અનુપબુ હણાથી ગુરુ-શિષ્ય બંને ય પડયા – એક આચાર્ય મહારાજ પરગામથી મિથ્યાત્વી–વાદીને છતી આવેલા પિતાના શિષ્ય સાથે ત્યાંના સંઘને એની પ્રશંસા કરતે જુએ છે. સંઘ એ પ્રભાવક શિષ્યને મૂકવા આવ્યું છે, ને ગુરુને કહે છે, “ભગવંત! આપના શિષ્ય ગજબ કરી, લેખંડી વાદીને પણ નિરુત્તર કરી દીધે. Page #192 -------------------------------------------------------------------------- ________________ મિત્વ અંધકારને ધક્કો મારી જિનશાસનની તિ ફેલાવી. શાસનને ડંકો વગાડ ....” પ્રશંસા ગુણ ઝીલી શકયા નહિ. શિષ્ય તે બિચારે આવીને પગમાં પડે. કહે છે, આપની કૃપાએ શાસનનું નામ રહ્યું. પણ ગુરુએ એની ઉપવૃંહણ ન કરી. પરિણામ એ આવ્યું કે શિષ્યને ઉ૯લાસ ભાંગી ગયે, તે એ ય શિથિલ પડી મન બગાડી ભવભ્રમણના પથે ચઢી ગયે અને ગુરુ પણ ભવમાં ભમનારા બની ગયા. છતે ચારિત્ર જેવા મહાન જીવને પણ પંચાચારમાંના સમાચારને ભંગ જીવનું મન બનાવી અનર્થ કરનારે બને છે. માટે જ અવસરે અવસરે સ્વાર્થને ભૂલીને પણ સુકૃતની ઉપખ્રહણ કરવાનું ના ભૂલતા. . (૪) ઉપબૃહ –જિનમતિ પિતાની આજ્ઞા લઈ પતિ સાધુ પાસે પહોંચી જઈ ઉપખ્રહણ કરે છે? જુઓ આ બાલિકાના પ્રૌઢ વચને ! આ અબળાના પ્રબળ સુ-ઉમાશ! ૧. સેહણમણુચિઠ્ઠિયં અજોણા ૨. છિન્ના મેહવલી ૩. અવલખિએ સપુરિસચરિયું ૪. સમુરારિઆ અહં અપાય ઈમાઓ વસમુદ્દાઓ ! ૧. આ પુત્રે સુંદર કયું – શું કહ્યું પહેલું એણે? “આર્ય સુંદર અનુવર્તન કર્યું !” અનુવર્તન એટલે કઇની પાછળ વર્તન. પ્રસ્તુતમાં મહાપુરુષોના વર્તનની Page #193 -------------------------------------------------------------------------- ________________ ર પાછળ અને ગુરુમહારાજના ઉપદેશની પાછળ વન. આ વન ચારિત્ર જેવા ઉચ્ચ પરાક્રમનું છે તેથી એ કહે છે • સુંદર કાર્ય કર્યું', ' આ કાર્ડના પેટામાં સંસારત્યાગ આબ્યા; સગાંવહાલાના ત્યાગ આવ્યા, પરણેલીને મૂકવાનુ આવ્યું. એ બધુ જ સુંદર !! સાંભળતાં સાધુને પણ કેટલા બધા ઉત્સાહ વધે ! કહેનારને કેવા સરસ ઉપમૃણા લાભ મળે! થયુ ન થવાનુ નથી હાતુ, પણ અજ્ઞાનદશાએ આવા મહાન સસ્તા લાભ ગુમાવાય છે :—સામાની ભૂલ થતી ડાય તે પણ એના ધકાની તે પ્રશસા જ કરે પછી ભૂલ માટે વાત્સલ્યભાવથી જરૂર સાવધાન કરો. પડેલી પ્રશ'સા કરવામાં એકવાર તે સામાને આપણા તરફ .આકર્ષણ થાય છે, એટલે પછી જે કડવુ કહે છે એની ભૂમિકા તૈયાર થાય છે, તમારા સંસાર-વ્યવહારમાં આ જોડાય તે ઘણા' અંટસ પડતાં અટકી પડે. પાછું એમાં પ્રશંસા કરનારનું દિલ પહેાળું ઉદાર બને છે એ ય લાભ છે. અને સામાના પ્રેમભાવ વધે છે. જિનમંતિ ગળગળી થઈ ને પતિ મહારાજને કહે છે . આપે સુંદર કર્યું.’ પેાતાના યૌવનની મઝા મરી ગઈ એ નહિ, જીવનસાથી ગયા એ નહિ, અજાણુમાં રાખી સ'સારદ્રોહ કર્યાં એ નહિ. ધ કર્યાં પશુ છેતરીને કર્યાં એ નહિ. આવી કોઇ વાત નહિ, ઇ વિચાર જ નહીં. વિચાર અને વાત એક જ આ પુત્રે સુંદર કાર્યાં કર્યું" !? કેમ એમ ? સમજે છે કે ચામડાની મઝા Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩. તે કૂતરા ય માણું જાણે છે. જે જીવનસાથી બનીને જન્મમરણના સાથી બનાવે એવા જીવનસાથીમાં શે માલ છે? ત્યારે દેહ તે મેહના ટાયલાં કૂટીને આપણે સામાને એ મોહમાં ફસાવી આત્મા–પરમાત્મા, પુણ્ય-પાપ, સંત અને ધર્મ વગેરે ભૂલાવ્યું, એથી એ બિચારા દુર્ગતિના રવાડે ચઢી ગયા, એવા અનંતને આપણે દુર્ગતિએ ચઢાવ્યા, એ દ્રોહ ક્યાં એ છે છે? બાકી ધર્મ કર્યો પણ છેતરીને કર્યો એ તે એના જેવું કે તે જેમ કેઈ વિવામી બાપ છોકરાને કહે તે વિધા લીધી પણ છેતરીને, મને અજાણુમાં રાખીને લીધી. અથવા તું પૈસા કમાવવાને મંત્ર શીખી આ પણ મને કહ્યા વિના શીખી આવ્યું છે' અથવા કેઈ માતૃષક્ત પુત્ર પિતાના ભાઈને કહે કે તે માતાજીની સેવા કરી પણ મને ઠગીને કરી, તે તારી સેવા નકામી!” શું કહે આવું? ના, એ બાપ ખુશ થાય ‘ભલેને એમ, પણ મને ગમતું. લાવે છે ને ?” ભાઈ ખુશ થાય છે ને મને અજાણુમાં. રાખે, પણ મારા પૂજ્યની સેવા કરી છે ને” એમ અહીં પણ જિનમતિ ધમને પિતાની મનગમતી ચીજ માને છે, એ બીજા લે તે સારું જ છે. ધર્મને એ પૂજ્ય માને છે. પિતાને નાથ માને એની સેવા કઈ પણ કરે તે એ સારું જ છે. ત્યાં પિતાના અજાણપણાની શી બહુ કિંમત છે? માટે જ કહે છે “તમે સુંદર કાર્ય કર્યું.' ૨. મેહવેલડીને છેદી નાખી -જિનમનિ બીજી એ કહે છે કે “તમે મેહવેલડીને છેદી નાંખી. અર્થાત્ આ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મેહવેલડી અનાદિકાળથી જે આત્મક્ષેત્રમાં ઉગેલી તે અમર જેવી છે. વાથી મેટા પવ તા ભેદવા સમર્થ એવા ઇન્દ્ર જેવા પણ આ મેહની કામળ વેલડી છેદી શકતા નથી. એવી એ વિલક્ષણ મજબુતાઈવાળી છે. એને આ પુત્રે અેઢવાનું ચમત્કારિક કાર્ય કર્યું". જિનમતિ પાતે જુએ છે કે પેાતાના જેવી આકર્ષક પત્નીએ પતિને કેવી માહિત કરે છે! પતિ સુગ્ધ બની કેવા એના આદર કરે છે, વિશ્વાસ કરે છે, એની જગાએ આ પતિ જરાય ન આકર્ષીયા ! જરા ય એને હુ ન માની ! અને ભડાક માહ તેડી નાખ્યું ! એ એમનુ' અલોકિક પરાક્રમ નહિ તે બીજું શું? કુંવારા જ્યાં ફાંફા મારે છે, પરણેલા જ્યાં રૂપાળી પરનારી પ્રત્યે માહ-મુગ્ધ અને છે, ત્યાં આ તે પોતાના કબજાની વસ્તુ અને સુંદર રૂપ-મૂર્તિ એને જરાય લાભ લાવા લેવાની વાત નહિ, અને પલકમાં અને જીવનભર ત્યાગ કરે છે, એ મેહવેલડીને કાપી નાખવાનું કેટલું બધુ શ્રેષ્ઠ અને દુભ પરાક્રમ ! લાખાના સૈન્યને જીતવાનું સહેલ, પણ મેહુને જીતવાનું મહાકડીન, મહામુશ્કેલ ! *,* . હા, જિનવચનના રંગ લાગી જાય, એથી આંખ સામે નરકની અગ્નિ ધીખતી પુતળીઓ ભેટી ભડભડ સળગી જવાનુ’; તે એક વાર નહિ, પણ અસંખ્ય વાર ! એવી ખીજી પણ ઘેાર પીડાઓને અસંખ્ય વર્ષો સુધી એક-ધારી સહેવી પડવાનું નજરે દેખાય, એને મેહપાત્રના ત્યાગ કાંઈ જ મુશ્કેલ નથી, મેાહના છેદન કાંઈ જ કઠીન નથી. આ Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાના અસલી સ્વરૂપમાં જડને કઈ સંસર્ગ નહિ; અને છતાં અસાયેગિક અનંત આનંદ! શુદ્ધ સ્વગુણ રમણતા !” એ સ્વરૂપની બરાબર શ્રદ્ધા થઈ જાય તે પછી ગમે તેવા રળીયામણું દેખાતા જડ પદાર્થો એ પણ વેઠ લાગે! વિટંબણુકારક લાગે ? મેટા ચક્રવર્તીને ગટર ઉલેચવા જેવું લાગે ! સ્વ સ્વરૂપમાં મહાન સ્વસ્થતા છે, જ્યારે પર રૂપમાં વિટંબણ છે, ક્રોધ એ પર રૂ૫. ક્ષમા એ સ્વ-સ્વરૂપ. ક્રોધમાં ચઢેલે એ વિટંબણમાં પડશે. અને ઝીલનારે એ મહાસ્વસ્થ બન્યું. એમ કામ એ પરરૂપ, એમાં તણાયે તે વિટંબણું પામ્ય! બ્રહ્મચર્ય એ વ–સ્વરૂપ, એમાં રહ્યો એ ઘણે સ્વસ્થ ! જડના બધા સંગમાં આવું વિટંબણ કપાળે ચાટે. ક્ષમા, અહિંસા, સત્ય, દયા, બ્રહ્મચર્ય, તપસ્થા, દાન, વ્રત વગેરે સ્વ-સ્વરૂપમાં રમનાર મહા-સ્વસ્થતા અનુભવે છે. અખતરા કરતા ચાલે એટલે બરાબર આ વાત ગળે ઉતરશે. જડના મોહમાં જ વિડંબાયા. પાર વિનાની વિટંબણા વહારી. અને નવી કમવિટંબણુ વહેરાય છે મોહની વિટંબણાથી જ આમાને કમકેદી બનવું પડે છે, ને કાયાની જેલમાં પૂરાઈ એની અનેક પરાધીનતા ઉઠાવવી પડે છે ! એની જ માત્ર નહિ, અનેક સગાંની અને વહાલાંની, શેઠની, સાહેબની અને આજે તે ઠેઠ નેકરની પણ પરાધીનતા વેઠવી પડે છે! શાથી ? માયામાં પુરયા માટે મોક્ષમાં ગયેલાને છે કાંઈ વેક? સમુદ્રદત્તે આ બધા પાડ જિનવચનમાંથી ભાણી સાધે છે, નાકર મંગળી આના જીવનમાં નજરે જોયે છે, Page #197 -------------------------------------------------------------------------- ________________ પછી કેમ એવા કરપીણ મેહને ન છેદી નાખે? છતાં સાચી સમજ પછી પણ પ્રલેશક સગમાં એ સાચી સમજને તદનુસાર સપુરુષાર્થ કરવે કઠીન છે, પ્રલેશનથી આકર્ષાવું કઠીન છે, એ સમજનારી જિનમતિ પતિ મહા રાજના ઓવારણ લે છે અહે! તમે મેહરૂપી વિષવેલડીને છેદવાનું મહાન પરાક્રમ કર્યું? ત્રીજુ એ કહે છે – ૩. પે પુરુષના ચરિત્રનું અવલંબન કર્યું? સષરૂપે ઠેઠ તીર્થકર દેવથી માંડીને નીચેના નાના સાધુ સુધી. પાંચેય પરમેષ્ઠીએ સત્યરૂ. એમનાં ચરિત્ર અદભુત હેય છે. આત્મગુણોથી ઝળતા ઉચ્ચ ધર્મપુરુષાર્થોથી ઝગમગ ઝગમગ શેતા! હૈષના અંધકારથી તદ્દન રહિત એવા ચરિત્રનું આલંબન પતિએ કર્યું એ એમની મહાન ઉત્તમતા સૂચવે છે એમ જિનમતિ માને છે, અને સમર્થ છે. લેકે જૂદું કહેશે “ર્યું? કાયર ! તે સ્ત્રીને મૂકી ભાગી ગયે, બા બની બેઠે' પણ કરી સંતે આ સત્વરૂષનું અનુસરણ છે, પુરુષને ઉચિત કાર્ય છે. દુનિયામાં ઘણા લેકે બીજાના હલા જીવનના આલંબન કરે છે. પણ એ અસત્ પુરુષના આલંબન છે. ૨૦ વર્ષ પૂર્વે મેટ્રિની પરીક્ષામાં પ૭ હજાર વિદ્યાર્થી બેસતા. હવે ૭૫ હજાર બેસે છે!! પૂર્વે ડાકટરે બહુ ઓછા, હમણાં હમણાં રાફડે ફાટે છે કે આજે સિનેમા શેખને, હટલરસિયા, પરસ્ત્રી લપેટે કેવી રીતે વધી ગયા? ઘણું તે દેખાડે. અર્થાત, Page #198 -------------------------------------------------------------------------- ________________ ચણા પુરુષના જીવનને પકડનારા દુનિયામાં ઘણા એટલે એની પાછળ ચાર! ચારની પાછળ ચૌદ !..... એમ ચાલ્યું પણ સત્ પુરુષના જીવનનું આલંબન કરનારા બહુ જુજ, એમાં ય તીર્થકદેવ જેવાને ય ચારિત્રજીવનની પાછળ આકર્ષાઈ, લા. એમના જેવાએ એ કર્યું, તે મારે વળી બીજું શું કરવાનું હોય છે એમના જેવા એટલે ? લખી દયે, ઇન્દ્રો જેમની સેવામાં હાર થતા ! કુબેર જેમના ઘરઆંગણે ધનના ઢગલા કરતા રાજકુળમાં જે જન્મેલા હતા ! દેવતાઓ જેમને જોઈ જોઈને આનંદિત થતા! તે મનુષ્યની શી વાત ? પાછા મથી મહાવિરાગી એટલે ઘરમાં રહેવા છતાં, ભેગેથી પરિવરેલા છતાં, કર્મથી લેપાતા નહેતા ! એમાં વળી જન્મથી અવધિજ્ઞાની, મહાસાની, તે તેજ ભવમાં પિતાને મેશ જાણતા હતા ! આટલું છતાં એમણે ઘર છોડયા, બદ્ધિ છેડી, એકથાકાર મૂક્યા, કુટુંબી મૂકયા, અને કઠોર ચારિત્રપયે પ્રયાણ આદર્યા ! તેમાં ય ઘેર તપસ્યા કરી! ઉગ્ર અભિગ્રહો પર્યા! ભારે પરીસહ સહા! ભયંકર ઉપસર્ગ વેઠયા આપું એ સત્યુ રુષનું, પરમ પુરુષનું ચરિત્ર ! એનું આલંબન પણ શેર કોક વિરલ ભાગ્યવાન ! જિનમતિ દેખે છે કે પતિઓ એવા ભાગ્યશાળી બની પુરુષના ચરિનું આલંબન કર્યું, સનત્કુમાર ચકવતી જેવા એક લાખ બાણુ હરિ ઉપ- સુંદરીએ રાખીને પુરુષ નહેાતા બન્યા, પણ એને ત્યાંગ કરીને. પુરુષનું ચરિત્ર એ કે જે ઈન્દ્રિય-વિષ અને સહસુખમાં દુનિયા આકર્ષાય છે એને ત્યાગ એમતિએ Page #199 -------------------------------------------------------------------------- ________________ અવલંબન કર્યાની જિનમતિ ઉપબૃહણ કરે છે. જેથી ઉપબૃહણ કહે છે. ૪. તમે તે મને ય જાતને ભવસમુદ્રમાંથી તારવાનું ર્યું – શું સંસાર ત્યજી ચારિત્ર લીધું તેથી તે બંનેને ઉદ્ધાર કર્યો” હૈયામાં ભવભ્રમણ બદલ કેટલી આગ વરસી રહી હોય, ત્યારે આ શબ્દ નીકળે? કર્મથી કલંકિત થવાનું કેવુંક તીણ ભાલાની જેમ ભેંકાતુ હોય, ત્યારે આ વેદનાના સુર નીકળે ? આત્માના ઉંડાણમાંથી વિષય રસ કેક સુબઈ ગયે હોય, ત્યારે આ મનાય અને બેલાય ? પતિને ક્યાં ય લેશ પણ ઠપકે છે ? તે પછી આ તમે તે દીક્ષા લઈને મને ઉભી સળગાવી દીધી ! આના કરતાં મને ઝેર કેમ ન આપ્યું ? મારું ગળું કેમ ટૂંપી ન નાખ્યું? આ જુલ્મ? આ દ્રોહ? તે પરણ્યા તા શું ઉપાડવા?” આવા તે કેઈ શબ્દ કે વિચાર જ શાના હોય છે એ તે સમજે છે કે “અહો ! કેવું મારૂં મહા સૌભાગ્ય ! કેવા મારા પુણ્યદય ! કે આવા ભાગી પતિ મળ્યા! –પર તારક સનેહી મળ્યા. વિવેકી હૃદયનાથ મજ્યા ! મારા જિનેન્દ્રનાથને ભાવે એવા સગા મળ્યા ?” એ સમજે છે કે પૂર્વે પતિ અને પત્ની તે અનંતા મળ્યા. પણ એ બધા મોહવિષના કામવિષના પ્યાલા પાઈ પાઈ સંસારસમુદ્રમાં રખડતા કરનારા હતા. અહીં પણ બીજા પતિ મળ્યા હતા તે કદાચ એ ય મેહવિષના ક્ટર જ પાત. કવિ ઋષભદાસ કહે છે ને, - Page #200 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસે વહાલા કીધા, પિયાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે, પામર પ્રાણી સં. તેથી જિનમતિ વિચારે છે કે “કામલે જીવ, વિષયઘેલો જીવ, મેહમૂઢ જીવ હલાહલથી ય ઉગ્ર એ ઝેરના પ્યાલાને અમૃત પ્યાલા સમજે છે. તેથી એના દેનારમાં ફસાય છે. સારું થયું કે આ પતિ સમુદ્રદત્ત પિતે જ વિવેકી બની, બીજાને ઝેરના યાલા પિતે ધરવા નહિ; અને બીજાના ઝેરના પ્યાલામાં પિતે કેહવું નહિ,' –એ ગણત્રીએ સંસારમાંથી ઉઠી પ્રભુ તીર્થકરેદેવના મહામા વિચરવા ગુરુચરણે જઈ બેઠા ! એથી એ તે હવે નિર્મળ બ્રહ્મચર્ય, સંયમ વગેરેની સાધના કરી તરી જવાના પણ એમણે મને ય સગવડ કરી આપી. મારા લગ્ન પહેલાં કર્યું હોત તે કોણ જાણે મને મોહ છોડત કે કેમ? પણ આ તે લગ્નસંબંધથી ગાંઠી એવા સુંદર સંગમાં મૂકી કે મને એમણે ઉત્તમ આદર્શ આવે. આવા પતિ શેધતાં ય ક્યાં મળે? હવે તે અબ્રહ્મથી તે સહેજે બચી જ; પણ વધારામાં હવે મારે કેની વેઠ કરવાની ફરજ છે ? કેઈનીય નહિ તેથી હવે તે તારક પરમાત્મા, સદ્ગુરુ અને ધર્મની જ સેવામાં લાગી જાઉં. એટલે મારું ય કલ્યાણ થઈ જાય. આમ એ ય તર્યા ને હું ય તરી. ભયંકર ભવસમુદ્રમાંથી તરી જવાને કે સુંદર યે !આ બધી સુસમાજથી જિનમતિ ઉપખંહણ કરે છે. . “હે આર્યપુત્ર ! તમે ખરેખર સુંદર કાર્ય કર્યું .! Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મેહની વેલડીને જ કાપી નાખી કે જે ઝેરી વેલડી અનત બનતાળથી આત્મઘરમાં ઉગેલી, ફાલી-ફૂલીને ઝેર ફેલાવી રહી હતી ! અને ભાવપ્રાણુને નાશ જ કરનારી હતી. વળી તમે તે આ પુરુષના આચરણનું આલંબન કર્યું એથી તે તમારા કેટલા ગુણ ગાઉં ? તમારા જીવનને કેટલા ધન્યવાદ આપું! એથી તે તમે મને અને તમારા આત્માને ભવસમુદ્રથી પાર ઉતાર્યા !” ધર્મ સિવાય બધું કૂચા લાગે, બધે ભય લાગે, બધે નાલેશી લાગે તે આવી વિચારણા અને વર્તાવને અવકાશ છે. ધર્મ સિવાયની મહાન કેન્ટિની પણ વૈભવની વાતે હૃદયને બાળનારી હોય, ત્યારે જ આવા ધર્મની ઝંખનાઓ થાય, તેવા ધર્મની ભારેભાર અનુદના થાય. અનુમોદના પક્ષપાતવાળી નહિ. માણસ પિતાના હોય કે પારકા દરેક આરાધનારના પગે પડવાનું મન થાય; તેમનાં વધામણાં કરવાનું મન થાય. ત્યાં “આ તે આપણું પિતાના જ છે, આપણા સ્વાર્થને કચરનારા છે, એના ધર્મમાં સંમતિ શી ? એવું ન થાય. “સંસાર હૈયાને બાળે છે, ધર્મ હૈયાને ઠારે છે. સંસારમાં ભય છે, ધર્મમાં નિર્ભયતા છે. સંસાર - પરાયે લાગે, ને ધમ પિતાને લાગે. પછી ભલેને પિતાના સ્વાર્થને ઉંધે વાળનારા પતિ છે, તે ય એમનામાં જ્યાં - ધર્મ જુએ ત્યાં મૂકી પડે! નિમતિ મૂકી પડી ! એ કહે છે, “તમે તે મને તારી ! તમારા જેવા ભાગી પતિ મળ્યા પછી હું રઝળું ભવમાં ? મેં નજરે જોયું કે મહાન Page #202 -------------------------------------------------------------------------- ________________ સમૃદ્ધ નગરવાળે માર્ગ તમે લીધે, તે તે જોયા પછી રાવ અટવીમાં હું ભમતી રહું ? ના હું ય નીકળી જાઉં.” - જિનમતિની દીક્ષા –જિનમતિએ પણ અનંગદેવ ગુરુમહારાજ પાસે ચારિત્ર લીધું અને સાધ્વીના સમુદાયમાં ભળી ગઈ. શરીરની સગાઈ ભૂલી ગઈ, સવ-પરના આત્માના હિત જોયા, તે શું ખરાબ થયું? ઉલટું સારું થયું. બંને ય પવિત્ર મહાત્મા બની જગપૂજ્ય બન્યા ! સમુદ્રદત્ત શૈવેયકે -- સમુદ્રદત્ત મુનિ નિરતિચાર ચારિત્ર પાળી શૈવેયક દેવલેકમાં પચીસ સાગરેપમવાળા દેવ બન્યા ! રૈવેયકના દેવ એટલે નિર્વિકાર દેવતા ! તે અહિં સાધુજીવનમાં નિર્વિકારતાને કેટલે અભ્યાસ કર્યો હશે? કઈ વિષયની લેલુપતા નહિ, કઈ કષાયને ઉધમાત નહિ. નિર્વિકારના સુખ કેટલા ઉચા ૧ વિકારીના માનેલા સુખ કરતાં કરેડા અબજો ગુણા ! ! મંગળ નિધાને - નાકર મંગળી સમુદ્રદત્તને છરી લગાવીને ઉપડ્યો પર્વત પાસે, કે જ્યાં નિધાન દાટેલું છે. ધન કાઢયું. સાત લાખ સોનામહેરો દાટેલી બહાર કાઢી ! ચક ચક ચળકી રહેલી છે ! જોઈને આનંદનું શું પૂછવું ? લક્ષમીના લાલચુને પાછી રૂપાળી લીમી ! આ લક્ષમીના લેભમાં કરેલા ભયંકર દુષ્કૃત્યને ય અફસેસ શાને હોય? ઉપરથી નિર્દોષ સમુદ્રદત્તને ઠગ્યાને અને છરી મારી જંગલમાં રખડતે મૂક્યાને આનંદ! આવા ભયંકર કાળા હદયમાં છઠ્ઠી નરકના દાતા બંધાય એમાં નવાઈ નથી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આટલું પાપ કાણે કરાવ્યું ? લક્ષ્મીએ, કથાં આત્માની ક્રિશા ! ને ક્યાં જડ પદાર્થોની ! * છતાં મંગળને લક્ષ્મી ભાગવવાની વાત ક્યાં છે? એણે તા પાછું ઘાયુ ! અને પથરાઓના સમૂહથી ઢાંકયું ! જમીન એવી સ્વાભાવિક બનાવી દીધી કે ત્યાંથી આવતા જતા કોઈને ખબર ન પડે કે અહિં નિધાન દાટેલુ હશે? અને પોતે ત્યાંજ રહ્યો. માંસાહારી બન્યા. કલેશપૂર્વક પેાતાની આજીવિકા નભાવે છે! કલેશ એટલે હૃદયની કલુષિતતાપૂર્વક. એના મનને તેા આ ધનની હૂંફ્ છે. માને છે કે હું તા જગતના ખાદશાહ બની ગયા !” અજ્ઞાન અને મિથ્યા મેહમાં એ તણાઈ ગયા છે. માંસાહારી એવા પાપમય જીવનમાં પડ્યો, સમૈગ માણસમાં કેટલા પલ્ટ લાવી દે છે ! નાકર શ્રાવક શેઠને ત્યાં રાત્રિભોજન પણ નહિં કરતા હાય, તે સમૈગ ગયા! અને જંગલમાં ધનના સચેગ થયા તે માંસાહારી બન્યા. સીધેસીધું જીવન ચાલતુ હતુ તે મન કેમળ અને મેલું ન હતું; પણ લક્ષ્મીના મહુમાં મન કકાર અને મેલુ' બની ગયું. '' પ્રકરણ-૧૫ મન અને વિપજગતનુ ફળ કેવુ' આવે ? પ્ર૦-જંગલમાં એકલા છે, તે મન કેાની સામે બગાડવાનું, -પાસે રહેલી લક્ષ્મી એના મનમાં આખી કાલ્પનિક દુનિયા ખડી કરે છે! એટલે તે હવે એકલા શું, અનેકની પંચમાં થઇ ગયેલપના એવી ચીજ છે કે આમ બહાર Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ વાસ્તવિક રીતે જોઈએ તે જગત નાનું હશે, પણ કલ્પનાના જગતના વિસ્તારનો પાર નહિ ! જે વાસ્તવિક દુનિયામાં ને મળે તે માનસિક દુનિયામાં મળે ! એને અર્થ સંજ્ઞી . બન્ય-મનવાળો બન્યું તે ભયંકર ગુને કે બીજું કંઈ ? તુચ્છ યોનિઓમાં મન નહેતું, વિચાર-શક્તિ ન હતી, હવે વિચારક શક્તિવાળ માનવ બન્ય, તે એ વિચારશકિત એને માટે ઉપકારક બની કે મારક બની ? જે માણસે વિકલ્પની દુનિયામાં પડી ગયા, તેમને પાપને પાર નહિ. કેમકે કુવિકલ્પ છે ! જે જે, એક જ મનથી બે જાતનાં કાર્ય થઈ શકે છે. સજ્ઞાન, સાવધાન મનમાં સુવિચારોનું જગત રચાય; તેથી મહાન પાપક્ષય અને પુણ્યપાર્જન ! અજ્ઞાનતાવાળું મન કુવિકલપની દુનિયા સર્જાશે, જેમાં રૌદ્રધ્યાન અને નરકનાં ભાતાં ભેગાં થશે ! તેંદુલીયે મચ્છ નાનકડો છતાં ઘેર નરકમાં કેમ જાય ? માનસિક કુવિકલપના પાપે. મન છે. એટલે એમને એમ સીન રહેવાય ! વિચારણા તે ચાલે ને ? તે ગમે તે વિચારણા ચાલે તેવું છેરણ રખાય? ધારો કે જંગલમાંથી જતા માણસને વિષવૃક્ષ મળ્યું. તો શું એમ કહે કે “ભાઈસાબ મેં છે એટલે ગમે તે મેંમાં નખાય જ ને?” તે તે ઝેર પણ નખાય? ના, ત્યાં તે ઝટ કહેશે ગમે તે ન ખવાય. ગંડેરી, ચવાય, પણ માત્ર શેરડી પર જીવતા ઉંટના મીઠા લીંડા ન ચવાય. તે પછી શું વિચારે ગમે તે કરાય ? કે વિવેક જોઈએ ? સારા-ખેટાની પરખ જોઈએ ? Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મંગળ છઠ્ઠી નરકેઃ— મંગળીઓ પોતાના મનની કાલ્પનિક દુનિયામાં વિચારે છે.હુ. મોટા શેઠ બનીશ !.... પેઢી જમાવીશ .... ચમર"ધી થઈશ.... નાકર-ચાકર રાખીશ.... માયકાંગલા નહિ રહું..... સત્તાધીશ બનીશ,” આ નાકર માત્ર વિકલ્પની દુનિયામાં રમે છે; નિધાનમાંની એક ગીની પણ ભોગવવાની નહિં ! જાતે ભોગવવાનું તે ઘેર ગયું; પણ બીજા માટે મુરૂ' વિચારે છે. એમજ એ નિધાન ત્યાં રાખી મરીને છઠ્ઠી નકમાં પહોંચ્યા, હ્રાય લક્ષ્મી ! કેવી કર એ ! નિજના આત્માને સરાસર ભૂલાવી કેવા ઘેર વિકલ્પોમાં જ જીવન સડાવી નાખે છે ! છદ્મસ્થજીવને વિકલ્પો રચવા પાછળ થતા દુર્ધ્યાનમાં કયાં કયાં ઘેર કમ બંધાય છે, તેનું ભાન કયાં છે ? એ તે ઉપરથી કહેશે કે “આપણે તે સતીષ રાખવા. જે મળે તેટલામાં ચલાવી લેવુ....બહુ દેડધામ નહિ કરવાની !” પંતુ ગાવુ હેનારા માણસોને પૂછે કે “સતાષ રાખ્યા છે ? મૂડી કેટલી રાખી છે? અંદરના હૈયાની વાત ખેલા. પાછું મળે એવું લાગે ત્યાં ઈંડા કે નહિ ? તમારૂ કેઈ ઉઠાવે ત્યાં સતેષ ખરા ? કે અશાંતિ સળગે ? એકલી બહારની કથનીથી માપ ન નીકળે. અંદરના વિકલ્પો કેટલા, તેના પર માપ નીકળે. દેખીતું જીવન સી' સાદું હાવા છતાં વિપ્રેથી જીવ બહુ જ ભારે થાય છે.” વિકલ્પસર્જિત દુનિયા રાક્ષસ !:— — માપ કાઢો કે કાયાથી પાપ કેટલું કરીએ છીએ, તે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વિકથી કેટલું ? શું કરીએ સાહેબ! સંસારી છીએ. ચુલેહલે સંભાળવું પડે....બજારે જવું પડે..” ભલે કાયાથી આટલું કર્યું, પણ મનથી વધારે નહિ ને? માસાને દહાડો છે, કેલસા સળગતા નથી, ભેજવાળા થઈ ગયા છે, તે મને બિલકુલ શાંત ને ? કે કેલસાવાળા પર મન ઉતરી પડે ખરૂં ? માત્ર એક દિવસનું ય માપ કાઢીએ તે હૃદય કંપી ઉઠે તેવી માનસિક હાલત છે ! ધમધોકાર રાત ને દિવસ કામ ચાલુ છે ! ઉંઘમા ય સ્વપ્ન ચાલુ તે જાગતાં તે સંકલ્પ-વિકલમાં અટકવાનું જ શાનું હોય? વિકલપસર્જિત દુનિયા રાક્ષસી હોય છે! વિકલ્પ કરનારને પિતાને જ ખાઈ જાય ! ખાય તે ચારે બાજુથી ખાય ! પુણ્ય ખાય! ગુણ ખાય! સમતા ખાય ! પ્રેમ ખાય ! જ્ઞાન ખાય! મારી દુનિયા એટલે એકલી જિનમતિ નહિ -માનસિક વિચારણામાં જે પ્રભુશાસનને ઉપયોગ કરતાં આવડે તો જીવન બધું બદલાઈ જાય! આ ઝેક ફરી જાય ! સમુદ્રદત્તને ક કે ફર્યો ! નેકરના મેં સાંભળ્યું કે “જિનમતિ વંઠી ગઈ છે. તે એ સમાચાર પર પેટા વિકલ્પ રચવાને બદલે માનસિક વિચારણામાં પ્રભુશાસનને ઉપયોગ કર્યો! “ઉભે રહે, મારી દુનિયા એટલે એકલી જિનમતિ નથી. એમાં ખરા તે મારા જિનેશ્વરદેવ છે. એ ત્રણે ય કાળ માટે ઉત્તમોત્તમ છે! એ જે મારી પાસે છે તે એક જિનમતિ ખવાઈ જવામાં શું Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ; રાઉ? અને વિચાર કરૂં તેા આત્માને તે જિનમતિ શું, પણ પોતાની કાયા સાથે ય કયાં કાયમના મેળ છે? આ તા ભલા ભાઈની પ્રીત ! મુસાફરખાને મેળે ! મનથી મુક્ત વિચાર કરતાં તે દેખાય છે કે નજર સામે એકલી જિનમતિ નથી; સમસ્ત દુનિયા છે. એ દુનિયામાં મેહુના નાટક જીવા નાચી રહ્યા છે. તેવા કોઈ નાટકની અસર, સ’ભવ છે કે, પત્ની પર પણ થયેલી હાય. પરંતુ એમાં એનાં ક અને વાસના કામ કરે છે, ત્યાં મારે શે। અધિકાર, કે ' વિચારૂં કે એ આમ કેમ થઈ ગઇ? હવે હું જ એ નાટકમાં ભળુ નહિ, માટે મારે સાવધાન થવાનું, બહાર કઈ દેખાતું નથી, પણ જિનવચનના સહારે અંદરમાં આ દુનિયા ઉભી કરી! આપણને એવા નાટકમાં ભળવાના ખપ નથી, આપણે તે ચારિત્ર લઇશું', ઘેર જવું નથી, કેમકે ઘેર જાઉં તા કાઈ નવુઉં વિઘ્ન આવીને ઉભું રહે. એના બદલે સીધે ગુરુ મહારાજ પાસે જઇશ !..... પગથી ચાલીને તે મળશે ત્યારે મળશે, પણ મન તે ઉપડવા માંડયું! ‘આરાધના કરીશ ગુરુમહારાજ પાસે....! કુવિકલ્પોને બદલે શુભ વિચારણાની ધારામાં ચઢેલા એ ચરિત્ર પામશે ત્યારે પામશે, પણ પાપધારાને અટકાવીને એ અત્યારથી કની નિર્જરા કરી રહ્યો છે! શુભ વિચારણાની ધારા પાસે ન રાખી તેા કુવિ કલ્પોની ધારા પાસે જ સમજી રાખજો; ને એ પેાતાની જાત માટે રાક્ષસનું કામ કરે છે, આપણે જો ખાટા વિકલ્પમાં નથી તણાતા, તે બહારના કેાઇ શુ' બગાડી શકે ? ‘અપ્પા મિત્ત' અમિત્ત' ચ ' પેાતાના આત્મા જ પોતાના મિત્ર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અને શત્રુ છે. સ્વયં જ શુભ વિચારમાં ચઢે છે, તે જતને તરે છે. સ્વયં જે વિકની હોળી સળગાવે છે, તે જાતને જ મારે છે. સાગરોપમ એટલે – નોકર અને શેઠમાં ફરક કેટલે પડે? નોકર કુવિ- . કલ્પની દુનિયામાં રમી, મરીને છટ્રી નરકમાં પહ! ને શેઠ શુભ વિચારણામાં સૈવેયકમાં પહોંચી ગયા! કેવા જગી કાળ? ૨૨ ને ૨૫ સાગરોપમના! સાગરોપમ સમજે છે ને? એકેકા સાગરોપમમાં એકેક કોડ પલ્યોપમે એક-બે વાર નહિ, સે-બસે વાર નહિ, હાર-બે હજાર વાર નહિ દસ કરેડ વાર પસાર થાય !! શું થાય છે અધધ! છઠી નરકના દા મિનિટે-મિનિટના છેદન-ભેદન-કુટણ આટલા બધા દુખે સતત દીર્ઘકાળ સહવાના? ના, આટલું જ નહિ, એવા બાવીસ સાગરોપમ સહવાનું ! ૧-૨ વાર નહિ, પણ ૨૨ વખત દસ કરોડ ક્રેડ પલ્યોપમ પસાર થાય એટલા બધા દીર્ઘતિદીર્ઘ કાળ સુધી જીવલેણ દુઃખની ચક્કીમાં પિસાવાનું! પલ્યોપમ પણ ના કાળ નથી. જુગલીયાના અસંખ્ય વાળના ટૂકડાથી ખર્ચ ભરેલા જનીયા કૂવામાંથી ૧૦૦-૧૦૦ વર્ષે એકેક ટૂકડે કાઢતાં એટલે દા.ત. ૨૦૦૦ ની સાલમાં એક જ ટૂકડા કાઢ્યો, પછી ૨૧૦૦ની સાલમાં બીજો કાઢ્યો, ૨૨૦૦ની સાલમાં ત્રીજે ટૂકડે...એમ કરતા આખા કૂવાના સમસ્ત ટુકડા કાઢવાના....એમાં જે કાળ જાય તે પાપમ કાળ ! અર્થાત્ અસંખ્ય વર્ષ વીતે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અજિતદેવ તીર્થકર ભગવાન વિજયસિંહ આચાર્ય મહારાજને કહી રહ્યા છે “તું સમુદ્રદત્ત તે હજી વેયકમાં છે, પણ પિલા મંગળને છઠ્ઠી નરકે બાવીસ સાગરેપમને કાળ પૂરો થયે, તે ત્યાંથી બહાર નીકળી આજ મહાવિ. દેહમાં આજ વિજયમાં રાષ્ટ્રવર્ધન ગામમાં વેલ્લિતક ચંડાબને ત્યાં બેકડો થયો. એ મોટો થતાં, બીજા બેકડાઓની સાથે જયસ્થળ નામના નગરમાં તેને લઈ જવામાં આવે છે. રસ્તે જતાં પાછે ભવિતવ્યતાએ નિધાનના પ્રદેશ આગળ આવે છે. એ દેશને એને પૂર્વે ખ્યાલ છે, પૂર્વે ખૂબ પરિચય છે, તેથી તે પ્રદેશ જેતા જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વજન્મનું સ્મરણ થયું! પણ તેથી શું ? હું મંગળીયે નેકર... આ મારૂં નિધાન. પણ મારા કામમાં ન લાગ્યું.” પશુને લેભ હેય? હા, લેભને અભ્યાસ કરીને આવ્યું છે, તે હેય. પૂર્વજીવનના અભ્યાસથી તેનું અહીં ઉદ્બોધન થયું. પણ તે એના માટે એકલે અનર્થકારી નીવડ વાને છે. માટે જ માનવભવે, એવા અભ્યાસ ન પડી જાય એ ખાસ જરૂરી છે. બેકડે ત્યાં ઉભું રહી ગયે; ખસતે નથી, ચંડાળ દંડ લગાવે છે. દંડો પડે એટલે ચાલવા માંડયું. પણ ધણની નજર ચૂકી, કે પાછો નિધાન આગળ આવીને ઉભે. ફરી ચંડાળ આવે, ને દંડ લગાવ્યું, તે પાછો ચાલે. પણ જાતિસ્મરણથી નિધાન તે હવે કેટે વળગ્યું છે, તે શાને આગળ જાય? જાતિસ્મરણ જ્ઞાનને શું ઉપયોગ જે લેભના સંસ્કાર કાયમ છે? તેમ આપણને જાતિસ્મરણ થઈ જાય. પણ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ અંદરમાંના મેહના સંસ્કાર જાગી જાય તે? વૈરાગ્ય થાય ખરે? આવું કઈ જ્ઞાન ગમે છે બહુ, પણ પ્રશ્ન એ છે કે એની પાછળ સારૂં જ સુઝશે? કહીએ તે ખરા “શ્રી સીમં. ધર જગધણ આ ભરતે આવે....સયલ સંગ છેડી કરી ચારિત્ર લેઈશું,—પણ આપણું ચાલુ સંગમાં, વિચારે કે, આપણે ખરેખર સંસ ૨ છેવ દઈએ ? ભલે ભગવાન ખુદ પધાર્યા પણ પેલી પત્ની બિચારી આપણા વિના નિરાધાર બની જાય એમ જ લાગે છે, છોકરાં હજી નાના લાગે છે, મોટી ઉઘરાણી બાકી છે...વગેરે વગેરે બધું મટી જાય ? ભગવાનના શાસનમાં ચાર મુનિઓએ કેવળી ભગવાનને પૂછયું “પ્રભુ અમારા કેટલા ભવ? કેવળજ્ઞાનીએ તરત કહ્યું, “આ તમારે છેલે ભવ છે.” કહે કે સરસ ! પણ જાણે છેઆ સાંભળીને મુનિઓને શું શું થયું? એહ! આ છેલ્લો જ ભવ તે પછી અગતનિયમોમાં કૂચે મરવાની શી જરૂર? ચાલો સંસારની લહેર ઉડાવીએ.' એમ વિચારી ગયા સંસારમાં! બસ? મેંઘેરું જ્ઞાન તરવા માટે કે ડૂબવા માટે? કઈ દિવ્યજ્ઞાન, કઈ દિવ્યદર્શન લાભ કયારે કરે? એની સાથે મોહના સંસ્કાર જોર ન કરતા હય તે. બેકડે રહી રહીને ત્યાં જ આવે છે, કસાઈની જાત! કેધમાં આવીને એણે બોકડાને ત્યાંને ત્યાં જ મારી નાખે! Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ બેકડો જાતિમરણ અને સાત લાખના માલને પામી શું કમાયે? તમારે એ નથી છતાં કમાણીમાં છે. એ જૈન ધર્મથી છે. પેલે મરીને ઉંદરને અવતાર પામે. ઘસંજ્ઞાથી તે દલાને પિતાનું કરી બેઠે. ઘસંજ્ઞા એટલે જાતિસ્મરણ નહિ, માત્ર અનાદિની તૃષ્ણા. એના ગે નિધાનની આસપાસ ભમવા લાગે. જમીનમાં નીચે નિધાન જોઈ લીધું છે, “સરસ છે! કિંમતિ છે! કામનું છે....” આ સંસ્કાર પૂર્વભવના છે. એટલે એના પર મગરૂબીથી રહેવા લાગ્યા. એવામાં ત્યાં સેમચંદ નામને જુગારી આવ્યો. તે આવીને સાલના ઝાડ નીચે નિધાનની બાજુમાં બેઠે. ત્યાં ઉંદર મગરૂબ થઈને એને જુએ છે. જુગારીને જોઈ એની સામે આવી ઈર્ષાથી પિતાની ડોક ઉંચી કરે છે, ને પૂંછડી ઉંચી કરે છે. જુગારીને આશ્ચર્ય લાગે છે કે “આમ કેમ કરે છે? પણ પેલે તે વધારે ને વધારે ચીડવવા લાગે. મેટા થેકડા લગાવે છે. કેમ આમ ? અજ્ઞાનતા અને લક્ષમીના લેભમાં ગર્વ આવી ગયું છે! તે આવું તે માનવ શ્રીમંતે ય કરે છે ને? આ તે ઉંદર ! પણ એની આ ચેષ્ટા જુગારી સહન કરે એમ નથી, એણે ગમે તે રીતે ઉંદરડાને ત્યાં જ ખલાસ કરી નાખ્યો. મંગળીયે જુગારીને પુત્ર – મરીને તે જ જુગારીઆને ત્યાં પુત્ર તરીકે જન્મે. માતા કેવી મલી? જુગારીની પત્ની દુગિલિયા! તેય સાવ કાન Page #212 -------------------------------------------------------------------------- ________________ નાક વિનાની ! ભે, મનુષ્યભવ મળે! પણ ઉચ્ચ કુલાદિ ધર્મસામગ્રી વિના શું કામને? તમને તે સહિત મળ્યા પછી જીવનમાં જે ધર્મ જ મુખ્ય નહિ, તે એ કેટલી બધી અક્કમિતા! પુત્ર માટે થયે. રૂદ્રચંડ એનું નામ રાખવામાં આવ્યું. હોથી ભરેલું છે. અનેકના સંતાપને કારણ બને છે. ત્યાં વળી વિષવૃક્ષ જેવું યૌવન પ્રાપ્ત થયું ! શાસ્ત્રકાર કેટલી સચોટ ઉપમા આપે છે. જેમ વિષવૃક્ષ ઉપરથી મીઠા લાગે તેવા ઝેરી ફળ આપે છે. તે એનું ફળ શું? મેત જ ને ? એમ યુવાની મીઠા લાગતા ઈન્દ્રિયર અને કામ, ક્રોધ, લોભ, ગર્વ વગેરે આપે છે પણ એનું ફળ? અનેક જન્મ-મરણદિન ભયંકર દુઃખે ! જુવાની ઝેરી ઝાડ સમી છે. એમાં આ દુરાચાર અને ચેરી-લફંગી આદિ અકાર્યો કરે છે. એમાં એક વાર ચોરી કરતાં ખાતરના નિમિત્તે પકડાયે. તેને રાજ સમર ભાસુર પાસે લઈ જવામાં રાજાએ એને જીવતે ને જીવતે શૂળીએ ચઢાવી દેવાનો આજ્ઞા આપી. શૂળીમાં એ કણપણે વીંધાઈને રીબાઈ રીબાઈને મર્યો! મરીને પા છે બીજી નરકમાં કંઈક ન્યૂન ત્રણ સાગરેપમમાં પહોંચ્યો ! જુઓ દુઃખની દશા ! આટલું છતાં, આવું અને તવાર બની રહ્યું છે છતાં અજ્ઞાન અને મેહાંધ જીવની ખંધા ચેર– બદમાશની જેમ વિષય-કષાયની લત છૂટતી નથી! સંસાર એ છે કે એ લતને વધારનારા સંગે પાછા આવીને ઉભા રહે છે. આ જીવને એ જ લક્ષ્મી નિધાન આવી ભટ Page #213 -------------------------------------------------------------------------- ________________ કાય છે ! એ લહમીના નિધાને શું આપ્યું પાપની વાસના. દેને વિકાસ, અને ભયંકર દુષ્કાના આચરણ! લહમી સારી? તમે ઝટ કહેવાના કે, પ્ર– સત્કાર્યમાં ખરચે તે સારી ને ઉ૦ –લક્ષ્મી પિતે સત્કાર્યમાં ખર્ચવાનું શિખવે? ના, એ તે અંદરની ધર્મવૃત્તિ અને ઉદારતા શિખવે. ત્યારે એવી ધર્મની વૃત્તિ અને ઉદારતા મળી હોય, અને કદાચ લક્ષમી ન મળી હોય તે પિતાના આત્માને માટે સંસાર સાગર તરવામાં વાંધો આવે? ઉલટું કહે કે લકમી આવવાથી તે ધર્મવૃત્તિ કેટલાયને સુકાઈ જાય છે. નરક પછી શ્રીદેવી, તે ફરી આને ભેટે છે! : બીજી નરકમાંથી નીકળી પૂર્વને મંગળયાને જીવન માર ખાઈ હલકે થશે તે હવે લક્ષમીનિલય નગરમાં અશેકદર શેઠની શુભંકરા પત્નીની કુક્ષીમાં શ્રીદેવી નામની પુત્રી તરીકે જન્મે શ્રીદેવી મટી થતાં લગ્ન કોઈ સાગરદત્ત શેઠના પુત્ર સમુદ્રદત્ત વેરે કરવામાં આવ્યા. ત્યાં શ્રીવીની કુક્ષીમાં પૂર્વને સમુદ્રદત્તને જીવ દેવલેકમાથી ચ્યવીને પુત્રપણે ઉત્પન્ન થયે, ને જન્મ્યા બાદ તેનું નામ સાગરદત્ત રાખવામાં આવ્યું. ધર્મ અને પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞ બને – કહો કેટલે સુંદર વેગ મળી ગયે! આ ધર્માત્મા પુત્રથી પિતે લેતું છતાં પાસ્યમણિસંગે સુવર્ણ સમાન બની જાય! Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પણ ખાટલે મેટી ખેાડ ! લક્ષ્મીની સાથે હાડોહાડ સગાઈ બાંધી છૂટે નહિ, ત્યાં પારસમણિસંગ લુગડે બાંધ્યા લાઢાને શું કરે? એ સગાઇ છુટવા માટે ધર્મની સાથે, વીતરાગદેવની સાથે, સગાઈ કરવી એઇએ. જીવનમાં દેવાધિદેવન અને ધર્મના ઉપકાર સમજાવા જોઇએ કે કેવા એમના અનુપમ ઉપકારે આપણે એકેન્દ્રિયાદિ નીચી દશામાંથી આટલે અધે ઊંચે આવ્યા! આ ઉપકાર ભૂલાય તે કેવી મેઢી કૃતનતા? શું મનને એટલું ન થાય કે દુનિયામાં જરાક રાગ મટાડનારા, દારિદ્ર ફિટાડનાર,−કે એક જરા સારા લત્તામાં ઘર ભાડે અપાવનાર એ પણ અરે ઉપકારી લાગે છે, તે ધમે તેા આપણને દુર્ગંતિના મહારોગ ટાળ્યા, પાાયના મહાદારિદ્ર ટાળ્યા, અને સારી માનવગતિમાં સ્થાન અપાવ્યું, તે એમના પ્રત્યે કેટલી બધી કૃતજ્ઞતા જાઇએ? બાકી એટલું ધ્યાનમાં રાખજે કે કુટુંબ તે કમીલા, કે સંસાર તે લક્ષ્મીની નવાઇ નથી. પ્રકરણ-૧૬ કુસત્તા, ભવિતવ્યતા અને પુષાથ : પ્રથમ ભવમાં લક્ષ્મીની ખાતર મારી નાખનારા ભાઈ અહીં માતા અને છે ! અને મરનાર પાતે હવે મહાગુણીયલ છતાં એને પુત્ર બને છે ! સંસારની સ્થિતિ નાટક જેવી છે! નાટકમાં ય આવું અજુગતુ ન બતાવે, તેવુ અનુગતુ કસત્તા આ સંસારની રગભૂમિ પર બતાવે છે, કમ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અકલ્પ્ય ઘટનાઓ બનાવે છે. એટલા જ માટે વિવેકી આત્મા એવી કની અઘટિત ઘટનાઓને જોઇને સ'સાર ઉપરથી આસ્થા ઉઠાડી લે છે, ને રુચી વિનાના બની જાય છે. બીજી ખૂબી એ છે કે વૈરી જીવ રખડી રખડીને આવ્યા તે પાછા આના સબધમાં આવે છે ! કેમ જાણે ગમે તેવા આ સારે આત્મા હેવા છતાં એના જૂના અશુભ કર્મો, તે કર્મો એને એના સબધમાં ખે`ચી જાય છે ! આવી ચૈાજના કરવા કંઇ બ્રહ્મા નવરે નથી પડ્યો ! તેમ આવી ગેાઠવણ કેઇને પસ' નથી. પસ’દગી ચાલે એમ નથી; કે ધાર્યું બને એવુ' નથી. એજ સંસારમાં જીવની મહાપરાધીનતા સૂચવે છે. તે અ ઘટનાએ ચાક્કસ અને તેા છે જ. તે પ્રશ્ન થાય કે,— પ્ર૦-અઘટિત ઘટનાઓ કાણુ બનાવે છે ? ઉ-કમ અને ભવિતવ્યતા, જે કઈં અને ભવિતવ્યતઃ માણસનું ધાર્યું કંઈ જ ન ચાલવા કે એની કાઈ જ પસ ́દગી કે અનિચ્છા ન જુએ ! અને ઉપરથી ન ધારેલુ ને ન પસંદ કપાળે ચોંટાડી દે ! એવી કસત્તા અને ભવિતવ્યતાને ગણકાર્યા વિના ધાયું” કરવાના કેડ સેવનારે અને પસં પડે તે જ કરવાના ઠેકે રાખનારે, એ સામાન્ય મૂર્ખ કહેવાય કે મૂર્ખ શિરામણ કહેવાય ? જે વાત કસત્તાના હાથની છે, જેની સામે આપણુ કઇ નીપજતુ નથી; એમાં “હું આમ કરી નાખું, ને તેમ કરી નાખું..” આ મૂર્ખાઈ શા ? જે ભવિતવ્યતા પેાતાનું ધાર્યું ક Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫: જાય છે, ત્યાં “મેં આમ કર્યું હતું તે આમ ન બનત એવી પિક શા માટે મૂકવી? એ વખતે તે વિશ્વાસ ધરે જોઈએ કે “આમાં ભવિતવ્યતા અને કર્મનું ધાર્યું જ થવાનું છે અગર થયું છે ! મારૂં કાંઈ ચાલે એવું નથી.” એમ વિશ્વાસ ધરીને ઉલટું એવા અવસરે આપણો પુરુષાર્થ આપણી અદ્દભુત શક્તિઓ અને પુણ્યાઈ એમાં વેડફી નાખવાને બદલે જ્યાં ધર્મક્ષેત્રમાં સારી રીતે કારગત થાય એમ છે ત્યાં કાં ન ખરચવી? પણે તે આપણું કાંઈ ઉપજે એમ નથી. એ સુધારવું આપણું હાથની વાત નથી. જ્યારે અહીં તે વીતરાગદેવની ભરી ઉપાસના કરવી, એમનું સ્મરણ કરવું, એમને જાપ, એમની ભક્તિ કરવી, એ આપણા હાથની વસ્તુ છે, આપણે પુરુષાર્થ અને પુણ્ય કામે લગાડી શકાય એમ છે. જે વાત કાબુમાં નહિ, તેમાં પિતાનું અનંત પુણ્ય ખરચી નાખવું તે તે ગમારતા કે બીજું કંઈ? એના બદલે ધર્મના ઉત્તમ અનુષ્ઠાનની બાબતેમાં માટે પુરુષાર્થ ચાલે એવે છે. માનવશકિતઓ સારી કામ લાગે એવી છે, માનવ પ્રયત્ન સારે કામ લાગે એવે છે, તે એ કાં ન કરવા છે જ્યાંથી પાક નીકળે એમ હિોય એવી જમીન પર બીજની સામગ્રી ખર્ચે, ને મહેનત કરે તે કામની કહેવાય છે. એમ આ માનવના જીવનમાં સામગ્રીમાં શરીરની, ઈન્દ્રિયની, મનની, બુદ્ધિની, વિચારણની, વાણીની ઉત્તમ શકિતઓ છે ! આજુબાજુના સારા સંગેની પુણ્યાઈ છે. તેમ મહેનતમાં ધર્મક્ષેત્રે પુરુષાર્થ કરી શકાય એમ છે તેથી ત્યાં જે એને ઉપગ કરે તે ધાયું Page #217 -------------------------------------------------------------------------- ________________ થાય. પણ જે કર્મસત્તા સામે કરે તે બધું રદબાતલ ! એવી કર્મસત્તા સામે ખર્ચેલ શક્તિને આ પ્રભાવ કે ગુણચન્દ્ર નીચો નીચે ઉતરે છે, મૂર્ખ ઠરે છે! અને ધર્મ ક્ષેત્રે વાપરેલી સામગ્રી અને શક્તિનો પ્રભાવ છે કે વૈરીના સંસર્ગમાં આવવું પડતું છતાં બાલચન્દ્ર હવે ખૂબ જ ઊંચે ચઢી ગયે છે ! સાગરદત્ત યોગ્ય ઉંમર થતાં જૈનધર્મ પામે. ત્યાં એ જ નગરના ઈશ્વરસ્કંધ નામના શ્રાવકની પુત્રી મન્દિની સાથે એના લગ્ન થયા. પિતે શ્રાવક છે, એટલે દુનિયાદારીના સંબંધ જોડવામાં પણ ધર્મને હાની ન પહોંચે તે જુએ છે. સંસારની માયા–જાળમાં ફસતાં આપણા ધર્મને હાની ન પહોંચવી જોઈએ, પણ ટેકો મળ જોઈએ, એ તકેદારી દિલમાં એક માત્ર ધર્મની ભારે ભાર અપેક્ષા ભરી હોય તે બને. નદિનીને એક પુત્રને જન્મ થયે. પુત્રના જન્મોત્સવ નિમિત્તે પરિવાર સહિત સાગરદત્ત લક્ષ્મીનિલય પર્વત ઉજાણી કરવા ગયે. ત્યાં પુત્ર-મહત્સવની ધજા રોપવા જમીન દવા માંડી. ભવિતવ્યતાએ બરાબર એવી જ જગાએ એ બદાયું કે જ્યાં પિલા નિધાનને કાંઠે દેખાઈ ગ? પણ તરત જ તેણે એ જગાને દાટી દીધી; ને ધજા બીજે ચઢાવી. અહીં પૂછો, પ્રવે-નિધાન એકદમ કાઢ્યું નહિ? સે કામ પડતાં મૂકી આ કરવું જોઈએ કે બીજું ? ઉ૦-પણ યાદ રાખે કે આ કિંમત કરી કરીને જ એની Page #218 -------------------------------------------------------------------------- ________________ માયા એવી લગાડી દીધી છે કે પછી ત્યાં ધર્મની માયા લાગતી નથી, ને ભવ બગડે છે. સંસારમાં ભટકતાં ભટકતા એક જીવનમાં પણ લક્ષ્મીની કિંમત કાઢી નાખતાં આવડે તે પછીનાં જીવન સુંદર! એક વખત તે આંખમિંચામણાં કરતાં આવડવું જોઈએ, પછી તે ખૂબી એ થાય કે એની સામે આત્મહિતકર ધર્મની કિંમત ખૂબ આંકતા આવડે. એથી ધર્મસાધના વધવાથી પુણ્ય વધે, ને લક્ષ્મી વધુ મળે. છતાં હવે તે સહેજે મનને એની કિંમત તુચ્છ ! એમ ભવપરંપરા સુધરી જાય. નિધાન અંગે માતાની સલાહ લે છેઃ–પુત્રમહોત્સવની ઉજાણી જમી લીધી. ત્યાં સાગરદત્તને વિચાર આવ્યો કે આમાં શું કરવું જોઈએ? એ માટે લાવ માતાની સલાહ લઉં' કોને પૂછવાનો વિચાર કરે છે? જે માતાને એ નિધાન પર જન્મ-જન્માંતરથી મોહ છે, એ માતાને પૂછવાને વિચાર કરે છે ! શું કહેશે એ? પણ આને બિચાઅને માતાની ઓળખ નથી. એ તે વિનયભાવ છે. તે જઈને માતાને કહે છે – મા, આ રીતે નિધાન નિકળ્યું છે, તે શું કરવું ઠીક?” માતા શ્રાદેવી કહે છે “ભાઈ, એ જગા પહેલાં તું મને દેખાડ, પછી કહું શું કરવા ગ્ય છે.” પેલાએ તે ભેળા ભાવે સ્થાન બતાવ્યું ! પાપનાં કારસ્થાન –શાસ્ત્રકાર લખે છે કે, અજ્ઞાન અને લેભ ! આ લહમીના નિધાન પર એ બે તો એવા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કામ કરી રહેલા છે કે એને વશ એ શ્રીદેવીના જીવે પૂર્વે પંચેન્દ્રિય માનવના ઘાત પણ કર્યા છે, ને તેથી પિતાને નરકની પીડાએ પણ વેઠવી પડી છે, પણ એને ખ્યાલ નથી હમણાં હમણાં તે એજ અજ્ઞાન-લેભના વારસા ચાલુ છે. લક્ષ્મી બહુ સારી ! ઘણું સરસ...એને મારી કરી રાખું.” આ વાસના થઈ માતાએ નિધાન જોયું, એટલે પાછું નવે નામે પાપનું કારસ્થાન રચવા તૈયાર થઈ જાય છે. વિચાર કરે તે ખબર પડે કે આ પાપનાં કારસ્થાન કેવાં છે! “મેં એ કારસ્થાન કરવામાં બાકી નથી રાખી, તે હવે શા માટે? કયું એવું પાપ છે કે જેનું કારસ્થાન મેં નથી કર્યું ? અને હવે જે પાછું કરીશ તે ઉગરવાનું ક્યારે ? આ વિચાર કેને આવે ? જ્ઞાનીના પડખાં સેવનારને આવે, તત્ત્વ સમજનારને આવે. આ માતાને જીવ તે પાપી છે, અજ્ઞાની છે. એટલે ભયંકર વિચારે છે, જે આ નિધાન હું કાઢીને લઈ જઉં, તે એને મારી પાસે કેમ રખાય ? તેમ રાખું તે પણ આ વાત દિકરાથી કેમ અજાણ રહે? એના મનમાં થાય કે નિધાન શેઠું , અને કબજે મા શાની રાખે ?' બધા મારા જેવા –જોયું ? દુષ્ટ માણસ પિતાના જેવું જગતને જુએ છે. તે સજજનનીય આ વિશેષતા છે કે એ ય બીજાને પિતાની જેમ સીધા જુએ છે. આપ ભલા તે જગ ભલા એનું નામ. મ–તે શું ખરેખર દુષ્યને સજન માનવા? Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ઉ—શું કામ ખરેખરા દુષ્ટ કહેા છે ? એમ કહેા કે એ જીવ બિચારા તે સીધા છે. પરંતુ કશુંડા એમની પાસે અકાર્યાં કરાવે છે. વળી આપણા માટે તે એ કર્મીક્ષયમાં, વૈરાગ્યમાં સહાયક હાઈ સજ્જન જ છે. ' પ્રકરણ-૧૭ લેાભી માતાની દુષ્ટતા અહીં શ્રીદેવી પોતે દુષ્ટ હૃદયવાળી દિકરાને તેવા ગણે છે; અને નિધાનના લાભ જખરા લાગ્યા છે. તેથી વિચારે છે કે હવે તા ત્યારે દિકરાના ઘાટ ઘડી દઇશ અવસરે !' કુવિકલ્પેાની દુનિયા ભયંકર છે. જે પાપી લક્ષ્મીના પાપસ સ્કારા આત્મક્ષેત્રે ઉંડા પડી ગયા છે, તેના પાક થતાં શી વાર લાગે ? નિધાનનું દન થયુ' એ વરસાદ પડયા કહેવાય; અને વરસાદ પડયા એટલે પાપના છેડવા ઉગ્યે ! આ છોકરાને મારી નાખીશ, અને પછી અહીંથી નિધાન હું લઇ જઇશ.' લક્ષ્મીથી પાપનાં સાહસ, ધમ થી સુકૃતનાં :આજ સુધી વહાલા કરેલા દિકરા, તેનું ખૂન કરવા સુધીનું સાહસ આ લક્ષ્મી કરાવે છે. દુનિયાની ઘણી ચીજો, એમાંનું એક ા દ્રવ્ય લક્ષ્મી, એની પણ આટલી ભયાનકતા, તા જગતની બધી ચીજોની ભયાનકતા કેટલી ? આંખના વિષય, કાનના વિષય... દરેકની કેટલી ? હરણીયાં ઢડ્યાદોડ્યાં સંગીત સાંભળવા આવે છે. મોટા શિકારીઓ-રાજાએ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શિકાર કરવા જંગલમાં જાય, ત્યાં સાથે સ’ગીતકારોને લઈ જાય, સંગીતકારે ત્યાં સંગીતના સૂર રેલાવે છે, ત્યાં હરણીયાં દૂર દૂરથી ખેંચાઈ આવે. પણ એ હરણીયાને સાંભળવાનુ ફળ શુ' આપે છે ? તીક્ષ્ણ બાણુથી વિંધાઈ જવાનું.... રુચેલી લક્ષ્મી એ પાપનાં મેટાં સાહસ કરાવે છે, જેમ રુસેલા પરમાત્મા અને રુચેલા ધમ એ સુકૃતના મોટા કા કરાવી શકે છે. એટલે જ જીવનમાં કયા સાહસ છે? સુકૃતના છે? તે એના પર ધરુચિની ખાતરી રાખી શકીએ. દિકરાને મારી નાખવાના વિચાર કરી, હોંશિયારીપૂ ક એને મા જવાબ આપે છે,— દિકરા ! દ્રવ્ય તા ઘણું છે ! આપણે ઉપાડી લઇ જઇએ, તે કદાચિત રાજાને ખબર પડી જાય! તે તે એની સાથે સાથે ખાકીનું આખું ય ઘર રાજા લૂટી જાય, અને ભાઇ, રાજાને કેણુ પહેાંચે ? માટે અવસર જોઈને આને લઈ જઇશું,’ જે પ્રસંગ જેમ ગેાઠવવા હાય તેમ ગોઠવી શકાય. માટે જ પ્રસંગને દોષ દેતાં પહેલાં આપણું વલણ તપાસે. અહીં દિકરા તેા શાણા છે એટલ કહે છે-“માતા તુ જેમ કહે તેમ.' વલણ બહુ લક્ષ્મીનું નથી. તેથી એ જ પ્રસંગને અનના સમજી એની તાંત મૂકી દે છે. માતા-પુત્ર ઘેર આવ્યા. કેટલાક દિવસ વીત્યા ... જીવન તા માતા-પુત્ર અનેનુ પસાર થાય છે, પરંતુ સાગરદત્તનું મન તદ્દન પ્રશાંત છે. જોઈ એ તેા લક્ષ્મી અનેથી દૂર પડી છે. છતાં માતાને મનમાં લક્ષ્મી વસી ગઈ છે, તેમાં Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ એણે તે પૂર્વ ભવામાંય બહુ જ અભ્યાસ લેાભ-દોષ, મૂર્છાદાષના કર્યાં છે. એ દોષના કારણે એને બિચારીને જે દિવસા પસાર થાય છે તે પુત્રને મારવાની ચિંતામાં પસાર થાય છે. કયી રીતે મારૂં ? કઇ જાણી ન શકે...મારવાની ક્રિયા બનવાની હશે ત્યારે અનશે, પણ કુવિકલ્પાનુ તોફાન અત્યારથી શરૂ થઈ ગયું. રાત ને દિવસ પુત્રને મારવાની ચિંતામાં આકુળવ્યાકુળ થતી માતા દિવસેા વ્યતીત કરે છે. આ શું છે? નરકની તૈયારી! ધેાર અશાતા વેદનીય ઉપાર્જવાનું કાર્યાં છે. પાપસ્થાનકની સેવામાં ગુમાવેલુ માનવજીવન, એમાંથી અનેક ભવાનાં સર્જન કેસ થાય છે? ખીજા પશુજીવન જેવામાંથી કેમ નહિ ? એનુ કારણ માનવપણાની બુદ્ધિમત્તા છે. આ બુદ્ધિના ચેાગે ડહાપણ હાય, જગદ્ગુરુ શ્રી જિનેશ્વરદેવનું આલંબન લેવાય તે અનેક ભવાના છેદન થઈ શકે એમ છે. પણ પાપના વિચારા ચાલુ છે, આરંભ-સમારંભ, વટ-આબરૂ....વગેરેની વિચારણાએ સમયે સમયે ચાલુ, તેથી સાતે કર્મા સમયે સમયે બંધાય છે. પાછાં ચીકણાં પાપના જ મધ પડે છે. એવા ઘેાર કમ કે એના વિપાકકાળે ઘાર ત્રાસમાં રીખાવાનું, અને વધારામાં પાપબુદ્ધિ !! શું સાર કાઢયા મનુષ્ય જન્મમાંથી ? આ માટે જ ધર્માત્મા જાગતા રહેછે કે ‘હું આ પાપના પ્રદેશમાં ફસાયા છું. મારા આત્મામાં પાપના પુજ વધી રહ્યા છે. માટે સવિચારે વધુ રમતા રાખવા કે, ધર્માંની ચાવીસે ય કલાક શા માટે જરૂર છે? જો ચાવીસે ક્લાક ધ રમતા રહે તેા કુકલ્પનાઓની પાપ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ દુનિયા ઉભી ન થાય. બજારમાં ભલે જાય, પણ તપત્યાગ, શીલ ને ભાવ, જીવનની અસારતા-આ બધાની વિચારણા ચાલુ જ રહે. ‘જો આ સંસાર આવે, લક્ષ્મી આવી તા પછી મારે એની વેઠ કાં સુધી કરવાની ?' આવું મનમાં રમતુ' હશે, પછી બજારમાં જશે ખરા, પાછે ઘેર આવશે ખરા પણુ મુખ્ય વિચાર એક કે ‘ક્યારે છુટુ આમાંથી પ્ર− ચાવીસે ય કલાક કયા ધર્મ થઇ શકે ? ઉ—ધ એટલે દાન, શીલ, તપ અને ભાવ, ધ એટલે એની ભાવના, એના મનારથ. ધર્મ એટલે સ્વ દુષ્કૃતની ગર્હ અને મહાપુરુષોના સુકૃતની અનુમેદના, મહાપુરુષોના જીવનની વિચારણા, ધ એટલે જિનેશ્વરદેવના ઉપકારની વિચારણા. ધર્મ એટલે વૈરાગ્ય ભાવનાએ, જગતની અનિત્યતાની, સંસારે અશરણની... આ બધા ધર્મ છે, પ્ર— —ચાવીસે ચ કલાક હૃદયમાં રમતા રાખવાથી શુ? કઈ કરી તે। શકતા ન હાઇ એ. -એમ પણ રમતા રાખવાના "લાભ એ છે કે સમયે સમયે પાપનાં પોટલાં બધાવા અટકી જાય છે ! પાપ વાસનાએ દૃઢ થવાનું અટકી જાય છે ! ભવિષ્યની દુર્ગતિએ અટકી જાય છે. પાપના બંધ ઘણા જ આછે, ને પુણ્યને ખંધ અપર'પાર. તેથી સદ્દગતિ અને ધર્માં સામગ્રી બહુ સસ્તી અને સુલભ થાય છે....આવા બધા લાભા છે. અસ્તુ. ઉ -- Page #224 -------------------------------------------------------------------------- ________________ માતાને ખૂની ઉપાય –પરંતુ આ નદિની માતાને ઉત્તમ એ પુત્ર મળવા છતાં એને મારવાની જ વિચારણા ચોવીસ કલાક કરી રહી છે. ઉપાય શોધી કાઢયે. સહેલામાં સહેલે ઉપાય છે. શું છે એ ? પુત્રને પિષધ હાય, ઉપવાસ કર્યો હોય, તેના પારણામાં જ્યારે કકડીને ભૂખ લાગી હોય, એમાં ય ઉપવાસથી પેટ નરમ પડયું હોય ત્યારે જે ખાય તે તરત લેહીમાં મળી જાય, બસ, તે વખતે ઝેર આપી દઈશ ! જેથી ઝેરનું પણ પ્રસરણ જલદી થઈ જશે. અને મારું કામ પણ પતી જશે ? જુગજુગનાં કર્મ સામે તપ : સાગરદત્તને ઝેર ક્યાં લઈ જાય છે લહમી? ધમીના ધર્મ કર્યા પછીના પારણામાં ઘોર વિશ્વાસઘાત કરવા સુધી! પુત્ર તરીકે તે ભૂલી ! પણ “આ સારે શ્રાવક છે, એ પણ ભૂલી ! વિચાર કરીને અટકી નહિ; પણ સાગરદત્ત ઉપવાસનું પારણું કરવા બેઠે, ત્યાં ઝેર આપી દીધું! સાગરદત્તે તે વિશ્વાસથી માતાએ પીરસેલું બધું ખાઈ લીધું, પણ ખાધા પછી ચકકર આવવા લાગ્યા. પાસે રહેલી પ ની નંદિનીએ જોયું કે આમને કંઈક થઈ ગયું.' તેથી એણે મટી બુમરાણ કરી દીધી. માતા હોંશિયાર છે; એણે માપી લીધું કે “આ કેલાહલકી લેકે આવશે, અને કદાચ મારૂં ધાર્યું ન થાય,” માટે પુત્ર મરી ન જાય ત્યાં સુધી કેઈ ન આવે, એથી જોર જોરથી એણે બુમ પાડવા માંડી, ખાલી હૈોહેને હાહા...કરવા માંડયું. એક બાજુ સાસુ છે, ને એક બાજુ Page #225 -------------------------------------------------------------------------- ________________ બહુ છે! નૈની સામસામી ચડાઈ ચાલી, શરદની ને વચ્ચે આ ધમી જીવને ઝેર પ્રસરતું જાય છે! વિચારે કે જે પૂર્વભવમાં ઉંચું ચારિત્ર અને ઉચે દેવલોક પામેલાને પણ આવા ઝેરને ભેગા થવું પડે, તે આપણા આત્મામાં જ્યાં ૧-૨ ભવનાં કર્મ નથી, અસંખ્ય ભવેનાં કર્મ છે. એમાંથી કૈઈને કાળ વાક્યો ને ઉદયમાં આવી જાય તે અઘટિત કઈ ઘટના ન બની જાય એને વત્તો છે? એટલા માટે જ સાવધાની એ રાખવાની છે કે એમજ યથેચ્છ ખાનપાન, ધન કુટુંબની ચિંતા વગેરેમાં અસંખ્ય જન્મને કમસ્ટેક લઈ લઈને ફરશું તે કર્મથી દંડાયે જ થવાનું થશે કે બીજું કંઈ? માટે ડહાપણનું કાર્ય એ છે કે જિનેશ્વર દેવે ફરમાવેલા તપ જે ભાવમંગળ છે, એ જે ચીકણ કર્મને તેડે છે, એને તપીને જુગજુનાં કર્મને સાફ કરી દેવાય, તે કર્મ છૂપા રહી જઈને અવસરે એ કર્મ કગી ન જાય. અહીં સાગરદત્તને કર્મ છુપું રહી ગયું હશે તે ઝેરના પ્રવેગન ભેગ બનવું પડયું, તે ય પિષધ ઉપવાસના કારણે જે કે પિષધથી એને ખરે રંગ,-પષધ એટલે ધર્મને પિષે તે,-ધર્મને રંગ છે, તેથી મુંઝવણ નથી, પરંતુ અહીં શ્રાવકપણાના ધર્મજીવન પર આક્રમણ તે આવ્યું જ, એમ તમને લાગે છે ને? સમરાદિત્યની ઉન્નતિનું રહસ્ય – પણ જુએ, સમરાદિત્યને જીવ પણ ઉચે શી રીતે આવ્યું છે? ‘હાય મારે મરવાનું ક્યાં આવ્યું ? મારે Page #226 -------------------------------------------------------------------------- ________________ મન ક્યાં પાક્યા' એવી એવી મુંઝવણ કરીને નહિ. પણ મનની પ્રસન્નતા રાખીને કે આપણી પાસે જે સારાપણું છે, તે ગમે તે સંગમાં આપણે આગળ વધતા છીએ, જે તે બિચારા દયાપાત્ર છે. જુઓ - સમરાદિત્ય આ ત્રીજા ભવમાં શિખીકુમાર માતાને કલેશ નિવારવા માટે પોતે ઘર છોડીને ચાલી નીકળ્યા. શું લેશ પિતાને નથી ? માતા શત્રુ બની વિચારે છે કે “દ્ધિ હું નહિ, કાં પુત્ર નહિ પરંતુ આમાં પાછું પિતાને વિમાસણમાં ન પડવું પડે માટે તે જ રસ્તે કાઢયે, ને ઘર છેડી દીધું. અન્યશાળી એવા કે સારું થયું કે નગરની બહાર જ વિજયસિંહ આચાર્ય મહારાજ મળ્યા! કહે ગૃહ ત્યાગે સારું થયું કે ખરાબ? આપણે બનતા બનાવથી માત્ર ઉપરથી માપ બાંધી દઈએ છીએ કે આ સારું બન્યું, આ ખરાબ બન્યું. પણ સારું બનેલું પણ જે પાપનો ઉદય હેય તે ખરાબ બને છે અને પાપન ઉદયથી કાંઈ અનિષ્ટ બની જાય છતાં ભાગ્યદય ચઢીયાતે હેય તે સારું થાય છે. આમને ઘર છોડવું પડયું, એ પાપનો ઉદય; પણ આચાર્ય મહારાજ મલ્યા એ ભાદય. જે એકદમ નિયમ બધે તે કર્મની હકુમત નીચેની દુનિયામાં ગણવામાં ભૂલે પડી જાય. માટે જ શાણુ માણસો મનની ધીરતા રાખે છે. ત્યાં જલદી તેલ ન બાંધવાને લીધે લાભ એ થાય છે કે તેથી આત્મા જે અસમાધિમાં પડત તે નહિ થાય, આ પણ ચિત્તમાં દુર્ધાન અને અસમાધિ કેમ ? જગતના Page #227 -------------------------------------------------------------------------- ________________ બનતા બનાવીને તાત્વિક તેલ નહિ માટે. ઉંડાણની - જ્ઞાનતા રાખવાથી, સારા દષ્ટિબિંદુએ ન વિચારવાથી મન બગડે છે. - સવારે માણસ ઉઠા. શરદી થઈ ગઈ લાગે છે, કફ થયે છે, મનને થાય છે કે “રાત્રે કંઈ નહોતું. કેણે રાત્રે બારી ઉઘાડી મૂકી? બધા છે જ આવા “હું બજારમાં કેમ જઈશ? તે વિના શું થશે? કમાવાનું ગુમાવ્યું.” પણ સાંજે લાલ દ્વારા સાંભળે “શેઠ! તમે તેજીના ઘરાક હતા. આજે કઈ તેજીવાળાઓ અલાસ થઈ ગયા તે પાછું તત થાય “સારું થયું શરદી થઈ. તેથી બજારમાં ન જવાયું.' કયાં હિસાબ રહો સારૂં-નરસું થવાને ? લલાટ પાસે છે પછી શી ફિર? – જગતમાં બનતી ઘટનાઓ ઉપર કાં તે તાવિક તેલ ન બાંધે તે મરે, ને કાં તે મૌન બેસી ન રહે, મનને સ્થિર ન રાખે તેય તેના બાર વાગે. વિચાર કરવો તે તત્વની રૂએ કરે, નહિતર શાંત બેસી રહેવું. શરદી થઈ, અશાતા કર્મને ઉદય એ જ બતાવે છે, આપણા આત્મામાં છુપા કર્મ કેટલા હશે? એ તે નેટીસ છે કર્મની, કેક દિ આવી રીતે જ અચાનક આવીશ.” શિખીકુમારને ઘર છોડવું પડે છે, એ ખરાબ નથી લાગતું. વિશ્વાસ છે કે “આપણું લલાટ સાથે છે, અને એના ઉપર Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯9 જ સુખ દુઃખ મળવાના છે, પછી બીજી ચિંતા શા સારુ કરવી? ઉલટું લલાટ જે સલામત ન હોય તે ભલેને બહાર બધું ઠીકઠાક રાખ્યું હોય, છતાં એજ બહારના માનેલા રક્ષણ બધા જિળ નીવડે છે. શ્રી ભદ્રભાવામી એ કહ્યું, “રાજાના દીકરાને જન્મમાં શું જઈએ ? સાત દહાડાનું આયુષ્ય છે. રાજા પૂછે છે, “શું થશે ?” છોકરાનું બિલાડીથી મરણ. એમ? રાજાએ શેરી, ગલી, મહેલા, બજાર, આખા ગામમાંથી બિલાડીએ બહાર એકલાવી દીધી. પાછું કદાચ કેઈ બિલાડી આવી જ જાય માટે બાળકને ભેંયરામાં ! ને બારણા બંધ! પહેરગી ખડે પગે ! બધું રક્ષણ ઉભું કર્યું છતાં લલાટ નથી છોકરાનું, તેથી રાજાનું કરેલું બધું નકામું. સાતમે દિવસે અચાનક બિલાડીના શેઢાના આકારની ભુંગળ પડી, ને બાળકનું મૃત્યુ થયું બાળકની સલામતી માટે જ સામગ્રીથી શકય એવા ઉપાય જવામાં રાજાએ ગમે તેટલું કર્યું પણ બાળક પાસે દીર્ધાયુષ્યનું લલાટ મહેતું, તે એની સલામતી ન રહી. સિંહ, વાઘ શું કરે, – લલાટ છે, તે જંગલમાં ભલે સિંહ, વાઘ પાસેથી જાય, એ કાંઈ કરે નહિ. બને છે. દાખલા એવા કઈ અવસરે સાધુ ઉભા રહે નવ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કાર ગણતા, સિંહ ચાલ્યા જાય, પણ જે સાધુને ય તેવું કમ ન હોય તે ઉપદ્રવના ભંગ થવું પડે છે. પાર્શ્વનાથ પ્રભુને જીવ સાધુપણામાં, જંગલમાં ભૂખ્યા થયે સિંહે ગાયે, સામે આવી ઉભે! સાધુ ચેતી ગયા, ફલાંગ મારશે તે કદાચ આરાધનામાં ગફલત ને થાય માટે એજ વખતે “નમુત્થણ, આર શરણા, મહાવ્રતનું પુનઃઉચ્ચા રણ કરી લીધું. જમીન આસપાસ પુંજી લીધી, કદાચ શરીર પડતાં કઈ જીવ ચગદાઈ ન જાય. સિંહના જડબામાં પિતાનું રાજવી સુકેમળ શરીર ચવાઈ જવાનું છતાં ભાવન શું ? કઈ જમીન પર રહેલે કંથ પણ મારા શરીરથી ન મર જોઈએ. તેમ બચવા માટેની અપેક્ષા નથી જેથી દેડું, ઝાડ ઉપર ચઢી જાઉં.' એવું કંઈ થાય. સિંહ ફલાંગ મારી, મારી નાખ્યા. લલાટ સલામત નહિ. પછી ત્યાં આડીઅવળી ગડમથલ શા માટે? ખરૂં કર્તવ્ય જ કરી લેવું. લલાટની જોહુકમી તે જુઓ, મહાવીર પ્રભુ કે જેમના પ્રભાવે સવારે જનમાંથી મારી–મરકી દૂર થાય, છતાં એમના જેવાને ય ગાળાની તેલેશ્યાએ અંદર દાહ ક! કમીના પાપના સાધન દેખાડૅવામાં સાર નથી – માટે શ્રદ્ધા જોઈએ, હું ગમે ત્યાં જાઉં, પણ લલાટ મારૂં સાથે છે, એ એનું ધાર્યું કરશે જ. પછી એમાં મારે મુંઝવણ શા સારૂ કરવી ? એ શ્રદ્ધાથી શિખીકુમારને મુંઝવણ નહતી. તેમ અહીં સમુદ્રદત્તને મુંઝવણ નથી, જો કે માતાએ તે Page #230 -------------------------------------------------------------------------- ________________ પણું નિધાન સર કરવા ઝેર આપ્યું છે. જે નિધાન પિતે જન્મજન્મ સર કરવા આ એક વખતના પિતાના ભાઈનું કાટલું કાઢયે શખ્યું છે. છતાં નિધાન શું સર થાય? પોતે નરકાદિ દુર્ગતિને સર થશે ગઈ છે. નિપાન તે એમ જ પડયું છે. પરિગ્રહની, દુન્યવી ધન-માલની વિષમતાની હદ નથી ! એજ નિધાન અહીં પુરે એને દેખાડયું એટલી વાર ! કદીએ દુનિયાને પાપનાં સાધને દેખાડવામાં સાર નથી નીકળતો. ન દેખાડયું હોત તે આ પ્રસંગ એકદમ ઉભું થાત ? એવા પ્રસંગમાં એ કાચાં સુધી પહોંરી ધર્મવિશ્વાસઘાત સુધી પહોંચી : “આને જ્યારે પિષધ ઉપવાસનું પારણું હોય ત્યારે ઝેર આપી દઉં !' આપ્યું પણ ખરું ! રક્ષણ કેણ આપે? ઝેર ચઢી રહ્યું છે. બિચારી પત્ની નદિની રાડો પાઠ રહી છે. પણ એનું શું વળે? એ શું વિશેષ કરી શકે ? ધ્યાન રાખે, દુનિયામાં જીવની સ્થિતિ આવી જ નિરાધાર ને અશરણ છે. પત્ની ને પુત્ર, માતા - પિતા, બધા કહેવાનાં સગાં, પણ કોઈ અણીના અવસરે રક્ષણ ન આપી શકે. રક્ષણ તે એક માત્ર ધર્મ જ આપે છે. આજના કાળે પણ એવા દાખલા બને છે કે અકસ્માત થતાં નાનું બે વરસનું બચ્ચું બચી જાય છે ને મોટા મા-બાપનાં કચરઘાણ નીકળી જાય છે. કેમ વારં? કહેવું પડે કે બચ્ચાને એના પૂર્વના ધમેં બચાવ્યું. માટે જ જીવનમાં ધર્મ એજ સાર છે, Page #231 -------------------------------------------------------------------------- ________________ એજ પરમાર્થ છે. રેકટલે ને એટલે તે પૂર્વના લલાટ મુજબ મળવાને છે. પણ ધર્મ ભૂલ્યા, ને જુઠ ને અનીતિ, ઠેષ ને ઈર્ષા, રગડા ને ઝગડાના પાપમાં પડ્યા તે ભાવમાં રક્ષણ મળવું મુશ્કેલ છે. આજના તમારા જીવન પર નજર નાખે કેટકેટલા પાપ આબાદીથી મહાલી રહ્યા છે, ને એટલે જ ધર્મને છેહ દેવાય છે કે બીજું કાંઈ? નહિ જેવી વાતમાં હુંશાતુશીનું પાપ ! એટલે? મૃદુતા-નમ્રતા ધર્મને દેશવટ! જરાજરા માટે સ્વાર્થોધતા, એટલે? સ્વાર્થ ત્યાગ અને નિઃસ્વાર્થ પસ્માર્થવૃત્તિના ધર્મને ધક્કો મામુલી તુચ્છ વિષયે જરાક સમય ટકનારું, જરાક શું ગળપણ, જરાક શી ખટમિકાશ, જરાક શું તીખું તમતું એ રસનાને તુચ્છ વિષય, એવી શહેરની અનેક પ્રકારની દુર્ગધ વચ્ચે જરાકશી ગુલાબની સુગંધ–એ ઘાણેન્દ્રિયને તુચ્છ વિષય, એવા બીજી ઈન્દ્રિયોના ય વિષે તપાસે તે તુચ્છ લાગશે. શું મીઠે કે માનવંતે શબ્દ, કે શું ઉનાળાની મખમલની ય ગાદી, કે શું મળમૂત્રભર્યા શરીર પરનું ગેરૂં કવર -આવા તુચ્છ વિષયે પાછળ ગૃદ્ધિ કેવી ! આસક્તિ કેટલી! એની પાછળ. વિરાગ અને ત્યાગના મહાધમ ચૂક્યા જ છે ને? ત્યારે સમુદ્રદત્ત તે મહાન ધર્માત્મા છે. એને રક્ષણ, મળે કે નહિ? જરૂર મળે. જુઓ મળ્યું. ત્યાં ધમાલ મચી, એમાં કઈ સિધ્ધપુત્ર આવી લાગ્યા. વિદ્યાસિદ્ધ પુરૂષ છે. પાછો શ્રાવક છે. જુએ છે કે “આ મારો સાધર્મિક છે, ઝેરને ભેગ બને છે. મારી પહેલી ફરજ છે એની સેવા Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ કરવાની.” કહે સમુદ્રદત્ત અને બેલાવવા ગયે છે? ના, પણ નસીબ, લલાટ બળવાન, તે તાબડતોબ સિદ્ધ પુરુષ મળી આવ્યું. એ ઝેર ઉતારવાને પ્રયોગ જાણતું હતું, તેણે મંત્ર પ્રયોગ કર્યો ને ઝેર ઉતરી ગયું. મરવાની તૈયારીને બદલે જીવતે થયો. હવે સમુદ્રદત્તની ઉત્તમ વિચારણા !! ~ સમુદ્રદત્ત આ ઉપરથી વિચારે છે, “અહે! માનવનું જીવન અનેક ઉપદ્રવથી ભરેલું છે. “અનેકપદ્રવ-ભાજન મનુજાનાં જીવનમ-મનુષ્યનું જીવન એટલે જાણે અનેક પીડાઓ, કલેશે, આપત્તિઓનું પાત્ર !” આજે આટલું પુન્ય પહોંચે છે ત્યાં સુધી વધે નથી દેખાતે. રસ્તે ચાલતા મેટર વાળે ભાનમાં છે, ને આપણું સલામત લલાટ છે, વધે નથી, પણ લલાટ નથી ને આપણે ફૂટપાથ પર ચાલીએ છીએ, ને મેટર અચાનક સડક પરથી ફૂટપાથ પર આપણું ઉપર આવી ચઢી તે? મુંબઈમાં એક છેક ફૂટપાથ પર ચાલતું હતું, ને એક મેટર ફૂટપાથ પર ચડી ગઈ. પોતે નીચે, ને ઉપર મેટર આવી ગઈ પણ લલાટ સાજું, તે બે પૈડાના વચલા ભાગમાં અખંડ રહી ગયે, કંઈ ઈજા થઈ નહિ. પણ એજ છોકરાને બે ચાર વર્ષ પછી લલાટ નબળું પડયું તે ત્રણ દિવસની બિમારીમાં ઉપડી ગયે, - લલાટને માંદુ પડતાં કઈ વાર નહિં એક યા બીજી રીતે મંદવાડ આવી લાગે, ધન ઘણું છતાં આબરૂ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨0૧ નહિ એ લલાટ માંદુ. બહાર આબરૂ છે, પણ ઘરમાં કલેશ છે. યા છોકરો નથી, એ લલાટ માંદુ. કાંઈને કાંઈ રહેવાનું, આવી પડવાનું. માટે સમુદ્રદત વિચારે છે, “માનવનું જીવન અનેક ઉપદ્રવથી ભરેલું છે. શે મેહ કરવે? જે ઘરવાસના જીવનમાં ઉપદ્રવ ત્રાટકી રહેતા હોય ત્યાં તુચ્છ વિષયસુખ અને તુચ્છ કુટુંબમેહમાં પડી રહેવું, એ સરાસર નશાની દશા છે. માટે મારે એવા ઘરવાસની જરૂર નથી. જ્યાં નિરુપદ્રવ ધર્મના સ્થાન સામે મેજુદ હેય, પછી ત્યાં ઉપદ્રવના સ્થાનમાં હાથે કરીને પડી રહેવાની શી જરૂર? ઘરવાસ બહુ સેવ્યાં હવે સયું. તેથી હવે તે ફરીથી પણ કદાચ હું ગફલતમાં રહુ ને ફરી આવા કોઈ ઉપદ્રવમાં મારા પ્રાણ પરલેક ચાલવા જાય તે મેં મળેલા ધર્મની મહાન તક શાં સાધી? માનવ જીવન સિવાય ચારિત્ર ક્યાં સાધવા મળે? બે વાત છે, જીવનમાં ઉપદ્રને હલ્લે ચાલુ રહે છે, છતાં ય ઘરવાસમાં પડી રહી આ જીવન પૂરું કર્યું, તે મેક્ષના અનન્ય સાધનભૂત ચારિત્ર માનવ સિવાય બીજા જીવનમાં મળતું નથી એટલે ઘરવાસને ત્યજે એજ માનવભવનું ૨હય છે. આમે ય ઘરવાસમાં સાર નથી. તેમ ચારિત્રની આરાધના જે અહીં જ મળે છે તેનાથી આત્માને ઉદય મહાન સધાય છે. કલ્યાણ અપરંપાર મળે છે. અને મુમુક્ષુને ચારિત્ર વિના તે ક્યારે ય છૂટકે નથી. પછી એ ગુમાવી ઉપદ્રવ ભર્યા ઘરવાસમાં શા માટે બેસી રહેવું ? Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પ્રશ્ન-ત્યારે શુ ચારિત્ર-જીવનમાં ઉપદ્રવ નહિં આવે ઉ॰-ચારિત્રમાં ઉપદ્રવ આવે ખશ, પણ ઉપદ્રવરૂપ લાગે નહિં. ઉલટાં ઉત્સવરૂપ લાગે. કેમકે (૧) આત્માના એ પરીક્ષાકાળ, પરીક્ષામાં બેસવા મળે તેા ઊંચે ચઢવાના ચાન્સ પ્રાપ્ત થાય. વળી (૨) એમા કના મહાન ક્ષય સધાય, (૩) ત્યારે એ પણ છે કે સાધનમાં જીવ એતપ્રેત થયા હોય ત્યાં ફાઇના વાચિક- શારીરિક ઉપદ્રવ આવે એ સમાધિને ડગાવી શકે નહિં. કદાચ મરણ થાય તે ચ સમાધિમાં ! એનું ઉચ્ચ શુભપરિણામ અકલ્પ્ય, અવર્ણનીય ! સમુદ્રદત્ત ચારિત્રથી ગ્રેયકમાં :-- સમુદ્રદત્તને એક ઘાત ઉપરથી આત્મા સાવધાન થઇ ગયા. તત્ત્વના ઊંડા ચિ'તક બન્યા, તૈય હૃદયને હુચમચાવી મૂકે એવા. આત્માને સત્પુરુષાર્થી કાઇ ભવ્ય ખીલી ઉઠયા. મનેામન નક્કી કર્યુ. કે “હવે ચારિત્ર લઈ લઉં.” આવેા વિચાર કરી ધ્રુવસેનસૂરિજી મહારાજ પાસે ચારિત્ર લીધું. એવું પાળ્યુ કે અ ંતે પૂર્વ કરતાં ય ઊંચી સ્થિતિમાં ગયા. વેયક ધ્રુવલેાકમાં દેવતા થયા. શું આ? કહેા, જેમ પાપકરતાં કરતાં માણસની પાપની ઢાંશિયારી વધે છે તેમ પુન્ય કરતાં કરતાં માણસની ધર્મની ડાશિયારી વધે છે. આમને તેમજ બન્યું. ધર્માંની હાશિયારી એવી વધી કે જે ચારિત્રથી ત્રૈવેયકના સુખમાં લઈ જાય છે. ૧. માતાનુ શું ? :~ માતાને શુ' વિચાર કરશે, છે ? પેલું નિધાન કેમ લવાય ? હમણાં તે ન લવાય, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કાળે કરીને લવાય.’પણ કાઈ લઈ જાય તે ? અગર જગય ભૂલી જવાય તે માટે પોતાના જ હાથે ત્યાં મેાટી એટલી ચણી, કેમ? ‘હવે કોઇ ખેાઢે તે નહિ ? ને મારે? જ્યારે જોઇશે ત્યારે એટલી ખેાદી લઇ આવીશ.' આવા પ્રકારની ભયંકર મૂર્છામાં આખું જીવન ગાળ્યું; પણ ખાદી લાવી નહિ. કૃપણા લે।ભી આમ જ મરે છે ! દિન-પ્રતિદિન કઠાર વિચારણા; ભાગવવાનું કાંઇ નહિ. આણે દીકરાને મારવાના પરિણામથી નરકાયુ ઘેર બાંધ્યું; ને મરીને ૧૫ સાગરોપમની પાંચમી નરકમાં ગઇ ! પણે ૩૦ સાગરોપમ મેં વેયકના શેમાંથી તફાવત ? એકને જડનિધાનની સગાઈ! બીજાને જનાક્ત ધનિધાનની સગાઈ ! માતાને આમ કાંઇ વૈર ન'તુ છેકા સાથે, કરા ઉદ્ધૃત નહાતા. પણુ નિધાન લક્ષ્મીએ કસાઇ જેવી બુદ્ધિ કરાવીને એથી નરક સાણી અને હવે કાંઈ આટથી નરકથી પૂરૂં થાય તેમ નથી. ઘણા ભવ દુર્ગાતિમાં ભટકવાનુ છે, કેમ સમુદ્રદત્ત દેવાયુના ૩૦ સાગરોપમ પૂરા કરી અહીં વિજયસિંહ તરીકે જન્મે છે. સાગરદત્ત શેઠની પત્ની શ્રીમતીના પુત્રણે, ત્યાં પેલે જીવ નાળીયેરી તરીકે આવી મળે છે, ત્યારે એણે નરકના પદ૨ એટલે ૩૦ થી અડધા સાગરોપમ ઘાર કષ્ટમાં માંડ પૂરા કર્યો, પણ પછીના પંદર સાગરોપમ ? અનેક પ્રકારના દુઃખભર્યો તિ ચના ભવેશ કર્યાં ! કેટલા ? અગણિત ! સાગરોપમના કાળ સેવીને ? સાગરે પમ એટલે? રસ કટાકેટ પચેપમ ! દસ ક્રોડ પચેપમ એક એ વાર Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ નહિં, ૧-૨ લાખ વાર નહિં, ૧૦૦ લાખ વાર, એક ક્રોડ વાર, ૧ વાર ૧૦ ક્રોડ પાપમ, બીજી વાર ૧૦ ક્રોડ પત્યેા....એમ એક ક્રોડ વાર વીતે, ત્યારે એક સાગરોપમ થાય ! ! તિય ચ ગતિમાં સાગરોપમના આયુષ્ય નથી. યુગલિક કાળમાં પત્યેાપમના આયુષ્ય છે; પણ જીવને એ મળે કચાંથી ? એવી સ્થિતિમાં વિચારા કેટલા જન્મ-મરણ ? કેટલી મારપીટ ? કેટલા કપામણ−છૂંદામણુ ? સમુદ્રના માટે મોટા માછલાથી જન્મ્યા ખરાખર ચવાય કે ન ચવાય પણ સતત્ ભય કેટલેા ? અને ચવાય ત્યારે દુઃખ કેટલું ? તે માંસાહારીના હાથમાં સાથે જીવતા જીવે ફળની જેમ છાલ ઉતયે કેવુ ક અપાર દુઃખ! એમ અનાના હાથમાં ગયેલા એકડાના હાલ કેવા ? તે નાના નાના કીડા મકાડાના અવતારમાં ત્રાસ ત્યાં આ છે? આજના જમાનામાં ઈંજીકશન માટેની કેવી હત્યા? જંતુનાશક કેવા રાક્ષસી ઈલાજો ! એવા ૧૫૦ ક્રોડ ક્રોડ પાપમ આને વીતાવવા પડ્યા ! ! એટલું વીતાવ્યા પછી પણ એ જીવ અસંખ્ય વર્ષ પૂર્વે પાળેલી-પાયેલી પરિગ્રહની સંજ્ઞાથી હજી મુક્ત નથી. લાભદેષને ખુખ અભ્યાસ કર્યો છે, તે અહીં પણુ એજ નિધાનના નજીકના પ્રદેશમાં નાળિયેરનું ઝાડ બને છે. એટલુ' જ નહિ, પણ ઝાડનું મૂળયું લખાતું લખાતુ ઠેઠ નિધાન પાસે આવે છે ! છે ને તૃષ્ણાના જુલ્મ ? ઝાડના ભવમાં શુ' મળે છે તેને ? મન પણ નથી; છતાં હૂક્ છે નિધાનને મૂળિયાથી દાખતાં, નિધાનના કોઈ ઉપયેગ, કાઇ લાભ એને ખરા ? Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્ર૦-એ નિધાન તીર્થંકરના દાનમાં વપરાય તા એને લાભ ખરા ? ઉ−ના, મૂર્છા છે માટે ધના લાભ નહિ, મૂર્છાનું પાપ ખરૂં, જન્માજન્મ એજ લીધા કર્યુ છે. ત્યાં ય કત્યાં ભાગવ્યું છે! માત્ર તૃષ્ણાની ઘેલછા, આત્માથી પર એવી વસ્તુ પર ઘેલછા માત્રે પણ કેવા કેવા દુષ્કર્મ કરાવ્યા! સંવેગ જાગ્યા :-તીથ કરદેવ કહે છે બન્ને ભાઈએ ધન દાટેલુ'; એમાં એક ભાઈએ લેાભથી બીજાને મારી નાખ્યા, પછી આ પરંપરાનુ પરિણામ આવ્યું. વિજયસિહુને આ સાંભળીને સ ંવેગ ઉત્પન્ન થઈ ગયા. ઘેરથી નીકળ્યા ત્યારે શું હતું ? પણ રસ્તે જોયેલ નાળિયેરીના પ્રશ્નોંગ અને એના પર તીર્થંકરદેવે આપેલી માહિતી, એ પરથી અને વિશેષ એમાં કરુણ પ્રસ ંગે સાંભળી માપ કાઢી લીધું જેવી લક્ષ્મી, તેમજ બધા સંયેાગે; તેવા જ સંસારના બધા પદાર્થો! જીવને માટે આ બધુ કેદખાનુ !’તેથી સસાર પરથી આસ્થા ઉડી ગઈ. પ્રસંગેાની આખી સંકલના મન પર લાવા, તે તમને ય સંવેગ થશે, તીથંકર ભગવાને કહેલ બધા અધિકાર નગરના રાજા જે ત્યાં હાજર હતા તેણે પણ સાંભળ્યે, એ પ્રદેશ એની માલિકીના છે, માટે તેની અનુજ્ઞા માગી, એ નિધાન નિમિત્તે પેલા જીવ વે રખડે નહિ, માટે નિધાન કઢાવી ગરીબ માણસેાને આપી દીધું ને પછી વિજયસિંહૈ વિજયધમ નામના ગણધર મહારાજ પાસે ચારિત્ર લીધું. એજ વિજયસિંહ આચાય Page #238 -------------------------------------------------------------------------- ________________ २०७ શિખીકુમારને તી કર પ્રભુ પાસેથી જે સાંભળ્યું તે કહે છે. શિખીકુમારે એ સાંભળી જે કર્યું, તે તમે આ સાંભળીને કરવાનાને? ધનું શ્રવણ એ રસાયણુ છે. તે મળ્યા પછી કંચન જેવા આત્મા કરવાના ઉદ્યમ ન આવડ્યો તા તે વિના કોઈ ભલુ' નથી કરવાનું; કે કેાઈ ધ્રુવ ડડા લઇ નહિ આવે કે ધર્માં કરે! નહિતર પડશે. આજ ડડા છે કે જીવને ધર્મોની ખબર જ નહેાતી તેથી પાપમાં સહ્યો. હવે શ્રવણથી ધર્માં જાણ્યા તેા પાપ છેડી ધમ કરા, કરેલા પાપ, સેવેલી તૃષ્ણા, ને કષાયેાના તાફાનથી કેવી ભયાનક દશા ભાગવી, તેનું જ્ઞાની આપણને હુમડું ચિત્ર આપે છે. તેમાંથી આપણા ધડા લઇ આગ્ય માર્ગો છેડીયેાગ્ય પંથે ચઢી જવા જેવું છે, શિખીકુમાર કહે છે, ‘ભગવન્ ! જેવા સંસાર આપે ખતાન્યેા, તેવા જ એ છે. પાપનાં પ્રેરક સાધનાથી આવી જ આત્માની દશા થાય છે. તે સાંભળી આપે જે આમ ચારિત્ર લીધું તે આપને ધન્ય છે. હું તે અજાણ હ્યુ. ધર્મની ખબર નથી તે આપ ક્રમાવે। ભગવાન ! કે દાનાદ્વિ પ્રકારવાળા ધમ કેટલા અને કેવા પ્રકારના પ્રભુએ કહ્યો છે ?’ પ્રકરણ-૧૮ વિજયસિ’હ આચાર્ય મહારાજના ભવ્ય ઉપદેશ ! દાનશીલ-તપ-ભાવનું સ્વરૂપ શિખીકુમારના પ્રશ્ન ઉપર હવે વિજયસિંહુ આચાય મહારાજ ઉત્તર કરે છે હું શ્રાવક ! સાભળ ધમ ચાર Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રકારે છે. દાન, શીલ, તપ અને ભાવનારૂપ, અને તે, સુરેન્દ્રો અને નરેન્દ્રોએ જેમને નમસ્કાર કર્યા છે, એવા શ્રી જિનેન્દ્ર ભગવંતેએ કહ્યો છે.” - પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ થાય છે; બચ્ચાને મા-બાપ પર જે વિશ્વાસ બેસે છે એટલે બીજા ઉપર નહિ, તેથી જ માબાપના વચન પર સચોટ વિશ્વાસ વિશેષ કરીને ધરે છે. એમ વિદ્યાર્થીને મન શિક્ષક સારા વિદ્વાન મમતાળું છે, તેથી એમના વચન પર બરાબર આસ્થા ધરે છે. એવું દરદી સારા વિશ્વસનીય વૈદ કે ડાકટરના વચન પર, ને અસીલ સારા વકિલની સલાહ પર વિશ્વાસ કરે છે. ત્યારે અહીં શ્રી જિનેશ્વરદે મહાન આપ્ત પુરુષ છે, અત્યંત વિશ્વસનીય છે, તેથી એમના વચન પર આપણને ઘણે વિશ્વાસ બેસે છે. અને જેને મેટા મેટા અનેક રાજાએ અને દેવરાજાએ ઈન્દ્રો નમતા હેય, પૂજ્ય ગણતા હોય, આદેય અને આદરણીય માનતા હોય એવા તીર્થંકર પરમાત્મા પર આપણને અત્યંત પૂજ્યભાવ થાય, એમને તરણતારણ માનીએ, એમના પર ગાઢ રાગ અને વિશ્વાસ ધરીએ એમાં શી નવાઇ? એ તારક નાથ ઉપર એવી દઢ રુચિ અને આસ્થા ધર્યા પછી એમના વચન પર ગાઢ વિશ્રવાસ બેસે એ સહજ છે, એ પ્રભુના વચન પર આપણું દિલ ઓવારી જાય, આપણે આત્મા મૂકી પડે, સમર્પિત થઈ જાય એ સ્વાભાવિક છે. તે એ જિનેન્દ્ર પરમાત્માનું વચન છે કે જગતમાં તારણહાર દાનાદિ ચાર પ્રકારને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ક્રમ છે. એ તારણહાર માટે એના વિનાનું બીજી ખધુ ? હેા તારનારૂં નહિ, જીવના સંસારના અંત લાવનારૂ નહિ; મેક્ષ · પમાડનારૂં નહિ. આટલું તે મનમાં રમ્યા કરે છે ને કે જિનેાક્ત દાન-શી-તપ-ભાવનામય ધ એજ તારનાર છે ? એજ જીવનના સાર છે? બાકી આળપંપાળ ભવ વધારનાર છે ? મનને આ લાગ્યા કરે છે કે નહિ ? જો જો એકદમ હા પાડી દેતા નહિ. કેમકે પછી બીજો પ્રશ્ન આવશે કે તેા શુ એ ધર્મની વાત આવે ત્યાં હૈયુ વિકસ્વર અને મન આનદંત બને છે ? અને બીજી પરિગ્રહ–વિષય-આહાર-આરામીની વાત આવે ત્યાં દ્વિલમાં એક પ્રકારના ભય અને ઉદાસ થાય છે? ઉપરથી કદાચ આનંદ થતા ડાયપર તુ ઉંડાણમાં તે નિસાસા છે કે આમાં મારૂં શું થશે ! એવું એવુ કેઈ આત્મા અનુભવે છે ? જો ના, તે જીવને જિને કહેલા દાનાદિ ધ પુર તારણહારની આસ્થા કયાં રહી? અજ્ઞાની નહેાતા એ, મહાજ્ઞાની હતા, અનંત જ્ઞાનને ધરનારા હતા. એમના જ્ઞાનમાં મ ંત્ર, ત ંત્ર, ગુપ્ત ખજાના,જાદુ, જડીબુટ્ટી અને સુવર્ણ સિદ્ધિ વગેરે કચાં જાણુ-મહાર હતા? છતાં એમણે માત્ર દાનાદિ ચતુ વિધ ધર્મને તારણહાર ખતાબ્યા! એ પેાતે એમાં કેટલુ' મહુ વ, કેટલી બધી અગત્ય જોતા હશે!! એવા એ ધર્મને આપણે જીવનનું સત્ર બનાવી દેવા જોઇએ. જીવનમાં એને જ વધુ ને વધુ કમાવાની, ને એની જ ઉપાસના કરવાની રઢ લાગી જવી જાઈએ. ઋષિ મર્ષિ એએ, મહાબુધ્ધિ નિધા Page #241 -------------------------------------------------------------------------- ________________ રાક નેએ, ઠેઠ સમ્રાટ રાજા ચક્રવત જેવા સુધીનાએ જીવનને એ ધર્મથી વ્યાપ્ત કરી દીધું છે. તે પછી આપણે શું કામ બાકી રાખીએ. હવે જુઓ દાનાદિ ચાર પ્રકારના ધર્મને કે સુંદર વિસ્તાર બતાવ્યું છે! પ્રકારને દાન-ધર્મ વિજયસિંહ આચાર્ય મહારાજ શિબીકુમારને કહી રહ્યા છે કે દાન ત્રણ પ્રકારે -૧ શાન દાન, ૨, અભયદાન, અને ૩. ધપકરણ દાન. દાન આને કહેવાય છે, કેઈને જ્ઞાન આપ, અજ્ય આપે, ધર્મના ઉપકરણ, ધર્મની સગવડ સામગ્રી આપે, આપવાનું તે નિરાશં સભાવે નહિતર તે સેદ થાય, વેપાર ગણાય. દાનધર્મ નહિં. ગુરુએ શિષ્યને ભણાવતાં એમ નહિ ઈચ્છવાનું કે આ ભણાવું છું માટે પછી એ શિષ્ય મારી સેવા કરે. એમ ધાર્મિક માસ્તરે પણ એમ નહિ વિચારવાનું કે “હું પગાર મફત નથી લેત, છોકરાને ભણાવીને લઉં છું.' એને અર્થ તે એ છે કે હું આટલું જ્ઞાનદાન કર્યું અને મને એના ફળરૂપે આટલે પગાર મળે.” આ તે સો થયે, વેપાર થયે. એણે તે વિચારવું જોઈએ કે શું કરૂં, લાચાર છું કે જીવન મારૂં નભતું નથી તેથી આટલા કલાક અહીં કાઢયાને પગાર લેવું પડે છે. પણ હું જે જ્ઞાનદાન કરું છું તે તે કેવળ સામા જેનું હિત કરવા માટે મારા પર એ જ્ઞાન દેનારને જે અપરંપાર ઉપકાર છે, તેની યત્કિંચિત્ કૃતજ્ઞતારૂપે, કિન્તુ પગાર માટે નહિ. આવું જ બીજા બે દાન-અભયદાન અને ધર્મ-ઉપકરણ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ દાનમાં સમજવાનું, માનપાનની પણ, એમાં, અપેક્ષા રાબવાની નહિ, હવે જુઓ જ્ઞાનદાન કેને કહેવાય અને તેનાથી શું થાય. (૧) જ્ઞાનદાનનું સ્વરૂપ અને ફળ –જે આપવાથી જીવ બન્ધ–મેક્ષને જ્ઞાતા બને તે જ્ઞાનનું દાન છે; અને જ્ઞાનદાન એ મેક્ષની સુખસંપત્તિનું બી જ છે. આમાં જ્ઞાનદાનનું સ્વરૂપ બતાવ્યું અને ફરી કહ્યું. ગમે તે ભણાવે તે જ્ઞાનદાન નહિ, પણ જે ભણાવવાથી ભણનારને એમ ખબર પડે કે આત્મા આ રીતે કર્મથી બંધાય અને આ રીતે કર્મમાંથી છુટકારે પામે, તે ભણવવું એ જ્ઞાનદાનમાં આવે! કેમકે મોક્ષની અગાધ, અપરંપાર સુખસંપત્તિ એનાથી નીપજે છે. ત્યારે એ વાત સાચી છે કે મેક્ષ વિના એવા સુખ સંપૂર્ણ તે શું, પરંતુ અપૂર્ણ કે અંશે પણ સંસા૨માં ક્યાં મળે છે? સંસારમાં તે વેઠ કર્યા પછીના સુખ છે, દેવલોક જેવામાં વેઠ વિનાના સુખ દેખાય ખરા, પણ તે વિટંબણભર્યા તે ખરા જ. કેમકે રાગદ્વેષની ઈર્ષ્યાઅહંત્વની વગેરે લાગણીઓની પરવશતામાં જીવનને દેવતા ભેગ વૈભવથી ય સ્વસ્થતા ક્યાંથી મળે? પાછું એ બધું એક વખત એવાઈ જવાનું, જીવને ત્યાંથી ઉપડી જ જવું પડે. રહે ત્યાં સુધીમાં ય કેટલી ય પરાધીનતા માં જીવને મૂકે. એ બધું શું સૂચવે છે? પરાધીનતા, વિનવતા, સંગ; ટકાફેરી, ઈત્યાદિથી બિલકૂલ અસ્પષ્ટ અકલંકિત એવું સુખ સંસારમાં ક્યાં ય નથી. સંસારમાં જે છે તે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તે પરાધીન, નાશવંતુ, અને અનત્મિક, સાથે ઘણું ઘણું અધુરું, બાકીવાળું. એ આત્માના મેક્ષદશાના સ્વાધીન, અવિનાશી અને આત્મિક અનંતા આનંદની અંશે પણ કેમ કહેવાય? જેમ કેઈ પૂછે એક આંબલી એ એક આકુસ આંબાના કેટલા અંશે આવી શકે? એક કેલસ એ એક કેહીનુર હીરાના કેટલામાં ભાગે ગણાય કહેને, જરા ય સરખામણી થઈ શકે જ નહિ. એવા અનંતા સુખના સ્થાનભૂત મેક્ષ કેમ મળે એની વાત બતાવે તેવા જ્ઞાનનું દાન એ જ્ઞાનદાન છે. એવું જ્ઞાનદાન કરનારને ઉપકાર કેટલે? માતા છોકરાને દૂધ પાઈને ઉછેરે એટલે? છ ખંડનું સામ્રાજ્ય આપે એટલે ના, માતા પાછી રેગથી બચાવી શકતી નથી, બલકે મોહના કારણે પુત્રના જીવને દુર્ગતિમાં બેહાલ ભટકતે થવું પડે એવા શિક્ષણ આપે છે. આને કેટલે ઉપકાર અને ગુરુ ધર્મરક્ત બનાવી આલેક અને પરલેકના દુઃખ મટાડી દે છે. અનેક જન્મમરણને રેકી જ દે છે. યાવતું મેક્ષ સુધીની સદ્ગતિ આપે છે, એ ઉપકારનું માપ કેટલું? એની સામે ચક્રવતી પણાનું દાન શા વિસાતમાં? કેમકે એ મળવા છતાં રોગ, શેક, વૃદ્ધાવસ્થા, મરણ, નરકાદિ દુર્ગતિ વગેરે અટકતા નથી. આજે તે જે જડવાદ ફાલેફુલે છે, સાચા જ્ઞાનના દાનને બદલે જીવને બેફામ બનાવનાર, માત્ર જડદષ્ટા કરનાર, પરલેક ભૂલાવનાર જ્ઞાનનું દાન ભરપૂર ચાલી પડયું છે! સાંભળવા ક્યાં મળે છે પુણ્ય-પાપ, કે સદ્ગતિ-દુર્ગતિ? Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ નાના જીવની દયાને વિચાર સરખે નથી. બલકે એની હિંસક જનાઓની મીઠી લાગતી વાતેનાં જ્ઞાન કરાવાય છે, એમાં માત્ર આ જિંદગીને જ વિચાર ઉભા રહે છે, ત્યાં બંધ-મેક્ષનો લેશ માત્ર પણ વિચાર જ ક્યાં છે અને શું જ્ઞાનદાન કર્યું કહેવું ? ખૂબી પાછી એ છે કે આને વિદ્યાદાન, જ્ઞાનદાન કહી આવું જ્ઞાનદાન કરે, આવું જ્ઞાનદાન કરે એવી પ્રેરણાઓ કરાય છે! છે ને જમાને ? સમ્યકજ્ઞાન દાનથી હિત પ્રવૃત્તિ-અહિત નિવૃત્તિઃ આ જીવનની ચિંતા ! –શિખીકુમારને આચાર્ય મહારાજ કહે છે કે “જે પુણ્યવાન ! બંધ-મેક્ષના ભાન કરાવે એવા જ્ઞાનનું દાન. એજ મોક્ષની સુખસંપત્તિને નજીક લાવી શકે. કેમકે બંધ મેક્ષમાં બંધને જાણવાથી પુણ્યબંધ-પાપબંધ વિસ્તારથી પૂરું જાણવા મળે છે, એના શા શા ઉપાય છે તે પણ જાણવા મળે છે, તેથી પછી પુણ્યાનુબંધી પુણ્યના માર્ગમાં પ્રવૃત્તિ અને પાપના માર્ગમાંથી નિવૃત્તિ-(પાછા હટવાનું) સહેજે બને છે. આમ જ્ઞાનદાનથી પુણ્ય-પાપને વિવેક સમજે તે ઉચિત પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે, પણ ન સમજે તે શું કરવાને? કહે છે, “પહેલાં આ જીવનની તે ચિંતા કરવા દે પણ ખબર નથી કે મૃત્યુ પછીના ભાવી કાળપટની સામે આ જીવનનો કાળપટ કેટલે ? તેમાં ય પાછું ભાવી જીવનની ચિંતા કરવામાં જે ધર્મસાધના આવે છે એમાં આ જીવનની ચિંતા ક્યાં સમૂળગી મૂકી દેવામાં આવે છે? એની ચિંતા થાય છે જ. પણ મુખ્યપણે પુષ્યમાં Page #245 -------------------------------------------------------------------------- ________________ ३१४ વૃત્તિ અને પાપમાંથી નિવૃત્તિ થવાથી ક્રમશઃ મિક્ષસુખ અને ત્યાં સુધી દેવ-મનુષ્યના સુખ સુલભ થાય છે, અને નરક-તિર્યંચ ગતિના દુખે રેકાઈ જાય છે. પુણ્ય વધવાથી અને પાપ ઘટી જવાથી પરિસ્થિતિ એવી સુંદર ઉભી થાય છે કે આ વનની ચિંતા આપણે ન કરવી પડે એ રીતે જીવનની જરૂરીયાતે આપમેળે આવી મળે છે. ત્યારે જાણે જ છે ને કે આ જીવનની ચિંતા પાછળ આજ દુનિયા મરી રહી છે છતાં શું સાધી શકે છે? ઉલટુ ધાર્યું ઘણું મળતું નથી, અતિ જરૂરી છતાં મળતું નથી, અને પરલેકચિંતાની ઉત્તમ તક ગુમાવાય છે! પુણ્ય વધારવાનું સુઝતું નથી અને પાપનાં પિટલાં ભેગાં કરાય છે. ભૂલતા નહિ કે દુર્થોન, અસમાધિ, અને આંતરિક લેભાદિ કષાયે, સાથે વળી મિથ્યાત્વ, એ પાપ ભરચક બંધાવે છે. આ બધું કેણ સમજાવે? સમ્યાન. માણસ તે જ નિર્મલ જ્ઞાનના પ્રભાવે પાપમાગી મૂકી પુણ્યમાર્ગોમાં પ્રવર્તતાં પ્રવર્તતાં દુન્યવી સુખની પરંપરા દ્વારા સુવિશાળ મોક્ષસુખને મેળવે છે. તેથી જ એ જ્ઞાન આલેક હરકમાં સુખ આપનાર હેવાથી એનું દાન એક ઉત્તમ દાન છે. પ્ર–જ્ઞાનદાન એ ઉત્તમ દાન કેમ? ઉ૦–ઉત્તમ એટલા માટે કે, તમે જ કહો કે જ્ઞાનનું દાન કરનારે શું નથી આપ્યું ? છોને સર્વજ્ઞ ભાષિત જ્ઞાનનું દાન કરનારે તે આ લેક-પરલેક સંબંધી સર્વ સુખે આપ્યા. કેમકે સર્વ સુખનું મૂળ પુણ્ય પ્રવૃત્તિ છે, Page #246 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર આચરણ છે, અને એ સમ્યફજ્ઞાનમાંથી પ્રગટે છે. જ્ઞાન જ ન હોય તે શું પ્રગટે ? જ્ઞાન આપનારે એ પવિત્ર પ્રવૃત્તિ આપી. એનાથી તે જીવ ઠેઠ વીતરાગ સર્વજ્ઞતાની ટોચે જઈ પહોંચે છે. દેવેન્દ્રજિત તીર્થકરપણું મેળવે છે, અને ક્રમે કરીને શાશ્વતું સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે. તે કહે જે જ્ઞાનદાન કરનારે તે ઉત્તમ પ્રવૃત્તિદાન સર્વ સુખદાન ચાવત એક્ષદાન કર્યું એ શાનદાન ઉત્તમ ખરું કે નહિ ? માટે એવા સર્વજ્ઞ-ભાવિત જ્ઞાનદાનમાં તે દેનાર–લેનાર બંનેનું એકાંતે હિત જાણવું. ક્યાં ય અહિત થાય જ નહિ. જ્ઞાનદાન કલ્પવૃક્ષથી ય અધિકુ ! –આ સાંભળીને શું થાય છે? એમજ ને કે અહો ! ખરેખર જ્ઞાનદાન તે મહાન કલ્પવર્ષા કરતાં પણ ચઢી જાય, ચિંતામણિ રત્નને ય બાજુએ મૂકી દે. કેમકે એ બધાં તે માત્ર – લેકનાં જ સુખ દેખાડે, ત્યારે જ્ઞાનદાન તે સ્વર્ગાદિના, થાવત્ મેક્ષના અનંત સુખ સુધી લઈ જાય છે. વળી કલ્પવૃક્ષ કે ચિંતામણિ રત્નનું દાન તે કરવું ય મુશ્કેલ છે, પણ જ્ઞાનદાન તે કરી શકાય એમ છે તે કાં ન કરીએ? મનને આવું થાય છે ને? થાય તે આજથી જ સંકલ્પ કરે કે “રાજ કુટુંબોને પાંચ મિનિટ પણ જ્ઞાનદાન કરીશ. પાઠશાળામાં માસિક સ્રાનને આટલે ખર્ચ આપીશ. અને જાત આટલું જ્ઞાન નિયમિત લઈશ જ્ઞાનનાં આટલાં પુસ્તક ખરીદીશ.” સવ ભાષિતજ્ઞાન દાન :-- આ જ્ઞાનદાન કર્યું? Page #247 -------------------------------------------------------------------------- ________________ ર૬ સર્વાભાષિત. સર્વજ્ઞ ભગવંતે એ જે જ્ઞાનદાન કરવાનું કહ્યું છે તે હૈ. તમે જાણે કે બેડિગ અને વિદ્યાલય, ને ગુરુકુળ વગેરે સંસ્થાઓ દ્વારા આધુનિક કેળવણ સુલભ કરી આપુ તે જ્ઞાનદાન, એ નહિ! એથી કાંઈ જીવ પવિત્ર આત્મહિતના માર્ગે આકર્ષાતા નથી. ઉલટું જડવાદ, ધર્મ પર સામા કુતર્ક, અશ્રદ્ધા, દેવગુરૂનું અપમાન, ઈત્યાદિ તરફ ઘસડાયા જાય છે એ આજે સ્પષ્ટ દેખાય છે. આજના સુધારક વિચારે, સાધુ પર પૂજ્યભાવ અને તારકભાવનું દેવાળું અગર અતિ અલ્પતા, મર્યાદાના ઉલ્લંઘન, સ્વાર્થના રાક્ષસી ખર્ચ, વગેરે બધું કોને આભારી છે? આજની કેળવણને, હજી પણ જાગે તે સારું છે. કમમાં કામ એટલું કરો નાનપણથી જ છેકસની રેજ હાજરી લે. નિશાળમાં શું ભણું આવે? માસ્તરે અને છેકએ શી શી વાતે કરી? પછી એની સામે એની બાળ ભાષામાં ધર્મજ્ઞાન આપે, તત્વ સમજાવે. દેવ-ગુરુ અને ધર્મનાં અનુષ્ઠાનનું સ્વરૂપ અને મહિમા સમજાવે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રનું જ્ઞાન. નવતત્વનું જ્ઞાન, પ્રભુભક્તિ, તપ, આદિ અનુષ્ઠાનેનું જ્ઞાન, છ દ્રવ્યનું જ્ઞાન, માર્થાનુસારીના આચારથી માંડી ઉચ્ચ સાધુ જીવનના આચારનું જ્ઞાન, સ્વાદુવાદ-સમય-સપ્તભંગી-ચાર અનુગ વગેરે સિદ્ધાતેનું જ્ઞાન....આ બધું આપ એ સર્વજ્ઞભાષિત જ્ઞાનદાનએ કરનાર-લેનાર બંનેને તારે. Page #248 -------------------------------------------------------------------------- ________________ (૨) અભયદાન અહિંસાના ૩ મુદ્દા – વિજયસિંહ આચાર્ય મહારાજ સમરાદિત્યના જીવ શિખીકુમારને જ્ઞાનદાન બતાવ્યા પછી હવે અભયદાન બતાવે છે. એઓશ્રી ફરમાવે છે કે જી નવ પ્રકારે છે, પૃથ્વીકાયિક. અકાયિક, તેજરકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈદ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને પંચંદ્રિય જીવ, પૃથ્વી પણ પૃથ્વીકાયિકા એટલા માટે, કે નજરે દેખાતી પૃથ્વી એમ જીવ નહિ, પણ પૃથ્વી એ છે કાયા જેની એવા જીવ, અર્થાત્ જેમ આપણા શરીરના પુદ્ગ્લ-લેચાને આપણું જીવે ધારણ કર્યું છે, અને એ શરીર પરની સેવા-પ્રહારને વેઠે છે, વેઢે છે, એવી રીતે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ શરીરરૂપી પુગલને લે છે, અને એને કોઈ જીવે ધારણ કર્યું છે. એના “પરના પ્રહારને એ જીવ વેઠે છે, વેદે છે. આ નવ પ્રકારના જીવને મન-વચન-કાયાથી ન મારવા, અર્થાત્ એની ત્રિવિધ ત્રિવિધ અહિંસા પાળવી, એ અભયદાન છે. એને ઉત્તમ રીતે સુસાધુજને આચરે છે, અર્થાત્ ઉત્તમ અહિંસા આચરવાનું જીવન સુસાધુનું છે. અહીં ત્રણ વાત આવી. છ ૯ પ્રકારે એની અહિંસા મન, વચન અને કાયા, ત્રણેયથી સુસાધુજીવનમાં જ એનું ઉત્તમ પાલન થઈ શકે. સૂક્ષ્મ જીવવિચાર – અરિહંત પરમાત્માને ઉપકાર નિરખે કે પહેલાં તે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કે સૂક્ષમ છવવિચાર બતાવ્યો. પૃથ્વીકાયિકા જ હોય છે. અપ્લાવિક જ હોય છે. આ બીજે ક્યાં જોવા મળે છે? બીજે તે એને વિચાર સરખે નથી, તેથી એ જીની દયા પાળવાને મુખ્ય અહિંસાધર્મ, એ ભૂલીને બીજી ત્રીજી સૂકમતત્વની વાત કે ગની વાત થાય છે. જંગલને જોગી થાય તે ય લેટ માગી લાવી રટલે પકાવવાનું માથે રાખશે. તીવ્ર તપ કરશે, ત્યાં પણ તાપ સહવા માટે અગ્નિ ધખાવવામાં ધર્મ સમજશે, પાપ નહિ. એ બિચારાઓને ત્યાં કેણ શિખવાડે કે એ અગ્નિ, એ પાણી, એ પૃથ્વી વગેરેમાં કણે કણે અસંખ્ય જીવો શરીરરૂપે ધારીને રહ્યા છે? સંસાર આખે છે, પણ જીવ જ્ઞાનના અભાવે પૃથ્વી આદિના સમારંભ છેડી શકાશે નહિ. સૂક્ષ્મ અહિંસા - ત્યારે જુઓ કે હિંસાના સૂક્ષ્મ પ્રકારે ન જાણવાને લીધે પણ અહિંસા સૂક્ષમ રીતે પાળી શકતા નથી. દા. ત. “હિંસા મન, વચન અને કાયાથી કરૂં નહિ, કરાવું નહિ. કરવામાં સંમતિ રાખું નહિ અને વિસ્તાર ખબર નથી એટલે કદાચ અગ્નિ એ જીવનું ખુદ શરીર હોવાની ખબર ન હોય, પણ “અગ્નિથી જીવ મરશે માટે રાંધવાનું રહેવા દે, તૈયાર રઈ ભિક્ષામાં માગી લાવીએ, એમ કરી જાતે આરંભ ન કરે, તેય કેઈ ભકતે એમના માટે કેઈ ભેજન બનાવ્યું હોય તે એ તે એમ જાણવા છતાં જમી લેશે, અગર લઈ આવી વાપરશે. અહીં ખબર નથી કે આમાં હિંસા સંમતિને દેષ બેઠે છે. અરે! Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આટલું જ શા માટે ? ભકતે સંન્યાસી માટે બનાવ્યું ય ન હાય, એવુ શુદ્ધ ભાજન દેતાં પણ કયાંક પાણી કે અગ્નિને પેાતે અડી ગયા તેાય ત્યાં અહિંસા ઘવાય છે માટે એ લેવુ’ ન પે, એ આને સૂક્ષ્મ અહિંસાના અજ્ઞાને ખબર નથી. ઢવા જાય છે, ત્યાં ઘીને એક છાંટા નીચે પડયેા, તે પણુ તે લેવુ પે નહિ; કેમકે ત્યાં પણ ભાવી હિંસાને અવકાશ છે. આવી આવી સૂક્ષ્મ અહિં સા અરિહંત પ્રભુના શાસન વિના ખીજે ક્યાં જોવા મળે ? કયાં સાંભળવા મળે ? વાયુ ન હણાય માટે એક કુક સરખી ન મારવી, ગૃહસ્થને પણ આવી સૂક્મ અહિંસાના કયારે ય લાભ લેવા સામાયિક પૌષધ-દેશાવકાશિક વ્રત જિનેન્દ્ર ભગવાન વિના કેણે બતાવ્યું છે? એના મર્મ સમજનાર કુમારપાળ રાજા જેવા એક માજી શત્રુ સામે લડવા જતાં છતાં ઘેાડા પર બેસવા પહેલાં પલાણુ પુ જણીથી પૂંજી લેતા ! લાખા ઘેાડાને અણુ. ગળ પાણી નહેાતા પાવા દૈતા ! ગળવાથી ખીજા એઇન્દ્રિયાદિ ત્રસ જીવે તે અચે. જૈનાની અહિંસા નામની નથી કે નામર્દાઈ લાવતી નથી. પરંતુ નિર્દોષ જીવ મારી નાખવાની પિશાચી લીલા ખેલવાનુ... જરૂર અટકાવે છે. નહિતર માણુસ માણસ શાના ? એનામાં અને જંગલી વાઘ-વમાં શે ફેર ? અહિંસાના શુરાતનમાં જ કેઇ કે પેાતાના પૈસા; સુખ અને યાવત્ પ્રાણના પણુ ભેગ આપી દીધા છે. આ અહિં સા માત્ર કાયાથી જ પાળવાની છે એવું નથી, વચનથી ને મનથી પણ પાળવાની છે. મનથી હિંસા કરવાના વિચાર સરખા નહિ કરવાના ! કોઈ પાસે હિંસા કરાવું Page #251 -------------------------------------------------------------------------- ________________ २२० એમે ય નહિ વિચારવાનું ! કોઈ હિંસા કરે તે સારૂં, એ પણ વિચાર નહિ! એવું વાણુમાં ! સાધુ નહિ પણ સુસાધુ કેમ? –આ અહિંસા ઉત્તમ રીતે સુસાધુ જીવનમાં જ પાળી શકાય. ઉત્તમ રીતે એટલે સૂફમમાં સૂક્ષમ પૃથ્વીકાયિકાદિ જીવની પણ મન, વચન, કાયાથી હિંસા ન કરવી-કરાવવી, ન અનુમોદવી. માટે જ એ પાળનારા માત્ર સાધુ પુરુષે નહિ. પણ સુસાધુજને છે. સામાન્ય સાધુજને માનવતાના અનેક ગુણવાળા હોય છે, બહુ દયાળુ હોય છે, પણ આટલી હદ સુધી સૂક્ષ્મ જીની હિંસાના ત્યાગી નથી હોતા. ત્યારે સુસાધુજને સૂક્ષ્મ હિંસાના પણ ત્યાગી હોય છે. માટે તે એમની સુસાધુતા જીવમાત્રને અભયદાન આપવાને આભારી છે. તે પણ જીવનભરની પ્રતિજ્ઞા કરીને. એવી પ્રતિજ્ઞા ન કરવામાં તે મનમાં ચોરી રહેવા સંભવ છે કે કદાચ સંન્યાસ નહિ પળે તે પાછા ઘેર જઈશું; ગૃહસ્થજીવનમાં પાછા ફરશું. આ મનમાં ચોરી એ પણ સૂમ હિંસા છે. શી સૂકમ હિંસા ? કહો, ભાવી હિંસા કરવાની બુદ્ધિ, કરવાની અપેક્ષા રહી, હિંસામાં સંમતિ રહી છે. ત્યાં તે મનને એમ રહેવું જોઈએ કે “જીવની હિંસા શું હું કરૂ? હરગીઝ નહિ. મરી જાઉં તે હા, પણ જીવની હિંસાનું જીવન કયારે ય ન સ્વીકારું.” આવા સુસાધુજનેથી એમના મહાન અહિંસાદિ ધર્મ દ્વારા જગત ઉપર સુખશાન્તિ રહે છે. માટે જ એ પૂજ્ય છે, વંધ છે, સત્કાર્ય છે, સમાગમ યેગ્ય Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ છે. ભલે એ એછુ ભણેલા હાય, એછી આવડતવાળા હાય, પણ પડિત એવા ગૃહસ્થાથી પણ નમસ્કરણીય છે; માન્ય પૂજ્ય છે. કારણુ એક જ, સુસાધુતા! જીવનમાં છતા પૈસા પરિવાર; પણ સૂક્ષ્મ અહિંસામય જીવન જીવવા માટે એ બધુ' સ્વેચ્છાએ ત્યજી સુસાધુજીવન સ્વીકાર્યુ અને પાળે છે, એથી જ એ જગવંદ્ય, જગપૂજ્ય છે, કારી પડિતાઈ અને આવડત કરતાં આ સુસાધુતા કરાડા-અબજો ગણી ઉંચી છે. કેમકે જ્ઞાનનુ ફળ એ છે. આ વસ્તુના અજ્ઞાને આજના કેટલાક જૈન ગણાતા પતિ અર્હત્વ અને પાંડિત્યના અભિમાનમાં ચઢી સુસાધુજનને માનતા પૂજતા તે નથી, પણ ઉલટું અવસરે એમની મશ્કરીના ખેલ કાઢે છે. જૈનશાસન જાણે કેરી પંડિતાઈ ઉપર ટકયું છે ! સૂક્ષ્મ અહિંસાના ચારિત્ર ઉપર નહિ !....કેટલી આ મૂઢતા! ઘરમાં રહીને ધર્મ ન થાય ? :—આટલું ધ્યાન રાખજો કે અહિંસાનું પાલન ગૃહસ્થ જીવનમાં શકય નથી, માટે સુસાધુજીવન લેવું પડે છે. એટલે જ ગમે તેવા ખીજા ધર્મના અંગ-અનુષ્ઠાન ગૃહસ્થ પાળતા છતાં સ થા અહિં સક નથી. સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિ સ્થાવર જીવાની અને ઘરસોંસાર ચલાવવામાં અજાણ્યે ત્રસ જીવેાની ય હિંસા ચાલુ ડાય છે, એ જીવાની હિંસા જેના દિલને ગભરાવી મૂકે છે, એને જ સાચું સુસાધુજીવન ગમે છે. એ ર્હિંસા તરફ હજી જેને સુગ નથી, એ જીવાની ઉપર પોતાના જીવ જેટલી જેને દયા નથી આવતી, એ ગૃહસ્થ જીવનમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આનંદ કલેલથી કાળ પસાર કરી શકે છે, એને સાધુજીવન વિના એક ઘડી પણ ચેન નથી. માટે જ અવસરે એ કહે છે “ધરમ તે ઘેર રહીને પણ ક્યાં નથી થઈ શકતા? ધર્મ એક સાધુજીવનમાં છેડે જ છે? ગૃહસ્થધામ પણ મેક્ષ આપી શકે છે...” હિંસા કેમ ન કરવી? –અહીં આચાર્ય મહારાજ “જેની હિંસા કેમ ન કરવી એને ખુલાસે આપે છે. કેમકે આ પ્રશ્ન સહેજે થાય છે, પ્ર–જી જીવસ્ય જીવનમૂ-જગતમાં એક જીવ બીજા જીવનું તે જીવન છે, જીવનને આધાર છે, આવા જગતના સ્વભાવમાં એક જીવ પિતાની જરૂરીયાત માટે બીજાને મારે એમાં શું વાંધ? ઉ–આચાર્ય ભગવંત ફરમાવે છે કે વધે એ કે જગતમાં જીવ માત્ર જીવવા ઈચ્છે છે, મરવા ઈચ્છતું નથી. બહુ દુઃખી છે પણ મરવા ઈચ્છતા નથી. ભારે દરદથી પીડાતું જનાવર પણ એની સામે જે કઈ તલવાર બંદુક લઈને આવે છે, ત્યાંથી ભાગી બચવા ઈચ્છે છે, કિંતુ ત્યાં ઉભું રહી મરવા ઈચ્છતું નથી. માટે જીવને સૌથી વધારે વહાલા પ્રાણ છે, અભય છે, એમ સાબિત થાય છે. અને દુનિયામાં કેઈની વહાલામાં વહાલી વસ્તુનો નાશ કરે એ તેને કેટલું બધું દુઃખકારક થાય ? એ ક્યાંથી કર્તવ્ય હોય? એને ધર્મ કેણ કહે ? એ તે સરાસર અધર્મ છે. માટે રાજા પણ અવસર આયે પિતાને જીવ બચાવવા, મૃત્યુથી Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ બચવા સમસ્ત રાજ્યના પણ ત્યાગ કરી દે છે. એ સૂચવે છે કે એને સૌથી વધારે વહાલે જીવ છે. એનુ દાન કોઈ કરે તે બદલામાં એ આખુ રાજ્ય દેવા તૈયાર હાય છે. તેથી અભયદાન એ ઉત્તમ દાન છે. જાત પર જ વિચારાને કે આપણને આપણા પ્રાણ આટલા અધા પ્યારા છે તા બીજા જીવાને પ્યારા કેમ ન હેાય ? આપણા વહાલા પ્રાણુ ખચાવવા, ને મૃત્યુથી બચવા આપણે લાખ વાનાં કરીએ, તે એવું બીજા જીવા કેમ ન ઇચ્છે? જો આપ ને મારવા આવનારા દુષ્ટ ગણાય, તે આપણે બીજાને મારવા જતાં દુષ્ટ કેમ ન ગણાઇએ? ખરી રીતે પરલેાકમાં વિશાળ સુખ ઇચ્છતા બુદ્ધિમાન પુરુષે તે શકય હાય ત્યાં સુધી ગ્રાહકને જે ગમતુ હોય તેનું દાન પહેલું કરવું જોઇએ. અભય સૌને ગમે છે, એનું દાન કરે તેા પરલાક્રમાં તમને અભય મળશે, તમે બીજાની ચટણી કરી હશે તે બીજા તમારી ચટણી કેમ નહિ કરે ? વાવે તેવુ લણે,કરે તેવુ' પામે, એ જગતપ્રસિદ્ધ સૂત્ર છે. અભયદાનથી જન્માન્તરમાં પણ દીર્ઘ આયુષ્ય, શરીરે નીરાગિતા, સુંદર રૂપલાવણ્ય અને સ જનપ્રશનીયતા—સૌભાગ્ય મળે છે. અદ્ઘિ જો આ મળવામાં ખામી ઢેખાય છે, તે તે પૂભવના ભયદાનને અર્થાત્ હું'સાને આભારી છે. અહી' પણ રાગાદિ કાઢવા અગર એશઆરામી ભગવવા ર્હિંસા ચાલુ રહી તે ભવાંતરે પાછા રાગ, દૌર્ભાગ્યાદિ લમણે લખાવાના ! નરેન્દ્રદેવેન્દ્રોથી જેમના ચરણકમળ પૂજાય છે એવા દેવાધિદેવે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ દુર્જય અષ્ટ કર્મને દળવા આ અભયદાન મહાધર્મ ફરમાવે છે. તીર્થકરદેવે પિતે પણ પહેલાં સુસાધુજીવન-ચારિત્ર કેમ લીધું? તેમ પછીથી કેવળજ્ઞાન પામી જવા છતાં એ જીવન કેમ ચાલુ રાખ્યું? કહો કે આત્માનું સૌથી ઊંચું જીવન સર્વ જીવોને અભયદાન દેનારૂં હેય. ઘરમાં રહીને, ગૃહસ્થવાસમાં રહીને એ ક્યાં શક્ય છે? ત્યારે એવું સર્વ જીવોને અભયદાથી જીવન ન અપનાવે, તે પછી જીવહિંસા રહેવાની. ત્યાં સાથે બીજું ગમે તેટલું ચમત્કારિક શક્તિઓભર્યું જીવન હોય, પણ એ ક્યાંથી નિર્દોષ કે નિષ્પાપ જીવન કહી શકાય? તે કઈ પણ મહાન આત્માની પહેલી વિશેષતા નિર્દોષતા ને નિષ્પાપતાથી શરૂ થવી જોઈએ. એ માટે પહેલી વાત છે અભયદાનની. વાત પણ સાચી છે. જી પર દયા હોય તે એની હિંસા કેમ જ થાય ? અને જગતદયાળુ બન્યા વિના મહાત્મા બનવું મુશ્કેલ, તે પછી પરમાત્મા તે કેમ જ બની શકાય? એવા સર્વોચ્ચ અભયદાનના જીવને ન પહોંચાય ત્યાં સુધી પણ શક્ય એટલું અભયદાન ખાસ કરતા રહેવું જોઈએ. હવે આચાર્ય મહારાજ ત્રીજું ધર્મો પહદાન બતાવે છે. ૩. ધર્મોપગ્રહદાન. ધર્મોપગ્રહદાન એનું નામ છે કે જ્યાં ધાર્મિક જ જન અર્થાત સુસાધુ પુરુષને નવોટિ વિશુદ્ધિ એવી અવિરુદ્ધ Page #256 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ મફત આપવામાં આવે છે. નવકેટિએ એટલે નવપ્રકારે વિશુદ્ધ, અર્થાત્ હનન (હણવું), પચન (રાંધવું, અને કયણ (ખરીદવું ન કરવું, ન કરાવવું, ન અનુમેદવું. સાધુ નિમિત્તે એમાંથી એક પણ ન પ્રકાર નહિ આચરવાને. ગૃહસ્થ પિતાના નિમિત્તે જે બનાવ્યું કે ખરીદ્યું હોય તે સાધુની અપેક્ષાએ શુદ્ધ હોઈ શકે. આમાં હનન એટલે કાપકુપ, છેદનદન વગેરે. દા. ત. કેરી કે કાકડી છેલી, કાપી કે છુંદી. પચન એટલે નિર્જીવ પણ ચખા જેવી વસ્તુ રાંધી તે. ક્યણ એટલે બજારમાંથી કેળાં મીઠાઈ વગેરે ખરીદી છે. આ ત્રણેયમાંનું કાંઈ પણ સાધુના ઉદ્દેશથી કરાય નહિ. સાધુ જાતે ન કરે, તેમ ગૃહસ્થ પાસે કરાવે પણ નહિ, અને ગૃહસ્થ કરેલું હોય તેને સારુંય માને નહિ. એમ ૩૪૩=૯ કેટિ થઈ. જેમ નિર્દોષતાની સાધુએ જાતે કાળજી રાખવાની તેમ ગૃહસ્થ પણ સાધુને દેષ ન લગાડવાની ચેકસાઈ રાખવી જોઈએ, “હું સાધુને નવ કેટિ વિશુદ્ધનું દાન કરૂં; એ તમન્ના જોઈએ. તે એ ધર્મોપગ્રહદાન અર્થાત્ સાધુધર્મને ટેકારૂપ, ઉપકારક દાન કહેવાય, બાકી તે પિતાને માત્ર દાનધર્મને ટેકારૂપ, ઉપકારક દાન કહેવાય. બાકી તો પિતાને માત્ર દાનધર્મને લાભ લેવાની જ દષ્ટિ હોય અને પછી સાધુ નિમિત્તે હનન, પચન, કયણ, કરે, કરાવે, ત્યાં સાધુના ચારિત્રધર્મને પિષણ આપવાની વાત ક્યાં રહી? ઉલટું ચારિત્રને ખેડ લગાડી. માણસ ભૂલ ક્યાં જાય છે? જ્યાં પિતે આગ્રહ રાખે છે કે હું સાધુને અમુક વસ્તુ જ ખરીદીને કે બનાવીને વહેરાવું. એના બદલે જે એવી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ભાવના રાખે કે હું ઘરમાં સહજભાવે તૈયાર રહેલી સારામાં સારી વસ્તુનું સાધુને દાન કરૂં, તે તે કઈ વાંધો ન આવે. સાધુના ઉદ્દેશથી બનાવવા જવામાં દેષ લગાડી દે છે. એમાં દાન-ધર્મને લાભ મળે ખરે પણ એ છે, વિચાર એ હવે જોઈએ કે “આ સાધુએ જગતમાં જે શ્રેષ્ઠ કેટિના છે, તે ત્રિવિધ ત્રિવિધે હિંસા ત્યજી છે માટે. પિતે સાધુ થયા છે, તે પણ એવું જીવન જીવવા. તે પછી અમે એમને દેષમાં ક્યાં નાખીએ? જે કે સાધુ ચેતી જઈને એવું લેશે જ નહિ, તે સાધુને દોષ નહિ લાગે. છતાં ગૃહસ્થ એવું કરવું જ શા માટે ? કેઈ સાધુ અજાણમાં ફસાઈ ગયે તે? અને ગૃહસ્થની આવું બનાવ્યા પછી દષ્ટિ પણ કેવી રહે છે? ઠગવાની ને? બોલવામાં જૂઠ પણ સીધું કે આડકતરૂં આવે ને? શા માટે આ બધું કરવું ? એમાં હૃદયની શુદ્ધ પવિત્ર પરિણતિ શી વધે? કિંમત પુણ્યને લે મળવાની છે કે પવિત્ર પરિણતિની? અવિરુદ્ધ –વસ્તુ જેમ ત્રિકટિપરિશુદ્ધ તેમ સાધુ ધર્મને અવિરુદ્ધ જોઈએ. દા. ત. પૈસા, ઘરેણું, રત્ન અને ચિત્ત અર્થાત્ નિર્જીવ છે, પણ તે સાધુધર્મને વિરુદ્ધ ગણાય. તેમ એવા કામોત્તેજક રાક વગેરે, તેવા રસાયણે, એવી દવાઓ સાધુધર્મ સાથે સંગત ન થવાથી અવિરુદ્ધ ન ગણાય. અવિરુદ્ધ વસ્તુનું દાન કરવું જોઈએ. દેવાનું શું ? – દેવાની વસ્તુમાં શું શું આવે? ગ્ય અશન, પાન, (ભેજન અને પાણ) વસ્ત્ર, પાત્ર, Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ઔષધ, તેમજ વસતિ અર્થાત્ મુકામ, અને આસન આવે. અહીં જોવાનું છે કે સુપાત્રદાન, ધર્મોપગ્રહદાન માત્ર જેટલી દાળ-ભાતનું નથી, અચિત્ત પાણીનું પણ છે. એની સાથે વસ્ત્ર અને પાત્રનું ય છે. એમજ, દવા-ઓસડનું પણ દાન કરવાનું છે. શ્રાવકની વિધિ છે કે સાધુ મહારાજને પિતાની પાસે રહેલી દાન એગ્ય વસ્તુના નામ કહી વિનંતી કરે” કૃપા કરી આમાંથી જે ખપે તેને લાભ આપી અમ સરખા રંક જીવને નિસ્તાર કરો. ઘરમાં શાસ્ત્રના પુસ્તકો રાખ્યા હોય તે તેને પણ લાભ માગી શકે. “પૂજ્ય શ્રી આ આ પુસ્તકો મારી પાસે છે. આપ વાંચવા-ભણવામાં લાભ આપશે.” ધમૅપગ્રહ-દાનનું પાત્ર કેણુ? આવું ધર્મોપગ્રહદાન કેને કરવું એ આચાર્ય મહારાજ બતાવે છે. અભયદાન જીવ માત્રને કરાય છે. અનુકંપાદાન દુઃખીને કરાય છે પરંતુ ધર્મોપગ્રહધર્મોપકારી દાન ધર્મનું પોષક દાન છે; તેથી તે એક્સપણે ધર્મનિષ્ઠ હોય તેવા મહાત્માઓને કરવામાં આવે છે. ગૃહસ્થ એકાંતે ધર્મનિષ્ઠ નથી લેતા. ધર્મી ગૃહસ્થ અંશે પણ હિંસાપરિગ્રહાદિ પાપમાં પડેલા હોય છે. ત્યારે પ્રતિજ્ઞાપૂર્વક સૂક્ષમ પણ અહિંસાદિ પાપને ત્યજનારા, ને સંસારના સર્વ સંબંધે ત્યજી, ગીજીવન, મુનિજીવન જીવનારા એમાં ય સ્વાધ્યાય અને ધ્યાનમાં જ અત્યંત રક્ત રહેનારા, એ એકાંતે ધર્મનિષ્ઠ હોય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ . સાધુ નિરૂપકારી – જુઓ એમની એકાંત ધર્મનિષ્ઠતા કયાં સુધીની હોય છે? ત્યાં સુધીની કે એમને દાન કરનારા ઉપર પણ એ દાનના બદલામાં કશે દુન્યવી ઉપકાર નથી કરતા. હા, એમને દાન કરનારને અઢળક પુણ્યલાભ અવશ્ય થઈ જાય છે. તેથી એ પુણ્યબળે દુન્યવી સુખસામગ્રી પણ અઢળક પામે છે. પરંતુ સાધુ પિતે દુન્યવી કેઈ ઉપકારનું કાર્ય નથી કરતા, અરે ! એક ગામથી બીજે ગામ એ દાતારના સગાને જરાશે સંદેશો પણ પહોંચાડવાનું કાર્ય એ નથી કરતા ત્યાં બીજી ક્યાં વાત રહી? આનું એક જ કારણ કે એમ કરવામાં એકાંત ધર્મનિષ્ઠતા ટકતી નથી. સાધુ એટલે સાધુ, એકાંતે મોક્ષમાર્ગના જ સાધનાર; સંસારની કઈ વાત સાધનારા નહિ જ. સંસારની વાતમાં કાં તે કયાં ને કયાં કય જીવ પૈકી કોઈને કોઈ જીવની હિંસા થાય છે, અથવા મૈથુન પાપનું કે પરિગ્રહ પાપનું પિષણ થાય છે; અગર તે સાંસારિક રાગ-દ્વેષ–મેહ-મમતાદિ પાપને ટેકે મળે છે. સાધુ સાંસારિક વાતને ઉપકાર કરે એટલે આ પાપને જ પિષક બને ને? ત્યાં એકાંત ધર્મનિષ્ઠતા કયાં રહી ! માટે જ સાધુને એવા ઉપકારના લેશમાં પણ નહિ પડવાના યોગે નિરુપકારી કહ્યા. ભલભલા બાવા સંન્યાસી પણ આ વસ્તુ ભૂલી જાય છે ને એમને પગે લાગનાર, દાન દેનાર નૂતન પરિણીત યુગલને “દીર્ધાયુષી થાઓ, પુત્રવન, ભવ સૌભાગવાન રહો.” વગેરે આશીર્વાદ આપે છે; Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એ દીર્ઘાયુષ્ય અને સૌભાગ્ય શુ? અખંડ ગૃહસ્થવાસના આરંભ-સમાર ભ-પરિગ્રહ અને મૈથુનનાં પાપ ખરાં કે નહિ ? એ તે સજ્ઞ વીતરાગ પ્રભુના શાસનના સાધુ ભગવંતા છે કે જે ઉપકારના અને ધના સૂક્ષ્મ સ્વરૂપને સમજેલા હેાય છે, તેથી એવુ' સ`સાર પોષક ઉપકારી જીવન નહિ પણ નિરુપકારી જીવન જીવતા હાય છે. આ નિશ્પકારિતા ઉભયને લાભકારી :-- સ્થુલ બુધ્ધિએ આ વાત જશ મગજમાં બેસે એવી નથી. સાધુ લાકોપકાર કરે એમાં શું વાંધે ? એમ મનને થાય છે. પરંતુ ખરી વસ્તુ એ છે કે એવા ઉપકારને ન કરવા એ સામા જીવની દૃષ્ટિએ પણ બરાબર છે. કેમકે એ દુન્યવી લાભ દેખતાં તે પેતાના માંઘેરા દાનધમ ને વેચવા તૈયાર થઈ જાય છે. દુન્યવી લામની મિઠાશમાં પરલેાકના મહાપુણ્યના લાલ ભૂલી જાય છે, જતા કરે છે; અથવા નની સફળતા દુન્યવી લાભ થવામાં સમજી પુણ્યના લાભ ગુમાવી નાખે છે. તેથી પેાતાના ધનના આ જીવનના સીધા અદલા એ ન ઢેખે, અને નિઃસ્વાતાએ દાન દે, એજ સારૂ છે. એથી નિષ્કામવૃત્તિ કેળવાય છે. ત્યારે સાધુની દ્રષ્ટિએ તે નિરુપકારિતા જ સારી છે, ધર્મોના મને સમજનારા દાતારા સાવધાન હાય છે કે ‘અમારે દાનના બદલામાં સાધુ પાસેથી કોઇ સેવા, કોઈ ઉપકાર જોઈ તે નથી. એમના જેવાની સેવા કરવાનું અમને મળે એજ અમારા મહાન ભાગ્યેાદય, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અમારી મહાન આત્માન્નતિ !? શાસ્ત્રમાં એક ભાગવતનુ દૃષ્ટાન્ત આવે છે. પ્રકરણ-૧૯ નિ:સ્પૃહી ભાગવત ને માયાળુ સત એક નગરમાં એક ભાગવતના ભક્તને ત્યાં એક સન્યાસ ચામાસુ રહેવા આવ્યેા, આ ભાગવતભક્ત માત્ર ધર્મ લાભને અર્થા હૅતે, તેથી એણે કહ્યું, ખુશીથી ચેમાસુ રહે. અમને ભાગવતનું શ્રવણ ઉપરાંત તમારા ભેાજનપાણી વગેરેના લાભ મળશે. પરંતુ એક શરતે!” શી શરત? અમારાથી શકય છે એ? , હા, શકય છે. શરત નાની છે, તમારે બદલામાં મારૂ કશુ કામ કરવાનું નહિ. જે દિ, તમે કેઈપણુ મારી સેવા કરી એમ દેખાશે તે હિઁ આપણા સબંધ બંધ. પછી અહીં તમે રહી શકશે। નહિ. આટલી શરત.’ છે ને શરત ! કેવી મજેની શરત ! ‘હું તમારૂં બધુ કરીશ. તે પણ અપૂર્વ લાભ માનીને ખૂબ આન’દથી કરીશ. પરંતુ તમારે મારૂ કશું જ કરવાનુ` નહિ. એક મારા જરા રાતા છેકરાને એકાદ મીઠા શબ્દથી સહેજમાં છાના રાખવાની પણ સેવા નહિ કરવાની.? કેટલી બધી નિઃસ્પૃહતા ! ધર્મોપકારી પાસેથી આ-લાકની સેવા મેળવવા પ્રત્યે જાગ્રત Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ હોય તે આ શરત મંડાય? ના એ ભૂલે તે જ શરત બને. સંન્યાસીએ હા પાડી રહ્યો. એક વાર બન્યું એવું કે રાતના આ ગૃહસ્થને છેડે ચોરાઈ ગયે. સંન્યાસી સવારે ઉઠીને ફરવા જાય છે. તે ફરતાં ફરતાં જંગલના એક ભાગમાં ઘેડે બાંધેલે જુએ છે. ચારેને લઈ જતાં સવાર પડી ગઈ, તેથી ભયના માય એને જંગલમાં બાંધી મૂકે. પછી એકાંત નિજનતામાં લઈ જશું એમ ધારણા રાખી. અહીં સંન્યાસીએ ઘડે ઓળખે. પણ સાથે મનને થાય છે કે મારે ભાગવતભક્તની કઈ સેવા નથી કરવાની. પરંતુ બિચારાને ઘડે જશે. વિચારો, મા ઉપકારને ઈરછે છે? ઘોડો પાછો વાળવાના ! એટલે એ કે ઘેડે મળી જવાથી એ ગૃહસ્થ સારી રીતે ઘોડેસ્વારી કરે વગેરે સાંસારિક પાપની એને સગવડ રહે. જૈન સાધુપણું અને સંન્યાસીમાં આ ફરક. સંન્યાસીને તે શરત છે છતાં દુન્યવી વાતમાં પડવાનું મન થાય છે. સાધુ વગર શરતે પણ નિલેપ હેય છે. સંન્યાસીએ હોંશિયારીથી ત્યાં પિતાનું કપડું મૂકી દીધું. મુકામે આવીને એ ગૃહસ્થને કહે છે, “મારૂં કપડું અમુક અમુક જગાએ રહી ગયું લાગે છે.” ઘોડે ગુમાવવાથી જરા ચિંતામાં પડેલા પણ આ ગૃહસ્થ સંન્યાસીની સેવા કરવાને આ લાભ મળતે દેખી આનંદ વ્યક્ત કર્યો, ને તરત નોકરને તે લેવા એક ! મનને ધર્મની કેવી લાગી હશે બહુ મૂલ્યતા ! કે ત્યાં દુન્યવી નુકસાન પડયું રહે! નોકર કપડું લેવા ગયે. ત્યાં કપડું અને પાસમાં રહેલ પેલો ઘેડ પણ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઓળખી ગમે તે લઈ આવ્યું. શેઠને વાત કરી, એ સમજી ગયે કે સંન્યાસીએ આ ચતુરાઈ કરી. મારી સેવા કરવા માટે જ કપડું મૂકી આવેલા. હવે એ સંન્યાસીને પગે લાગીને કહે છે, “માફ કરજે, આપણું શરત ભંગ થયે છે. આ મારૂં આ ઘેડે બતાવવાનું કાર્ય કર્યું છે. તેથી હવે આપણે સંબંધ પૂરો થાય છે. જે પધારે. સંન્યાસીને જવું પડયું ! ભગતના મનને કેવું વસી ગયું હશે કે “જે સુકૃતને કઈ નાનામાં નાને બદલે અહી ખાતેને હું ન લઉ તો જ એના અઢળક પુણ્ય મારા પરેલ ખાતે જમા થાય. અહીં જ જે સેદે કરી માલ મેળવી લઉં તે સુકૃતરૂપી મુડી શાની ઉભી રહે? એટલે એ સંન્યાસી તરફથી કેઈપણ ઉપકાર ઈચ્છતા હેતે. | મુધાદાથી ને સુધાજી વી -શ્રાવક પણ એવા હોય. સાધુ તરફથી ધર્મોપકાર સિવાય એ કઈ જ ઉપકાર ન ઈચ્છ-સાધુ ય, ત્યારે નિરુપકારી હોય છે. દશવૈકાલિક શાસ્ત્રમાં એવા દાતારને “સુધાદાયી = બદલે લીધા વિના આપનારા, અને સાધુને “મુધાજીવી = બદલામાં કઈ કર્યા કે આપ્યા વિના મળતા આહાર પિંડ પર દેહ ટકાવનારા, અર્થાત્ પિતે દુન્યવી કઈ જ ઉપકાર નહિ કરનારા માટે તે સાધુ દેનારને ય ધર્મલાભ કહે છે, અને ન દેનારને ય ધર્મલાભ કહે છે. એક માત્ર ધર્મને ઉપકાર કરે છે, ચાહ્ય તમે એમને વાંદો કે ન વાં; દે કે ન દે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ સ્વાધ્યાય-ધ્યાનનું મૂલ્ય : : શી વસ્તુ ચાલતી હતી? સાધુ દાનનું પાત્ર છે તે કેવા હોય? નિરુપકારી અને સ્વાધ્યાય - ધ્યાનમાં રક્ત, સ્વાધ્યાયધ્યાન એટલે મહાપવિત્ર જીવન કરણી; જેના આધારે દેશનું પણ મહાન કલ્યાણ થાય. આજે વિષમ કાળ છે એટલે આની કિંમત નથી સમજાતી, અને બુમ માય છે કે સાધુઓ સમાજનું શું કરે છે? અરે, સમાજને નીતિને, ધર્મને, ઉદ્દેશ તે આપે જ છે, ગુના, વ્યસન વગેરે છોડાવે છે, અટકાવે છે, સમાજને એ લાભ તે કરે જ છે. છતાં એ ન ગણીએ. તેય સાધુની ત્યાગચર્યા, સાધુની તપસ્યા, સાધુનાં સ્વાધ્યાય-ધ્યાન આ એટલી બધી તાકાતવાળી વસ્તુ છે, કે એના પ્રભાવે સમાજ પર ધરતીકંપ, પૂર, અતિવૃષ્ટિ, દુકાળ પર-રાષ્ટ્રઆક્રમણ વગેરે અનર્થો નથી ઉતરતા. એટલે આવા સ્વાધ્યાયમગ્ન અને ધ્યાની સાધુ તે દેશને મહા આશીર્વાદભૂત છે. એમને જે દાન થાય તેના ઉંચા મૂલ્ય કેટલા માંડીએ! કેમકે – દાન પર સંયમ -તપના ભાર – - સાધુ તે દાનની વસ્તુ પર પિતાનો સંયમદેહ ટકા છે, એના દ્વારા સંયમ અને તપના ભાર વહન કરે છે. શરીર જ ન ટકે તે જીની રક્ષા, વગેરે સંયમધર્મનું પાલન શું કરી શકે? ત્યારે જે જાતે પકાવવા બેસે તે પહેલાં જ સંયમ નાશ પામે! માટે દાતાર પિતે શુદ્ધદાન કરે છે, એથી સાધુને દેહ ટકે છે અને મહા સંયમ અને Page #265 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહા તપની આરાધના કરી શકે છે. તપમાં પણ એવુ‘જ છે. કાયકષ્ટ, સ લીનતા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય-ધ્યાન વગેરે તપ ભૂખી કાયાથી શે કરી શકાય ? એના અ એ થયે કે એ બધા મહા માની આરાધના કરાવવામાં દાતાર મહાન નિમિત્તભૂત બને છે. તે પછી એવા દાનનું ફળ કેટલુ આંકવુ' ? સ્વ-પર તારક ક લઘુતા :-~~ પાછું, દાનનું આટલું જ ફળ નથી. દાનના પાત્રભૂત સાધુ આ રીતે આત્માપકારક મહાન સાધના કરીને પોતાને તેા તારે જ છે; પરંતુ સાથે ખીજાઓને પણ મેાક્ષમાર્ગ ચઢાવીને સ`સારસાગરથી તારે છે, સ્વપરને તારવાનું મુખ્ય કારણ એ છે કે પેતે કલઘુ બન્યા છે. અલબત, સાધક એવા દેહને ટકવામાં નિમિત્તભૂત, દાનની વસ્તુ છે ખરી. પણ એટલુ ય મેળવ્યા પછી પણ હવે સશક્ત કાયાવાળા સાધુ કલઘુ ન હેાય તે શું કરશે ? ભારેકી જીવાને ભલેને સાધુ વેશ હોય તેાય ખાધા-પીધા પછી પણ સંયમ અને તપ સુઝતા નથી, સ્વાધ્યાય અને ધ્યાન ખપતા નથી. ઉલટું ગૃહસ્થા પર બાહ્ય દુન્યવી ઉપકાર કરવાનું ગમે છે. બજારના ભાવતાલ, મુહૂત, વગેરે જેવુ કંઇક કરવાનું મન રહે છે, આણુ' કલ્યાણી સંઘે સાધુ જાણી સારી સારી દેહરક્ષક ગેાચરી તા વહેારાવી, પશુ આ વહારનારા જો ભારેકમી જીવ હશે તે એ મેળવ્યા–વાપર્યાં ઉપર નિદ્રા અને વિકથા કરશે. સ્વાધ્યાય-ધ્યાન તે ખીટીએ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અગર પિથીમાં મૂકાઈ ગયા! સંયમ અને તપને બદલે અસંયમ અને ભેજનના અનેક ટંક કરશે ! આવા ભારેકમી જીવ સ્વપરને શું તારે છે? એ તે કર્મની સ્થિતિને બહુ હાસ કર્યો હોય તો સંયમ-સ્વાધ્યાયાદિના મહાન ધર્મ સુઝે, જેથી સ્વને તારે, ને પરને ય તારે. બાકી સાધુવેશમાં અસં. યમન, નિદ્રા-વિકથાના ભેગ-સગવડના મહાપાપ બાંધનારે જાતને કે જગતને શું તારી શકે ? તરવાની ચીજ મહાન છે. અહીં સારા માનવ તરીકે જન્મ તે પામ્યા. પણ જમ્યા પછી ખાધું-પીધું જ કરી, એમાં સંસારસમુદ્ર ક્યાંથી તરાય? જે ન કરાય તે પાછા અનેક જન્મ-મરણ, ને અનેક પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ, એ એમજ ઉભા કે બીજું કંઈ ? ઢોર નહિ, પણ માણસ જેવા માણસ, અને તે પણ જૈન જેવા જૈન બન્યા પછી આ ? હૃદયને મજબુત કરે, એને કહે “આ ભવ તરવા માટે છે; ડુબવા માટે નહિ. હવે તરવાના દરેક સ્થાને ને, ને દરેક ક્રિયાને બનશે એટલી વધુ સેવીશ.” સ્વપરના તારકની બલિહારી છે. પ્રકરણ-૨૦ દાનમાં ચાર પ્રકારની શુદ્ધિ આચાર્ય મહારાજ શિખીકુમારને હવે ફરમાવે છે કેજે મહાનુભાવ! જિનેન્દ્ર ભગવંતે કહ્યું છે કે દાયકગ્રાહક-કાળ-ભાવ, આ ચાર કારણે શુદ્ધ હોય તે શુદ્ધ દાનધર્મ રૂપી કાર્ય થાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ (૧) દાયકશુદ્ધિ :-ચારમાં પહેલી છે દાયકશુદ્ધિ, એટલે કે દાતાર અને દાનની વસ્તુ શુદ્ધ જોઈએ. અર્થાત્ દેનારે. ૧. જ્ઞાનસંપન્ન. ૨. આઠ મદસ્થાનના સેવનથી રહિત. ૩. શ્રદ્ધાથી રોમાંચિત શરીરવાળે. ૪. ન્યાયપ્રાસ, પ્રાસુક (નિર્જીવ), ને લેકમાં અવિરુદ્ધ એવા દ્રવ્યને દેનારે. પ. દેવામાં આલેક-પરલેકની આશંસા વિનાને. ૬. એક માત્ર નિર્જરોને અથી, કર્મક્ષયાભિલાષી જોઈએ. (૧) જ્ઞાનસંપન્ન – દાતારના આ છે વિશેષણની વિશેષતા જુઓ, દાતાર જે જ્ઞાનસંપન્ન હશે તે સંયમધારી મુનિને કેવું ખપે, કેવું ન ખપે, કયાં દોષ લાગે કેવી સ્થિ તિમાં દેષ ન લાગે, વગેરે સમજી શકશે. અવસર ઓળખશે, સાધુ પાત્ર છે કે નહિ તે પણ પારખી કાઢશે, ત્યાં દાનધર્મ શુદ્ધ થાય, ત્યારે જે એ દાતાર – (૨) મદરહિત હશે, તે દાન કરશે તેમાં બડાઈ નહિ કરે કે “અમુક જણ દે છે તે હું કેમ ન દઉં? ગર્વ નહિ કરે કે હું કે સારે દાતાર !” તેથી અન્યને પણ એવા ધર્મ પ્રત્યે આકર્ષી શકશે. અભિમાન કરનારે તે બધું ગાઈ વાળીને સરખું કરી નાખનાર બને છે. એના ગાવા પર Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ બીજાએ વિચારે છે કે “ગવપોષક આવા દાનમાં શા માલ છે? કહે આમાં શુદ્ધદાન ક્યાં થયું ? ત્યારે, ગર્વમાં તે દાનના ખરા પરિણામ નથી થતા. સાચા દાનના ભાવ નથી જાગતા ! વળી, (૩) શ્રદ્ધાથી રેમાંચિત દેહે દાન કરવું જોઈએ. કેવી શ્રધ્ધામાં એ બની શકે ? મામુલી નહિ, સામાન્ય નહિ, પણ તીવ્ર શ્રદ્ધા જોઈએ. ઉત્કટ શ્રદ્ધા જોઈએ, આની શી વિશેષતા છે? એજ કે તેથી દાનનું ફળ અનેકગણું વધી જાય છે. કેઈપણ ધર્મકિયા તમે ઉછળતા હૃદયથી કરો એનાં ફળ અજબ ગજબ કેટિના. અવસર આવ્યે અહીં પણ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે. ત્યારે એની નીચે પરલેક માટે ઊંચા પુણ્યાનુબંધી પુણ્યના લોટ (સમૂહ)નું પૂછવું જ શું? એક નાની નવકારવાળી પણ ગણે તે હૃદયમાં શ્રદ્ધા સંવેગની આગ સાથે ગણો. અલ્પકાળમાં આત્માના ઉદ્ધાર સાધવાની આ ચાવી છે કે પ્રબળ શ્રદ્ધા-રોમાંચના વૈપુત ચમકારા સહિત નાના-મેટા ધર્માનુષ્ઠાનેથી, કાયિક-વાચિક-માનસિક ધર્મ પ્રવૃત્તિથી જીવનને વ્યાપ્ત કરી દે. શ્રેણિકને એવું ભગવાનનું સ્મરણ હતું એમાં તે તીર્થકર નામ કર્મ ઉભું થયું ! જેના હિસાબે મહાવૈરાગ્ય, ગાંભીર્યાદિગુણે દેખાશે ! વગર ભયે હવે જ્ઞાનાવરણ એવા તૂટશે કે હવેના ભવમાં અવધિજ્ઞાન ચારિત્રનાં, પાલન એગ્ય જ્ઞાન વગેરે કેટલું ય પ્રગટશે ! આ શાને પ્રતાપ? શ્રદ્ધાની જવલંત આત Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શસહિત ધમપ્રવૃત્તિને દાન પણ તેવું જ કરવું જોઈએ. શ્રદ્ધા એ તે દાનરૂપી બીજને માટે જળ સમાન છે. જળ વિના બીજમાંથી પાક કે થાય ? (૪) ન્યાયપાર્જિતાદિ –દાનનું દ્રવ્ય ન્યાયથી ઉપાજેવું જોઈએ. ન્યાયથી ઉપજેલું દ્રવ્ય ખરૂં ગ્ય દ્રવ્ય છે. તેમાં હૃદય કાળું થયું હતું નથી. તેથી એમાં દાનના ઉંચા પરિણામ સારા ભાવ જાગી શકે છે. કાળા થયેલા હૃદયમાં એ મુશ્કેલ છે. જો કે એમાં ય દાનના પરિણામ જાગે ખરા; પણ તેટલા ને તેવા ઊંચા નહિ. કલુષિત ચિત્તવાળાનું ઘણું પણ દાન એળે જાય છે. માટે તીર્થયાત્રાદિ ખર્ચમાં, દેવાદિ ખર્ચમાં, દેવાદિ ભક્તિમાં, દાનમાં વાપરવાનું દ્રવ્ય ન્યાયથી ઉપજેલું હોય તે શ્રેષ્ઠ કેટિનું. વળી આ તે સુપાત્રદાન, મુનિને દાન છે માટે દેવાની વસ્તુ પ્રાસુક પણ જોઈએ. પ્રાસુક એટલે અચિત્ત, નિર્જીવ જોઈએ. તે પણ મુનિ માટે અચિત કરેલું નહિ, કેમકે એવું તે સાધુ માટે દેષિત દ્રવ્ય થાય. એમાં દાતારને પણ એ લાભ ન મળે. એવી રીતે જીવહિંસા કરીને જે ધર્મ શ્રદ્ધાથી દાન કરે છે, તે શ્રદ્ધાળુ હોવા છતાં ય ચંદન બાળીને કેલસા બનાવી એને વેપાર કરનારા વેપારી જે છે. એવી રીતે દેવાની વસ્તુ લોકવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ ન જોઈએ. ભલેને અચિત્ત હોય, પણ તે ય વિરુદ્ધ વસ્તુ ન ચાલે. એવા દાનથી તે પોતે ય સંસારના ખાડામાં પડે છે, અને દાન ગ્રહનાર પણ સંસાર વધારે છે. દેવું દેવું Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ને સંસાર ઘટાડવાને બદલે વધારવેા, એવું કાણું કરે ? આટલી થઈ દાયકશુદ્ધિની વાત. હવે ગ્રાહકશુધ્ધિ, (૨) ગ્રાહકશુદ્ધિ :—દાનનું અનુષ્ઠાન જ્ઞાનસંપન્ન મદરહિત, શ્રધ્ધાભીનું કર્યું, અને દેવાની વસ્તુ પણ ન્યાયેપાર્જિત, પ્રાત્સુક અને અવિરુધ્ધ રાખી, પણ જેને દેવાનુ છે તે પોતે જો શુદ્ધ નહિ પાત્ર નહિ, તે આચાર્ય મહારાજ કહે છે; એવા કુપાત્રને આપેલ' દ્વાન શુદ્ધ પણ અશુદ્ધ અને છે. સાપને પાયેલુ. દૂધ જેમ ઝેર થાય છે, તેવા પરિગ્રામને એ પામે છે. ત્યારે સુપાત્રમાં તે થાડું પણ કરેલુ દાન જેમ ગાયને આપેલા ઘાસમાંથી દૂધ પાકે છે, તેમ નિયમા શુભ ફળને આપનારૂ મને છે. બાકી કુપાત્રને શીલવ્રતાદિ વિનાનાને કરેલું દાન ભલે પુણ્યનું પડિકું આપે પણ પોતાના આત્માને શુદ્ધ કરી શકતું નથી, જેમ લેાહી ખરડયું વસ્ત્ર સાફ કરવા કોઇ નિળ પાણીને બદલે લેાહી વાપરે તે વસ્ત્ર કચાંથી ચાકખું થાય ? ઉલટુ વધારે ખગડે, તેવુ' કુપાત્રદાનથી છે. અહીં અનુકંપા દાનના નિષેધ નથી, આ તે પાત્રદાન, ભક્તિપૂર્વકનુ દાન, ઉલ્લાસપૂર્ણાંકનું દાન, પૂજ્ય-માન્ય પાત્રને દાનની વાત છે. આ ધન્ય જીવન! પાત્ર કેવા હેાય ? —એવા પાત્ર, શુષ્ક ગ્રાહક અવશ્ય પાંચ મહાવ્રતને ધરનારા હાય છે! જીવનભર માટે સૂક્ષ્મ અહિંસા, સૂક્ષ્મ સત્ય....યાવત્ સથા પરિગ્રહ ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞા ધરનારા-પાળનારા હાય છે ! વળી જે ગુરુમહારાજની સેવા-સુશ્રુષા અને આજ્ઞાંક્તિ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તામાં રક્ત હોય છે ! તેમ, પિતાના સંયમયોગમાં નિજના આત્માને સારી રીતે જોડી દેનારા હોય છે! સંયમ-સ્વાધ્યાય-તપવૈયાવચ્ચાદિ ગોમાં આત્માને તન્મય કરી દીધે, પછી બીજું યાદ પણ ન આવે. તે, એ પાત્ર કેધાદિ કષાયેને નિમૂળ ઉખેડી નાખવા માટે સદા ઉત્તમ ક્ષમા, મૃદુતા, સરળતા અને નિઃસ્પૃહતા-નિર્લોભતાના અખંડ અભ્યાસી હોય છે. સાથે મન-વચન-કાયાની બધી અશુભ પ્રવૃત્તિના ત્યાગી અને પંચાચારની શુભ પ્રવૃત્તિના આરાધક હેય છે. વળી પાંચેય ઈન્દ્રિય પર અદ્દભુત નિગ્રહ કરવાને ધંધે લઈ બેઠા હોય છે. યાવત્ પિતાના શરીર અને પ્રાણ ઉપર પણ એ વિજય મેળવ્યું હોય કે ભયંકર ઉપસર્ગમાં એની પરવા કર્યા વિના પિતાના આત્મધ્યાનમાં મેરુ પર્વતની જેમ અડેલ રહે, સ્થિર અને નિષ્કપ રહે. આ ગુણોની વિવિધ કક્ષા હોય છે. તેથી કદાચ ઉચ્ચ કક્ષાના આ ગુણો ન હોય, છતાં નીચેની કક્ષાના પણ આ ગુણે ભરનારા અને દેષ રહિત; એ પાત્ર ગણાય છે, એવા પાત્ર તે ગ્રાહકશુદ્ધ કહેવાય. એમને દીધેલું દાન અદ્ભુત ફળને આપે છે. નંદિષણનું ગ્રાહકશુદ્ધ દાન – શ્રેણિકપુત્ર નંદિષેણને પૂર્વભવ જાણે છે ને ? એ અને સેચનક હાથી બંને ય અહીં શ્રેણિકને ત્યાં છે. કેમકે પૂર્વ ભવે દાન કરીને આવેલા છે. પણ એક મહાન રાજપુત્ર! અને બીજો હાથી !-આ ફરક પડવાનું શું કારણ? ફરક Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કેટલે માટી? સેચનકને હલ-વિહલ્લની અજ્ઞાન–દશાની હઠમાં, શી હઠ ? લડાઈમાં કેણિકે કરેલી ધૂળ ઢાંકેલી ગુપ્ત અગ્નિખાઈ પર સેચનકને ચલાવવાની હઠ–એ હઠમાં સેચનકને ત્યાં ચાલતાં બળી મરવું પડયું ! અને નંદિષેણ? ચારિત્ર લેનાર બન્યું. કેટલે મોટો ફરક? કેણે પાડ આ ફરક? દાનના પાત્રના ફરકે. સેચનકે પૂર્વભવમાં બ્રાહ્મણોને જમાડ્યા. બ્રાહ્મણો કાંઈ પૂર્વે કહ્યું તેમ સંસારના આરંભ-પરિહાદિ પાપથી નિવૃત્ત નહિ, બ્રહ્મચારી નહિ, સંયમ-સુસ્વાધ્યાયમાં રક્ત નહિ, સંસારના સર્વથા ત્યાગી નહિ એમને દાન એટલે કે ગ્રાહકશુદ્ધ દાન નહિ. ત્યારે બીજી બાજુ એને ત્યાં નેકરી રહેલા નંદિષેણના જીવે નોકરીના બદલામાં જે એ જમણવારનું વધેલું ચકખું ભેજન માગી લીધું તે મુનિઓને દાનમાં દીવ્યે રાખ્યું ! બસ, આટલે ફરક! એના ગ્રાહકશુદ્ધ દાને એને રાજકુળમાં જન્મ! દેવાંગના જેવી રાજકન્યાઓ પત્ની તરીકે ! જૈનધર્મ ! અને ભગવાન મહાવીર પ્રભુની દેશનાના શ્રવણ પર મહાવૈરાગ્ય તથા દીક્ષા સુધીનાં દાન કર્યા ! અહીં પ્રશ્ન થાય, પ્રઃ–દેવાની બુદ્ધિ અને દેવાની વસ્તુ એક જ છતાં ફળમાં આટલે બધે ફરક કેમ? ઉo –આચાર્ય મહારાજ શિખીકુમારને કહે છે કે, જેમ પાણું એક જ જાતનું, પીવાની ક્રિયા એક જ જાતની, છતાં પીનાર ગાય અને સાપ બંનેમાં એ જળપાનનું પરિ. જામ જુદું આવે છે, ગાયને એ દૂધ થાય છે, ને સાપને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઝેર થાય છે, તેવી રીતે પાત્ર વિશેષે દાનનુ ફળ જુદું" જુદું" આવે છે. તે સમજો છે. આવા ઉત્તમ સુપાત્રદાનને સમ જવાના, અને કરવાના કાળ જે મળ્યા છે તેનું મૂલ્ય સમજો છે ? કદાચ મુનિમહારાજને કેાઈ દવા જોઇએ છે, તે તમે બજારમાંથી લાવી આપી, પણ એનું ખીલ પંચખાતામાંથી લઈ લેવાનુ થાય છે ને ? આ ભાગ્યવૃધ્ધિ થતી રોકીને? (૩) કાળજીદ્દે દાન :~ આ થઈ ગ્રાહકશુદ્ધિની વાત, અર્થાત્ દાનના ક્ષેત્રની શુદ્ધિની વાત. હવે જુઓ કાળશુદ્ધિની વસ્તુ. કાળશુદ્ધ દાન તે કહેવાય કે જે દાન યોગ્ય કાળે કર્યુ હાય, કાળને અનુ રૂપ કર્યું હાય. દા. ત. કાઈ તપસ્વી મહામુનિને પારણુ' છે, એમના દેહને અમુક અમુક વસ્તુ લાભકારી છે, તે તેમને તે તે નિર્દોષ વસ્તુનું દાન કર્યું" તેતપસ્યાના પારણાના કાળને ચેાગ્ય દાન થયુ.. આ કાળશુદ્ધ દાન છે, જગતમાં કાળને ચેાગ્ય ક્રિયાના લાભ કયાં આ છે? ખેતી કાળે કરી હાય, તો એનુ ફળ બહુ મળે છે. અકાળે કરી, વરસાદ ચાલુ થઈ ગયા પછી કરવા માંડી, શું કામ લાગે ? એમ મહામુનિ વખતે ગેરહાજર રહ્યા, અથવા એમને ચેાગ્ય વસ્તુ દેવામાં સંકોચાયા તે દાનના ખરા કાળ ગુમાવ્યે જ ને ? અનવસરના દાનની શી કિંમત? બીજ પણ જે અવસર વિના નાખ્યું, દા. ત. ખેતરમાં ઉકરડા પડયા છે, તે વખતે નાખ્યું, તે એ બીજને પાક શું... ? ડૅાવાટ અને બિગાડા ખીય ખગયું, ને ખેતરની ઢવા ય બગડી. એવી રીતે કેટલીકવાર અકાળ દાન એ દેનાર Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ લેનાર અનૈને નુકસાન કરે. મા બિમાર છેકરાને દૂધપાક પીવરાવે, સાજા થયેલા છેકરાને મગનાં પાણી પાય, શું પરિણામ છેાકરે ને મા મને હેરાન થાય. માટે જ, ‘અવસરનાં વાજા' અવસરે વાગે.’ ‘રાઇના ભાવ રાતે વહી ગયા, કાલે કાલ સમાયરે’-આ બધા કાળના મહત્ત્વસૂચક વચને છે. વેપારમાં સીઝનના કાળે વેપાર કરી લીધા, તે બાર માસની નિરાંત કરાવે. એમ અહીં પણ ધ ક્ષેત્રમાં અવસરને યાગ્ય દાન કરી દે તે એનાં મહાફળ ! નયસારનું દાન, જીવાન ંદનું દાન મહાન ફળ લાવનારા અન્યા. (૪) ભાવશુદ્ધિ હવે આવી ભાવશુદ્ધિની વાત. દાન દેતાં શ્રદ્ધા અને સવે ગથી રોમાંચ ખડા થાય, અને પેાતાની જાતને આ દાનના સુકૃતથી કૃતાર્થ માને એ ભાવશુદ્ધ દાન કહેવાય. ત્રણ વાત છે, શ્રધ્ધા, સ ંવેગ, કૃતા બુધ્ધિ, દાન દેવા પૂર્વેથી હૃદયમાં શ્રદ્ધા ઉછળતી હેય. ‘આ દાન એ અપૂર્વ કવ્ય છે, દાનના પાત્ર મુનિએ એ ખરેખરા ઉત્તમ મહાત્મા છે.’ એવી સચોટ ઝળકતી શ્રધ્ધા ખડી હેાય, એમાં દાન દેવાને મેકે મળ્યે ત્યાં એ મહાન નિમિત્તને પામીને ધર્મપ્રેમ, ધર્માંર્ગની ભરતી ચઢે. વૈરાગ્યની છેાળા ઉછળે, કેવા મહાન ત્યાગી આ ગુરુદેવ ! સ્વેચ્છાએ ત્યાગ કરીને માનવ-જીવનમાં કેવી સરસ ત્યાગની મહત્તા દર્શાવી ! સંસારને કેવા ઝેર જેવા મતાભ્યે !....' એમ હૈયે સંવેગના પૂર ચઢે! તેમ, દાન દેતાં શ્વેતાં, અને દૃીધા પછી પણ પેાતાની જાતને કૃતાર્થ માને, : Page #275 -------------------------------------------------------------------------- ________________ ધન્ય જન્મ, કે આ મને દાન દેવાનું મળ્યું! પાપલકમી મને દુર્ગતિના કૂવામાં પડી જાત. એના બદલે આ દાનમાં એ અમરલમી બની ગઈ! મને ન્યાલ કરી દીધે!” વગેરે વગેરે ધન્યતા, કૃતાર્થતા અનુભવે, વાત પણ સાચી છે. જીવે લક્ષમીના કેઈ નાટક કરવામાં બાકી નથી રાખી, માત્ર એના વડે આવા મહાગુણસંપન્ન, એકાંતપવિત્ર જીવન જીવનારા સંત પુરુષની ભક્તિ નથી કરી. અહીં એ કરવાની મળે, પછી શું બાકી રહ્યું? ભાવશુદ્ધિના મૂલ્ય આંક્યા અંકાય એવા નથી. ગ્રાહકશુદ્ધિ, દાયકશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ એ છતાં ભાવશુદ્ધિ ન હેય તે જે ફળ મળે એના કરતાં ભાવશુદ્ધિ હોય તે ફળ લાખે-કડેગુણું ઉંચું મળે, યાવત્ ભાવશુધ્ધિના અત્યંત વિકાસમાં ફળ અનંતગણું ઉચ્ચ મળી જાય. શાલિભદ્રના જીવે દાન દીધું તેમાં વધારે મહત્વ શાનું હતું ? ભાવશુદ્ધિનું જ ને? એના હૈયામાં શ્રદ્ધા-સંવેગના સાગર ઉભરાયા ! કૃતાર્થતાની અનેરી લાગણી અનુભવવા માંડી ! તે મર્યો ત્યાં સુધી ! ગરીબ હતો પૈસાથી; પણ ભાવમાં તે એ જાણે મેટે અબજપતિ થઈ ગયે ! એટલા બધા ઊંચા ભાવને એ માલિક બને ! ભાવ માટે ગરીબી કે વ્યાધિ કયાં નડે છે? એ ભાવશુદ્ધિએ એને ક્યાં લઈ જઈ મૂ? શાલિભદ્રની મહાશ્રીમંતાઈ સુધી, મહાવીર પ્રભુ પ્રત્યે અથાગ રાગ, અને સેવકપણુના હાર્દિક ભાવ સુધી, શ્રેણિક એ માથે રાજા છે, એ વસ્તુ ઉપર વીર વિભુના ચરણે ચારિત્ર-જીવન Page #276 -------------------------------------------------------------------------- ________________ સુધી, ઘેર તપ અને છેવટે અનશન સુધી –ટૂંકમાં કહીએ તે અનુત્તર વિમાનના વૈભવ અને મહાવિદેહમાં મુક્તિ સુધી!જીરણ શેઠે તે દાન દીધું ય નહતું, છતાં ભાવ શુદ્ધિએ બારમા દેવલેકે ચઢી ગયા! અને દુંદુભિ ન સાંભળી હેત તે કદાચ કેવળજ્ઞાન સુધી પહોંચી જાત! માત્ર દાનમાં જ નહિ પણ બીજી ય ધર્મક્રિયામાં ભાવશુધિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ક્રિયા એની એ, પણ ભાવશુધિ જેટલી વધારો એટલી ફળમાં વૃધિ. દાનમાં બીજી ભાવશુદ્ધિ સાચવવાની છે દોષ દાળવાની. અર્થાત્ આપવાની વસ્તુ નવકેટિશુદ્ધિ જોઈએ. પચન, હનન, અને કેયણ ન જાતે કરવા, ને બીજા પાસે કરાવવા, હૈ ન બીજાએ કરેલામાં સંમતિ રાખવી. રસોઈ રંધાય તે પચન કહેવાય. ફળાદિ કપાય, લૂણ આદિથી નિર્જીવ કરાય તે હનન, કયણમાં વેચાતું લેવાય છે. એ દેશે ન લાગવા દેવા તે દેય વસ્તુની ભાવશુદ્ધિ. આમાં ઉદ્દગમના ૧૬ દોષ ટળે. બાકીના એષણના ૧૦ દેષ પણ ન લાગવા દેવા જોઈએ. દા. ત. દેવાની વસ્તુ નિર્દોષ અને નિર્જીવ છે પણ એને કઈ સજીવ વસ્તુને સંઘટ્ટીને આપે તે દેષ કહેવાય. અથવા એને ઢળતે ઢળતે વહેરાવે, કે કાંતો પીંજતે વહેરાવે છે તે સદેષ કહેવાય. ભાવશુધ્ધમાં એક વાત એ પણ છે કે દાન દેવાની પાછળ કઈ પદ્ગલિક લાભને, કે ઈ માનીતિ આદિ દુન્યવી લોભને આશય ન જોઈએ, અથ નિદાન ન જોઈએ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ દાન નિયાણા વિનાનું જોઇએ, અનિદાન જોઇએ, નહિં તર દાનરૂપી લાખાને માલ રાખના મૂલ્યે જાય. શિરામણુ સાટે ખેતર વેચવાની મૂર્ખાઇ થાય. અટલ વિશ્વાસ જોઇએ કે ‘શુદ્ધદાનમાં અચિંત્ય શક્તિ છે. એ ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં પણ ચઢીયાતી ચીજ છે, એથી શું નહિ મળે ? બધું મળશે. પણ મારે બીજું જોઇતુ નથી, કેમકે એ બધુ અંતે તો જનારૂ, અને રહે ત્યાં સુધી મુઝવનારૂ એ વેઠ વહેારીને શું કરૂ ? મારે તે આવું દાન દેતાં દેતાં જગતની વસ્તુ માત્રના માહ ઉતરી જાય, એ જોઈએ છે. આવા દાનના પ્રભાવે આત્મા મહાત્માને પ્રેમી બને, મહામાના અનુગામી બની જાતે મહાત્મા અને છેવટે પરમાત્મા સુધી મને એ જોઈ એ છે.’ આવે કેાઈ વિશ્વાસ હાય, તે પછી નિદાન શા માટે કરે ? દુનિયાના વૈભવ અને માનપાનને કચરા સમજ્યા પછી એ કચરાની લાલસાથી પવિત્ર દાનધમ ને અભડાવે નહિં, બાકી તા જેણે અભડાવ્યા એના નિક ંદન નીકળ્યા, મમણ શેઠ પૂર્વે કરેલા દાનને અભડાવીને આબ્યા હતા. તે અહુિ થી સરવાળે સાતમી નરક મળી. આ બધું જે કહ્યું તે મેાક્ષના હેતુના દાન અંગે કહ્યું. દાયકશુદ્ધિ ગ્રાહકશુદ્ધિ વગેરે માહેતુક દાનધમની વિધિ જાણવી, બાકી અનુક પાદાનને તે જિનેશ્વરદેવાએ કયાં ય નિષેધ્યું નથી. અર્થાત્ અનુકંપા દાનમાં આ વિધિ નથી. અનુકંપા કરવામાં સામે પાત્ર નથી જોવાનું.‘સામેા દુઃખી છે, એને ખાવા રેટલા આપુ, કોઈ એને મારવા જાય છે, Page #278 -------------------------------------------------------------------------- ________________ કે મારે છે, તે એને છોડાવુ બચાવું–આ અનુકંપાની ભાવના છે. હાથીએ સસલાની અનુકંપા કરી તે હાથી મરીને મેઘકુમાર થયે. મેઘરથ રાજાએ પારેવા પર અનુકંપા કરી અને સમ્યકત્વ સહિત ભાવનામાં ઉંચે ચઢ્યા તે તીર્થકર નામ કર્મ નામહું પુણ્ય કમાયા! આધુનિક ભીખમ પથી-તેરાપંથીને આની ગમ નથી, એટલે બિચારા અનુકંપાને અધર્મ કહે છે. અનંત અનંત કાળની કઠોરતાને મુકાવનાર કરુણું ભાવના છે. અનુકંપા ભાવના છે. ધર્મને એ પાયે છે. એથી હૃદય કમળ બને છે, કેમળ હૃદયમાં જ ગુણે પ્રગટી શકે છે. કેમળ હૃદયમાં જ કુતર્કને બદલે જ્ઞાનીવચન એ પ્રમાણ,એમ વસી શકે, મહાજ્ઞાનીને આત્મસમર્પણ કરી શકે. પ્રકરણ-૨૧ શીલ-ધર્મ વિજયસિંહ આચાર્ય મહારાજ સમરાદિત્યના જીવ શિખીકુમારને કહી રહ્યા છે, જે મહાનુભાવ! અહીં સુધી દાન સ્વરૂપ ધર્મ તને સંક્ષેપમાં કહ્યો, હવે શીલસ્વરૂપ ધર્મ કહેવાય તે સાંભળ. શીલમય ધર્મમાં. - પ્રાણાતિપાત અથર્ હિંસા, અસત્ય, અદત્તાદાન (ચેરી, મૈથુન અને પરિગ્રહની સર્વથા સારી રીતે વિરતિ, ક્ષમા-મૃદુતા-ઋજુતા-સંતેષના વિચિત્ર શ વડે કેમાન-માયા-લેભને દઢ રીતે નિગ્રહ, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ક્ષણલવપ્રતિબંધનતા, શ્રદ્ધાસંગસ્પર્શના, અને ‘નિસ્પૃહ ચિતે સર્વ જીવો ઉપર મૈત્રીભાવ આવે.” જૈન ધર્મની વિશાળતા અને વ્યવસ્થિતતા જુએ. દાનશીલ તપ અને ભાવધર્મમાં બધી આરાધનાઓ બતાવે છે, અને તે પાછી વ્યવસ્થિત રીતે. સર્વજ્ઞ પ્રભુના શાસન વિના આ કેણ બતાવી શકે? માટે જ આને જીવનમાં ઉતારવાની વાત મુખ્ય જોઈએ. જગતમાં બીજા બીજા ધર્મને પામેલા છે પણ એને અર્થ-કામની વાત કરતા વધારે અગત્ય આપનારા દેખાય છે, ત્યારે આ મહાતેજસ્વી અને અવ નીય ધર્મને પામેલાએ એને જીવનમાં કેટલી બધી અગત્ય આપવી ઘટે? અર્થ-કામના દરેકે દરેક અંગની સામે સાથે તે તે ધર્મના અંગ આચરે છો ને? તે પણ ધર્મઅંગને વધુ મહત્વ આપીને આચરો છે ને? કાયને મહત્વ આપી કહીનુર હીરાને જેમ તેમ ગણવાની ભૂલ કરતા નહિ. દાનાદિ ધર્મ એ કેહીનુર હીરે છે. મન, વચન અને કાયા, ત્રણેયથી એને જ ઉચ્ચ અગત્ય અપાય. ખેડૂત વાવે તર અને પકવણુના કાળમાં ખાનપાન આરામીને મહત્વ નથી આપતે. એ તે ખેતી, વાવણી, પાકરક્ષા વગેરેને જ ખૂબ અગત્ય આપે છે. માનવભવ એ ખેતી, વાવેતર અને પકવણીને કાળ છે. એમાં આત્મક્ષેત્રને જિનવચનના હળથી ખેડી નાખવાનું છે, એમાં જિનેક્ત દાનાદિ ધર્મની પ્રશંસા ચાહના, વગેરેના વાવેતર કરવાના છે, દાનાદિની સમ્યગ્દનાદિ રૂપમાં પકવણું કરવાની છે. કેઈ દિવસ શું, કે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ પતાવવાના ફ્રાણુ જપીને બેસવાનું નથી! ખાન-પાન-આરામીને જરાય અગત્ય આપ્યા વિના એને જરૂરી જેટલા જ છે. એ પતાવવાની ક્રિયા વખતે પણ લક્ષ તે પાછું દાનિ ધર્માનું રાખવાનું છે. ત્યારે બાકોના કાળે તે દાનાદ્રિની જહેમતમાં પૂછવાનું જ શું? ત્યારે તમે કદીયે વિચાર કર્યાં છે કે દાન-શીલ-તપ-ભાવ, એ ચાર ધર્મ અને તજ્ઞાની તીર્થંકર ભગવાને કહ્યા છે તે એમાં શે ગુપ્ત ભાવ છે? શુ રહસ્ય, ને શી કેાઈ ગહન વિશેષતા સમાઈ છે? વિચાર નહિ ને અવસરે અવસરે તમારા ધન પર, શરીર પર, સ્નેહીજન પર ઉંડા ઉડા વિચાર કરે છે. કેમકે એની ગરજ લાગી છે અને એની કિ ંમત સમજાઇ છે. આને વિચાર નહિ. એના અર્થ તે એજ ને કે આની ગરજ નહિ. આની કદર નહિ ? શા માટે ભૂલે છે, શા માટે ભ્રાન્ત થાઓ છે ? આવા ઉચ્ચ કોટિના માનવભવે મહાકિંમતી બુદ્ધિ શક્તિ પામીને કયુ* વિચારકા કરવા જેવું છે, એટલુ નથી સમજાતુ‘? પવિત્ર મના મદિરને દાનાદિના ગુપ્ત રહસ્ય અને વ્યાપક મહાલાભના સુવિચારથી ઝગમગાટ પ્રકાશિત કરી દેવાને બદલે દુનિયાના કચરાપટ્ટી વિચાર રૂપી ગાઢ અંધકારથી વ્યાપ્ત કાં કરી કે ? અહી દાનાદિ ધર્મના રહસ્યના વિચાર કરતાં પહેલાં દાન-ધર્માનું સ્વરૂપ જોયું તેમ શોલ-તપ-ભાવનું થાડુ સ્વરૂપ જોઈ લઈએ. Page #281 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રત – શીલમાં પહેલાં પાંચ મહાવ્રત કહ્યાં. મહાવ્રતના ઉપર ક્ષમા આદિ ગુણો સફળ છે. નહિતર તે એક બાજુ ક્ષમાને નમ્રતા દેખાડે પણ બીજી બાજુ હિંસા, કે જૂઠ, કે વિષયાસક્તિ જોરદાર હોય, તે આત્મા પ્રગતિ શી સાધી શકવાને? જીવનમાં સર્વથા યા અંશે પણ હિંસા, જૂઠ વગેરે પાપને ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કર્યો હોય તે આત્મા આગળ વધી શકે છે. ગુણસ્થાનકનો ક્રમ જુઓ તે એમાં આ સ્પષ્ટ દેખાશે કે સમકિત પામ્યા પછી પણ અહિંસાદિના વ્રતમાં આવે, તે જ ઉપરના પાંચમે છ.... વગેરે ગુણઠાણે જઈ શકાય. અનુત્તર વિમાનના દેવે આમ વીતરાગ જેવા છતાં વ્રતના અભાવે થે ગુણઠાણે રહે છે. ત્યારે એ પણ છે કે મહાતે સ્વીકાર્યા પછી જ કષાયોને સર્વથા નાશ કરી ક્ષમાદિ ગુણેની પરાકાષ્ઠાએ પહોંચી શકાય. માટે જીવનમાં મહાવતે એ મહાન ઉદયની ચાવી છે. પાંચ મહાવતે – હિંસા-જૂઠ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ એ પાંચ મહાપાપને પ્રતિજ્ઞા પૂર્વક સર્વથા ત્યાગ કરવાથી આવે. સ સારના જબરદસ્ત પિષક હિંસાદિ પાપ છે. એનાથી જીવે બીજાને દુઃખમાં મૂકે છે, અને પિતાના આત્માનું અધઃપતન કરે છે. હિંસામાં નિશ્ચિત્તપણે પ્રવર્તનારે જીવ પિતાના પૂર્વના વાઘ-વરુના જીવનને વારસે લાવનાર ગણાય કે બીજું કાંઈ? હિંસા એ જંગલી પશુની ખાસીયત છે, ત્યારે અહિંસા એ સાચી માનવતા છે. હિંસાથી હૃદય કઠોર બને છે. પછી એમાં ગુણને બદલે દેને આવવું–ટકવું સરળ બને છે. એમ, અસત્ય જીવને કાયર બનાવે છે, તામસી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૫૧. કરે છે, કર્માંથી મહામલિન કરે છે. જીવનમાં સત્ત્વ કેળવવું . હોય તે અસત્યને દૂર ફગાવી દેવુ જોઇએ. મનને થવુ જોઇએ કે પૈસાની કે માનની નુકસાની એ જૂ -અસત્યથી થતી આત્મિક નુકસાની આગળ, વિસાતમાં નથી; માટે કાઇ પણ. ભાગે સત્ય જાળવીશ, અસત્ય નહિ મેલુ..' કહેા જીવન જીવ વામાં સહાયક છુ અન્નપાણી ગણાય કે અસત્ય ગણાય ? જેવુ... અસત્ય તેવી ચેરી, અનીતિ પણ જીવન જીવવા માટેના સહાયક તત્ત્વ નથી; તેમ એ માનવતાને પણ અજવાળનારા નથી. માણસે એટલે વિચાર કરવા જોઈએ કે જૂ-અનીતિ જેની ખાતર કરાય છે, એ વસ્તુએ જ ક્યાં કાયમી છે ? જીવને ક્યાં શાશ્ર્ચત સલામતી આપે છે ? પછી શુ' એની ખાતર જૂડ ખેલવુ? અનીતિ કરવી ? માયાકપટ, ને વિશ્વાસઘાત જેવા ભયાનક દુર્ગુણા જૂઠ અને અનીતિ ઉપર પોષાય છે. ત્યારે મૈથુનના પાપમાં તે જીવ પરમાત્માને બાજુએ રાખી કામપાત્રને વિશેષ પ્રેમનુ ં પાત્ર, અને વધારે તન-મન અને ધનથી સેન્ટ કરે છે. ઉત્તમ માનવ જીવનની વિશેષતા બ્રહ્મચય છે, ચારિત્ર છે; નિષ્પાપ જીવન છે, એને ભૂલાવનાર આ પાપ છે. ત્યારે પરિગ્રહ પાપ વળી એને સહાયક છે. શાસ્ત્ર કહે છે, સ'સારનુ મૂળ આરંભ, અને આર્ભનું મૂળ પરિગ્રહ છે. પરિગ્રહથી તૃષ્ણાના ભય કર દ્વેષ મજબુત અને છે, જીવનાં પોતાના મૂલ્યને બદલે જડનાં મૂલ્ય વધુ અકાય છે. ટૂંકમાં સમજો કે હિંસાદિ પાંચે ય પાપા ભયંકર છે. એ સવન Page #283 -------------------------------------------------------------------------- ________________ २५३ નથી, અશીલ છે. માનવને એ દિવ્ય કટિમાં લઈ જવાને બદલે પશુતામાં પટકે છે, તેથી જ એ પાપને ત્યાગ એ સુંદર શીલધર્મ છે, આત્માની સુવાસ છે, પ્રકાશ છે, પવિત્રતા છે. ક્ષમાદિ શસ્ત્ર – મહાવતેની સાથે માનવજીવનનું મહાન કર્તવ્ય કેધાદિ આંતર શત્રુઓને નાશ કરવાનું છે. એ ક્ષમા આદિ શો વડે સહેલાઈથી થઈ શકે, ક્રોધ મનમાં ઉઠે છે, ત્યાં જ જે ક્ષમા ધારણ કરી લઈએ, પછી ભલે સહજ રીતે નહિ, પણ પાપના ભયથી, કે જ્ઞાનીના હુકમથી, તે ય તે ક્રોધને આગળ વધતું અટકાવે છે. એમ ક્ષમામાં આગળ વધતાં વધતાં ક્રોધ દૂબળે પડતે જાય છે. અંતે મહાક્ષમાથી ક્રોધના ભૂક્કા થાય છે. એવી રીતે નમ્રતા, મૃદુતા અને લઘુભાવથી અભિમાન-અહંકારાદિ મરે છે. સરળતાથી માયા મરે છે, અને નિસ્પૃહતાથી લે મરે છે. ક્ષમાદિશીધર્મની તે જીવ. નમાં બલિહારી છે. ઉચ્ચ પવિત્રતા, નક્કર ઉન્નતિ, અને સાચાં સુખ એ આપે છે. એના વિના ધનમાલ વગેરે સુખને બદલે દુઃખ દેનારા બને છે, આત્માની ઉન્નતિ ક્ષમાદિમાં દેખાય છે, ક્રોધાદિમાં નહિ. પસ્તાવે ક્રોધાદિ કરવાને અંતે આવે છે, ક્ષમાદિથી તે અંતે નિરાંત મળે છે; મહાસુખના અનુભવ થાય છે, આ બધા ધર્મોને વિસ્તારથી વિચારવાને સમય નથી, તેથી માત્ર નામનિર્દેશ જેવું કરી આગળ ચાલીએ છીએ. બાકી છે એ જીવનને સાર. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ક્ષણલવ-પ્રતિબોધનતા :– જીવનમાં આ પણ એક મેંઘેરી વસ્તુ મેળવવા લાયક છે; કઈ? “ક્ષણલવપ્રતિબોધનતા =ક્ષણલવનો પ્રતિબોધ, ક્ષણલવની જાગૃતિ. અહીં “ક્ષણલવ' એ ખાસ શબ્દ છે, સંકેતવાળે શબ્દ છે. એને ભાવ એ છે કે આ દુર્લભ માનવજીવનને ધન્ય અવસર જે મળે છે તે વિરાટકાય કાળમાને એક નગણ્ય અંશ છે, અત્યંત મામુલી ભાગ છે. કયાં વહી ગયેલો અનંતાનંત ભૂતકાળરૂપી અથવા અનંતાનંત ભવિષ્યકાળ રૂપી મહાસાગર ! અને ક્યાં આ ચાલુ માનવભવના આયુષ્ય કાળરૂપી એક બિંદુ! ! ગણિતના હિસાબે ચાલુ ભવને કાળ કોઈ વિસાતમાં નથી. આ અતિ અતિ અલ્પ પણ વર્તમાન જીવનકાળ ખરેખરી ક્ષણ છે! ખરેખ અવસર છે. કેમકે વર્તમાન ટૂંકા પણ ઉચ્ચ કાળની જિનવચન સેવા એ સાગર સમા ભાવી અનં. તાકાળને ઉજજવલિત કરવા માટે સમર્થ છે! તે પછી આ અભ્યાતિ અલ્પ કાળમાં એ સાધના કાં ન કરી લઉં? એ સાધના કરવામાં જે કાંઈ તન-મન-ધનને કષ્ટ પહેચે, તે કષ્ટ ભૂતકાળના અનંતા કાળની આપણે જ વેઠેલી અનં. તાનંત ઘેર પીડાઓ આગળ શી ચીજ છે? કઈ ચીજ નથી ! ત્યાંરે ભૂતકાળના બધા ય વૈભવ કરતાં, વર્તમાનની દેવાધિદેવ, સદ્દગુરુ અને જૈનશાસનની પ્રાપ્તિ, એ કેટલે બધે ઊંચે અને અલૌકિક વૈભવ છે! એટલે ભાવી અને ભૂતકાળ, બંનેની દષ્ટિએ વર્તમાન કાળ એ અતિ મહ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વને કાળ છે, એ ખરેખરી પણ કહેવાય. અર્થાત્ ખરેખરો અવસર કહેવાય, પણ તે પાછો લવરૂપ છે, અતિ અતિ અલ્પ છે. માટે મારે જાગ્રત થઈ જવું જોઈએ અને વર્તન માન અતિ ટૂંકા અવસરને યેગ્ય જબરદસ્ત આત્મસાધના ભગીરથ પુરુષાર્થ ફેરવીને કરી લેવી જોઈએ.-દેવગુરુધર્મની ભારેમાં ભારે ઉપાસના કમાઈ લેવી જોઈએ. આવી જે જાગૃતિ એ હાણલવ પ્રતિબંધનતા. પંચસૂત્રમાં પણ છે મમ કલો કિમેઅર્સ ઉચિતં આ મને કે ગજબ અવસર મળે છે, અને તે, આ અવસરને યેગ્ય શું છે? –આવી ભાવ જાગ્રતિ રાખી મેહનિદ્રાને ત્યાગ કરવાનું કહ્યું છે. આ જાગ્રતિથી માણસ શક્ય ઉત્તમ સાધના કરવા જાગ્રત રહે છે, અને તેથી સ્વાત્માની મહાન ઉનતિ સાધે છે. કહે આ કે અને કેટલે બધે સુંદર શીલાધર્મ બતાવે ! ! ત્રણેય મહાન છે,–અહિંસાદિ પાંચ મહાવતે, કામાદિ ગુણે દ્વારા ક્રોધાદિ કષાયને નિગ્રહ અને ણલવ જાગ્રતિ. શ્રધ્ધા-સંવેગની ૫ના – ચેથી વસ્તુ છે શ્રદ્ધા-સંવેગની સ્પર્શનાની. આમાં શ્રદ્ધા શબ્દથી સમ્યક્ત્વ લીધું, અને સંવેગ શબ્દથી સંસાર પ્રત્યે ભારોભાર વૈરાગ્ય અને મેક્ષને ઝળહળતો પ્રેમ લીધે. આના વિના મહાવ્રત પણ નકામા ! તે સામાન્ય વ્રત–પચ્ચખાણ કે દેવભક્તિ-ગુરુભક્તિનું શું પૂછવું ? સમ્યફત્વ, વૈરાગ્ય અને મેક્ષરૂચિ,ત્રણે ય અજબ ગુણ છે. જિનેન્દ્ર પરમાત્મા ઉપર, એમના સર્વ વચન ઉપર, ને એમના કહેલા ધર્મ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ઉપર એકાંત શ્રધ્ધા એ સમ્યકત્વ.એ મહાન પ્રકાશ દે છે! અદ્ભુત આત્મબળ આપે છે ! એનાથી જ હવે સંસારકાળ અર્ધ પુદ્ગલ પરાવર્તની અંદર સમાપ્ત થવાનું નક્કી થાય છે. મહાન સકામનિર્જરા કરવાની લાયકાત મળે છે. ત્યારે ભવવૈરાગ્યથી સંસારના ભામાં ભારે પ્રભને સામે અડગ રહેવાનું અપૂર્વ આત્મતેજ વિકસે છે. તેમમેક્ષરુચિથી તે સર્વ વૈષયિક આનંદને તુચ્છકારી એક માત્ર આત્મિક અસાંગિક આનંદની જ લાલસા રહે છે, પક્ષપાત રહે છે. એટલે વિષયના ભ્રામક આનંદમાં ભારે થકાવટ, ભારે અરુચિ આવી જવાથી સાંસારિક લેભ-મમતા, બહુ કપાઈ જવાથી મેક્ષ મળવા પહેલાં અહીં પણ અજબ શાંતિ અનુભવમાં આવે છે, મહાન આંતરિક સ્થિર સુખને અનુભવ થાય છે, શ્રધ્ધા અને સંવેગ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપ્ત થઈ જવા જોઈએ, એ સૂચવવા એની સ્પર્શના કહી. નિસ્પૃહ ચિત્તે સર્વ જીવે પર મૈત્રીભાવ – પાંચમી વસ્તુ છે મૈત્રીભાવની. સમકિત તે ઊંચા ધર્મને પામે છે. જ્યારે મૈત્રીભાવ એ તે પહેલેથી શરૂ થતા માર્ગાનુસારી જેવા સામાન્ય ધર્મને પાયે છે. મૈત્રીભાવના પાયા ઉપર ધર્મની ઈમારત ટકી શકે છે. મૈત્રીભાવ હોય તે જ બીજા ન્યાય–સંપન્નતાદિ ધર્મો મોક્ષમાર્ગને અનુકૂળ બને છે. આ મૈત્રીભાવ એ ભેદભાવ વિના સર્વ જી પ્રત્યે રાખવાને છે. અર્થાત્ “જગતના જીવમાત્રનું ભલું થાઓ.”-એવું વિશ્વ વાત્સલ્ય એમાં કેળવવાનું Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫ છે. દુશ્મન પણ આ આપણી વિશ્વમૈત્રોમાંથી બાદ નહિ ! એને કદાચ, અવસર પામીને, શિક્ષા કરવાનું મન થતુ હાય, તે પણ એનું ભુંડુ થાએ એવી ભાવના ન થાય; એનુ’સત્યાનાશ નીકળી જાએ એવી હલકટ વૃત્તિ ન જાગે. હૈયું એટલુ' કામળ અને પ્રેમાળ અને ત્યારે મૈત્રીભાવ સિદ્ધ થાય. એમાં હૃદય બહુ ઉદાર બને છે. એ પાછું નિઃસ્પૃહ ચિત્તથી કરવાનુ છે, અર્થાત્ આ મૈત્રીભાવના બદલામાં મને દુન્યવી લાભ મળેા એવી આશંસા ન રખાય. ચિત્ત નિરાશંસ અર્થાત્ બદલાની આશા વિનાનું રખાય. એમ કરવાથી સાચી ઉદારતા, સાચા પ્રેમ ઉભા થાય છે. નિઃસ્પૃહ ચિત્તથી જગતના લાભા તુચ્છ લાગે છે. પછી જગતના જીવા ઉપર, પહેલાં એ લાભમાં અંતરાય થવાના કારણે, દ્વેષ થતા હતા, તે હવે શા સારૂ થાય ? તેમ ‘આના ઉપર હું મૈત્રીભાવ રાખું જેથી એ મારા ઉપર પણ મૈત્રીભાવ રાખે અને મને નુકશાન ન કરે, મને અવસરે લાભ કરે,’-આવા સેાદા કરવાની વાત નહિ. તેથી શુષ્ક મૈત્રીભાવ થાય, અને એ ટકી રહે, તેમજ એ હૃદયને સંકુચિત ન કરે. વિજયસિંહૈં આચાર્ય મહારાજે સમરાદિત્યના જીવને આવા પ્રકારનુ શીલધર્મનું સ્વરૂપ કહ્યું. એમાં અવાન્તર શ્રાવકના ખાર વ્રત, અન્ય સપ્તવ્યસન ત્યાગાદિ ત્રતા, નિયમે પણ સમજી લેવાના, સાધુની સાધુચર્યાં પણ આમાં આવી જાય. માત્ર તપ અને ભાવનાની વાત અલગ સમજવાની છે. આચાર્ય મહારાજ કહે છે, હું શ્રાવક ! અત્યંત કષ્ટથી Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ છતાય એવા રાગદ્વેષાદિ દે ઉપર પણ સંપૂર્ણ વિજય મેળવી એને સર્વથા નિર્મળ નાશ કરનાર બધા જ પરમ ગુરુ શ્રી જિનેશ્વરદેવોએ આ શીલ-ધમ ફરમાવ્યું છે. અર્થાત માટે જ તે ખાસ સાધી લેવું જોઈએ. હવે તું તપ અને ભાવ-ધર્મનું સ્વરૂપ સાંભળ. પ્રકરણ-૨૨ તપધર્મ અને ભાવધર્મ mm બાહ્ય-અત્યંતર :–તપધમ બે પ્રકારે કહ્યો છે. ૧, બાહ્ય તપ, અને ૨, અભ્યન્તર તપ. બાહ્ય તપમાં જે બાહ્ય કાયાથી કરાય છે તે આવે. અભ્યત્તરમાં અંદર આત્માથી કરવાનું આવે. આમાં એટલું સમજવાનું છે કે પ્રાયશ્ચિત્તવિનય-વૈયાવચ્ચ એ અભ્યન્તર તપમાં છે, છતાં એમાં જે કાયકષ્ટ, મન-વચન-કાયાની સંસીનતા, સંગે પવું થાય તે બાહ્ય અંશ ગણાય, અને અંતરાત્માની ઉપગદશા થાય તે આભ્યન્તર તપમાં જશે. એવું જ અનશન, પરીસહસહન વગેરે બાહ્યતાપમાં હોવા છતાં, એમાં જે આભ્યતર રીતે અરિહંતના વચનને વિનય, તથા ધર્મધ્યાનને અંશ આવશે તે અભ્યન્તર તપમાં લેખાશે. અથવા બીજી રીતે ઓળખીએ તે બાહ્યતતે છે જે જૈનશાસનની બાહ્ય પણ જોવામાં આવે છે; અભ્યતરત ૫ વ્યવસ્થિતરૂપે જૈનસાસનની અંદર જ મળે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ બાસ્થતપના છ પ્રકાર છે અનશન, ઉદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયશ, અને છઠ્ઠો સંલીનતા. આભ્યન્તર-તપના છ પ્રકારમાં –પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આવે છે. આનું વર્ણન આગળ કરાઈ ગયું છે, તેથી અહીં એને વિસ્તાર કરવાનું નથી. આચાર્ય મહારાજ કહે છે કે આ તપ-ધર્મને આચરીને છ આલેક-પરલેકના વિશાલ સુખ પામે છે, અને સર્વદુઃખેને કમને ક્ષય કરી શકે છે. તપ એ મહામંગળ છે. તેથી પાપ-કર્મ રૂપી વિદને ટળી જાય છે પછી દુઃખ નાશ અને સુખ મળે એમાં નવાઈ નથી. ભાવના ધર્મ દાન, શીલ અને તપ એ આચરણના ધર્મની સાથે ભાવનાને ધર્મ જોઈએ, તેથી હવે આચાર્ય મહારાજ કહે છે, “હે સુંદર! હવે તું ભાવનામય ધર્મ સાંભળ સારી રીતે - (૧) સમ્યગ્દર્શનની ભાવનાઓ, (૨) સમ્યગજ્ઞાનની ભાવનાઓ, (૩) સમ્યગુચારિત્રની ભાવનાઓ, (૪) વૈરાગ્યની ભાવનાઓ, (૫) પરમ જિન-ભક્તિ. (૬) સંસાર જુગુપ્સનતા, (૭) કામવિરાગ. (૮) સુસાધુ સેવા. (૯) જિનસેવા. (૧૦) જિનેન્દ્ર પ્રવચન-પ્રભાવના. (૧૧) મોક્ષસુખપ્રીતિ. (૧૨) અનાયતન વર્જના. (૧૩) સદા પ્રશસ્ત આત્મનિંદા, (૧૪) સ્પલનાની ગહ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આ આ પ્રકારે ભાવનામય ધર્મ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરોએ કહ્યો છે, અને તે સંસારરૂપી વનને બાળીને ભસ્મ કરી નાખવા માટે દાવાનળ સમાન છે. અહીં આચાર્ય મહારાજે ભાવનામય ધર્મ કહ્યો તેમાં દાનાદિ ત્રણેય પ્રકારના ધમ ઉપર જણે શિખર ચઢાવ્યું, અથવા અલંકાર પહેરાવ્યા ! કેટલે સુંદર કટિન ભાવનામય ધર્મ! એના ચૌદ પ્રકાર :- મિથ્યાત્વ-ચાર કષાયે-નવ નેકષાય, એ ચૌદ આભ્યન્તર ગ્રંથી છેડી, ચૌદ પૂર્વેના પારગામી બની, ચૌદ ગુણઠાણું વટાવી જઈને ચૌદ રાજલકના મથાળે શાશ્વત વાસ કરવા માટે સચોટ ઉપાય છે. અલબત દાનાદિ ધર્મો પણ જરૂરી છે જ. પરંતુ એ બધાની તાકાત વિકસિત કરવા માટે આ ભાવનામય ધર્મ સમર્થ છે. એ તાકાત, એ શક્તિ વિકસ્વર થયાથી ફળની કક્ષા વધી જાય છે. હવે અહીં સંક્ષેપમાં ચૌદેયનું સ્વરૂપ જોઈ લઈએ. આમાં પહેલી ચાર ભાવના સમ્યગ્દર્શન–જ્ઞાન-ચરિત્ર અને વૈરાગ્યને પ્રાપ્ત કરાવનારી તથા પુષ્ટિ કરાવનારી છે. (૧) સમ્યગ્દર્શનની ભાવના –સમ્યગ્દર્શનને શીલધર્મમાં બતાવ્યું. અહીં એની ભાવના કરવાનું કહે છે. સમ્યગ્દર્શનની ભાવના એટલે એવી વિચારણા કે જે સમ્યઝર્શનને પ્રાપ્ત કરાવે, એને સ્થિર કરે, નિર્મળ કરે. “અહે સમ્યગ્દર્શન એ કે અદ્ભુત મેક્ષને ઉપાય ! માત્ર જ્ઞાન અને ચારિત્રથી ન ચાલે, એના મૂળમાં સમ્યકત્વ જોઈએ. ત્યારે જ્ઞાનની અને ચારિત્રની તાકાત ન હોય એવા જીવ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ માટે પણ કેટલે સુંદર સમ્યગ્દશનને સરળ ઉપાય બતાવ્યો, કે જે સહેલાઈથી સાધી શકાય અને એનાથી કમે કરીને જ્ઞાન–ચારિત્રને સસ્તા કરી શકાય, નિકટ કરી શકાય! વળી, સમ્યગ્દર્શનમાં કેટલી સુંદર ભગવાન જિનેશ્વરદેવની સાથે સગાઈ કરાવી દીધી! ઈત્યાદિ ઈત્યાદિ ભાવનાઓ દ્વારા આત્માને જિનેન્દ્રદેવની નજીક ને નજીક લઈ જવાને. પછી પ્રભુના જીવન-પ્રસંગે, પ્રભુએ કહેલ અટલ સિદ્ધાન્ત અને તેની પ્રત્યે આકર્ષણ વધે એ ભાવેલ્લાસ વધાર્યો જવાને. આટલું જ નહિ, પણ સાથે પ્રશમ (ઉપશમ), સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિક્યની પણ ભાવનાઓ ભાવવાની. ટૂંકમાં એવી ભાવનાએમાં રમ્યા કરવાનું જેથી સમ્યગ્દર્શન પ્રાત અને દઢ થાય. ત્યારે એ પણ ભૂલતા નહિ કે સમ્યદર્શનની કઠિનતા પણ વિચારવા એગ્ય છે. રાજા શ્રેણિક, કૃષ્ણ, શ્રાવક અહંન્નક, સુલસા શ્રાવિકા વગેરેએ સમ્યગ્દર્શન નની આરાધનામાં એને ચગ્ય જે હૃદય બનાવ્યું, એ આપણે બનાવવા માટે ઘણી ઘણી ગ્યતા વિકસાવવી પડશે, બહુ બહુ પુરુષાર્થ કેળવવો જોઈશે ! વળી સમ્યગ્દર્શનની ભાવનામાં શ્રી સર્વજ્ઞ ભગવંતે એ અનંતાનંત કાળ માટે એક સરખા સત્ય એવા નવ તત્વ બતાવ્યાને અને તે આજે અહીં મળ્યાને આનંદ માણવાને તેમજ નિઃશંકતા, નિ.કાંક્ષતા, રિથરીકરણ, વાત્સલ્ય વગેરે આઠ પ્રકારના દર્શનચારની પણ ભાવના ભાવવાની. (૨) સમ્યજ્ઞાનની ભાવના –સમ્યજ્ઞાનની ભાવ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ નામાં એ આવે કે જેથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અને સ્થિરતા વધે. દા. ત. મૂળમાં જ્ઞાનદાતા ગુરુના વિનયની ભાવના. એમ, નવ તત્વ પૈકી દરેક તત્વના અદ્ભુત સ્વરૂપ મળ્યાની હૃદલાસી વિચારણા કરવાની. કેવું કેવું ભવ્ય અને સચેટ સ્વરૂપ જીવતત્વમાં બતાવ્યું ! અજીવ તત્ત્વમાં, પુણ્યમાં, પાપમાં, એમ નવેય તત્વમાં કહ્યું ! જ્યારે હું દુન્યવી ધનમાલને વિસારી આ જ્ઞાનધનને શ્રીમંત થાઉં ! જ્યારે હું જીવનને એ જ્ઞાનમાં તન્મય કરૂં! કે સુંદર દ્વાદશાંગીને વિસ્તાર ! કે અગાધ ચૌદ પૂવને દરીએ! કેવું મનેરમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની મહાસત્તાની વિશ્વવ્યાપી વ્યવસ્થાનું પ્રતિપાદન !! ક્યાં અલપઝ મિથ્યામતિઓના કલ્પિત પદાર્થોના જ્ઞાન ! અને ક્યાં આ સર્વજ્ઞકથિત સત્ય પદાર્થોના વિજ્ઞાન ! આવી આવી ભાવનામાં આગળ વધીને અવાન્તર જુદા જુદા પદાર્થોની વિશેષતાના જ્ઞાન માટે ભાવના ભાવવાની સાથે કાળ વિનય, બહુમાન....વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની પણ ભાવના વિકસાવવાની. તેમજ, જૈનદર્શનની વિશેષતાઓ, જેવી કે અનેકાંતવાદ, સૂક્ષમ અહિંસા, વિરતિવાદ, ચૌદ ગુણસ્થાનકને ઉત્ક્રાન્તિકમ, વિસ્તૃત કર્મસિદ્ધાન્ત, વગેરેના જ્ઞાનભંડારની પણ સુંદર ભાવના કરવાની. ૩ સમ્યફ ચારિત્રની ભાવના :-ત્રીજી સમ્યક ચારિત્રની ભાવનામાં પહેલું તે એની ભારોભાર અનુમોદના અને ઝંખના આવે. સાથે પાંચ મહાવ્રતની પચીસ ભાવ Page #293 -------------------------------------------------------------------------- ________________ નાએ છે તે ભાવવાનું આવે. વળી આ સંસારમાં અને તાનંત કાળથી ભટકતા ભટકતા જીવને બીજું મળવું સહેલું છે, મળ્યું પણ છે, પરંતુ ચારિત્ર મળવું મહાદેહિલું છે. તે પાછું માનવ-ભવમાં જ મળે છે. ખુદ તીર્થ કર ભગવાન, અને મેટાં રાજા મહારાજાએ પણ આ ચારિત્ર સમ્રાટનું શરણ સ્વીકાર્યું છે. વગેરે ભાવનાઓ મુખ્ય ચારિત્ર માર્ગની, અને એના અવાન્તર પ્રકારની. જેમ કે, કે અદ્ભુત વિરતિને સિદ્ધાન્ત! કેવી સુંદર સૂક્ષ્માતિસૂક્ષમ અહિંસા ! કેવું સત્ય ! કેવું મહાન બ્રહ્મચર્ય! કેવી ચાર પ્રકારે અદત્તાદાનની સૂમ વ્યવસ્થા! કે એને બેતાલીશ દેષરહિત ભિક્ષામાર્ગ ! ચારિત્રને કેવો અપૂર્વ ઉત્સર્ગ અને અપવાદ માર્ગ ! કેવી અનુપમઅનન્યલભ્ય પ્રાયશ્ચિત્ત વિધિ!” (૪) કોરાગ્યની ભાવના –વૈરાગ્યની પુષ્ટિ કરનારી ભાવના માટે અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ અન્યત્વ-અશુચિત્વ-આશ્રવ-સંવર–નિર્જરા-લેકસ્વભાવ-- બોધિદુર્લભતા-ધર્મસ્યાખ્યાતા એ બાર ભાવનાનું મનન ભાવન આવે. એમાં પાછી અવાંતર અનેક વૈરાગ્ય ષિક ભાવનાઓ થાય. સંસારનું સ્વરૂપ જ એવું છે કે અનેકાનેક પ્રકારે, વૈરાગ્યને વર્ધક વિચારણા કરી શકાય. હનુમાનજી મેરૂ ઉપર જિનચૈત્યને વંદન કરી પાછાનીચે ઉતરતા હતા ત્યાં સૂર્યાસ્ત સમયે ઉપર અને નીચે જુદી પ્રકાશની પરિ. સ્થિતિ જોઈ વૈરાગ્ય ભાવનામાં ચઢયા! ત્યારે રાજા ગુણસેના કઈકની મશાનયાત્રા જોઈ વિરાગની વિચારણામાં આગળ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ વધ્યા ! રામાયણમાં આવે છે,-એક રાજકુમાર ઘણા વર્ષે દેશાટનથી સ્વદેશ પાછા ફરે છે. ત્યાં પાછળથી જન્મેલી પેાતાની બહેન પર પહેલાં તે એને ન એળખવાથી અજા– ચે પરણવાના રાગ કરે છે. પણ પછીથી સત્ય જણાતાં સ'સારના આવા ભ્રામક ભાવ પર વૈરાગ્ય પામે છે, અને ત્તરત દીક્ષા લે છે ! આમ વૈરાગ્યની ઉત્પાદક અને વક ભાવના કરવા માટે અસખ્ય નિમિત્તો છે. એકેક નિમિત્ત ઉપર પણ અનેકાનેક બૈરાગ્યની ભાવના કરી શકાય છે. ધ્યાન રાખજે ભાવના ભવનાશિની, ભાવનાના બળ ઉપર અભણ માસ પણ ઠેઠ કેવળજ્ઞાન સુધીની કક્ષાએ પહોંચી જાય છે, ભયંકર ઋષિઘાતક રાજા પણ શુભ ભાવનાના બળ ઉપર વીતરાગ, વીતદ્વેષ અને સર્વજ્ઞ મહાત્મા મની જાય છે. ધારીછનારી જેવા ઘેર અવગુણેના સેવનારા પણુ જ એમાંથી પલટા મારી શુભ-ભાવનાના શરણે ચઢી ગયા, તે તે ત્યાં જ અનત ગુણુસ`પન્ન કેવળજ્ઞાની મહિ મની ગયાના દાખલા છે ! એટલી બધી અકલ્પ્ય-અચિંત્ય તાકાત ભાવનામાં છે! કાળજીના મનના મેલને શુભ ભાવનાં ક્ષણવારમાં ધાઈને સાફ કરી નાખે છે! માટે જ જે આ ચાર ભાવના કહી, સમ્યગ્ દનની, જ્ઞાનની, ચારિત્રની અને બૈરાગ્યની, એને વિવિધ રીતે ભાવવાની, દાન-શીલ-તપની ભાવનાઓને ચારિત્રની અગર બૈરાગ્યની ભાવનામાં ભાવી શકાય. તાપ એ છે કે દન-જ્ઞાન-ચારિત્ર, અને દાન Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શીલ-તપ આદરવા પહેલાં પણ એની ભાવનાઓને હૃદયમાં ખૂબ ખૂબ રમતી રાખા, તેમ દશનાર્દિની આરાધના વખતે પણ ભાવનાના કલ્લેલાને હૈયામાં ઉછળતા રાખા; અને દન આદિની ક્રિયામાંથી નિવૃત્ત થયા પછી પણ ભાવનાને હૃદયના કબજો છોડવા ન દો. અનુમેદનાની ભાવના, અધિક સાધનાની ભાવના, કૃતજ્ઞતાની ભાવના, અપૂર્વ સિધ્ધિની ભાત્રના-ઇત્યાદિ ઇત્યાદિ ભાવનાઓના ઘેાડાપૂર હૃદયમાં વહેવા માડે એવું કરે, ભૂલ નહિ, શાલિભદ્રના જીવે માત્ર થાળીના ખીરના દાન પર શાલિભદ્રપણું નથી મેળવ્યુ', પણ એ દાનની આગળ-પાછળની ભાવના અને મરણ પ ́ત દાન અને ગુરુની અનુમેદનાની તથા જાતની કૃતાતાની ભાવનાના બળ ઉપર શાલિભદ્રપણું, રાજની દેવતાઇ નવાણું પેટીના બૈભવ, તથા એને પણ ફગાવી દઇ ચારિત્ર લેવાનુ મહાસામ વગેરે મેળવ્યુ. ભરત મહારાજે ભાવનાના પ્રભાવે અરિસાભવનમાં કેવળજ્ઞાન મેળવ્યું.. ઈલાચી' પુત્રે નાટકના દોરડા પર અને કુમાંપુત્ર ઘરમાં રહ્યા ભાવનાના ખળે કેવળજ્ઞાન લીધું. આવા ભાવનાધ ને, અહીં યુદર અને અણુમાલ, મનનું સાધન મળ્યા પછી, કેમજ ઉવેખાય ? એને સાધ્યા વિનાની એક પણ ક્ષણ કેમ જ જાય? હવે જુએ આગળ ભાવનાધમ માં શું લીધું. (૫) પરમ જિનભક્તિ - ભગવાન તીર્થંકરદેવ ઉપર શ્રેષ્ઠ કૈાટિની ભક્તિ હૈયામાં Page #296 -------------------------------------------------------------------------- ________________ સતત વહેતી રહે એ સુંદર કટિને ભાવધર્મ છે. એક્લી શુભભાવનાઓ ભાવવાથી પતતું નતી. સાથે પ્રશસ્ત ભાવે પણ આત્મામાં પગભર રાખવા જોઈએ. એમાં પહેલા નંબ૨માં શ્રેષ્ઠ એટલે જગતના કેઈ પણ પદાર્થ પર હોય એના કરતાં ઊંચે ભક્તિભાવ આ એક પ્રબળ શુભભાવ છે. માત્ર તે નિરાશસ જોઈએ, પૌગલિક આશંસાવાળો ન જોઈએ. બાકી એનું સામર્થ્ય ગજબ છે. કેઈ આત્માઓ અલ્પ ભવમાં કે ત્રીજે, પાંચમે ભવે ઠેઠ મોક્ષ સુધી ચઢી ગયા એના મૂળમાં જોઈએ તે, કારણભૂત જિનેન્દ્રદેવ પ્રત્યેને ઉચ્ચ ભક્તિભાવ હતે. શ્રાવિકા સુલસા, રેવતી, સત્યકી, શ્રેણિક, વગેરેએ જિનભક્તિ ઉપર તીર્થકર નામકર્મ ઉપા પણ એ જિનભક્તિ કેવી ? તુછ ફેફ જેવી નહિ! તરના માલ જેવી! આ બડ પરિવ્રાજકે ઘણે ય ઉપાડે ક્ય, બ્રહ્મા-વિષ્ણુ-મહેશના રૂપ કર્યા, એ જેવા નગર ઉલટું પણ સુલતાને મન પ્યારા જિનેશ્વર દેવ શ્રી મહાવીર પ્રભુના રૂપ આગળ એ કુચા સમાન છે, તે એમાં શું જેવું હતું ? તેથી એ જોવાની કેઈ આતુરતા જ નહિ. તે જોવા એ ધરાસર ન ગઈ. અરે! અંબડે પચીસમાં તીર્થકરનું સમવસરણ વિકુવ્યું! તેય “લાવ, ત્યારે એ તે તીર્થકર ભગવાન છે, મેલા દેવ નથી, તે જોવું તે ખરી કે સમવસરણનું સૌંદર્ય અને તીર્થકરનું રૂપ કેવું મનહર છે? એ ય જિજ્ઞાસા નહિ. કેમ વારુ? પચીસમા તીર્થંકર હેય જ નહિ. પછી એ માનવું જ છેટું. એથી તે સાચા ચોવીસ જિન પ્રત્યે આકર્ષણ ઓછું કરવા જેવું છે; જેવાની Page #297 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસાની તે વાતે ય શી ? સુલસા જેવા ન ગઈ. દિલમાં આ ભક્તિભાવ જિનેન્દ્ર ભગવાન ઉપ૨ ઉછળ હતો! મારા એ નાથથી વધીને જગતમાં જોવા જેવું છે જ શું ? દેરાસરમાં પ્રભુદશને જાઓ છે ત્યાં આ ભાવ મનમાં જાગતે હેય છે ને? આખા દિવસની વાત નથી, માત્ર દર્શને જાઓ ત્યારની આ વાત છે કે તે વખત પૂરતું તે આ ભાવ જાગતે ને? જો હા, તે દેરાસરમાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી દષ્ટિ ભગવાન પર જે ચૂંટી તે ચેટી એમ જ ને? કેઈ એને તાણી ન શકે. ક્યાં ય ડાફબીયા એને મારવાના નહિ. જિનને જોવામાં જ લીન એ! પાછું પ્રભુને આંખ જેતી જાય, ને હૈયું ઉછળતું જાય ! “અહો કેવા અનુપમ દેવાધિદેવ મને મળ્યા ! કેવું એમનું અદ્ભુત સ્વરૂપ ! કેટલી બધી એમની ગુણ અને ઉપકારથી મહત્તા ! દેવેન્દ્રો અને દાનવેન્દ્રો એમને પૂજે! મહાબુદ્ધિ નિધાન ગણધર ભગવંતે એમને સેવે ! અનુપમ તીર્થના પ્રવર્તક આ પ્રભુ ! ભવ્ય પુરુષાર્થથી રાગાદિ શત્રુને નાશ આ દેવે કર્યો! બીજાએ નહિ!”...વગેરે વગેરે કઈ સ્વરૂપ વિચારવામાં લીન બનવાનું. એમના અજબ ગુણે અને ગજબ ઉપકાર યાદ કરવાને. હૈયામાં જિનભક્તિને ભાવ ઉછળતું હોય તે આ બધું શક્ય છે. સંભવિત છે. તુલસામાં એ હતું તેથી એને જરા ય કૌતુક જોવાનું ય ન થયું. વળી જુઓ કે પછી એ અંબડ પરિવ્રાજક શ્રાવકને વેશ કરીને એના ઘેર આવે છે, ત્યારે “અહો ! મારા પ્રભુના ભક્ત Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ શ્રાવક!” એમ કરી એને વિનય સત્કાર કરે છે, પેલા જ્યાં કહે છે, ‘જગતદયાળુ શ્રી મહાવીર ભગવંતે આપને સદેશેા કહાળ્યેા છે,' ત્યાં એ સાંભળતાં તે ભિકતને સાગર હિલેાળે ચઢે છે. રામાંચ ખડા થાય છે. નાડીએમાં થનમનાટ થાય છે, એમાં લેહી વધુ વેગથી વહેવા માંડે છે, આંખ આંસુથી ભીની ભીની થઈ જાય છે; હું મારા નાથના મારા નાથને મુજ ગરીબ પર સદેશા ? અહાહાહા, કેવુ' મારૂ અહાભાગ્ય ! પ્રભુએ મને યાદ કરી! નાથના દિલમાં મારૂં સ્થાન અહાહા....નાથ આ રાંકડી પર કેટલી બધી આપની અનહદ કૃપા !...' ચાલ્યે ભકિતના પ્રવાહ ! અરે માત્ર પ્રવાહ શું, ભકિતનું પૂર ખળભળ વહેવા માંડયું ! નિધનીયાને કરોડો હીરા માણેકનુ નિધન મળ્યું! ક્ષયથી ઘસાઇ ઘસાઈને મરવાની અણી પર આવેલા નેલાંબુ નિરાગી જીવિત અને લષ્ટપુષ્ટતા મળી ! એમાં જેમ આનદના ઉછાળે, તેમ અહીં શાથી ? જિનેન્દ્ર ભગવાન પર અપરંપાર અને અદ્વિતીય ભક્તિભાવ છે માટે. પાછું એમાં પ્રભુની સુખશાતાના સમાચાર હતા, એટલે વળી આનંદૅના પૂર એર ઉછળ્યાં! નાથ મારા સુખશાતામાં’ બસ, આ પરથી કલ્પે કે સમસ્ત રાત્રિ અને દિવસ, કેાઇ પણ કામ ચાલતુ હાય છતાં દિલમાં જિનભકિતના ગંગાપ્રવાહુ કેત્રાક ચાલતા હશે? આમ સુલસાની ભકિત, રાજા દશા ભદ્રની ભક્તિ, મહામાત્ય વસ્તુપાલ તેજપાલની જિનભકિત, ઇત્યાદિ ભકિતના પ્રસંગેા વિચારી ભિન્ન ભિન્ન રીતે હૈયામાં પ્રભુ ભકિતના પૂર વહેતા રાખવાના, જગત • Page #299 -------------------------------------------------------------------------- ________________ ખરેખર તુચ્છ લાગે, જિન ખરેખર સારભૂત લાગે, તે જ આ બને, એ જિનભકિતના લાભ અજબ-ગજબ! (૬) સંસાર જુગુપ્સતા – છા ભાવના-ધર્મ માં હવે આગળ જુઓ, જેમ જિન પ્રત્યે અઢળક ભક્તિ જોઈએ તેમ જગત પ્રત્યે એટલે કે સંસાર પ્રત્યે જુગુસાભાવ જોઈએ, ભાવના-ધર્મની છઠ્ઠી વસ્તુ આચાર્ય મહારાજે શિખીકુમાઅને આ બતાવી. વાત પણ બરાબર છે. સંસાર પર જુગુ સા ન આવ્યા કરે, ત્યાં સુધી જિન પ્રત્યે સાચો ભકિતને ઉલાસ ક્યાંથી જાગે? કેમકે જિન વીતરાગ છે, તેમ વીતરાગ બનવાનું કહે છે. તે પછી સંસાર પ્રત્યે રાગ ઉભે રહ્યો કેમ ચાલે? જુગુપ્સા થવી જોઈએ. અહીં પ્રન થશે, પ્ર–પૂર્વે વૈરાગ્ય ભાવનાનો ધર્મ તે કહી દીધો હતે. એમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય-ભાવના આવી ગઈ. તે આમાં વધારે શું આવ્યું ? ઉ૦–વૈરાગ્ય-ભાવના જુદી ચીજ છે, અને જુગુસાભાવ જુદી વસ્તુ છે, વૈરાગ્યભાવનામાં તે ચિંતન કરવાનું છે, વૈરાગ્ય વિચારવાનું છે. એ માટે બૈરાગ્યજનક ભિન્ન ભિન્ન પ્રસંગે ચિંતવવાના છે. ત્યારે જુગુપ્સાભાવમાં ચિંતવવાની વાત નથી, પણ દિલ બનાવવાની વાત છે. દિલમાં સંસાર પ્રત્યે અરૂચિ હેય, તિરસકાર હય, અવજ્ઞા હેય જાણે Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ વિષ્ઠા પ્રત્યે નાક મચકોડાય, એમ સંસાર પ્રત્યે હૃદય ગ્લાનિ અનુભવે હૈયાને અભાવ હોય ! સંસાર પર જુગુપ્સા શાથી? કહે, સંસારનું સ્વરૂપમાં જ એવું ગંદુ છે; મહામલિન છે; કુડું- કક્ષુ છે દેષ અવગુણથી ભરચક ભર્યું છે ! સંસાર તે વિફરે ત્યારે સજ્જનને ય દુર્જન બનાવી દે છે ! ચગીને ય ભેગી કરી દે છે! સાધુને શેતાન બનાવી નાખે છે! અને એને વિફરતા વાર કેટલી? આવા સંસાર પ્રત્યે જુગુપ્સા કેમ ન થાય? અરે, માત્ર એકવાર થઈને બસ નહિ, પણ સતત્ જાગ્રત રહેવાની રહેવાની શું ? આપણે જુગુસા જાગ્રત રાખવાની. જીવનમાં કઈ મહાન ધક્કો લાગી જાય અનાદિનું હૈયું પલટી જાય, ત્યારે મોટા ચકવતી રાજાને પણ વૈભવી સંસાર ઉપરે ય જુગુપ્સા જાગી જાય છે! મેટા દેવતાઈ ભેગ-વિલાસરૂપી સંસાર તરફ પણ ગળચટપણું નહિ, કિંતુ ગ્લાની, જુગુપ્સા ! ગંદવાડ લાગે ! સંસાર માત્ર પ્રત્યે જુગુપ્સા જાગ્યા જ કરે, વર્યા જ કરે. એ એક સુંદર ભાવના ધર્મ. અને જોઈએ તે જેનું નામ સંસાર છે એનામાં ખરેખર ક્યાં સુંદરતા છે! પહેલું તે શરીર જ ગંદકીને ગાડ. પાછું એમાં સરબતી પાછું નાખો તે ય એના પેશાબ થાય; ને ઊંચા મિષ્ટાન્નની વિષ્ઠા થાય. ત્યારે સંસારના સંબંધે ય સ્વાર્થભર્યા, માટે મેલા. મા ઈ છે દીકરો મારો થઈને રહે. બાપ ઈચ્છે કે મારે થઈને રહે, ત્યારે દીકરી વળી છે કે માબાપ બંને મારી મરજી Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મુજબ ચાલનારા હેાય. આવા સંસાર પર જુગુપ્સા કેમ ન જાગે ? તે ધનમાલમાં સારૂ શું છે ? ભાવના સ્વાથી, કૃપણ, મેલી, પાપ ભરી. સત્તા ને કાંતિ પણ અંતે ભ્રુગુ પ્સનીય બને છે. (૭) કામવિરાગ સાતમા ભાવના–ધમાં કામ એટલે કે ઈચ્છાએ અથવા વિષયવાસના પ્રત્યે બૈરાગ્યની લાગણી આવે. બૈરાગ્યની ભાવનામાં ચિંતન હતું, આમાં બૈરાગ્યની ખરેખર વૃત્તિ છે, હાર્દિક વિરાગમય વલણ છે. સંસારજીગુપ્સામાં ‘સ’સારથી અનેકાનેક ભાવા લેવાના છે. કુટુબ પરિવાર, ખાનપાન શાતાઅશાતા, યશ-અપયશ, ધનમાલ વગેરે અનેક અંગે પર જુગુપ્સા. આમાં ‘કામ’ શબ્દથી ઇચ્છાઓ, વિષયવાસના-વેઢાઢય લેવાના. જેમ પાંચે ઇન્દ્રિયના રૂપ-રસાદ પ્રત્યેની વાસના આવે; પણ વિશેષે કરીને જાતીયતાની સંજ્ઞા ગણાય છે. ત્યારે ઇચ્છાએમાં જગતની અનેકાનેક પ્રકારની કામના તૃષ્ણા આવે. એ બધા પ્રત્યે વૈરાગ્યનું વલણ જોઈએ. જીવ અદરખાને અકળાયા કરે કે આ વેઠે કચાં વળગી ? રૂપરસાદિ વિષયા, અબ્રહ્મ, કે ઇચ્છા બધું જ ખતરનાક છે, આત્મવિનાશ કરનારું છે, સ'સારભ્રમક છે; ખરેખર જોતાં ફૂડ' અને કદ્રપુ છે! આત્માના જ્ઞાનાદિ નિ`ળ ગુણા આગળ કાંઇ જ વિસાતમાં નથી. આત્માની સહજ સ્વાધીન ઉચ્ચ પરિણતિને એ બધું અવરોધનારૂ છે. એટલા માટે એના પ્રત્યે રાગ-રુચિ નહિં, પણ જવલ'ત વિરાગ, અરુચિ, : Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ (૮) સુસાધુ સેવા :– આચાર્ય મહારાજે આઠમા નંબરને ભાવના ધર્મ સુસાધુ સેવા કહ્યો. શ્રી આ. હરિભદ્રસૂરિજી શાસ્ત્રવાર્તામાં કહે છે “સાધુસેવા સદા ભક્તયા....ધમહેતુ-પ્રસાધનમ ધર્મના કારણે સિદ્ધ કરવામાં પ્રથમ સાધન સાધુસેવા. કેમ વારૂ ? સાધુસેવામાં સાધુનું પાવન દર્શન, ઉપદેશનું શ્રવણ અને સુપાત્ર દાનના મહાન ત્રણ લાભ મળે. માટે સાધુ મહર્ષિ એની હંમેશા ઉપાસના કરવી જોઈએ. એમાં તન-મન-ધનને શક્ય એટલે વધુ ભેગ આપવું જોઈએ. શાલિભદ્ર એમાં જ ઊંચે આવી ગયા. કુમારપાળ રાજાએ ગુરુ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની સેવાથી ગણધર પદવીનું પુણ્ય ઉપામ્યું! પિડિશાહ સાધુસેવાના રસિયા એવા કે ગુરુમહારાજના પ્રવેશ ઉત્સવમાં હજારો રૂપીયા ખરચ્યા ! અહીં સાધુ સુસાધુ લેવાના કહ્યા છે. (૯) જિનસેવા – નવમે ભાવના ધર્મ છે જિનસેવા. પ્રઃ–પૂર્વે જિનભકિત કહી હતી, છતાં અહિં વળી જિનસેવા અધિક કેમ કહી ? ઉ૦ – ભક્તિમાં એમના પ્રત્યે હૈયામાં ઝળકતું બહુમાન લેવાનું હતું. સેવામાં એમના પ્રત્યે અતિ નમ્ર સેવકભાવ લેવાને છે. આમ તે શું સાધુસેવા કે જિનસેવા, બાહ્ય ક્રિયારૂપે દાન-શીલમાં આવી જાય, પરંતુ અહીં આંતરિક Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ખરેખર સેવકભાવ ઉભા રાખવાના છે. સેવકભાવ જીવત જાગતા ઉભા હાય, તે અર્થાત્ જીવનમાં નક્કી જ કર્યુ. હાય કે આ સંસારમાં શેઠાઇના જીવન ઘણા જોયા, હવે સેવકનું . જીવન જીવવુ` છે. કેઈ જીવનમાં પાર વિનાના સંસારના વિવિધ અંગેાની સેવા ઘણી ઘણી ખાવી, જીવનભર કેઇ કૈઈ વાર્તાના સેવક બની બેઠા, એ બધુ' છેડી, હવે તે જીવ નભર દેવ-ગુરુનાં સેવક બન્યા રહેવું છે. આ નિર્ધારપૂક સહજ રીતે મનમાં એ સેવકભાવ ઉભા કરી દીધા. સેવક ભાવ એટલે સમજાય છે ને? જેના સેવક, (૧) તેની ચિંતા પહેલી, જાતની ચિંતા પછી. (૨) તે સેન્ટ સદા ઊંચા લાગે, જાત નીચી લાગે. *(૩) નિયમિત તે સેન્ટની સેવાનાં કા ખજાવવાનુ` જીવનમાં ચાલુ ાય. * ૪) જીવનમાં એ સેવ્ય મહાન આદશ અને આધારરૂપ, શરણરૂપ લાગે. આવી આવી કેઇ ખાખતા સેવકભાવમાં સાચવવાની ગણાવી શકાય. દેવગુરુના સેવક બનવુ છે; તે દૈવનાં પૂજન અને ગુરુને દાન-સત્કારની ચિંતા પહેલી ઉભી જ હાય. પછી જ પેાતાના ભજનની ચિંતા, ગમે ત્યારે, અર્થાત્ ભેાજન કર્યા પછી, સેવા કાર્યં કરી લેવુ, એ જૂદું; અને સેવકભાવ ઉભું રાખી પહેલી ચિંતા કરવી એ જુદી. એમ દેવગુરુના સેવક બનવું છે તો એમને સદા ઊંચા માનવા જોઇશે, એમની આગળ પેાતાની જાત ગમે તેવા શ્રીમત, વિદ્વાન-બુધ્ધિમાન કે સત્તાધીશ, છતાં સત્તા નીચી જ લાગવી જોઇશે. કુમારપાળ એ મહારાજા હતા અઢાર દેશના, પણ ગુરુ હેમચંદ્રસૂરિ મહારાજના તા એ સેવક હતા. એમની Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ સામે પિતાને સદા નીચાણપણાને ખ્યાલ જાગતે. નમે લેએ સવસાહૂણં બેલવું છે ને સાક્ષાત્ સાધુ મહારાજને કઈ બાબતમાં ન્યૂન સમજી એમની આગળ જાતને ઊંચી માનવી-દેખાડવી છે. એમાં સેવકભાવ ક્યાં રહ્યો? દેવગુરુના સેવક બનવું છે તે હંમેશાં દેવગુરુની સેવાના કેઈ કાર્યો જીવનમાં ચાલુ જોઈએ. એમાં પછી તન-મનધનને ભેગ આપવામાં સહેજ પણ સંકેચ કે કમીને ન હેય, ત્યારે સાધુના અને જિનના સેવક બનવું છે તે જિન અને સાધુ એ પોતાના જીવનમાં મહાન આદર્શ અને આધારરૂપ લાગે. એમ થાય કે “આમનું જીવન ખરેખરૂં જીવવા લાયક ! ખરેખરૂં ગુણસંપન ! ખરેખરૂં પ્રશંસનીય! તેમ પતે દુન્યવી ગમે તેવી ઉંચી સ્થિતિમાં હોય, છતાં પિતાને બેલી એ જિન અને સાધુ છતાં એમના વિના પિતાની જાત અનાથ ભાસે. જીવનના ખરેખર આધાર, ખરેખરા શરણ, ખરેખરા નાથ એ. આ સેવકપણને ભાવ પૂર્ણ વિકસિત નહિ, તે પણ અંશે ય જે વર્તતે હોય તે સાધુસેવા અને જિનસેવાના કેઈ કેઈ કાર્યો જીવનમાં થતા રહે એમાં નવાઈ નથી. ભાવધર્મને આમાં મહાન વિકાસ થાય છે. માટે સાધુસેવા અને જિન સેવાના કાર્યોને દાન- શીલને બદલે ભાવધર્મમમાં ગણીએ તે વધે નથી. (૧૦)જિનેક્ત પ્રવચનની જિનશાસનની પ્રભાવના :–ભાવધર્મમાં દશમું કાર્ય બતાવ્યું જૈનશાસનની Page #305 -------------------------------------------------------------------------- ________________ २७४ પ્રભાવના. જૈનશાસનને આપણા પર અનંત ઉપકાર છે. અત્યારે અહીં જિનેન્દ્રપ્રભુ વિદ્યામાન નથી, પરંતુ એમનું શાસન હયાત છે. તે આપણે જે કુળમાં જન્મ્યા ત્યાં જૈનધર્મના આચાર-વિચાર હોવાથી જિનશાસન પામ્યા. શાસનના આધાર ઉપર જ આપણામાં અંશે પણ દયા, દાન, જિનભક્તિ, વ્રત, પચ્ચકખાણ તત્વજ્ઞાન વગેરેને સ્થાન મળ્યું. એથી આપણે પરલોક સુધરવાને! એમાં સારા આગળ વધવાથી તે ભવના ભવ સુધરવાના! કેટલે મહાન ઉપકાર જૈનશાસનને! એવા જૈનશાસનની જત બધે ફેલાતી રહે એવા કાર્ય, તે પ્રભાવના કહેવાય. બીજાઓ જિન ધર્મ પામે, વ્રત પામે, પચ્ચખાણ પામે જિનના ભક્ત બને. સાધુના ભક્ત બને છેવટે એટલું ય થાય કે “અહે કે સુંદર જૈનધર્મ !'-આ માટે જે જે કાર્ય કરાય તે શાસનપ્રભાવના. જિનભકિતના ઉચ્છવ -મહેચ્છવ, ગુરુના પ્રવેશેત્સવ, સંઘયાત્રાદિ મહાન ધાર્મિક કાર્યકમે–એ બધું પ્રભાવના કરનારૂં થાય. જાહેર પ્રવચને, જૈનધર્મના પુસ્તકે, લખાણોને પ્રચાર; દયા-દાનના કામો વગેરે શાસનપ્રભાવના છે, પૂજા ભણાવે છે, ત્યાં બહાર દરવાજે જૈનેતરોને પણ ગળ સાકરના પડીકા વહેંચે તે તે પણ શાસન-પ્રભાવના કરશે. લેક કહેશે કે સરસ આમને ધર્મ ! (૧૧) મોક્ષસુખની પ્રીતિ – જુઓ ત્યારે ઉપર કહેલા ધર્મના બધા પ્રકારોનો પાયો છે મેક્ષસુખને અખંડ રાગ. પ્રેમ મેક્ષસુખને છે, સહજ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આનંદને છે, દુન્યવી કેઈપણ સંજોગ વિનાના સુખની તાલાવેલી છે, તે એ દાનાદિ બધા ધર્મ સાધવાને રંગ કેઈ ઓરજ આવવાને ! નહિતર તે, વિચારે કે એ ધર્મ તે સાધીએ છીએ છતાં એવા અઢળક રંગ નથી ઉછળ, અને વાત વાતમાં ચિત્ત એમાંથી ખલિત થઈ જાય છે. એનું કારણ શું? એજ કે દુન્યવી બીજી બીજી સગવડના, બીજા બીજા વિશ્વના સુખી હયે એવું સ્થાન જમાવી બેઠા છે કે ત્યાં મોક્ષસુખને સ્થાન નથી; પિતે જ બધા સર્વાધીશ, એટલે એ ચિત્તને ધર્મમાંથી વચ્ચે વચ્ચે તાડ્યા કરે છે. બીજી ત્રીજી જિજ્ઞાસાઓ, કે આતુરતાઓ મૂળમાં જગતના વિવિધ સુખના રાગને લઈને છે. જે એ સુખ ઉપર હાડોહાડ અરુચિ હેત, તે એની આતુરતાએ શાની ઉઠે? ત્યારે એ સુખના રાગને નિર્બળ કરનાર છે મોક્ષસુખને રાગ. એને હૈયે સારો ઝળકતે કરી દેવું જોઈએ. હૈયું એ સુખના વલખાં મારે એની કલપનાની મિઠાશ અનુભવે. એની ભારેભાર પ્રીતિ મનને ને હૃદયને એટલું બધું ફેરું રાખે કે જગતના સુખના અને એના સાધનના વલખાંના ભાર ઉતરી ગયા હોય. ત્યારે માનવહૃદયની વિશેષતાય શી ! જે એવા મેક્ષસુખની ઝંખના ન ઉભી કરી દીધી? મોક્ષસુખને અવિહડ રાગ હૈયે જે ન મહાણી દીધો? પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મેક્ષના સુખને રાગ એટલે ખાનપાન, મનમર્તબે, કામ ભેગ વગેરે ન હોવાને પ્રેમ શું? ન હોવાને Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પ્રેમ ! શાથી ? એ બધુ વૈઠરૂપ છે, દુઃખમિશ્રિત છે, નવા દુઃખને નાતરનારૂ છે. જીવને સંસારભ્રમણમાં જકડી નાખનારૂ છે. જગતના સુખ ઝાંઝવાના નીર જેવા. વાસ્તવમાં કાંઇ ન મળે. એ આત્માના સુખ નથી. નહિંતર તે એ શાના ઉડી જાય ? એ પુદ્ગલના સુખ છે; તે પણ સચૈાગ પરિસ્થિતિ વગેરેને આધીન છે. માટે સચેગ બદલાતા એને ઉડી જતાં વાર નથી લાગતી. આ બધું સમજીને દુનિયાનું દેખીતુ સારૂં' વૈભવી સુખ પણ ઝેર જેવુ લાગે છે; એ બધાના અભાવમાં રહેનારૂં મેાક્ષસુખ પ્યારૂ' લાગે છે. ત્રણ ખંડના માલિક મહાસમૃદ્ધિમાન કૃષ્ણ વાસુદેવના લાડીલા ભાઇ ગજસકુમાલને શ્રી નેમિનાથ પ્રભુના વચનથી કૃષ્ણના ઘરની એ બધી સુખસમૃદ્ધિ ઝેર જેવી ન લાગી હોય, મેાક્ષસુખની ભારે લગની ન ઉઠી હાય, તે એકદમ જ ચારિત્ર ગ્રહણ, તરત જ શ્મશાને કાઉસ્સગ્ગ ધ્યાન અને એટલામાં જ સાથે ધીખતા અંગારાથી સળગાવી નખાવાના ઉપદ્રવનું સહ સહન શી રીતે થાય ? ૧૨. અનાયતન વન = મેાક્ષસુખની ઉછળતી પ્રીતિના ભાવનાધની સાથે અનાયતનનું વનના ધમ આરાધવાના છે. દાન-શીલતપમાં આ કરે, આ કરે' એમ કરવાનું ઘણું આવ્યું પણ એની સાથે, જ્યાં જ્યાં એને ભય ઉભા થાય એમ છે, એવા સ્થાનને છેડવાની પણ જરૂર છે. તેની વાત અહીં Page #308 -------------------------------------------------------------------------- ________________ કરી. એ અનાયતન=આયતન નહિ, ધર્મરક્ષક સ્થાન નહિ. દા. ત. બ્રહ્મચારીને સ્ત્રી સાથે એકાંત એ અનાયતન, સ્ત્રી માત્રના નિરીક્ષણ એ અનાયતન. તપસ્વીને જમણવારના સ્થાન તથા જમણની ખૂબ ખૂબ પ્રશંસાના સ્થાન એ અનાયતન. ત્યાગી કે ત્યાગવૃત્તિને ભેગનાં સાહિત્યના વાંચન એ અનાયતન. ધર્માત્માને અધમના સ્નેહ, સંસર્ગ એ અનાચતન. ધર્મ કરતાં જાતની સુકમળતા અને પૂર્વ વૈભવાદિનો ખ્યાલ એ અનાયતન. એવા જ્યાં ધર્મને ધકે પહો. ચવાનો સંભવ હોય એવા દેશકાળ એ અનાયતન. અનાવતનને ત્યાગ અવશ્ય કરવું જોઈએ, એ મહાન ભાવના ધર્મ છે. જુએ નદિષેણ મુનિ વેશ્યાને વેશ્યા જાણ્યા પછી પણ એની સાથે વિવાદ કરવા ઉભા રહ્યા તે પડ્યા. શીલ અને તપધર્મ એમને બહુ ચ છતાં આ ભાવના ધર્મની કચાશે એમને પડતાં વાર ન લાગી, અરણિક મુનિનું પણ એવું જ થયું. મેઘકુમારને પૂર્વ સુકમળતા, વૈભવ યાદ આવે એ અનાયતન સેવ્યું તે ચારિત્રમાં મન ચંચળ થયું. માટે ખાસ સમજવાનું છે કે મહાન પરાક્રમી અને ધર્મ શૂરા મહાત્મા એમને પણ જે અનાયતના પતન કરાવી દે છે, તે એને ત્યાગ ખાસ આવશ્યક અને અનિવાર્ય બને છે. ૧૩. સદા પ્રશસ્ત આમનિંદા :– તેરમે ભાવના ધર્મ આજે હંમેશાં આત્મનિંદા કરવાને જે ગુણ ગાવા કે રશંસા કરવી, તે બીજાની, Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭. અને નિંદા કરવી, તે। જાતની ગુણુ ઔંજાન ગાવાથી આપણામાં ગુણુ ભરાય છે, આપણા ગુણ ગાવાથી ગુણ ખાલી થાય છે, ત્યારે જાતના ઢોષની નિંદા કરવાથી દાષની શકિત હણાય છે. ધીરે ધીરે દોષ ખાલી થઇ જાય છે. સજ્જન માણસના મનમાં સદા પેાતાની બુરાઈના જાગતા ખ્યાલ હાય. તમે તમારી જાતનુ... જેટલુ એપ દેખશો, એટલા તમે આગળ વધવાનુ વિચારી શકશેા. જાતને બહુ માની લીધા પછી સંતોષ થઇજાય છે; આગળ વધવાનુ' અટકે છે, આત્મનિદામાં દિલમાં નમ્રભાવ રહે છે. મેહ અને કર્માંની શૃંખલાએના ખ્યાલ રડે છે; ગુરુવિનયાદિ સારા સચવાય છે; સુધરવાના પુરુષાર્થને અવકાશ રહે છે. એટલુ' ખરૂ કે આત્મનિ ંદા પ્રશસ્ત અર્થાત્ સારા રૂપની જોઇએ, નહિંતર જેને અંગ્રેજીમાં ‘Inferiurity Camplex" ઇન્ફીરીઓરીટી કમ્પ્લેક્ષ' કહે છે, જેના અ લઘુતાગ્રંથિ થાય છે, એ તે ઉલટી આત્મપ્રગતિમાં બાધક બને છે. કેમકે એમાં પેાતાની જાત એવી લઘુ ને હલકી લાગ્યા કરે છે કે પેતે જાણે કથી બહુ કચરાઇ છે; પાતે કશુ કરી શકે એમ નથી. એથી પેાતાને મહાન ધર્મ-સાહસ, ધ પરાક્રમ ખેડવાનુ દિલ નહિ થાય. એવી લઘુતાગ્રંથિ જોઇ એવા લેાકા કદાચ ધનિદા ય કરે, તેથી એવી આનિંદા એ અપ્રશસ્ત છે, અનાદરણીય છે. જરૂર, જાતને લઘુ માનવી, પણ તે એવી નહુિ કે જે નવા ધ માટે નિરુત્સાહ કરે, જૂના ધર્મોમાં અસ્થિર કરે, ધમ વિરોધી કે અધર્મીને ધ નિદાનુ' નિમિત્ત આપે. બાકી પ્રશસ્ત અર્થાત્ શુભકેાટિની આત્મનિંદા તે રસાયણ છે, ભય કર કના રાગ પણ ક્ષણમાં નાબૂદ કરી નાખે. મૃગાવતી એ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨ee આત્મનિદામાં કેવળજ્ઞાન લીધું ! ઝાંઝરીયા ત્રષિ, ઘાતક રાજાએ પણ એ રીતે આત્મનિંદાથી ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન ઉપામ્યું! જાતના દેશ-દુષ્કૃત્યની નિંદા અને પશ્ચાત્તાપથી તે એ પાપ સાથે બીજા કેઈ પાપના બંધન શિથિલ પડી જાય છે. ૧૪. ખલનાની ગહ : આ છેલ્લે ભાવનાધર્મ તે અદ્ભુત કહ્યો છે. ખલના એટલે ભૂલભાલ. અલન એટલે પિતાનું છેટું કાર્ય. એની ગર્તા એટલે ગુરુની સમક્ષ એની નિંદા, અને પ્રાયશ્ચિત્તકરણ, પૂર્વે કહેલું બધું હોય પણ એવું બને કે આ ન હોય તે મોક્ષ દૂર રહી જાય. અરે એટલું જ નહિ પણ અવસર આવ્ય ઉલટું નીચે ગબડવાનું થાય ! લક્ષ્મણ સાધ્વીએ શીલમાં મહાન ચારિત્ર પાળ્યું, તપ ઘોર કર્યા, પણ એક કુવિચારરૂપી ખલનાની ઠીક ગહ ન કરી તે ૮૦૦ કડાકડી સાગરોપમ સંસારમાં ભટકી ! પ્રાયશ્ચિત્તકરણ એ તો શ્રાવકને માટે પણ વાર્ષિક કર્તવ્ય છે. કમમાં કમ વરસે એકવાર તે અવશ્ય પિતાની ખલનાએ ગુરુ આગળ બાળભાવે કહી એનું પ્રાયશ્ચિત્ત માગી લેવું જોઈએ, અને તે કરી આપવું જોઈએ. જૈન શાસનમાં આ પ્રાયશ્ચિત્ત માર્ગનું એટલું બધું મૂલ્ય છે કે એ માટે મેટા મેટા શાસ્ત્ર રચાયા છે. તેમ, એને ભણવાને અધિકાર પણ એગ્ય ગુરુઓના હાથમાં મૂક્યા છે. મહાનિશીથમાં આવે છે કે ખલનાથી ગહના મહાન ધર્મના પ્રભાવે કઈ સાધ્વીઓ તરત જ કેવળજ્ઞાન Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પામી ગઈ! મેહની જુગ જૂની આદતે અને વાસનાઓના પ્રભાવે ખલના થવી દુષ્કર નથી, અસંભવિત નથી, એવી, સ્થિતિમાં આત્માને પવિત્ર રાખનાર હોય, તે ખલનાની ગહ છે. એનાથી ભારે કર્મો પણ નાશ પામી જાય છે. પ્રતિક્રમણ શું છે? દિવસ-રાતના કેઈ પાપના ભાર ના કરનારૂં!! એકેક દિવસના પાપને પાર નથી, પણ પ્રતિ કમણ પ્રાયશ્ચિત્તથી ઘણાં પાપ નાશ પામી જાય છે. આમ ભાવના ધર્મની વાત થઈ વિચારે, વિજયસિંહ આચાર્ય મહારાજ પાસે સમરાદિત્યના જીવ શિબીકુમારને આ દાન-શીલ-તપ ભાવના ધર્મનું સ્વરૂપ સાંભળવામાં કે અદ્દભુત રસ આવ્યા હશે! એમાંય છેલ્લે છેલ્લે ભાવના ધર્મની તે બલિહારી જ એવી કે એ સાંભળીને કેવુંક બહુ સુંદર પરિણામ આવ્યું તે આગળ જોવા મળશે. પ્રકરણ-૨૩ સાધુપણાની યોગ્યતાના ૧૬ ગુણે વિજયસિંહ આચાર્ય મહારાજ પાસે સમરાદિત્યના જીવ શિખીકુમારે એમનું ચરિત્ર સાંભળ્યા પછી દાન-શીલા તપ-ભાવના, એ ચાર પ્રકારે ધર્મ સાંભળે. હવે એ આગળ વ, આચાર્ય ભગવંતને સાધુપણાની યોગ્યતા વિષે પૂછે છે. શા માટે? પિતાના આત્માને તેલી જોવા માટે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ મને ચારિત્ર ગમે છે તે તેની લાયકાત મારામાં છે?” શિખીકુમારના પૂછવાથી વિજયસિંહ આચાર્ય મહારાજ ચારિત્ર માટેના ગુણોનું વર્ણન કરી બતાવે છે. (૧) “આર્યદેશમાં જન્મ થયે હૈય, તે ચારિત્રની યોગ્યતાને પ્રથમ ગુણ છે. અનાર્યદેશમાં જન્મેલાને યોગ્ય ન ગયે. કેમ? કેમકે આર્ય દેશમાં જન્મેલે આત્મા સામાન્ય રીતે પૂર્વના સારા સંસ્કાર લઈને આવેલ હેય, અને અહીં પણ ધર્મમય વાતાવરણમાં ટેવાયેલે હેય. જ્યારે અનાર્ય દેશમાં ધર્મ જ નહિ ! તેથી ધર્મનું વાતાવરણ પણું નહિ. સંસ્કારે આર્યદેશના છે, તે ચારિત્રસાધનામાં ઉપયેગી થાય છે, માટે આર્યદેશમાં જન્મ એ ચારિત્ર માટેની ગ્યતા છે. (૨) બીજો ગુણ છે, “વિશિષ્ટ જાતિ અને કુળવાળે. માતાપિતા-બંનેનું ઉચ્ચ-ખાનદાન કુળ જે ગણાય તેમાં જન્મેલે હેય. એનાથી એના આત્મા પર કુલીનતાની છાયા હોય છે, માથે સારા કુળને ભાર હોય છે. ચારિત્રમાં નથીને કોઈ વાર મેહ જાગે, તે આ કુલીનતાને ભાર તેને એમાં આગળ વધતું અટકાવશે કે “હું આવા ઊંચા કુળમાં જન્મેલો, ને મારાથી આવું અધર્મ કેમ થાય !” | (દ) ત્રીજા ગુણમાં તે આત્મા “ક્ષીણપ્રાયઃ કમળ હોય–જેને કઠીન કમને કચરે લગભગ નાશ પામી ગયે હેય. આમ તે કર્મ તે હોય પણ મિથ્યાત્વ અનંતાનુબંધી આદિ કષાય વગેરે કર્મો ક્ષીણપ્રાયઃ થઈ ગયા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ હોય. સાંસારિક જીવનમાં ઉત્તમ માર્ગનુસારી, સમકિતી અને ઉચ્ચ શ્રાવકજીવન જીવ્યાથી ક્ષણપ્રાયઃ કર્મમળતાને ગુણ સહેજે સિદ્ધ થઈ જાય, અને આ ગુણ પણ જોઈએ, તે જ તે આત્મામાં સાચે વૈરાગ્ય હોઈ શકે. નહિતર એવું ય બને કે કુટુંબીઓ કલેશ કરે છે, શેઠ જુલમ ગુજારે છે, ખાવાપીવાનું મળતું નથી. તે મૂકે આ સંસાર! બાવા થઈ જઈએ.” વૈરાગ્ય તે થયે પણ દૂધના ઉભરા જે. આપણે આ નકલી વૈરાગ્ય નથી જોઈત. આપણે તે સાચે નકકર વૈરાગ્ય જોઈએ છે. તે વૈરાગ્ય જેને સાચે સાચ કઠીન કર્મને ક્ષય થયેલ હોય તેને હોય. (૪) ચેથા ગુણમાં તે “નિર્મળ બુદ્ધિવાળો” જોઈએ. બુદ્ધિ નિર્મળ એટલે કેવી? આવી –એના હૃદયે આરપાર વસી ગયું હોય કે, (૧) મનુષ્યપણું દુર્લભ છે. (૨) જન્મ એ મૃત્યુનું કારણ છે. (૩) સંપત્તિ ચંચળ છે. * (૪) ઈન્દ્રિયના વિષયે દુઃખનું કારણ છે. (૫) સંગ થયે ત્યાં પાછળ અવશ્ય વિગ છે. (૬) પ્રતિસમય મરણ ચાલુ છે. (૭) અહીંની પાપચેષ્ટાઓના વિપાક ભવાંતરમાં દારુણ હોય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ આ રીતે જે બુદ્ધિ સંસારના સ્વરૂપને જાણે, મનોમન નકકી કરે, તેને નિર્મળ બુદ્ધિ કહેવાય. | (i) મનુષ્યપણુ દુર્લભ શી રીતે? – જગતમાં બીજા ની સંખ્યા અપરંપાર છે, ત્યારે મનુષ્યની સંખ્યા બહુ જ ઓછી છે. એ ખરેખર સૂચવે છે કે જીવ જલદી મનુષ્ય થઈ શકતો નથી, માટે મનુષ્યપણું દુર્લભ કહેવાય છે. પાછું આમ આપણું આંખ સામે કે માણસે મરી મરીને ચાલતા થાય છે, ત્યાં આપણું વર્તમાન માનવ જીવનને વિશ્વાસ નથી દેખાતે. તે ફરીથી મનુષ્યભવ ક્યાં સસ્ત પડે છે? સમજે કે ઘણી વિશિષ્ટ શકિતઓવાળું આ જીવન છે, એટલે માનવભવ દુર્લભ સાથે કિંમતી પણ છે. એની વિશિષ્ટ શકિતએ મોટા રાજહસ્તીને પણ ન હેય. રાજહાથીની પાસે બળની સગવડ છે, પણ મનુષ્ય જેવી નહિ ! એને વાચા છે, પણ મનુષ્યને સમજાવી શકો નથી. પગ મેટા છે, પણ આંગળા નથી ! હાથરૂપે હાથ નથી ! એટલે સાંકળે બાંધ્યું હોય, ને આગ લાગે ત્યાં જે કઈ છેડાવનાર ન હોય તે કાં બળે જ છૂટકે થાય છે. અથવા બળથી સાંકળ તેડી છૂટે તે ભાગ્યશાળી. શ્રેણિકને સેચનક હાથી, જે હલ્લવિહલ્લને મળે હત, તે આમ તે અવધિજ્ઞાની હતા, પણ કેણિક સાથેની લડાઈમાં તેને નાશ થઈ ગયે. કેવી રીતે? જાણે છે ? હલ્લવિહલ્લ સેચનક પર બેસી એના જ્ઞાનબળે ગુપ્ત રીતે દુમનની છાવણીમાં રેજ ને જ જતા. એમાં એકવાર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વચ્ચે દુશ્મને અગ્નિની ખાઈ કરી છે, ઉપર રેતી પાથરી છે. સેચનક હાથી અવિધજ્ઞાનથી ખાઇમાં ભરેલા અંગારા જોઈ રહ્યો છે, એટલે ખાઈ પાસે આવી આવીને પાછે હટી જાય છે. પણ હલ્લવિહલ્લ સમજી શકતા નથી કે હાથી કેમ પાછા વળે છે ! તે એને વારે વારે એ ઉપરથી દેખીતી રેતી પર ચાલી જવા પ્રેર્યાં કરે છે. જુએ કની કઠનાઈ ! હાથીને જ્ઞાન છતાં પોતે મનુષ્ય નહિ હૈાવાથી રહસ્ય કહી શકતા નથી! મનુષ્યપણુ' કહેા કેવુ 'િમતી ! હાથી ચાલાક અને બુદ્ધિશાળી છે, એ સમજે છે કે આ લેકે મને ચલાળ્યા વિના નહિ રહે, તે જો હું આમને લઇને આગળ વીશ તે। અધા મરીશું' ! તે! આમને મારવાની શી જરૂર ! સમજ કેટલી બધી સુંદર છે ! પણ અસેસ કે પશુપણાને લીધે મેઢેથી કહી શકતા નથી. આવા પ્રસંગોથી ખ્યાલ આવે છે કે મનુષ્યપણુ' એટલે તમે કઇ ચીજ પામ્યા છે ? મનુષ્ય જીવનને જ્ઞાની ભગવ ંતે દુંભ અને મુલ્યવાન શાથી કહે છે ? તમારા જીવનની કિંમત કેટલી ? એક લાખ કે એ લાખ ? આપણા દિલમાં મનુષ્યપણાની કિંમત કેટલી વસી છે, તે વિચારા હાથી વિચારે છે કે ‘હુ' મરૂ’, તે હા, માલિકોને ન મરવા દઉં.’ ગુના કેના છે? ઉપર બેઠેલાએના, કાઈ આપણને પરાણે નુકશાનમાં ઉતારે તે ખૂન ઉભરાય કે નહિ? ના, હાથી તેા વિચારે છે કે હું જાણું છું કે આ ખાઇમાં અંગારા છે, ને બિચારા મારા માલિકે એ જાણતા નથી તેથી મને પ્રેરે છે. પણ હું જાણુ છું તે એમને કેમ મરવા દઉં' ? ભલે હું એકલેા મરૂ.’ એસી ગયા નીચે, ને Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ માલિકને નીચે ઉતાર્યા. પછી જે ખાઈ પર પગ મૂકે કે સીધે જ અંદર. જીવતે ને જીવતે સળગી ગયે. કેમ? એનામાં મનુષ્યત્વ નહેતું, તેથી જરૂરી વાચા શક્તિ નહતી. માટે કહે મનુષ્ય જીવનની દુર્લભતા શાથી? એમાં શરીરની, અંગે પાંગની, બુદ્ધિની, હૃદયની ભાવનાઓની એવી ઉચ્ચ અદ્દભુત શક્તિઓ મળી છે, કે જે વારે વારે ન મળે. જેનાં કઠીન કર્મોને નાશ પામી જઈ નિર્મળ બુદ્ધિ પ્રગટી છે તેને થાય છે કે “આ મનુષ્યપણું કેવું દુર્લભ છે!” અને વળી, (i)જન્મ પાછળ મૃત્યુ નક્કી છે! ખાય તે પણ મરવાને, અને તપ કરે તે પણ મરવાને! દુનિયાની આળપંપાળ કરે તે પણ મૃત્યુ આવવાનું, ને આળપંપાળથી મુકત થાય તે પણ મૃત્યુ આવવાનું તે ડહાપણ શામાં? જિંદગીભર ખાઈ ખાઈને દિવસ પુરા કર્યા તે એ ખા-ખા કરેલું પુણ્યના ચોપડામાં જમા થશે ? નહિ, પરભવમાં સુખ આપી શકે એવા પુણ્યના ચોપડે તે તપ જમે થશે. એમ અહીં આચરેલે પાપત્યાગ જમે થશે. એવી રીતે જીવનમાં સેવેલી કષાયશાંતિ, જિનભકિત, વ્રતઆરાધના વગેરે જમે થશે. તે એ બધું કાં ન કરી લેવું? જમ્યા પછી મરવાનું તે છે જ. તે પછી જીવન એવું જીવીએ કે એમાં એવી તૈયારી થાય કે એક વખત મૃત્યુથી મૃત્યુ માત્રનું મૃત્યુ થઈ જાય ! એવી વિશિષ્ટ કેટિની આરાધના થઈ જાય તે કઈ ભવ-બે ભવમાં એવા મેક્ષપદને પ્રાપ્ત કરે Page #317 -------------------------------------------------------------------------- ________________ કે જ્યાં મૃત્યુનું નામનિશાન ન હોય. એનું નામ મૃત્યુને અંત, મૃત્યનું મત્યું! જન્મ માત્ર મૃત્યુનું કારણ છે,-એ વાત અંકે સે, મગજમાં લખાઈ ગઈ હોય; તેની બુદ્ધિ નિર્મળ બની કહેવાય. વળી આગળ જુઓ. | (i) સંપત્તિ ચંચળ છે – માની લે કે મત્ય તે આવવાનું જ છે, પણ ત્યાં સુધી મળેલી સંપત્તિઓ ભગવી તે લઈએ ને? ના, અહિંની સંપત્તિ ચંચળ છે. એ ધણીને પલટયા કરે છે. હમણાં માટે આ ઘણી, પછી વળી બીજો ! કોઈની પાસે શાશ્વત્વાસ કરીને રહે જ નહિ! કાં અચાનક જનારી ! કાં જીવને રવાના કરનારી, પણ જીવની સાથે નહિ જનારી. તે જીવની સાથે રહી શકે તેવું સારું શું? પુણ્ય, અને સુસંસ્કારે! મેક્ષના દરવાજે પહોંચાડે તેવી ધર્મઆરાધના, સુસંસ્કારે, પુણ્યાનું બંધી પુણ્ય, આ બધું કમાવવાનું ચંચળ એવી સંપતિ પાછળ શા માટે ગુમાવવું ? સંપત્તિ તમને રેવરાવીને જાય તે પહેલાં તમે જ હસતાં હસતાં એને કાઢે ! (iv)વિષયે દાણ છે – જીવ સંપત્તિથી જે ભોગવવા જાય છે, તેવા ઈન્દ્રિયના વિષયે પણ દુઃખનું કારણ છે. પરલેકમાં તે પછી, પણ આ જીવનમાં ય વિષય દુઃખનું કારણ છે. મનુષ્ય દુઃખી થાય છે તે વિષયરૂપી જગતની પેઠે પડવાથી. મનુષ્ય ત્રાસ-વિટંબણામાં પડે છે, તે વિષમાં આસકત બનવાથી. જેને વિષયેની લાલસા નથી, આસકિત નથી તે આત્માઓ સાચા બહાદુર થઈને Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ફરે છે. તેમને સાચી સુખ-શાન્તિ વરે છે. કેમકે જ્યારે જડ વિષ તરફ ઉપેક્ષાભાવ જાગે છે ત્યારે હવે આત્માના નિર્મળ સ્વરૂપ તરફ આકર્ષણ રહે છે; એ કેને? જેને સારૂં ખાવાની લાલસા નથી, સારૂં સુંઘવાની કે સ્પર્શવાની તમન્ના નથી તેવા આત્માઓને એજ સાચું સુખ અનુભવે છે. એવા આત્માઓ આજે મેજુદ છે! તેમને પૂછે કે “તમે જ્યારે સુખ-વૈભવમાં હતા. ત્યારે કેટલું સુખ, ને કેટલી શાન્તિ હતી? અને આજે કેટલાં સુખશાન્તિ છે?” તે તમને તે કહેશે, “આજની આત્માના આકર્ષણની સુખશાન્તિ એવી છે કે એની આગળ પૂર્વની વૈભવી સુખશાનિત ઝાંઝવાના નીર જેવી લાગે છે! એ વખતે દારૂને ન હતું. તેમાં હું જેતે કે મારી પાસે લાખ-બે લાખ રૂપિયા છે..” પણ એની પાછળ પિક મૂકવાની જ હતી!” પાંચે વિષમાંથી જેટલા અંશે માયા–મમતા ને આસક્તિ કાઢી નાખે, તેટલા અંશે સાચા સુખને અનુભવ થાય છે. એક પણ પદાર્થને રાગ ઍટલે કે અહિં પણ જીવને માનસિક કલેશ, અસમાધિ, દુર્થોન, કાળી વિચારણું, સંક૯પ-વિકલ્પ વગેરેને અવકાશ મળે છે; ને કાળી વિચારણામાં ઉછળ્યા કરે છે. ત્યાં સુખ ક્યાં રહ્યું? આવી રીતે આ જગતના વિષયે આ જીવનમાં દુઃખકારી છે, ને ભવાંતરમાં તે અનંત દુઃખકારી છે. માનવજીવન બરબાદ કરી તે જ માનવજીવન પર દુર્ગતિની પરંપરા ચલાવનારા છે. ચક્રવતી સરખાને ઘેર નરકમાં લઈ જઈ બેહાલ કરનાર વિષય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ (v) સાગ પાછલ અવશ્ય વિગ છે – સારૂં ! બધું ખરાબ, પણ કુટુંબ તે સારું ને ? ના, કુટુંબ સંગાધીન છે અને સંગ પછી વિગ ઉભો જ છે! તે છે અને સંગમાં જે સુખ નહિ ભાળ્યું હોય, તેટલું દુખ વિયેગમાં થશે ! નથી ને મેટી ઉંમરે કરે મળે, તે દિવસમાં સુખને અનુભવ કેટલે? જાગતે હેય, ત્યાં દુકાન-પેઢી પર ચિત્ત રાખવું પડે, બીજાં ત્રીજા કામમાં પડવું પડે એ ન ગમે, સુખ ગયું. છેકરાને લઈને બેઠે હેય ને ઘરમાંથી કોઈ આડુંઅવળું બેલી નાખે કે સુખને અનુભવ જાય! દિકરો પણ જરાક ઉધમાતી, ને સામે બેલતે થયું કે ખલાસ ! તેમાં વળી છોકરો ૧૦-૧૫ વર્ષને થયે ને મરી ગયે, તે દુઃખને અનુભવ કેટલે? વીસે કલાક એ દુઃખ વિસરે નહિ ! મન વારે વારે શૂન્ય થઈ જાય; મૂઢ બની જાય ! જેને સંગ એને અવશ્ય વિચગ. જે સંગમાં નાચ્યો, તેને વિચગમાં રૂદનને પાર નહિ. “અરેરે... આ માંડ માંડ દિકરો મળે, ને વીસ વર્ષને જુવાનજોધ બની ચાલ્યા ગયે...” છાતી કૂટે ને આપઘાત કરવાનું મન થઈ જાય. કેઈ કહે,–“અરે શેઠ, છોકરી ને તેને, હવે પાછો આવવાનું છે? નકામે આ વેપાર બગડે છે. તે શું કહે? જહન્નમમાં ગયે વેપાર.” અર્થાત્ “એના જવાથી મારે તે બધું સુખ દુઃખરૂપ થઈ ગયું.” ક્ષણે ક્ષણે યાદ કરે ! ભગવાનના નામ કરતાં કેટલા ગુણે યાદ કરે? ગમે Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ તેવા મેવા-પકવાન જમવાના પ્રસંગ આવ્યેા હાય, પણ મરેલા દિકરા છાતીએ લખાઈ ગયા હૈાય, તેથી જપ નહિ. ઉંઘમાં પણ એ જ રટણા ! સચૈાગ પાછળ વિયેાગ છે.' એના મમ` આ છે-કે સંયેાગમાં જે સુખ અનુભવશે તેનાથી વિચેગમાં કેઇ ગુણુ' દુઃખ આવશે, ને વિયેાગમાં જે ભારે શાક અને ઘાર રુદન કર્યાં. તેનાથી તે ભવાંતરમાં રૂચા નીકળશે, ડુચા. ભવચક્રમાં પીસાવું પડશે. ત્યાં કાઇ બચાવ જીવને મળવાના નથી. (vi) પ્રતિસમય સરણ ચાલુ છે! વળી મરણુ પણ માત્ર જીયનને અંતે જ નહિ પણ પ્રતિસમય આયુષ્ય ને ક્ષય ચાલુ છે! નિયમ નથી કે પોંચાત્તેરમે વર્ષે જ કાળ જીવને ઉઠાવશે ! ૫ંચાઢેર વર્ષના કાળના દરેક સમયે આપણે ભેગવવાં પડે, એવાં જુદાં જુદાં કર્માલિકે ગેાઠવાઈ ગયાં છે. દરેક સમયે ભોગવાતાં તે તે આયુષ્યદલિક નાશ થાય છે. આ આયુષ્યકર્મના નાશ એ મૃત્યુ જ છે. આને આવીચિ મરણ કહે છે. એ દરેક સમયે ચાલુ છે, માણુસ માને છે કે હું ગઈ સાલ ૨૬ વર્ષના હતા, હવે હૂં ત્રીસ વર્ષના થયે ! અરે! વર્ષના થયા કે એ છે કે અલે જલની જેમ આયુષ્ય છે ત્યાં એક સમય પણ પ્રમાદ કેમ પાલવે? ગયે? તાત્પય A વડ્ડી જઈ રહ્યું (vii) અહીની બધી પાપર-મતના વિપાક દારૂગૢ છે. રાજ ઉઠીને ષટ્કાય જીવને સંહાર ! રાજીદા સંહાર કે જેમાં અસંખ્ય જીવા મરે છે! એમાં Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વળી લીલી હોય તે અનંતા જ મરે ! એમાં સાથે, જાણમાં ન હોય તે, ત્રસ છે પણ મરે ! આ સંહારમય જે સંસાર, ને તે ઉપરાંત કેધાદિ કષાયે, રાગદ્વેષાદિ દુર્ગણ વગેરેને અઢાર વાપસ્થાનકમય જે સંસાર -આ મનુષ્ય જીવનમાંની ગૃહસ્થપાસની રમત .... આ બધું જીવ જે રાચી–માચીને કરી રહ્યો છે, તેમાં પાપને જે સંચય કરી રહ્યો છે, તે સંચય એટલે જંગી છે કે તેને સીધે સીધે ભેળવીને નિકાલ કરવા માટે કે કાળનું માપ આજના ગણિત નથી ! બાંધતાં તે પ-પ૦ વર્ષને કાળ, ને તેને નિકાલ ક્યારે ? શાસ્ત્ર તે કહે છે કે એક અઢારમું મિથ્યાત્વશલ્ય, તેને બાંધવાની આ મનુષ્ય જીવનમાં ઘણું સંભાવના. તેને એકાદવાર જે ઉત્કૃષ્ટ સ્થિતિનું બાંધી દીધું, ને પછી એ બંધાયેલા કર્મ પર બીજી કઈ જે પ્રક્રિયા ન લાગે, સ્થિતિ કે દલીયાને હાસ ન થાય, તે તેને ભેગાવવાને કેટલે કાળ? સીત્તેર કેડાછેડી સાગરેપમ! એને ભેગું કરવાને કાળ કેટલો? પલક માત્ર, કે કરૂણ અંજામ પાપ-રમતને! સમય માત્રમાં બાંધેલા પાપને નિકાલ કરવામાં યુગના યુગ વીતે! માટે આ ષકાયના સંહારની રમત અને અઢાર પાપસ્થાનકની રમત પરિણામે દારૂ વિપાક આપનારી છે. એની હૃદયસ્પર્શી વિચારણે પિતાની બુદ્ધિને નિર્મળ કરનાર બને છે. તે સંયમને આત્મા કેણ, તેમાં આ બતાવ્યું કે જેની બુદ્ધિ નિર્મળ હેય! આટ આટલી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ સમજથી બુદ્ધિ નિર્મળ કરી હોય તે ચારિત્રમાં અનુકૂળપ્રતિકૂળ પ્રસંગોમાં દઢ રહી શકે. (૫) ચારિત્રોગ્ય પાંચમા ગુણમાં, જેણે ચોથા નંબરમાં આ નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત કરી છે, અને એ પ્રાપ્ત કરી જેણે સંસારને બરાબર એના સ્વરૂપમાં ઓળખે છે, તેનું હૃદય સંસારથી વિરક્ત બનેલું હોય છે. સંસારથી વિરકત બનેલે એટલે શું? :- દરેક સમકિતી વિરાગી હેય. વૈરાગ્ય એ પહેલો ગુણ છે, પછી તત્ત્વની શ્રદ્ધા છે, ને પછી સમતિ પામે. જૈનધર્મમાં ન આવેલા આત્માઓ પણ વિરાગી હોઈ શકે છે. કેમકે સમકિતની નીચેની ભૂમિકા વેરાગ્યની છે. તે વિરાગી હોય એટલે શું? જેણે આ રીતે બુદ્ધિ નિર્મળ બનાવી હોય; ને તેથી સંસારને યથાસ્થિત નિર્ગુણ, નિરૂપકારી જા હેય, અને તેથી સંસાર પ્રત્યે એને રંચ માત્ર પણ આસ્થા ન હોય, સંસારની રૂચિ નષ્ટ થઈ ગઈ હોય. આનું નામ વૈરાગ્ય પછી એ જરૂર પડયે દેવલોકમાં હાય- એ દેવક જ્યાં લચ બચતા દિવ્ય શૈભવ-વિલાસ હોય,–તે પણ એ આત્મા અંતરના ઉંડાણમાં વિરાગી હાય! દેવલેકના સ સાર પર પણ લેશ માત્ર આસ્થાવાળો ન હોય. (૬) દીક્ષાને યોગ્ય આત્મા પ્રતનું એટલે પાતળા કષાય હેય, અર્થાત્ જેના કોધાદિ કષાયે પતળા પડી ગયા હોય. એ ગુસ્સો, એ રેફ કે એવી માયા કે તૃષ્ણ ન હોય. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કષાના પરિણામની ભયંકરતા એના ખ્યાલમાં હોય છે, એટલે સાવધાન રહે છે, જેથી એમાં લપટાઈ ન જવાય. (૭) હાસ્યને દુર્ગુણ એનામાં ન હોય. વાત વાતમાં હસનારે–ખલનારે ન હોય, કેમકે તે સમજે છે કે “મારે માથે અનંત કર્મોને ભાર છે, એ ભાર શરમજનક છે, પછી હસવાનું શું?” કર્મને હરાવવા માટે તીવ્ર પુરૂષાર્થ કરવાનું છે. મેહ-માયા, મદ-મત્સર, ઈષ્ય-અસૂયા વગેરેને એટલે હલે છે, કે એની સામે પણ પ્રબળ પુરૂષાર્થ કરવાનું છે. સામાન્ય રીતે માણસ કટોકટીની સ્થિતિમાં મૂકાયે હોય ત્યારે હાસ્યના નિમિત્તેમાં પણ હસી શકતું નથી, તેટલું તેનું હૃદય ઉદ્વિગ્ન હોય છે. એવું આ ચારિત્રાથી સંસારની ઉદાસીનતાને લીધે હસવાનું અટકી ગયું હોય છે. જે આત્મા અજ્ઞાન છે, તે વસ્તુની રતિભાતિ સમજ નથી, એટલે વાતવાતમાં હસે . પણ હું તે તત્વના વિવેકને જાણું છું. આગળ પાછળનાં કારણ જાણું છું સામે તેતડે છે? તે જ્ઞાનાવરણને બિચારાને ઉદય છે! કે વર્યાન્તરાયને ઉદય, જેથી જીભની શક્તિ ઓછી થઈ! તે કઈ પણ કર્મના ઉદયમાં હસવાનું શું? “તમે ને બદલે “ટમે' બોલે તેમાં હસવાનું શું ? “આવું તત્વવેત્તા માણસ સમજે છે જેથી એને હાસ્ય નહિ. કોઈ પણ પ્રસંગના આગળ પાછળના નિમિત્ત અને પરિણામ વિચાર કરાય તે હાસ્ય અટકી જાય.” દીક્ષાથી જે હાસ્ય દેષવાળે હોય તે એ સાધુ થયા પછી ચારિત્રના મહા Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ધર્મને લજવનારા બનશે, ગૃહસ્થા જોશે કે અમારામાં અને આ ખીલખીલ હસનાર સાધુમાં શો ફરક છે? ઉલટુ સારા ચિત્તક ગૃહસ્થા પણ હાસ્યના ઢેષ વિનાના હાય છે. (૮) આઠમાં ગુણમાં એને કૌતુક નથી હતું, જગતનું નવું નવું જોવાની લાલસા, નવી નવી આતુરતા એને નથી હાતી. એને જિજ્ઞાસા હાય છે, પણ તે કેટલી ? શાસ્ત્રો સાંભળવા-સંભળાવવાની, વાંચવાને લખવાની ! બહારની કોઇ ઇંતેજારી નહિ. કૌતુક શા માટે નહાય ? પ્રશ્ન તેા એ થાય કે “ જેવા જાણુવા શું બગડી જાય ? ” હા, એમાંથી કેટલું આચરવું-તે આપણા હાથમાં છે. જાણવામાં શું વાંધે? “ જીવ્યા કરતા જોયું ભલું!” પણ કહે કે આ નિયમ જડવાદી દુનિયાના છે! અધ્યાત્મ વાદીને ત્યાં જુદા કાયો છે. પેલા કહે છે. “જોયુ ભલુ,” મા કહે છે-“ન જોયું ભલું. જગતનું જેટલું ન જોયુ, તેટલા બચી ગયા; રક્ષણ થયું.....જેમ ન ખેલવામાં નવ ગુણ; તેમ ન જોવામાં નવ ગુણ.” અરે, દુનિયામાં કચાં અનુભવ નથી ! દુનિયાની એ વાત જાણી કે મન ચઢે છે. તફાને, ને નથી જાણ્યું હતું તે મન નિરાંતમાં રહે છે. એક કુતુહલ અને ઇંતેજારીમાં ત્તા કંઈક જાણ્યું, પછી તેની પાછળ તેના આત્માનું' વટામણુ થઈ જાય છે; ને કાળી લેશ્યામાં ચઢે છે. અને તત્ત્વની ગવેષણા વગેરે જાય એ તા જુદુ'! આવા કૌતુકી જીવ સારી ચાપડી પણ સીધી ન વાંચી શકે. કેમકે “ કાણુ આવ્યું ? ” ‘કાણુ ગયું ? ? આ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શાને અવાજ થયો?”—એવી એવી અનેક જિજ્ઞાસાઓમાં એ આમ તેમ ડાફળીયા માર્યા કરવાને મનમાં કઈ ચંચળ વિચારે કર્યા કરવાને. પછી ત્યાં સારા વાંચનશ્રવણમાં એકાગ્ર મન ક્યાંથી રાખી શકે? સાધુ બન્યા પછી તે એને માત્ર દર્શન-જ્ઞાન-ચારિત્રની અખંડ ઉપાસનામાં એકાગ્ર ચિત્તવાળા બની જવાનું છે, પણ આતુરતા શું કરે છે? મનુષ્ય જીવનમાં કમાઈ શકાય તેવી ઉંચી તત્વજ્ઞાનની સમૃદ્ધિ, વૈરાગ્યની ભાવનાઓ વગેરેને ગુમાવરાવી દે છે. વ્યાખ્યાનમાં વિષય બરાબર ચાલતું હોય, પણ મન બીજે કેણ લઈ જાય છે?—“ત્યારે ઘરે શું થયું હશે? ફલાણે મને મળશે કે નહિ? આ કેણે અવાજ કર્યો?”... આ આતુરતાને ભયંકર દુર્ગુણ ચિત્ત ચંચળ કરે છે. પછી મને ભૂમિ સ્થિર નહિ હોવાથી તત્ત્વવાણીને વરસાદ ટકે નહિ, પણ ઢળી જાય, એમાં શી નવાઈ? દીક્ષાથી આત્મા કૌતુક રહિત હોય, શાથી? એ આત્મા સંસારથી ધરાઈ ગયે હેય. તે સમજે છે કે મેં અનંતાવાર સંસારના ખેલ નિહાળ્યા. અનંતવાર જોઈ નાખ્યા. હવે જે એની ભૂખ નહિ મટે, તે કે દિ ઉંચે આવીશ? ખૂબ જોઈ લીધું બહારનું, હવે એનાથી સર્યું ! હવે તે માટે શાસ્ત્રનું ખૂબ જેવું છે, તત્વનું ચિંતન ખૂબ કરવું છે. અનુત્તર દેવનું અવધિજ્ઞાન ચૌદ રાજલકને જોઇ શકે, પણ એને આતુરતા કેટલી ? નામનિશાન નહિ! ષડ્રદ્રવ્યની વિચારણામાં જ બધે કાળ વ્યતીત થાય છે. ક્યાંય Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ જેવાની વાત નહિ. તેવી રીતે ચારિત્રી માટે પણ એ જ ગુણ કહ્યા કે તેને કૌતુક નહિ.” મહાગુણ છે. આ એને અનુભવ કરવા માંડે, અભ્યાસ કરવા માંડે, ને તરત ચિત્ત સ્વાથ્ય વગેરે લાભે પ્રત્યક્ષ દેખાશે. સંસારથી જે ધરાયેલે હાય, સંસારનું જેવા જાણવાની જેને કંઈ પડી ન હોય, તે આત્મા કૌતુકવૃત્તિને રોકી શકે અને તેવા આત્માને જ ચારિત્ર જીવનમાં પણ સંયમને નિવૃત્તિ જીવનને આસ્વાદ આવી શકે. કેમકે જેટલા પ્રમાણમાં બાહ્ય ઇતેજારી વધુ, તેટલા પ્રમાણમાં સુખ અ૫. શાલીભદ્રનું સુખ ઉંચુ કેમ કહેવાય ? શાલીભદ્રની રીતભાત એવી હતી કે ઘર યેગ્ય વસ્તુ લેવી કરવી તે પણ માતા સંભાળે. પૈસાનું સંરક્ષણ કે વેપાર તે હવે જ નહિ નવાણું પેટ આજે નવી આવી, પણ ગઈ કાલની વધી તેનું શું કરશું, એ ય ચિંતા નહિ કેમ ? એતે નિર્માલ્યના કૂવામાં ધરાવવાની. સાતમે મજલે રહેવાનું. નીચે ઉતરવાનું નહિ. પુણ્યના ગે એવી અનુકૂળતાએ હતી એટલા માત્રથી સુખી હતા એમ નહિ. પરંતુ વધેલાનું શું કર્યું? નવું બરાબર આવ્યા કરશે ને? ચોર-બોર નહિ ચઢી આવે ને ? ફલાણાને આ વધારે મળ્યા કરશે ?’ આવી એને કોઈ ઈંતેજારી જ નહિ! માતા ઈચ્છતી હતી કે આ છોકરાને પરમ સુખ મળે, જેમ ગડમથલ-ડધામ ચિંતા ઓછી, તેમ વધુ સુખ. તમારે કેમ? નોકર પાસે શાકભાજી મંગાવવી પડે માટે મંગાવે ને? જાતે જાઓ તે શેભે નહિ! પણ Page #327 -------------------------------------------------------------------------- ________________ ઈ તેજારી કેટલી? નોકર બરાબર લાવ્યા કે પૈસાની વચ્ચે ગાપચી મારી-તેની તેજારી હોય એટલે પડેશી પાસે જઈ શું ભાવ હતે એની તપાસ કરીને પણ સમજી રાખો કે આવા માણસે કેવળ સંસારના વેઠીયા ! કેવળ દુઃખમાં સડતા! આ આતુરતા શમ્યા વિના ચારિત્રગની સાધના ન બની શકે. (૯નવ ગુણ છે-કૃતજ્ઞતા. દીક્ષાથી આત્મા કૃતજ્ઞ હેય. આ ગુણની બહુ જરૂર છે. આત્મામાં જે કૃતજ્ઞતા ન હોય તે સંયમ તે એકાદ વેષ લઈ લે, પણ પછી જે દેવાધિદેવને અને સદ્દગુરુને પિતાના પર મહાન ઉપકાર છે, એના પ્રત્યે બેવફા બની જાય. જે આત્માએ કૃતન છે તેવા આત્માઓ સ્વાર્થને ભંગ ન થતું હોય ત્યાં સુધી જ ઉપકારીનું આડું ન બેલે; પણ પછી જ્યાં સ્વાર્થ ભંગાય ત્યાં આડું બોલતાં વાર નહિ. કેઈ એવા અવસરે અથવા જ્યારે પિતે કષ્ટમાં મુકાઈ ગયું હોય, તે અવસરે જે આત્મા કૃતજ્ઞ ન હોય તે તે દેવ-ગુરુને દગો દેવામાં વાર નહિ લગાડે. દેવગુરુને અનંત ઉપકાર : વિચારવું તે એ જોઈએ છે કે-“આ દેવગુરુને મારા પર ઉપકાર કેટલે? અનંત ઉપકાર છે. તે પછી કઈ આપતુ વિટંબણ આવી તે આ ઉપકારની સામે કોઈ વિસાતમાં નથી.”—વિચાર જરૂર આવે, જે ઉપકારનું ભાન Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ હૈય તે. દેવગુરુના ઉપકારના આંકડા માંડી શકાય એમ નથી. જેમણે રૌરવ નરકનાં દુઃખ મીટાવ્યાં, દુર્ગતિઓના ત્રાસથી મુક્ત કર્યા સગતિના માર્ગ ખુલ્લા કરી આપ્યા, તે દેવગુરુના ઉપકાર કેટલા, ને કેવા? પ્રદેશી પર ઉપકાર:-સૂર્યાભ-દેવ વિમાનમાં ઉત્પન્ન થવાની સાથે જ નીચે કેમ આવ્યું? ને આવીને મહાવીર દેવ આગળ બત્રીસ નાટક કેમ વિક્ર્ચો? ગાંડ-ઘેલે થઈ નાચવા કેમ માંડ? ખ્યાલ છે એને કે અરિહંત પ્રભુના શાસને મને કેશી ગણધર ભગવાનને એવો ભેટે કરાવી આપે, કે નરક તરફ દેટ મૂકેલા મને સદ્ગતિના માર્ગે ચઢાવી દીધે! ધર્મ ધતિંગ છે, શરીરમાં આત્મા નથી–એ માનનારો હું નાસ્તિક પ્રદેશી, એ સાબિત કરવા ચેરના ટૂકડે ટૂકડા કરાવનાર બુઢ્ઢા ડેસાને કેઠીમાં પુરના આત્માની–ધમની વાત કરનાર સાધુઓને નગરીમાંથી કાઢી મૂકાવનારે. તે હું મહાપાપી, મર્યો હોત તે નરક ભેગે થાત! અને અસંખ્યાત વર્ષ સુધી પરમાધામીઓના હાથે મારી પામણ ને છૂંદામણ ચાલત! એવી પીડાને માટે એગ્ય બનેલે હું, મને એ દુર્ગતિ બંધ કરાવી આપી ને આ દેવ બનાવી દીધે! તે એ અરિહંતદેવને કે પ્રભાવ! કે ઉપકાર ! થોડે અનંત ઉપકાર!” દેવગુરુ અને ધર્મના અનંત ઉપકારની નહિ પણ આગળ નથીને કદાચ દુન્યવી સ્વાર્થને મૂકવાનો વખત આવ્યે, કે પીઃગલિક પ્રતિકૂળતા વેઠવાની વાત આવી તે પણ શું ? આ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રતિકૂળતા લાખગુણી આવે, તે પણ પરમાત્માના અનંત ઉપકારની સામે એ સહન કરી લેવામાં આત્મા કંઈજ વધુ કરતા નથી. નિદ્વવા જે થઈ ગયા ને થશે, તેમણે શાસનના દ્રોહ શાથી કર્યો ? કૃતજ્ઞતા ગુમાવી, કૃતઘ્ન બન્યા માટે. કૃતજ્ઞતા-ગુણના અભાવે શાસનની સામે જ મારચા માંડયા. સંયમજીવન જેવા જવાબદારીભર્યા જીવનમાં કૃતઘ્નતા ન ચાલે. (૧૦) દસમા ગુણમાં-દીક્ષાર્થી આત્મા વિનીત હાય. આમાં તે પૂછવાનું જ નથી ! વિનયગુણની અપેક્ષા તા માલ વિનાની દુનિયામાં પણ રહે છે. તે અહિંયા એની કેટલી જરૂર ? છોકરો સવારથી સાંજ સુધી ધક્કા ખાતા હાય પણ વિનીત ન ડાય; નાકર આખી રાત મહેનત કરતે હાય, પણ ઉદ્ધત હાય, સામા ખેલ કાઢતા હાય, તે એની ક્રિ'મત કેટલી ? એમ થાય કે આના કરતાં ઠાકરા કે નાકર ન હેાય તે સારૂં’ ચારિત્રજીવનમાં તે મુખ્યતયા જ્ઞાન મેળવવાનુ છે, એ માટે વિનય ખાસ જોઇએ. વિનીત નહિ હાય તેા ગુરુની અદબ નહિં જાળવે; ગુરુ આગળ નમ્ર નહિં રહી શકે દુનિયામાં તે સ્વાર્થી હેાય એટલે નમીને રહે, પણ અહીં મનને એમ થાય કે જેમ ગુરુજી મહારાજ છે; તેવા હું પણ મહારાજ છું!' પણ સાધુજીવનમાં આ ન ચાલી શકે. સાધુજીવનમાં વિનયનુ' બધન છે. દુનિયામાં મેાટા હાદા અને હજારોના પગાર હાવા છતાં જે વિનય ને પરાધીનતા હાય છે, તે સાધુપણે તે પરાધીનતા અને વિનય જોઇએ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ જ. કાણુ કહે છે? ગુરુમહારાજ ! કાની આજ્ઞા છે ? દેવની !’–ખસ, ત્યાં હાથ જ જોડવાના. ચાવીસ કલાક ગુરુનિશ્રામાં જ રહેવાનું છે, ત્યાં વાર વાર વિનયના આચાર પાળવાને, મનમાં જો એમ છે કે અહા! કેવા ઉપ કારી ગુરુ!' તો સહેજે વિનય થવાના. નહિતર તે વારવાર અવગણના, આશાતના કરતા થાય, લેવાને બદલે દેવાના થઈ જાય ! વિનયગુણના અભાવમાં ઉદ્ધતા ઈના વર્તાવ થાય. મર્યાદા બહારના વર્તાવ થાય. પછી ચારિત્રના વેશ હૈાવા છતાં, કર્માંના ક્ષય કરવાને બદલે કર્માંનાં મહાબંધન સ્વીકારે. વિનયભંગના માટા ગુના છે. માટે વિનય ખાસ જરૂરી છે, જેમ જેમ વિનયમાં વધતા જશે તેમ તેમ ઉત્તરાત્તર આત્મા ગુણવૃદ્ધિ કરશે, તેમજ આત્મહિતના પદાર્થોં ગુરુ પાસેથી મેળવતા જશે; ને જગતને આપતા જશે. (૧૧) અગીયારમેા ગુણ-‘રાજા, પ્રધાન ને નગરજનાને માન્ય હોય.' અહીં પ્રશ્ન થાય કે આ ગુણની શી જરૂર પડી ? કોઈને રાજા ન માનતા હાય, રાજા આગળ એની ગણના ન હેાય, તો ચારિત્રમાં શુ વાંધા આવવાને ? ઉત્તર એ છે કે ના, જે આત્મા રાજા, અમાત્ય મૈં નગરજનાને માન્ય હશે તેનામાં સારી કાંઈક વિશેષતા સારી હશે એવા આત્મા ચારિત્ર લેશે તે તેને દીપાવશે. પર'તુ જો તેના તરફ્ રાજા-મ`ત્રી કે નગરજનો વિરોધી હશે તે ચારિત્ર લીધા પછી કદાચ ધનિદામાં નિમિત્ત Page #331 -------------------------------------------------------------------------- ________________ બનશે. વળી એ જે ખામીથી રાજાદિને અપ્રિય હશે, તે ખામીના લીધે ચારિત્ર લીધા પછી ચારિત્રને તે સુંદર રીતે પાળી નહિ શકે. અહીં એવું બને કે ચારિત્ર લેનારા બધાને રાજા વગેરે ડાક જ જાણતા હોય છે? છતાં એટલું તે ચોકકસ કે એનું પૂર્વ જીવન એવું ઔચિત્યભર્યું જોઈએ કે ગામ-નગરના અગ્રગણ્ય માણસ એને વિરોધી ન બન્યું હોય. (૧૨) બારમે ગુણ છે, “નિર્દોષતા, અષસેવિતા, દીક્ષાથી ભયજીવ દેષને સેવના ન હોય, પણ પ્રશ્ન એ થાય કે ગુરુ મહારાજને શી ખબર પડે કે આ આત્મામાં દેશે નથી? ઉત્તર એ છે કે ગુરુમહારાજ સાવધાન હોય છે. આજુબાજુથી ખબર મેળવે કે મુમુક્ષુનું જીવન, વર્તાવ ભાષા વગેરે કેમ છે, વળી કેટલુંક એની વાતચીત, એનું નિવેદન વિગેરે પરથી જાણે વળી પ્રશ્ન શુદ્ધિ પરથી અર્થાત્ એને અમુક જાતના પ્રશ્ન પૂછી એને ઉત્તર અને મુખભાવ પરથી જાણે. જે માનવતાને લજવનારા દેશે કહેવાય, ઔચિત્યને ભંગ કરનાર દેષ કહેવાય, વ્રતને જોખમમાં મૂકનાર દેષ ગણાય, તેવા દેશે દીક્ષાર્થી આત્મા માં ન જોઈએ. અહીં પૂછે ને કે, પ્રક-ત્યારે અનમાળી, દઢપ્રહારી જેવા તે માટે દેષવાળા હતા, તેમને ચારિત્ર કેમ આપ્યું? ઉ–તેમને ચારિત્ર આપનાર કેણ હતા? મહાન જ્ઞાની પુરુષે ! એમણે જોયેલું કે એ દેષી હતા ત્યારે હતા, પણ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ હમણાં તા મહા યાગ્ય અને સમર્થ બની ગયા છે. હમણાં તેા અંતરથી સાચા યાગી થઇ ગયા છે. દ્વેષ સેવવા મદલ એમને જે આઘાત લાગ્યું છે, અને તે દ્વેષજન્ય પાપને ધાવા વીોલ્લાસ પ્રગટયા છે, તે એવા છે કે એથી એ આરાધનામાં જબરદસ્ત જોમ વાપરશે. પણ સામાન્ય સાધુથી એકદમ આવી દીક્ષાએ ન અપાય. એણે તો જોવુ પડે કે આનામાં દ્વેષ છે કે નહિ ? દ્વીક્ષાથીના જીવનમાં દ્વેષરહિતતા જે જોઇએ છે તે પૂર્વજીવનમાં પવિત્રતાની અપેક્ષા રાખે છે. નહિંતર જો દ્વેષ ભરેલું જીવન લઇને આવે, તે ચારિત્ર જીવનમાં સંભવ છે; કે પાછા એ દ્વેષને વિકસવા માટે અવકાશ મળી જાય ! ખાઉધરાપણાના દોષ સાધુપણામાં ઝુલમ કરી નાખે. માયા-પ્રપંચના દોષ સાધુજીવનમાં ધાંધલ મચાવી મૂકે, વૈભવ-વિલાસના દોષ હોય તે, સાધુપણામાં કેટ-પાટલુન તે ન પહેરે, પણ ઉજળા અફ અને ઈસ્કોટાટ તે જરૂર રહે ! મહાન શેખીન બની જાય. ઇંદ્રિયાની ઉછ્ખલતાના દોષ હોય તે તા ચારિત્રજીવનમાં દાટ જ વાળે ! માટે આત્મામાં અષકારિતા જોઇએ. પેાતાને ખ્યાલ જોઇએ કે જગતના જીવા કરતાં મારી કક્ષા ઘણી ઊંચી છે. જગતમાં પણ જીએરાજતુ ́સની કક્ષા ઊ'ચી તેા એની રીતભાત પણ ઊંચી હાય છે. વડા પ્રધાનની કક્ષા ઉંચી તા રીતરસમ પણ ઊંચી હાય છે! તેમ હુ'જૈનપણાની માનવતા પામ્યા તે મરી કક્ષા ઘણી ઉંચી, તે પવિત્રતા પણ ઘણી ઊ'ચી જોઇએ. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ (૧૩) તેરમા ગુણ છે કલ્યાણઅંગ; અર્થાત્ જેનાં અંગોપાંગ અાત હોય, તૂટેલા-ફૂટેલા નહિ. કાન કપાયેલે, પગે લંગડા કે હાથે હું । ન ચાલે. ચારિત્ર લીધા પછી કઇ અકસ્માત બની જાય તે વાત જુદી, પણ ચારિત્ર લીધા પહેલાં એવાને ચારિત્ર ન અપાય. કેમકે સાધુ એટલે એક જાહેર વ્યક્તિ ગણાય. ગામેગામ ને દેશદેશ ફરનાર, લેાકની દૃષ્ટિમાં સાધુ નવા ગણાય. એ જો ખેડખાંપણવાળા હાય તા લેક નિદા કરે કે−આ ધર્મ આવા લુલીઆ લંગડાના જ લાગે છે ! ઠીક પાંજરાપાળ ભેગી થઇ છે !' લેાકેાને કયાં ધમ જોવા છે ?? બાલઃ પશ્યતિ લિંગમ્ !' અજ્ઞાન લેાક તા બહારથી કેમ છે ? તે જ જોશે, એ નહિ જુએ આચાર કે નહિ જુએ તત્ત્વ. શરીર અતિ સ્થૂલ હૈાય એને પણ દીક્ષા ન અપાય ઇન્દ્રિય જડ, કરણ જડ એને પણ ન અપાય. (૧૪) ચૌદમા ગુણ છે શ્રધ્ધા. ચારિત્રના અભિલાષી આત્મા શ્રદ્ધા સ ંપન્ન જોઇએ. પરમાત્માના વચન પર અનન્ય વિશ્વાસ ધરનાર હાવા જોઇએ. આ ગુણુ અત્યંત જરૂરી છે. ગમે તેવા વૈરાગી હાય પણ શ્રદ્ધા ન હેાય તે સંભવ છે ઉટપટાંગ કહેવા માંડશે ને આચરવા માંડશે. શ્રદ્ધાની ખામીના લીધે આવા અનિચ્છનીય વર્તાવ થઈ જાય છે. જમાલીએ ભગવાનના એક ખેલની પણ અશ્રદ્ધા કરી તે ભલે રહ્યો સંસારત્યાગી તરીકે, મહેલમાં જઈને ન એઠે; પણ એમ રહીને વિરોધ કર્યાં. પ્રભુ કહે છે- કડેમાણે Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ કડે કરાતું કાર્ય કર્યું કહેવાય છે,' પણ આ કહે કડે કૅડે' તે પૂરૂ કરાયા પછી જ કરાયુ કહેવાય. સમસ્ત દ્વાદશાંગી પર શ્રદ્ધા ખરી, પણ એમાં આ એક ખાટુ, એમ કહે તેા આને શ્રદ્ધાળુ કહેવાય ? ના, એક વચન પર પણુ અશ્રધ્ધા તે આખી દ્વાદશાંગીના અશ્રદ્ધાળુ કહેવાય. સા દિવ સની સતી એક દિવસ પણ સતીત્વને ભંગ કરે તે સતી કહેવાય ? જેમ શીલ જરાક ખંડિત થયુ કે આખું ખંડિત થયું કહેવાય, તેમ આ સમકિત ને શ્રદ્ધા પણ એવા ગુણુ છે. જમાદીના જીવનમાં ત્યાગ-તપશ્ચર્યા કદાચ હાય શ્રદ્ધા વિના અધું નકામું. આજની સંસ્થાએ ચાલે છે. તે પણ આ શ્રદ્ધા ગુણુ પર. સંસ્થાએ જે કાયદા-કાનૂન ઘડયા, તેના પર સહી કરવી પડે. પછી ભલે દિલમાં અમુક કાયદા અંગે ઈ. બેસતુ ન હાય, છતાં પણ સહી કરવી પડે. વફાદારી વિના દુનિયાના પણ વ્યવહાર ચાલતા નથી ! પ્રધાનમંડળને સાગતિવિધિ કરવી પડે છે! 'હુ' જે આ, હોદ્દા સ્વીકાર્ છું, તેના અ ંગેના તંત્રે ઘડેલા કાયદા-કાનુન મુજબ બરાબર વફાદાર રહીશ એને જરા ય વાંધા આવવા દઈશ નહિ. ’ જ્યારે દુનિયામાં પણ આ જાતની શ્રદ્ધા-માંહેધરી જરૂરી છે, ત્યારે આ લેાકેાત્તર માર્ગોમાં તે એ કેટલી બધી જરૂરી હોય ? જેવી તત્ત્વની શ્રદ્ધા, તેવી અનુષ્ઠાન-આચરણાની શ્રદ્ધા જોઈએ. અર્થાત્ ધ એ પ્રકારના, શ્રુતધ, ને ચારિત્ર Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ધર્મ. મૃતધર્મની જેમ ચારિત્રધર્મ ઉપર પણ અનહદ શ્રદ્ધા જોઈએ. ધર્મના અનુષ્ઠાને અને આચરણા ઉપર જ્વલંત રાગ અને અથાગ મમત્વ હોવું ઘટે. જે આવી શ્રધ્ધાસંપન્નતા ન હોય તે સંભવ છે ચારિત્ર લીધા પછી જાતે ક્રિયામાર્ગમાં શિથિલ બને, બીજાને કિયામાર્ગમ શિથિલ કરે, ઉપેક્ષાવાળા બનાવે. માટે શ્રદ્ધા સંપન્નતા જોઈએ જ. (૧૬) સમુપસંપન્નતા – વિસિંહ આચાર્ય મહારાજના પૂર્વ ભાવે સાંભળ્યા પછી શિખીકુમારને પ્રશ્ન ઉઠયે-“સાધુપણની યેગ્યતામાં શું આવે? તેના ઉત્તરમાં આચાર્ય ભગવંતે સાધુ જીવનની ગ્યતામાં સેળ ગુણની આવશ્યકતા બતાવી. આપણે પંદર ગુણોનું વિવેચન જોયું. સેળ ગુણ છે, સમુપસંપને-સારી રીતે ઉપસંપદાને પામેલ, ઉપસંપદાને ગ્રહણ કરનારે, સ્વીકારનારો શાસ્ત્રમાં જુદી જુદી ઉપસંપદાઓ કહેવામાં આવેલી છે. તપનીવિનયની વગેરે. વિનયની ઉપસંપદા લેવી એટલે વિનયનું શિક્ષણ લેવું. પણ તે સમર્પિત થઈને. આ ગુણ સાધુ બન્યા પછી અત્યંત જરૂરી છે. સાધુ બનવા માટે જરૂરી સામાન્ય ઉપસંપદાને સ્વીકારનારે એટલે ગરુના શિક્ષણને સ્વીકારનાર. ગુરૂને શિષ્ય કહે છે-“હું આપને શરણે છું. મને હવે જે યોગ્ય લાગે તે મુજબનું શિક્ષણ આપે. મારા આત્માની યેગ્ય સંભાળ કરે.આમ હૃદયથી સમર્પિત થનારે આત્મા ઉપસંપન્ન બની શકે છે. સ્વેચ્છાએ ગુરુને સમર્પણ કર્યું, પિતાનું અહંવ મૂછ્યું, Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ આવડત મૂકી, પિતાની કિંમત ભૂલી ગયે, હવે તે ગુરુને આગળ કર્યા. કિંમત ગુરુની કરી, આવડત-અક્કલ બધું ગુરુમાં જ માન્યું. એટલે કહે છે કે “આપને આત્મા એજ મારે આત્મા. આપનું જ્ઞાન એ જ મારું જ્ઞાન, આપને વિચાર એ જ મારે વિચાર, આપની ધારણા તે જ મારી ધારણા.” દુનિયામાં સ્વાર્થની રૂએ આવું કરનારા માણસે પડ્યા છે. જ્યાં દેખાય છે કે “અહિંયાં સ્વાર્થ સરે છે. તે શું કરે ? “શેઠ સાહેબ! મારે તે બધું આપ જ છે! આપ કહેશે તેમ હું કરીશ ! આપની જે વિચારણા, ધારણ તે જ મારી વિચારણા-ધારણ...” પણ આ કરવા માટે એ શેઠને દીન, એશિયાળે બને છે, અને ભવ-સંસાર ઉભું રહે છે, આત્માનું નિઃસ્વાર્થ ભાવે ગુરુને સમપણ કરવામાં ભવ કપાય છે, અનંતકાળનું એશિથાળાપણું ટાળે છે, અને સાચી સ્વાધીનતા સ્વાતંત્ર્ય મળે છે. ગુરુ ત્યાગી છે, ગુરુ સંયમી છે, એટલે ગુરુને અર્પણ કર્યા પછી ગુરૂની જે અનન્ય આસ્થા અને સેવાભકિત કરાય તેનાથી પાપ ખપે અને આત્મા ઉજજવલ થાય. તેમાં નવાઈ નથી. પાપી અને મોહાંધ એવા દુનિયાના મનુષ્યની સેવા પાપને મેહ વધારે, ધમી અને નિર્મોહી એવા ગુરુઓની સેવા ધર્મ વધારે, ને પાપને નાશ કરે. માટે તે મેટા સમ્રાટ રાજાઓ પણ ત્યાગી ગુરુના ચરણે પડતા હતા, એમ સમજીને કે “આમની Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જે સેવા થાય તે પાપના ક્ષય અને આત્માના હિત માટે થશે, જ્યારે દુનિયાની ઉઠાવેલી મેહમય વેઠ પાપની અને દુઃખની વૃદ્ધિ માટે થશે. સમકિતીને કુટુંબની સેવાના કેડ નથી હોતા. કેમકે સમજે છે એ કે “આમ તે આ પાપનું પિષણ કરવાનું છે. તેથી આ બધાને કુટુંબી નહિ. પણ સાધમિ બનાવી દઉં. દિકરા-દિકરીને દિકરા-દિકરી તરીકે ન પિછું, પણ સાધર્મિ તરીકે વુિં કે જેથી આગળ વધીને તેઓ સારા શ્રાવક અને સાધુ બને; જૈન ધર્મના મહાન ઉપાસક બને.” તેમ પતિ પત્નીની સાથે કે પત્ની પતિની સાથે સાધર્મિ તરીકે વ્યવહાર રાખે તે પાપ સંબંધમાંથી ઘણે બચાવ મેળવી શકે. બાકી તે ક્યાં મેહના સગાની સેવા ! ને ક્યાં ગુરુની સેવા? ગુરુની સેવા પાપને ઘટાડનારી બને છે. જૈન શાસનના ગુરુએ ત્યાગી અને સંયમી હોય છે. તેથી તેઓ જાતે પવિત્ર જીવન જીવવા ઉપરાંત જગતને ત્યાગ અને સંયમ શીખવે છે; શાસ્ત્રોના જ્ઞાનનું દાન કરે છે. મેક્ષમાર્ગના મહાન આરાધક ગુરુ છે, તે પિતાના શરણે આવેલાઓને મોક્ષમાર્ગની જ આરાધના કરાવે છે. આ સ્થિતિમાં એવાએને ઉપસંપન્ન થવામાં સમર્પિત થવામાં આત્માની દીનતા વધે કે આત્માતેજ વધે? કર્મની પરાધીનતા વધે કે કર્મ માંથી છૂટકારે મળે? Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ગુરુ પાસેથી શ્રદ્ધા, ત્યાગ, સંયમ, શાસ્ત્ર અને એક્ષમાર્ગ મેળવે, તેથી તે તે આમા ઈન્દ્રિયને વિજેતા બને છે! મનને અંકુશમાં લેનારે બને છે! દુનિયાને ટી કેડીને તુલ્ય ગણે છે ! માત્ર આત્માના શુદ્ધ સ્વરૂપની મમતાવાળા બને છે, કે જે સ્વરૂપમાં દુનિયાની તથા જ રહેતી નથી! આ આત્મા સાચો સ્વાધીન આત્મા છે, સાચો સાત્વિક આત્મા છે. એ જુએ છે કે-“આ દુનિયાની જેમ વધુ સગવડ મળે, તેમ આત્મા વધુ મલિન, પરતંત્ર, ને ઓશિથાળે બને છે. તેમ જગતના સ્વાર્થમાં ને મેહમાં ફેસેલા જીવને જે સમર્પિત બને છે, તેમાંથી પણ દીનતા, પરાધીનતા ને પાપની વૃદ્ધિ થાય છે દુનિથાના સમર્પણમાં આત્માની અવનતિ છે. ગુરૂના સમર્પ માં આત્માની આબાદી-ઉન્નતિ છે.” આવું સમજનારે જે આત્મા છે, તેને સહેજે પિતાના આત્માનું અર્પણ કરવામાં વાંધો નથી આવતે તે પિતાની સ્થિતિ સમજે છે કે “હું અલ્પજ્ઞ છું. હશે મારામાં હોંશિયારી, પણ તે દુનિયાના ઘરની. આત્મકલ્યાણની વાતમાં હું ભેટ છું, ગમાર છું. ક્યાં કયાં આત્માને હાનિ પહોંચે છે, ને ક્યાં ક્યાં આત્માને બચાવ થાય છે, તેની મને ગમ નથી. તે ખબર ગુરુ મહારાજને છે.” મ ટે ગુરુને આત્માનું અર્પણ કરે છે. તે અર્પણ કર્યા પછી હવે, સંસારમાં જેમ અંકુશ વિનાના-નિયંત્રણ વિનાના ફરતાભટકતા હતા, તેમ નહિ, તે કરવામાં તે દુનિયામાં ય સારૂં કંઈ નથી કર્યું. એક બંધન તેડીને દસ સાંકળથી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ બંધાયે તે. “ બંધાયેલે નથી.” એમ માને, છતાં પરમાર્થ કરવાનો અવસર આવે, ધર્મ સાધવાને અવસર આવે ત્યારે કહે કે મારે “આને પૂછવું પડશે, આ ના કહે છે માટે નહિ થાય એને શું અર્થ? ક્યાં રહી સ્વતંત્રતા? સ્વતંત્રતા સાચી એનું નામ કે સુકૃત આચરવામાં કે ઈના નડતર નડતા ન હોય. “સ્વતંત્ર છું” એમ કરીને દુષ્કૃત વધારે તે તે સ્વતંત્ર નહિ, પણ સ્વચ્છંદી કહેવાય. રાત્રે ભરવાડે ઘેટાઓને વાડામાં પુરી રાખ્યાં. ત્યાં એક ઘેટાને ચળવળાટ થયો કે “અમને કેમ અંદરમાં પૂર્યા? પિલે કૂતરે બહાર કે લહેર કરે છે!” આમ વિચારી રાત્રે છીંડા વાટે બહાર નીકળી ગયું. સ્વતંત્રતા મલી કે નહિ? જંગલની વાટે ચાલવા માંડ્યું. “આહા! કેવી મઝા આવે છે! ચાંદની ખીલી રહી છે! હરિયાળી વનરાજી છે!” આમ ખુશી થાય છે, ત્યાં તે ભૂખ્યું વરુ આવ્યું, ને બચીમાંથી બકરાને પકડ્યું... આ સ્વતંત્રતા કેવી? માને છે કે “હું સ્વતંત્ર છું, તે સ્વતંત્રતાને ઉપગ સુખમાંથી દુઃખમાં પડવાને હોય? તે એ સ્વતંત્રતા નહિ, પણ સ્વચ્છંદતા કહેવાય. ગુરૂ પાસે ઉપસંપન્ન બનનાર આત્મા આ વિચારે છે કે “હું સંસારમાં સ્વછંદપણે ચાલતું હતું, મારું મન આમ કહે છે... મને આમ લાગે છે. મને આમ દેખાય છે, હુંય સમજદાર છું. સ્વતંત્ર છું. આ ધરણે Page #340 -------------------------------------------------------------------------- ________________ 300 હું ઘરના હતા ત્યારે ચલાવતા. એને ઉપચેગ પાપની કાળી રમત રમવામાં કરતે. હવે એ મારૂ જ્ઞાન-ઇચ્છા.... ધારણા ઉભાં રાખું તા એ જ કાળી રમત પાછી અહિંયા થાય. હવે એ ન જોઈએ. મારી ઈચ્છા એટલે સ્વચ્છ દ્વૈતા મારૂ જ્ઞાન એટલે અજ્ઞાન, મારી ઇચ્છા-મનેરથ એટલે પાપઇચ્છા, પાપમનારથ હવે તા મેં સૌંયમજીવન લીધુ તા ગુરૂનુ જ્ઞાન તે મારૂ જ્ઞાન ગુરૂની ઇચ્છા તે મારી ઈચ્છા!” ગુરૂની ઈચ્છાને કેમ આગળ કરે છે? કેમકે પેાતાની ઇચ્છાથી તા દુષ્કૃત કર્યાં” છે. પણ હવે સુકૃત કરવાં હેાય તે ગુરુની ઈચ્છાને આગળ કરવાની, આવી રીતે ગુરુના શરણે આવેલા આત્મા સમુપસંપન્ન કહેવાય. એવા આત્માને કાઈ ભય, કેઇ ચિંતા નથી. હવે સંસારમાં રખડવાનું નથી. ગુરુની ઉપસંપદામાં આગળ વધી જાય તે ગુરૂ કદાચ છદ્મસ્થ રહી ાય ને પાતે કેવળી બની એસે; ચંદનબાળા એટલે છત્રીસ હજાર સાધ્વીઓના વડેરા, તે તેમનામાં કેટલા ગુણ, યેાગ્યતા હશે, કેટલે આત્મા ઊંચા હશે એમના શિષ્યા મૃગાવતીજી. આમાં પહેલે। નિસ્તાર કાને થાય ? વધારે ઉંચાઈ કાનામાં ? ગુણીમાં. છતાં શાસ્ત્ર કહે છે કે મૂગાવતીજી પહેલાં કેવળી અન્યા, શાના પર ઉપસ’પદા પર ગુરુણીની એવી ઉપસ પદા લીધી છે, આત્માનુ એવુ નિર્માણ કર્યુ છે કે ગુરુણીની અક્કલ, બુદ્ધિ તે જ મારી અક્કલ અને બુદ્ધિ. ગુરુણીએ કહ્યું કે-“સમેવસરણમાંથી મેાડી આવી તે તારા જેવી કુલીનને મેગ્ય નથી.'' ખસ, જે ગુરુણીએ કહ્યું તે જ માનવાનું. કારણ જોવા જાય તેા કારણ હતું, “માડી આવી તેા કંઈ ભટકવા નહોતી ગઈ. મજબુત Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ભગવાન પાસે ગઈ હતી. તે પણ સૂર્યચન્દ્ર પિતાના મૂળ વિમાન સાથે આવેલા, કે જ્યાં ભલભલા પણ ભૂલા પડી જાય...” આ કારણુ મજબૂત છે, પણ એમ માનવા જાય તે ખલાસ ! ગુરુણીને ખોટું લાગ્યું કે મારે છેટું જ લગાડવાનું.” એવી ઉપસંપદામાં પરિણામ કેવું આવ્યું? ઊંચે ચઢયાં. ચંદનબાળા તે સૂતાં રહ્યાં છે! “ગુરુણીને જે લાગે તે મને લાગે. ગુરુને જે વિચાર તે માટે વિચાર ગુરુને કલેશ તે મને કલેશ, ગુરુને લાગ્યું કે મેં કેમ આવું કર્યું ? જે ગુરુણીને આવે છે તે મને પણ બેદ. હું કેવી ભાન ભૂલી !” આ સ્વના પ્રમાદ દેષને ખેદ કરતા કરતા મૃગાવતીજી સાથ્વી કેવળજ્ઞાન પામ્યા. આ ઉપસંપદા. આ જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી આ ભયંકર અંધકારભર્યા ભવમાંથી નીકળવાનો માર્ગ મળે નહિ. ગુરૂને સમર્પણ છેડીને પિતાની અક્કલ-બુદ્ધિ મુજબ આરાધના કરવા નીકળે છે, તે અથડાઈ મરે છે. અંધકારમાં જ રહે છે. અહીં પૂછોને, પ્રશ્ન-પણ કેઈની બુદ્ધિ તેજસ્વી હોય તે ગુરુ કરતાં પતે શાન સારા લગાડી શકતે હોય, પછી ગુરુને સ્વાત્મઅર્પણ ન કરે તે શું બગડી જવાનું? ઉ૦-પણ સમજે કે ગુરુને અર્પણ થવામાં એક મહાન લાભ એ છે કે આજ સુધી આત્માને ધર્મ સાધવામાં અનુકુળ સંગે ઘણીવાર મળ્યા પણ છતાં હજુ વર્તમાનમાં જીવ રઝળકે છે. કેમ? એની પાછળ જે કે ઘણું કારણ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧ હતા, અભિમાની લાલચુ-મમતાળુ કહી શકાય કે જીત્ર મિથ્યાત્વમાં સડતા હતા, વિષયાંધ હતા, લેાભી, લક્ષ્મીના સ્નેહાળુ-તૃષ્ણાળુ હતેા. પણ એ બધા દોષને ટપી જાય તેવા એક દોષ છે કે જે દ્વેષ ટળે નહિ ત્યાં સુધી આત્માનું કલ્યાણ ન થાય. ભલે લેાભ મૂકી દીધા હાય, વિષયેા તરફ બૈરાગ્ય કેળવ્યા હાય, પણ એક દ્વેષ એવા છે કે જે આત્માને ઉંચે આવવા જ ન દે. તે દોષ છે આપમતિના આ એવા ખધે દ્વેષ છે કે એને કાઢવા ઘણા મુશ્કેલ છે. કાઇને ઉપદેશ આપવા હાય તે આ પહેલ કહેવાનું કે આપમતિ મૂકીને ગુમતિ બને.' એ કહેશે, આ તે અઘરૂ છે. તમે કડા તા ૫-૫૦ સામાયિક કરશુ.- ૫-૫૦ હજાર ખચી નાખશુ' પણ આપમતિ નહિં મૂકાય.” ગુરુમત્તિ શાસ્ત્રમતિ એટલે “શાસ્ત્રને ને ગુરુને આમ લાગે છે, મારે એ કરવાનું,” આપમતિમાં પેાતાના મનને ઠીક લાગે તે કરવાનું આપમતિ ટાળવી ને શાસ્ત્ર મતિ જાગવી એ દેહીલુ' કા' છે. આપમતિ મૂકાઈ જી ને ગુરુમતિ પકડાઇ જવી તે ઘણી મુશ્કેલ વાત છે. આપણા જીવે આજ સુધીમાં સંયમ ઘણાં પામ્યાં તપપરિસહે સહ્યા. બધુ ક્યું. પણ આપમતિ ન ન છેડી. માટે જ આ કંગાલ અવસ્થા છે. નહિતર તે ઘણા ઊંચે ચઢી ગયા હૈાત ગુરુમતિને અનુસારે જીવન જીવવામાં આવે તે ખીજા જ ભવથી મહાન ઉદય પછીના મનુષ્યભવ એવે ઉત્તમ મળે કે જ્યાં જીવ જન્મથી વૈરાગી હાય, માનવતાને ઉચ્ચ અભ્યુદય થયા હાય. ઘણા ગુણુ Page #343 -------------------------------------------------------------------------- ________________ ઝળહળતા હૈય, ગુણે સ્વાભાવિક દેખાતા હૈય. ગુણ સ્વાભાવિક એટલે પછી ઘમકાર્ય કરતાં મનને જે મનાવવું પડે છે તે મનાવવું ન પડે-કે “પાપ લાગશે... સંસારમાં રખડવું પડશે. માટે દુષ્કાર્ય ન કરૂં.” એ કંઈ નહિં સ્વભાવથી અનીતિ, જૂઠ, કૃપણુતા...તરફ સુગ હાય. સ્વાર્થાન્યતા તરફ સુગ હેય. આ બધા મૌલિક ગુણે છે તે આત્મામાં હોય તે કહેવાય કે આત્મા ઉન્નત સ્થિતિવાળે છે. આપણે કહી શકીએ કે “મને વિચારણામાં પણ જૂઠ ગમતુ નથી, કંઇવાર વિચારણામાં પણ જૂઠ ચાલે છે ! પણ વિચારણામાં ય જૂઠ ન આવે આરે ઉચ્ચ સ્થિતિ ગણાય. તે આજે નથી. કેમ નથી? એક દેષ આપમતિને ટાળ્યું નથી. ગુરુએ એ આવ્યું, ભણાવી તૈયાર કર્યા પછી શું? ગુરુને ખૂણે જુદે, આપણે ખૂણો જુદો! પછી કેમ ? ગુરુની આજ્ઞામાં છીએ ” તે માત્ર કહેવાનું. ક્યાંક આજ્ઞા કરે તે માનવાની, ક્યાંક આપણા મનગમતામાં ગુરુની અનિચ્છાએ પણ આજ્ઞા લઈ લેવાની, ને જ્યાં આજ્ઞા ન કરે ત્યાં જેટલું કરતા હોઈએ તેટલું કયે જવાનું ! આપમતિને દેષ કેવી રીતે નડે છે તે પિતાને ગમ પડવા દેતા નથી. બાકી તે જીવ જુએ તે દેખાય કે વાસ્તવિક આપમતિનું જ નાટક ફેલાઈ રહ્યું છે, ક્યાંક ક્યાંક ગુરુની આજ્ઞા માનવાનું જોયું, પણ ત્યાં ય ગુરુની ખરી ઈચ્છા શી છે, તે ન જોયું, અગર તે ઈચ્છા જાણવા છતાં તેની પરવા ન કરી આમાં સમુપ- સંપન્નતા ક્યાં સચવાય ? Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ આચાર્ય મહારાજને એ કહે છે, “પ્રભુ! સોળ ગુણે કરી સાધુપણુની ગ્યતા બહુ સુંદર રીતે આપે સમજાવી! ખરેખર લાગે છે કે આ આત્મા હોય તે જ સાધુપણાને ગ્ય ગણાય. એમાં આપ કહો છો કે “આત્મા સમુપસંપન્ન જોઈએ તે હું આપને સમુપસંપન્ન છું.” ઘરમાં ધન સંપત્તિને તોટો ન હતે. દુનિયાની દષ્ટિએ મંત્રીપુત્ર તરીકેનું માન હતું. આવી સ્થિતિમાં પણ-માતાનું હૃદય મારા તરફ નાખુશ છે, મારાથી એને કલેશ છે, તે આ ઘરમાં રહેવું જરૂરી નથી,-એમ વિચારી ઘર મૂકી નીકળી પડ્યો. આચાર્ય મહારાજ પાસે આવ્યું. તે એમની અમૃતવાણી સાંભળી થયું કે-“આ ઘર ને માતપિતા સાથે રહેવાનું તે શું, પણ સમસ્ત સંસારમાં રહેવાનું નકામું છે.” આચાર્ય મહારાજની દેશના સાંભળી એને વૈરાગ્ય ખૂબ વધી ગયે, એટલે પિતાને નિર્ધાર આચાર્ય ભગવંતને જણાવી દે છે, “પ્રભુ! આપ જ મારે શરણ છે, આપને હું સમુસંપન્ન છું. આ માટે નિર્ધાર છે.” આચાર્ય મહારાજ વિચારે છે કે-“આ જીવ ઝીણામાં ઝીણા પ્રશ્નમાં પણ વિચારું છે ! એને ચહરે પણ અત્યંત પ્રસન્ન છે. એનું રૂપ, એની મુદ્રા, એને શરીરને દેખાવ પ્રશાંત–ઉપશાંત છે! ઉપશમથી ભરેલ છે ! એના શરીર પર મેહના વિકારે નથી દેખાતા કષાથની લાગણીઓ નથી દેખાતી.” અશાંતિનું મૂળ : વિષય વિકાર-કવાયની લાગણું – Page #345 -------------------------------------------------------------------------- ________________ જગતમાં આત્મા અશાંત શાથી? કાં વિષયના વિકા થિી, કાં કષાયની લાગણીઓથી. સારૂં રૂપ જોયું, હૈયું ઠર્યું, એ વિષય જન્ય વિકાર દસ લાખ મળે તે સારૂં એમ થયું, એલેકષાયની લાગણી. પાંચેય ઈદ્રિના વિષયે અને ક્રોધાદિ કષાના વિકાર અને લાગણીઓ ચાલુ જ છે ત્યાં શાંતિ ન રહે. શિખીકુમાર માટે થાય છે, “આ આત્મા પ્રશાંત છે. એના બેલ જે નીકળે છે તે ઘણા જ નિપુણ અને વિવેકવાળા, બુદ્ધિવાળા નીકળે છે! માટે આ કેઈ મોટા સારા કુળમાં જન્મ્યો હોય એમ લાગે છે. લક્ષણો પરથી, ચિહ્નો પરથી કલ્પી લે છે કે જેની વાણુમાં વિવેકભર્યું અમૃત છે; જેની આકૃતિમાં પ્રશાંતતા છે; વિષથના વિકાર કે કષાયની લાગણીઓ નથી, એ જરૂર એ ઉંચા કુળમાં જન્મેલ છે વળી પાછે સાધુપણાની ગ્યતા પૂછે છે, તે એના ચિત્તમાં વૈરાગ્ય આવી ગયે લાગે છે. ચિત્તમાં રાગ ભર્યો હોય તે શું માગે? ચિત્તમાં વૈરાગ્ય ભર્યો હોય તે શું માગે ? સામા માણસ આગળ આપણે માગણી કેવીક મૂકીએ છીએ, તે આપણું ચિત્તને ફેટો છે. ચવતી પાસે શું મગાય? કેસરીઆ દાદાની પૂજા તે કરી, પણ માગે કે, દાદા ! તમે પ્રસન્ન થયા છે તે મારા ભંડાર ભરી દેજે ! ' આ Page #346 -------------------------------------------------------------------------- ________________ કાપ ' શગની આગ ભરી છે ચિત્તમાં, તેનુ સૂચન છે. ચક્રવતીની આગળ ગયેલે માણસ શું માગે ? ‘ભાઇશા.....શેર ખીચડી મને અપાવી દેજો....” એમ ? એમ માગે તે કહી ન ટ્રુ કે અરે નાદાન ! એ આપનાર ચક્રવતી સિવાય બીજો કેાઈ ન મળ્યે ?....' ચક્રવતી પાસે શુ મગાય ? પેઢીઓના દાળદળ ફીટી જાય તેવું જ ને ? શિખીકુમારના ચિત્તમાં વૈરાગ્ય છે. માટે આ માગે છે કે-‘સાધુપણાને યાગ્ય કાણુ ?' ને હવે કહે છે કે-‘હું આપને ઉપસંપન્ન છું.” ખરેખરે વૈરાગી આત્મા બની ગયા છે. નહિંતર તે કહે છે કે‘સાહેબ ! ઘણું સરસ વર્ણન કર્યું. , ખાપજી !.....' પછી સાહેબ કહે, પણ મહાભાગ તમારા જીવનમાં ?...'એ તે સાહેબ, હું હું' હું..એવા અમારા ભાગ્ય કચાંથી ? હૈ” હૈ... હું...... ક્ષેા બસ ? સંસારમાં દુર્તંભ, મહાદુલભ એવા ધ શ્રવણના અંતે આ? કુમાર દે જ આત્મા છે! તેથી આચાર્ય મહારાજ વિચાર કરે છે કે-આ આત્માના કાળ પાકી ગયા હાય, એમ લાગે છે, માટે આના સગ્રહ કરી લેવા જોઈ એ.’એટલે ? સ’સારમાંથી ઉપાડવા જોઇએ. આચાર્ય મહારાજ નગરમાં પધાર્યાં તે શું આ મત્રીપુત્રને ઉપાડવા માટે ? ના, મંત્રી અને ગામના લેકે શું વિચાર કરે ? પણ આચાર્ય મહારાજ જે વિચાર કરે છે, તે પોતાના જીવનમાં અનુભવ્યુ છે કે આહા ! મારા ભાઇના જીવે લક્ષ્મીના પાપે કવાં ભયંકર જીવન કર્યાં ? જો એક લક્ષ્મીમાં ફસાયેલા જીવની Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આ દુર્દશા, તે મેહધ કુટુંબ, એક એક ઈન્દ્રિયેના સેંકડે વિષ, કૌધાદિ કરપીણ કષાયે-આ બધાની ફસામણીમાં જીવની શું દશા થાય ?” આવું આચાર્ય મહારાજને હાડોહાડ લાગેલું છે. જ્યારે શિખી આવીને પૂછે કે આપને વૈરાગ્ય કેમ થયે !” એના ઉત્તરમાં આચાર્ય મહારાજ પિતાના ભવેનું જીવન કહે છે. એ સાંભળીને કુમાર પૂછે છે, “પ્રભુ, ધર્મ શું? એના ઉત્તરમાં સાંભળે છે, “સંસારથી મૂકાવું, ને સંયમ ગ્રહણ કરવું. તે પ્રશ્ન કરે છે, સંયમ કેણું ગ્રહણ કરી શકે? એની ચગ્યતા શું ?' એના ઉત્તરમાં આચાર્ય મહારાજે સેળ ગુણે બતાવ્યા. છેલ્લે ગુણ ઉપસંપન્નતાને બતાવ્યું. ત્યાં કુમાર કહે છે, હું આપને ઉપસંપન્ન છું.” આ આત્માએ કેવું ઊંચું સમર્પણ કર્યું ! એ માટે એને ભણવા જવું નથી પડયું. એને બોલાવે પડે નહિ, જાતે આવે છે. આવીને ખાલી ઉભો નથી રહ્યો, પણ પૂછે છે કે- આપને વૈરાગ્ય કેમ થયે?” તે સાંભળીને કહે છે બરાબર છે! વૈરાગ્ય થાય તેવું જ છે!? વૈરાગ્યના વ્યાજબીપણા પર આ સિક્કો માર્યો. “બૈરાગ્યનું નિમિત્ત બરેબર જ કહ્યું. તે વૈરાગી થઈને હવે ધર્મ શું કરવાને તે કહો.” જ્ઞાનીને શું પૂછ્યું ? – વિચારવા જેવું છે કે આ શું પૂછે છે ! આવા જ્ઞાની ગુરુમહારાજ મળી ગયા હોય Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭, પછી શું શું પૂછવાનું મન ન થાય? અહીં તે “ધન ક્યાં દાયું છે?..... મને મંત્રીપદું કે રાજ્ય મળશે કે કેમ? મારી સામે કે દુશમન ઉભે નહિ થાય ને આરોગ્ય સારું રહેશે? મારું આયુષ્ય કેટલું?... આવું કાંઈ જ પૂછવાનુ મનમાં ય નથી આવતું. કેમકે આવા જ્ઞાની ગુરુ એટલે મહાદાતા, મહાપ્રકાશક, મહાન સંસાર સાગરેદ્વારક, અનંતકાળે ન મળેલું દેનારા! એટલે આવા ગુરુ મળે તે તુચ્છ વસ્તુના ઉકેલ પૂછવાને બદલે મહાન ગંભીર અને મહાહિતકારી દુર્લભ વસ્તુ અંગે પૂછાય. વાંધા એ છે કે “આપણે આત્મા સંસારમાં ફ શા માટે કર્મને ભાર અને માર જ શા માટે?” એના મૂળ પૂછવાનું નથી આવડતું. ને મામુલી વાંધા-વચકા પૂછાય છે! “હે મહારાજ, મારા એકી કલમે રૂપિયા ૫૦ હજાર કેમ ગયા?” પણ અહીં તે જ્ઞાની કહી દે કે સંસાર છે માટે જ. દુનિયાના બધા વાંધાનું કારણ? સંસાર ! માટે સંસાર એજ માટે વાંધો છે. એ કાઢવા માટે પૂછી લેવા દે કે “ધર્મ એટલે શું?” એ કહેવામાં આવ્યું, તે પાછે સાંભળીને ચાલવા ન માંડે. ઉલટું વધુ આકર્ષા. મનને થાય છે. જે આ ધર્મ હોય તે તે એ સાંગોપાંગ ધર્મ સંસારમાં બેસીને ન કરી શકાય. શું ઘરમાં બેઠે પાંચ મહાવત પળાય? આવું વિચારી એની મેળે કહે છે કે એ માડે તો જીવન ઘરવાસના ત્યાગનું જોઈએ. પાછો હુંશીયાર એટલે પુછે છે કે, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ “હે પ્રભુ! એની કેઈ લાયકાત હશે કે નહીં?' ગુરુ લાયકાત કહે છે. લાયકાત એટલે કઠિનાઈ. બીક નથી રાખતા કે એ સાંભળી પાછે ઘર ભેગો થાય નહિ! કઠિનાઈ બતાવે છે. તે અહીં પ્રશ્ન થાય કે એને શું ગુરુને તાણ પડે છે? ના, એ પોતે જ પૂછે છે, શું છેવટે ઉપસંપન્ન જોઈએ ને? તે હું આપને મારો આત્મા સેંપી દઉં છું આટલે સુધી આવનાર આત્માના ચિત્તમાં વૈરાગ્ય કેટલે બધે દઢ ? જિનવચનથી દિવ્ય અજવાળાં થયાં. એમાં દેખાયું, મેહના ચાળા, કે ક્રોધાદિ લાગણુઓ વગેરે ક્રૂર કસાઈઓ છે. છરા લઈને ઉભા છે. જીવને જાણે કહે છે “તું અમારા સકંજામાં આવતને ભેંકી દઈએ.” કષાયની લાગણીઓ, વિષયના વિકારે, ને મોહના ચાળા કરનારે આત્મા બને કે છરા ભેંકાઈ જાય છે. એની વેદના દીર્ઘ કાળે પણ મટતી નથી. દુર્ગતિને ઘર ત્રાસ, પરમાધામીના સાંભળી પણ ન શકાય એવા ત્રાસ દીર્ઘકાળ સુધી માટે નહીં! એટલે શિખીકુમારને હવે સંસારવાસ ખપતે નથી. ચેતવણું - અહીં કેટલાકને એમ થાય છે કે, પ્ર—આ બધે ઉપદેશ તે જેને ચારિત્ર લેવાની તૈયારી હોય તેવું હોય. એને માટે એગ્ય છે. પણ એ બીજાને શું કામ? ઉ૦–પ્રશ્ન યોગ્ય છે. પણ તે પછી એટલું સમજી રાખે કે આ ઉપદેશ જીવનમાં વૈરાગ્ય અને આત્મદષ્ટિ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ જગાવવા માટે છે. જેનામાં આ બે ગુણ હશે, તે ગૃહસ્થજીવન પણ ગુણમય જીવી શકશે. અત્યારે જે જીવન ગુણમય ન હોય, પવિત્ર ન હોય તે શું કામનું? માટે ઉંચા વૈરાગીના જીવનચરિત્ર યા વૈરાગ્યના ઉપદેશ, એ ગૃહસ્થ જીવનમાં માનવતા ઉપરાંત અનેકાનેક ગુણે અને તેવું વ્યાપક જીવન બનાવવા માટે છે. આજે એમ કેટલાય ગૃહસ્થોનાં જીવન ઉન્નત બન્યા છે. માટે વૈરાગ્યના ઉપદેશથી કંટાળતા નહિ. હવે જુઓ – પ્રકરણ-૨૪ સંસા રવા સ ત્યા જ્ય શા થી? mm સંસાર નિર્ગુણ છે; માટે સાધુપણ સિવાય બીજું આચારવા લાયક નથી. જે બીજું છે તે તે કઠીન છે. દા. ત. ત્યાં શત્રુઓ પણ મળે. એમાં જીવન ભર મિત્ર-શત્રુ પર સમભાવ રાખવે મુશ્કેલ પડે. સંસારવાસ નિર્ગુણ છે તે તે ઠામ ઠામ દેખાય છે. ગુણ હોય છે તે તેની પ્રગતિમાં આત્મા ઓજસ, સુખ, જ્ઞાન વગેરેમાં વધતું જાય! અહિંયા તે પિતાના આત્માની સ્થિતિ જોતાં દેખાય છે કે જેમ જેમ મથે છે, જેમ જેમ જીવનકાળ પસાર કરે છે, તેમ તેમ ઉદયકાળ તે દૂર પણ અસ્ત કાળ નિકટ દેખાય છે દીનતા ઝાંખપ, દુઃખ અજ્ઞાન વધતાં કે તદવસ્થ દેખાય છે. તે જેની પાછળ આત્માની ઉન્નતિ, ગુણેને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ વિકાસ, સ્વાધીનતા અને સુખ વધતું નથી, તે સંસારવાસને ગુણકારી કેમ કહેવાય? પુણ્ય હતું તેથી શું? લાખ મેળવી લીધા! પછી ભેગવવાનું પુણ્ય નહેતું લાખ એમ જ રહ્યા અને જાતે પરાધીનતા બન્યા. કદાચ ભેગવવાનું પુણ્ય હતું તે ય મેટર ને પાંચ બંગલા રાખી સંસારવાસ ખેડ્યો, એજ ને? શું એ આત્માને સદ્દગતિ દેનારી ઉન્નતિ, સુખશાન્તિ. સ્વાધીનતા ખરી? સંસારવાસમાં કર્મસત્તા ઇન્દ્ર જેવાને પણ ઠોકરે લગાવી દે છે. જાણે કહે છે. “ઉત્તર નીચે, હવે પટો પૂરો થઈ ગયો! કેને? ઈન્દ્ર જેવાને! “જા, માનવી સ્ત્રીના ગર્ભમાં ગોંધા.” આવા સંસારવાસને ગુણકારી કેમ કહેવાય! પછી બઘડ માણસ હોય તેને સારું કે હું જે મળે તેમાં જીભડી લપ લાવે તે તે તે બેઘડ છે! અક્કલથી તે આ દેખાય છે કે ઈન્દ્ર જેવાને પણ બેહાલ કરનાર, ચકવતિને નરકમાં એકલનાર, મહાપંડિતને મૂર્ખ બનાવનાર, આ સંસારવાસ છે! એટલા જ માટે સંસારવાસ નિર્ગુણ છે. માણસ ત્રણ જાતનાં હેય – (૧) ઉપકારી, (૨) ઉપકાર ન કરનારા, (૩) અપકાર કરનારા. કેટલાક કેઈનું સારું કરવામાં રાજી. “બીજાનું ભલું કરવામાં મફતીયું કેણ ઘસાય.” આ વિચાર મૂર્ખતાવાળે છે. બીજાનું ભલું કરવામાં ઘસાવાનું છે જ નહીં, પણ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩ર. આપણી કાયા ને સંપત્તિના આપણે એવા કેવા ગુલામ છીએ એનું માપ નીકળે છે. દુનિયામાં વેપાર જે નફે ન આપે તે પરોપકાર આપે છે. શાલિભદ્રની નવાણું પેટીને શૈભવ ક્યો વેપાર આપી શકે એમ હતું? એ તે પૂર્વની થાળી ખીરનું દાન, અતીવ અનુદન વગેરે પરેપકાર ને પરમાર્થને વેપાર લાવી આપે છે. એમાં ઘસાવાનું માને તે મૂખ કે બીજું કાંઈ? દુનિયાને ઉંધા ચશ્મા' એટલું છે કે દુનિયાનું ભલું કરનારા હોય છે તેમને એક જ વાત છે. આપણું કેઈ કરે કે ન કરે, આપણે એનું ભલું કરવું. સારું કરેલું કશું જ રદબાતલ નથી જતું. સારૂં કરેલું પરભવની મૂડીમાં જમે થાય છે. જગતે જાણ્યું કે ન જાણું, એને બદલે મલ્યો કે ન ન મલ્ય, પણ એ વાત નક્કી છે કે એ પુણ્યના ચોપડે જમે થાય છે. કેટલાકને ઉપકાર સૂઝતું જ નથી વિચારવા પુરસદ જ નથી; એક જ વાત છે, પિતાનું પેટ ભર! પુરસદ તે મલે છે પણ કહે છે. “ઘર બાળીને તીરથ કેણું કરે?’ પણ સમજવાની જરૂર છે કે તીરથ એટલે જગતને તારનાર, ને ઘર એટલે જગતને દુર્ગતિની કેદમાં પુરનાર. એક તારનાર છે, એક કેદમાં પુરનાર છે. એ કેદ કરનારું સ્થાન બાળી તારનારૂં સ્થાન ઉભું કરવામાં ખોટું શું? બાકી બીજા પ્રકારના જીવોને ઉપકાર કરે ગમતું નથી તેથી આવી કહેતી આગળ ધરે છે. ' ત્રીજા પ્રકારના તે સાવ ઉંધા! બીજાનું ભલું કરવું કે નહીં, પિતાનુયે ભલું ન કરવું, ઉપરથી બીજાનું બગાડવાની Page #353 -------------------------------------------------------------------------- ________________ કાર ઠીક પણ આ વાત ! એવા ઈર્ષ્યાળુ હાય છે. ‘હુ· ન ખાઉં ને તારૂ જરૂર ખોદી નાખું. મને પાંચ મલ્યા તે તે બીજાને પાંચ કેમ મલ્યા? કર કાંક કર, આવા આવા કુવિચારમાં રમ્યા કરે છે, વાળ એનું ઊંધુ જ્ઞાનીએ સ'સારવાસને ત્રીજી કાટિના બતાવે છે. એટલે ? અપકારી ! જડ જગતને જીવનું સારૂં કઇ કરવાનું નહિ; નિકંદન નીકળે તેટલું કાઢવાનું! એમ પૂછતા નહિ કે ખાવાનું સુખ તે આપે છે ને? ઘરકુટુંબ વગેરેનું તે સુખ સંસારવાસ આપે છે? કહેવુ છે એવુ! એમાં કંઇ માલ નથી. કહેતા નહિ એ ખાવાભગવવા વગેરે ખાતર આગળ-પાછળ પીસાવાનુ કેટલું ? તરતમતાદ્વિ દાખવવામાં જગતનું શું જીવ પ્રત્યે સન્માન છે? જગતનું એ અપમાન છે ! કમ થકી જીવનું અપમાન:- કઇ માણુસ જમવાનું આમત્રણ આપે ને આપણે ખુશી થઇને જઇએ. જમણ જમાડે સરસ. બધું ખરૂં, પણ ઘરમાં પેસતાં જ તિરસ્કાર કરે-કેમ ઝુડવા આવ્યાં? એમ જમવાનું મલતું હશે ?' અથવા કાઈ મેલે નહી. એલે તે બેસાડે છેલ્લે પાયખાના પાસે, તે ખુશીથી ખાઇને આવે ? કે ભૂખ્યા આવે પાછા? મનને દુઃખ થાય ને ? તે સંસારના સુખમાં કેમ નથી થતું? જરાક ખાવાનું દેખાડી છે.કા અપમાન કરે છે મા-બાપનુ... ! એવુ' એવુ' જગતમાં કેટલુંય અપમાન ચાલે છે. તે શુ' ખાવાપીવાને ઉપાડવાનું? પછી ? હૈયુ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધીરૂ કરીને જે મળ્યું તે બરાબર છે! એમ માની ચલાવે, પણ સંસારની નિણતા ન સમજે તે ગમારિતા ખરી ને? પુણે કદાચ દેવલોક આપી સન્માન કર્યા પછી અહીં જે આપે છે તે પેલાની અપેક્ષાએ વિટંબણા નથી શું? કોઈ શ્રીમંતને ઘેર આમં હોય, ચાંદીને પાટલે બેસાડીને જમાડે આગ્રહ કરીને. પછી કેટલેક અવસર વીતી ગ. આની શ્રીમંતાઈ ગઈ. કરડ પતિને કેડી પતિ બની ગયે. હવે પેલાએ આને ફરીથી નેતર્યો. પણ હવે કેમ? ચાંદીના પાટલા પર તે શ્રીમંતને બેસાડ્યા ને આને બેસાડ્યો કયાં? સંડાસની આગળ સીમેન્ડની ગુણપાટ પર! કાંસાની ભાંગલી થાળી આપી. એમાં કેદરી પીરસી કહો આ અપમાન ખરૂં? આમાં પેલાને જમવું ગમે? ના. તે આ કર્મસત્તાએ દેવલેકમાં મજેના ભેગ પીરસ્યાં, ગીતગાન આપ્યા. વાજાં વગડાવ્યા. દિવ્ય વૈભવ-વિલાસ અને સ્તનના વિમાન આપ્યા હતા. હવે અહીંયા શું, ક્યાં બેસે છે? દેવલેકની અપેક્ષાએ ગુણ યાદ પર પણ નહીં, નીચે ! અને કદાચ પાટલા પર બેસતા હશે તે તે પચીસ વરસને વારસાગત આવતે પાટલે કે નવ હીરા-માણેક જડેલો ? જવા દે. એ દિશામાં વિચાર શુન્યતા છે એટલે કર્મનું અહીં ધરાસર અપમાન લાગતું નથી, અને કચરાપટ્ટી સંસારને વધાવી લે છે. આવી સ્થિતિ અનંતકાળથી ચાલી રહી છે. એથી સુજ્ઞ જીવ સમજે છે કે આ સંસારવાસ કારમે! માટે જ આ સાધુપણું એજ આદરવા ગ્ય છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આચાર્ય મહારાજ શિખીકુમારને કહે છે. “તું એની ભાવના રાખે છે તે એગ્ય છે! સાધુપણું જ રાખવા લાયક છે. સંસારવાસ નહિ. તને આ ભાવના થઈ, એ સરસ થયું, પણ સમજજે કે એ ઘણું દુષ્કર! હવે દુષ્કરતા બતાવે છે!” ત્રણ રસ્તા – પહેલી વાત કહી તેનાથી સંસારવાસ ભયાનક લાગે છે. સંસારવાસની કુટિલતા સંસાર જાળવી બેસી રહેવા માટે પૈસા હાથમાં લેતાં! સારૂં રૂપ જોતાં? મૂર્ખાઈ નહિ? હૈયે શું અલિપ્તતા દેખાય છે? ના, એ તે કંઈ દેખાતું નથી. એટલે સંસારવાસ ભયાનક સમજવા છતાં હજી એ ત્યજવાની પાછળની વાત કઠિન લાગે છે. તે લેવાય એમ નથી, તે બન્નેની વચ્ચે રસ્તે લેવાને. દા. ત: કેઈ નગર જવાના બે રસ્તામાંથી “કઈ કહે કે એક રસ્ત એ. છે કે તે ટુંકે છતાં એના પર કાંકરા બહુ આવે છે બીજે રસ્તે એથી લાબે અને ઓછા કાંકરાવાળે છે. ત્રીજે તે વાઘ-વરૂને, વનને માર્ગ છે. તેમ અહિં કાંકરાવાળે માર્ગ તે સાધુપણાને. તે ટૂકે છે. વચલે માર્ગ તે દેશ વિરતિને છે, અને ત્રીજો વાઘ-વરને માર્ગ સંસારવાસને છે એ ત્રીજો માર્ગ ન ગમતું હોય તે વચલે માર્ગ તે લેવાય કે નહિ? એ જે લેવાય તે ગૃહસ્થપણું પણ ગુણેથી એવું સુશોભિત બનાવાય, દેવગુરુની ભક્તિના પ્રકારેથી એવું રળીયામણું બનાવાય કે તેમાં આગળ વધતાં સર્વ વિરતિ માર્ગ ઝટ હાથમાં આવી જાય ત્યાં આત્માને ગુણથી ઝગમગ પ્રકાશિત કરાય દેવગુરુની ભક્તિના અનેક Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩રપ પ્રકારથી જીવન રળીયામણું બનાવાય! પછી હાલતા ને ચાલતા જડ પદાર્થની માયા પાછળની વાતે નહીં ચાલે. જીવ એનાથી વિરામ પામી ગયે. મદ, મત્સર, ઈર્ષા, અસૂયા કંઈ નહીં. એ તે ઢેડ-ભંગીના કામ! હું તે ઊંચા સ્થાનમાં જન્મે છું. બહુ ધન-ખાન-પાન વગેરેની ચિંતા એ તે અનાર્ય અધમીનાં કામ! હું તે આર્ય છું, ધમી છું.... આવી આવી માનસિક જન કરી પાપની ઘણી ઘણી પ્રવૃત્તિ બંધ કરી દે એટલે જીવનને અમુલ્ય કાળ જે વેડફાઈ જાય છે વાત ને વિકથામાં! બીનજરૂરી દુનિયા દારીની પ્રવૃત્તિઓ વધારવામાં ! શેખ ને મેજમાં ! એ બધાં સંસારવાસના ખેલ છે. જેને સંસારવાસ ગમે છે તેના તે એ ખેલ છે. જેને સંસારવાસ ગમતું નથી, તે તે દાનશીલ તપના કાર્યો, સામાયિક ને નવકારવાળી, જ્ઞાન ને ધ્યાન એવું એવું કરવાવાળા હોય છે. એના મનમાં એવા પવિત્ર સુકૃત રમતા હોય છે. એને જરા પુરસદ મળી કે નવકારવાળી હાથમાં હોય! ધર્મનું પુસ્તક પાનું હાથમાં ! પૈસાની જોગવાઈ થઈ કે સાત ક્ષેત્રના, દયાના દાનના કામ થવા માંડે. સંસારવાસની પ્રીતિવાળાને તે આમદાની થઈ કે વટમાં મદમસ્ત હેય. આવડે છે જીવનનું કામ હિસાબસર બનાવતાં? નારેઢિયાળ! જગતમાં જુઓ, જ્યાં ઉચ્ચ સંસ્થા બની ઉચ્ચ કંપની બની, ઉંચી પેઢી થઈ કે એની કાર્યપદ્ધતિ ચોકકસ અને ઉચ્ચ કોટિની બનાવાની ! તે માનવ જીવન જેવા ઉચ્ચ જીવનમાં સમગ્ર પ્રવૃત્તિઓને કાર્યક્રમ કેમ ઉચ્ચ કેટિને ન હોય? કેમ સારવાસના Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ રસિક ખેલ મિટાવી ઉચી દાનાદિ ધર્માંની, તત્ત્વચિંતન-તત્ત્વચર્ચાની, પરમાત્મભક્તિ-ધ્યાનની પ્રવૃત્તિએ ન ઝગમગે ? પ્રકરણ-૨૫ સાધુ જીવનની દુષ્કરતાઆ વિજયસિહ આચાર્ય મહારાજે શિખીકુમારના ખેલ પરથી ભવિરાગી પરખી લીધા, એને એટલે યાગ્ય અવસર જાણી સ્વીકારી લેવાનું નક્કી કરે છે; પણ એને ચારિત્રની કઠિનાઈ ખરખર સમજાવી દેવા કહે છે, -: - ‘જો મહાનુભાવ : તને સાધુ બનવા યાગ્ય જે ગુણેા કહ્યા એમાં બીજા ગુણાથી રહિત હૈાય એવાઓ ઉપસ પન્ન થવા, ખેતાની જાત સોંપી દેવા તૈયાર છે, એટલા માત્રથી અહી સ્વીકારવામાં આવતા નથી. તારૂં મન ખરાખર છે, કે આવા સ્વભાવે નિગુ છુ એવા આ સંસારમાં શ્રમણપશુ' સાધુપણુ` જ લેવુ', પરંતુ એ સમજશે કે એ દુષ્કર છે; દુ ખે પાળીશકાય એવું છે,’ આચાય મહારાજે બીજા ગુણૈાની ય આવશ્યકતા ય બતાવી; ઉપરાંતમાં બીજી પણ કેટલી ય દુષ્કરતા કહેવા ઇચ્છે છે. સાધુપુરુષ છે, મીજાને ઠગે શાના માલ જેવા છે તેવા બતાવે છે, તેવા જ એળ ખાવે છે. પણ શિખીકુમાર ડગે એમ નથી. એ સમજે છે, કે મહાલાલની પ્રક્રિયામાં કઠિનાઇ તે હાય જ એમાં ડગવાનુ શું ? એમાં તે આત્માનું એજસ વધે છે. આચાર્ય મહારાજ Page #358 -------------------------------------------------------------------------- ________________ ३२७ કહે છે. જો સમસ્ત ચારિત્ર જીવનના કાળ માટે શત્રુ મિત્ર પ્રત્યે સમાનતા રાખવાની હાય છે,’ જે આપણે દુનિયાના નાના પ્રસ ંગેામાં કાઇના તરફ પ્રતિકૂલતાને અવરોધ ઉભા કરતા હતા, પણ તે હવે ચારિત્રમાં મેટામેટા પ્રસંગેામાં પણ સામા પર અરુચિ અવરોધનું નામનિશાન ઉભું કરવાનું નહિ. કાઇના પ્રત્યે આપણે પ્રતિકૂલ વવાનું નહિ. અરુચિ દોષ, દુર્ગુણુ પ્રત્યે હોય. પશુ જીવ તરફ્ કંઈ નહીં” આ પહેલી મોટી વાત કરી,-દિલ સાધુ થાય તા, ચારિત્ર પળે. ધ્યાન રાખજો, જાહેર વ્યક્તિ થશે, ઘણાના સંસĆમાં આવશે, અનેક ઘેર ગેાચરી જવુ' પડશે, અનેક પ્રકારના માણસો મલશે, સન્માન કરનારા કે અપમાન કરનારા મળશે, પણ એના પ્રત્યે હૈયામાં પ્રેમ-દુર્ભાવ નહિ થાય. ધર્મલાભ ! કહીને ચાલતા થવુ પડશે. ન ફાઇ શત્રુ પર અણુગમા કરવાના, કે ન પૂર્વના નહી સ નને પણ પેાતાના માનવાના ! આ મારા સગા છે, તે એ ઉંચા આવે, સોંસારમાં સુખ માટે આમ કરે.’ એ ન’િ! મારે તે। આખું” જગત મિત્ર. એ માટે આખા જગતનુ આત્મ-હિત થાઓ.’ તે સિવાય મિત્રમ’ડળ કે સ્નેહી સબ’ધીને પોતાના માનવાનાં નહીં. એનુ જે થતું હેાય તે એ જાણે. એવી રીતે રહીને હિંસાની વિરતિ ખરાખર પાળવાની. અહિં’સા એટલે હિંસાથી સર્વથા આધા રહેવાનું, આમ વિશ્વના સમસ્ત જીવ પ્રત્યે સમભાવ રાખીને, વિચારવાનુ` ‘નાના કે મેાટા, ત્રસ કે સ્થાવર, કાઇ પણ જીવની હિ ંસા હું ન કરૂં, જીવનની સગવડ સચવાય કે ન સચ Page #359 -------------------------------------------------------------------------- ________________ ३२८ વજય, અગવડ વેઠીને પણ જીવદયા જ પાળવાની, હિંસા નહિ કરવાની.” - મેતરાજ મુનિને સેનીએ પૂછયું કે – જવલા લાવે. હમણાં જ અહીં એરણ પર જવલા હતા તે ક્યાં ગયા?” મુનિ જાણતા હતા કે પક્ષી ચણ ગયા છે. વાત કહેવાય નહિં! અરે, આ તે સાધુ અવસ્થાની વાત છે. પણ શ્રાવકપણામાં સુદર્શન શેઠને રાજાએ પૂછયું કે “આ રાણી અભયા કહે છે કે તમે અગ્ય વર્તાવ કર્યો છે. તમારે શું કહેવું છે?” સુદર્શન શેઠ અખંડ બ્રહ્મચારી છે; શુદ્ધ છે, પણ વિચારે છે, “રાણીનું નામ ન લેવાય ! કેમકે રાજા રાણને સજા કરે ? કેઈના દુઃખમાં આપણે નિમિત્ત ન થઈએ!” એ ક્યાં સુધી સાચવવાનું ? બેટા ફજેત થઈ શુળીએ ચઢવાને અવસર આવ્યું ત્યાં સુધી સુદર્શન શેઠે સાચવ્યું. બીજા જીવને દુઃખ પડે એ અક્ષર કાઢ નથી ! કહે તે વાત માન્ય થાય એવી હતી; પણ સમશત્રુ-મિત્રભાવ જેમ બ્રહ્મચર્ય પાળ્યું તેમ અહિંસા પણ પાળવાની. નગરની વચ્ચે થઈને ચાલ્યા શુળીએ! કે બોલનારા હશે કે જે મોટે ધર્મ કરનારે? પેઠે રાણીવાસમાં!” ગમે તેમ, પણ પિતે ચલિત થવાની વાત નહિ. મેક્ષમાર્ગનું પાલન કયાં મળવાનું હતું ? શ્રાવકપણે આ, તે Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ સાધુપણામાં તે હોય જ ને? સૂમ પણ હિંસા નહિ. મનથી ય નહિ. અનુદના પણ નહિ. (૨) કઈ વાર જૂઠું વચન પણ ન બોલાઈ જાય તેને માટે પણ તકેદારી ! એ માટે, સતત્ જાગ્રતિ-સાવધાની રાખવાની. અપ્રમાદી રહેવાનું, સત્ય વચની બનવાનું, સૂક્ષમ પણ અસત્ય ત્યજવાનું, (૩) દાંત ખેતરવાની સળી પણ ધણીએ આપ્યા વગર ઉપાડવાની નહીં, આ મર્યાદાએ અદત્તાદાન ત્યાગનું વત. (૪) અબ્રહ્મને નિરાધ,-એટલે મન-વચન-કાયાથી મૈથુન ન લેવું, ન સેવરાવું, સેવનારને ન અનુમોદું, એમ ત્રિવિધ ત્રિવિધે બ્રહ્મચર્ય પાળવાનું. (૫) પરિગ્રહ કંઈ જ રખાય નહિ માત્ર વસ્ત્ર-પાત્ર ને સંયમના ઉપકરણ પાસે રખાય. એમાં પણ માનસિક ઘણું જ નિર્મમતા રાખવાની. (૬) ચારે પ્રકારના આહારને રાત્રે ખાવાને ત્યાગ. દિવસના ભેજનમાં પણ, ઉદ્દગમ, ઉત્પાદન, ને એષણાના દેથી રહિત આહાર લાવવાને, અને લાવીને સંજનાદિ પાંચ દેષ રહિત વાપરવાનું. બહારથી તે નિર્દોષ લઈ આવ્યા, પણ “લાડુ ઠીક આવ્યા છે, તે લાવે ટેસથી વાપરીએ!” એમ રાગ, પ્રશંશા જે થઈ તે અંગાર દેશે દેષિત થઈ જાય. શું આ? આખી નદી તરી જતા. Page #361 -------------------------------------------------------------------------- ________________ ને કાંઠે આવીને બૂડવા જેવું થાય. શા સાધુને કહે. છે, “મહાનુભાવો! ધ્યાનમાં રાખજે આહાર વાપરવા બેસતાં પહેલાં. આ નિર્દોષ ગોચરી લઈ આવ્યા તે તે ઘણે સાગર તરી ગયા. પણ હવે જ આ પરીક્ષાકાળે ખાબોચીયા પાણીમાં લપસી ન પડતા. સંકટને કાળ છે એ સમજી રાખજે. કેમકે ઈન્દ્રિયોને સીધે સંપર્ક થવાને. ત્યાં લડવું કઠીન છે.” જ્ઞાતા અધ્યયનમાં પ્રસંગ આવે છે. એક શેઠના ઘરમાંથી ચારે ધનમાલ અને શેઠની છોકરીને ચેરી જાય છે. શેઠ તરત પિતાના ચાર છોકરાઓ અને કેટવાળ સાથે ચોરની પૂંઠે દેડે છે, શેઠે સિપાઈઓને કહ્યું છે કે તમે મારી છોકરી પાછી લાવી આપે અને એમાં વચમાં જે ચેરાયેલે માલ પાછો લાવે તે તમારે. પણ સિપાઈઓ એથી માલની લાલચમાં પડી માલ લઈ લઈ ધીમા પડવા લાગ્યા ત્યારે શેઠે ગભરાઈને પોતાના ચાર છોકરા સાથે જંગલમાં પુત્રી ઉપાડી જતા ચોરની પૂઠે જોરથી દેડવા માંડ્યું. બહુ આગળ જતાં એ ચારને લાગ્યું કે હવે પકડાઈ જવાશે, અને આ વાણીયાએ કસીને પૂંઠ પકડી છે, પણ એના હાથમાં કરી તે ન જ જવા દઉં. બતાવી આપું એમને. એમ વિચારી એણે છોકરીનું ડેકું કાપી લઈ ધડ પડતું મૂકી દેડવા માંડયું. અહીં શેઠ અને છોકરા ધડ પાસે આવ્યા અને જોતાં જ વજઘાત પામી અટકી ગયા! મનને “અરેરે ! કે જુલમ ! કદાચ અમે બહુ ન Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧. દેડ્યા હતા તે આ છોકરી ચેરને ત્યાં કામમાં કમ જીવતી તે રહી શકી હેત?...” જુઓ કે ભવિતવ્યતા શું કામ કરે છે? શેઠે સારા માટે કર્યું છતાં પરિણામ ઔર ભયંકર આવ્યું ! શેઠ અને ચેરની વચમાં બિચારી કરીએ પ્રાણ ગુમાવ્યા પૂર્વે કરેલાં કર્મ ભેગવ્યા વિના ચાલતું નથી, અને એ કર્મનું ફળ નીપજવામાં વિચિત્ર સંગે નિમિત્ત બની જાય છે. વહેલી પ્રભાતથી ઠેઠ બપોર સુધી ખૂબ દેડ્યા હોવાથી શેઠ અને છેકરા થાકી ગયા છે. એમાં પાછું કરી મરવાથી હિંમત ભાંગી ગઈ છે. હવે ભૂખ્યા ચાલવાની હામ નથી. ત્યારે, ન ચાલે તે ત્યાં ભયાનક અટવામાં અને તપતા મધ્યાહ્નમાં રહેવાય એમ નથી, પણ તે પછી ત્યાં ખાવું-પીવું શું? નથી ત્યાં ફળફળાદિ, કે નથી ત્યાં પાણી પણ! એટલે શેઠ બીજે ઇલાજ ન દેખતાં અવસર વતીને છોકરાઓને કહે છે, “જુઓ, અહીં બધાને ય ભૂખે મરવાને અવસર આવ્યું છે. માટે એમ કરે, હું તે હવે ઘરડો થયે છું, તે હવે મારે આમે ય કાંઈ વધારે જીવવાનું નથી. અને દુનિયા ય મેં ઘણું જોઈ લીધી છે. તમારે બહુ જીવવું છે, ને સંસારસુખ જેવાનાં છે. માટે તમારે તે બચવું જોઈએ. પણ ભૂખ્યા શી રીતે બચશે ? માટે લે હું જીભ કચડીને મરૂં છું. પછી તમે મારા લેહી-માંસને ઉપયોગ કરી ભૂખ તરસ મિટાવી ઘર ભેગા થશે છોકરા ડાહ્યા છે, ઝટ પિકારી ઉઠે છે હોય? બાપુજી Page #363 -------------------------------------------------------------------------- ________________ ર હાય ? આ શુ' માલ્યા? તમે અમારા પરમઉપરકારી, અને શુ અમે તમને ખાઇ જઇએ ? અમે મરીએ તે હા, પણ આવું રાક્ષસી નૃત્ય નહિ કરીએ.’ મોટા છેકરા કહે છે, એમ કરી હું મરૂ છુ, તમે મારા શરીરના ઉપયાગ કરી ઘરે પહોંચા....’ એમ બાકીના ત્રણ છેકરા પણ દરેક પોતાના લેગ આપવા તૈયાર થાય. છેવટે ડાસાએ રસ્તા સુઝાણ્યો, જુઓ આ છોકરીનુ ધડ છે. આમે ય તે મરી છે, અને આપણે મરવા જેવા કટોકટીના અવસર ઉપર ઉભા છીએ. તા આ ધડના ઉપચેગ કરી લઇએ.' છેકરાઓને પણ મેન પરના અથાગ પ્રેમને લઈને આ વસ્તુ રુચતી તેા નહોતી, પરંતુ ન છૂટકે માની વાપરવા બેઠા. શુ એમ કરવામાં ડુાંશ હતી ? માંસાહારી દેશ હશે છતાં આ માંસ ખાવામાં સ્વાદ આવતા હતા ? ત્યારે ખાતાં ખાતાં વાર લગાડી હશે? ના, ના રે ના, આમાંનું કશું' જ નહિં, ઉલ્ટુ મનને એમ થતુ' કે આવે! ઘાર અવસર કાંથી આળ્યે કે આ પાપી શરીરને આમ પોષવુ પડે છે! હવે જેમ તેમ પતાવી, જલદી આપણું ઘરે પહોંચવાનુ` કા` કરી લઈએ....? ખસ, આ રીતે સાધુએ શરીરને નિર્દોષ આહારથી પાષવાના છે. એમાં આહાર નિર્દોષ લાવ્યા પછી રાગાદ્વિ ઢાષા ન થાય એ જોવાનુ' છે. એજ સમુદ્ર તરીને કાંઠે ન ડૂબવાનું છે, વળી ગેાચરી લાવે તે પણ પરિમિત ! તૈય ગાચરી રાખી ના મૂકે. હજી આગળ જુએ -: Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ બીજું ચારિત્ર જીવનમાં આ કરવાનું – (૭) પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિની અખંડ ઉપાસના કરવાની તે ચારિત્રની માતા ગણાય. પ્ર.–સમિતિ ગુપ્તિ એ પ્રવચન માતા કેમ? ઉ– જ્યાં સુધી કેવળજ્ઞાન નથી આવ્યું ત્યાં સુધીનું છવાસ્થ ચારિત્ર એ બાળ જેવું છે! ભલે મોટા મહર્ષિ દુનિયામાં ગણતા હોય ! મેટા તપ કરતા હોય, પણ એમનું ચારિત્ર બાળચારિત્ર જેવું ! બાળને માતા જોઈએ. માતાની નિશ્રામાં બાળક હેય તે તે મેટું થાય, ને જીવવા પામે. માતાથી આવું રહે તે હેંદાઈ-પિખાઈ જાય! મોટું ન થાય; મરી જાય ! તે મહર્ષિ પણ જે સમિતિ ગુપ્તિરૂપી માતાની પરવા મૂકી દે, તે એમનું પણ ચારિત્ર ઘવાઈ જવામાં વાર ન લાગે. માટે આ પણ સતત્ જાગ્રતિની કડક ઉપાસના સાધુ-જીવનમાં કરવાની છે. (૮) એવી જ પાંચ મહાવ્રતની ભાવનાઓ; તેનું સતત રટણ જોઈએ, પાલન જોઈએ. એવી રીતે. (૯) બાહ્યતપ, ને અત્યંતરતપ, તે પણ નિરંતર કરે જોઈશે ! આટલેથી પતતું નથી ! પણ પછી ય, (૧૦) અનેક પ્રતિજ્ઞાઓ-નિયમ-બાધાઓ લેવી પડશે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના અનેક અભિગ્રહ કરવા પડશે. (૧૧) નાન જિંદગીભર નહીં કરાય. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ (૧૨) ભૂમિશયન ને કેશ લેાચના કષ્ટ સહન કરવા જોઈશે. (૧૩) શરીરની શોભા શુશ્રુષા નહિં કરાય. સાધુ જીવનના એક મહાન અંગભૂત નિઃસ્પૃહત્વને ટકાવવા માટે પોતાના શરીરની પણ બરદાસ્ત કરવાની સ્પૃહા સરખી નહિં જોઈએ, તેમ ચારિત્રના બીજા મહાન અંગભુત બ્રહ્મચના શુદ્ધ પાલન અર્થે શરીરની શોભા કરવાનું નહિ જોઈએ. ‘વિભૂસા, ઇત્થીસ’સગ્ગા, પણીઅ' રસભાયણું ’ વિભૂષા, સ્ત્રી સ'સર્ગ' અને ઘી-દૂધ વગેરે રસથી નીતરતુ ભાજન-આ ત્રણ આત્મગવેષીને, બ્રહ્મચારીને તાલપુર ઝેર જેવા છે. શરીરની સેવા બરદાસ્તથી પછી બીજી તૃષ્ણાઓ જાગે છે. અને શોભા વિભૂષાથી સ્ત્રીઓનાં આકષ ણ કરવાનું મન રહે છે, તે કામ પ્રેરક બને છે તૃષ્ણા અને કામવાસનાને સ્થાન મળે, પછી ચારિત્રના કેટલા બધા બેહાલ થાય !! (૧૪) ૐ ચારિત્રમાં અર્હંભાવ પણ ન ચાલી શકે. તે માટે સદા ગુરુઆજ્ઞાને પરાધીન રહેવું પડે. ભૂતકાળની તપજ્ઞાનાદિ બીજી ધ સાધનાએ નકામી ગઇ એનુ’ એક મહાન કારણુ સ્વચ્છ ંદ વૃત્તિ હતી. તે હવે જો 'મેશને માટે ગુરુઆજ્ઞાની પરતંત્રતા સ્વીકારાય તા જ સ્વચ્છંદ વૃત્તિ નાશ પામે; અને પછી સાચી મેાક્ષમાની ઉપાસના થાય. આજ કઠીન છે. કેમકે જીવ મહાન ક2ા વેઠવા તૈયાર હાય છે, Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩પ પણ પેાતાના અહુ ભાવ, પેાતાની રુચિ, ને પેાતાના મત મૂકવા તૈયાર નથી થતું. (૧૫) સાધુ–જીવનને દીપાવવા અને એમાં વધુ ને વધુ સાત્ત્વિક બનવા માટે ક્ષુધા, તૃષા, ઠં’ડી, ગરમી, ડાંસ, આક્રોશ, વગેરે બાવીસ પરીસહાને જીતવા જોઇએ. આનંદપૂર્વક, ચિત્તની નિ`ળ સમાધિપૂર્વક એને સહીજ લેવા જોઇએ. એ સતતુ સહ્યા કરવાના અભ્યાસ જોઈએ. (૧૬) એથી આગળ, અવસરે દેવતાઇ પણ ઉપદ્રવ આવે તે તેના પર વિજય મેળવવા જોઈએ, એટલે કે એનાથી પેાતાની ધીરતા-વીરતાને જરા ય ખંડિત ન થવા દેવી જોઇએ. અને પોતે એને સમાધિ સમતા અને શુભધ્યાનમાં સ્થિર રહી સહી લેવા ઘટે. (૧૭) આવા સાધુજીવનને નભાવવા શરીરને ટકાવનાર આહાર તા જોઈશે, પરંતુ ત્યાં પણ માધુકરી ભિક્ષાચર્યાથી મળ્યા-ન મળ્યા કે ક્રમ મળ્યા પર નભાવવુ જોઈએ (૧૮) આચાર્ય મહારાજ કહે છે, ‘ તને બહુ શુ કહીએ ?' સાધુ-જીવનમાં અત્યંત દુર્વાહ અને મહાપુરુષાએ વહુન કરેલા અઢાર હુજાર શીલાંગના ભારને થાકયા-કંટાળ્યા વિના અખંડ ધારાએ ઉપાડયે જવુ જોઈએ. એટલે, એમ સમજ કે, Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ચારિત્રધર્મને ઉપમાઓ – જીવનભર આ ચારિત્રધર્મ પાળ એટલે માત્ર બાહુ વડે મહાસમુદ્ર તરવા જેવું ભીષ્મ કાર્ય છે, નિઃસ્વાદ રેતીના કેળીયા ખાવા જેવું છે, અણીદાર તલવારની ધાર પર ચાલવા જેવું છે, સારી રીતે આહુતિથી ઊંચી જતી અગ્નિની જવાળાઓને હાથેથી નીચે પાડવાં જેવું આ કાર્ય છે, સૂકમ પવનથી કેથળાને ભરવા જેવું છે. ભારી ગંગા પૂરના સામે પ્રવાહે તરવા જેવું છે, મોટા મેરુ પર્વતને તેલવા જેવું એ દુષ્કર કાર્ય છે, એકલે હાથે હયદળગજદળ-રથદળ-પાયદળ એ ચતુરંગી સેનાને જીતવા જેવું છે, સામસામી ભમતા અર્ધ ચકના ઉપરની રાધા (પુતળી) ને વીંધવા જેવું છે. પૂર્વે કદીય નહિ વરેલી ત્રિભુવન જય પતાકાને વરવા જેવું છે. શ્રમણપણું, સાધુપણું આ ઉપમાએ દુષ્કર છે. - ગુરુ મહારાજની વાણી સાંભળીને શિખીકુમાર કહે છે, “ભગવંત, આપે જે કહ્યું તે બરાબર છે. કિંતુ સંસારના ભયાનક સ્વરૂપને જાણ્યા પછી એવા સંસારના વિયેગ માટે તૈયાર થયેલા જીવને સંસારને ઉછેદ કરનારૂં સાધુપણું કાંઈ જ દુષ્કર નથી” - આચાર્ય ભગવંત કહે છે. બરાબર એમજ છે. છતાં તે જ સંસારનું ખરાબ સ્વરૂપ નજરે દેખાવા છતાં પૂર્વના અનેક ભથી ચાલી આવતી વાસનાઓ જીવને મુંઝાવી દે Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ છે, મેહમૂઢ કરી દે છે, મેહમૂઢ થયેલા તે જીવ પછી તે સંસારના ખરાબ સ્વરૂપને ય વિચારતા નથી, અને અકાય કરવાથી બગડતા પેાતાના ભવિષ્યની ય પરવા કરતા નથી ! તેમ, નથી તે ઉપદેશને માનતા, કે નથી તે ગુરુને આવકારતા ! પેાતાના ઉત્તમ કુળ સામું પણુ જોતા નથી, અને ધ મર્યાદા પણ પાળા નથી ! વળી નથી તે તે અપ ચશથો ખીતે, કે નથી તે તે નિ ંદાથી બચતા ! મેહમૂદ્રતાને લીધે આ બધા તરફ આંધળીયા અને માંમિ ચામણાં કરીને બધી રીતે એવું એવું આચરે છે કે જેથી તે આ લેક અને પરલેાકમાં એક માત્ર કલેશનુ ભાજન બને છે, માટે જ મહાનુભાવ ! એવા મૂઢ કરનારા મેહુને પહેલાં હણવા જેવા છે.' શિખીકુમાર આલ્યા, ભગવન્! મેાહને પણ હણવાના ઉપાય આ ચારિત્રપાલન છે. ત્યારે કાર્ય શરૂ કર્યાં વિના તા માણુસ સિસિદ્ધ કયાંથી કરી શકે ? કા પ્રારંભ કર્યો હાય તો હજી ય મૂળ નીપજવાની સંભાવના છે. અથવા એમ કહેવાય કે સાચા ઉપાયને પ્રાપ્ત કર્યો પછી કા નિઃશંક સધાય છે. મેહુને હણી નાખવાનું કાર્ય સિદ્ધ કરવાના ઉપાય આજ છે કે આપશ્રીની પાસે ચારિત્ર લેવું જ છે. બીકણ જીવા પણ ઝાઝના સુકાનાની ડાશિયારીથી મેાતા સમુદ્રને તરી જાય છે, " અને, બીજી પણ વાત એ છે કે અલ્પ-પુણીયાને કુશળ બુદ્ધિ થતી નથી. કુશળ બુદ્ધિ કહેા, સમુદ્ધિ કહેા, એ એ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પુણ્યવાનને જ જાગે છે. સદ્બુદ્ધિ જાગ્યા પછી પણ પુણ્યની ખાસી હોય તે આવા સકલગુણુસ ́પત્તિસ’પન્ન ગુરુમહારાજને લાભ થતા નથી, એનુ ય મહાપુણ્ય હેય તે એવ ગુણુસ'પત્તિવાળા ગુરુદેવ મળે છે. મારે એવાં મહાભાગ્ય જગત થયા છે. તે ભગવત મારા પર કૃપા કરે. પ્રકરણ-૨૬ શિખીકુમારના સમર્પણ ભાગવાન ! આત્માને વિજયસિહ આચાય મહારાજ કુમાર સચાટ પ્રાંતમેધ પામ્યા છે. એટલે જાણવા સામે છેવટે એણે માગી લીધુ કે ચારિત્રની મહાકઠિનતામાં પાર પડવા માટે બળવાન બનાવી જે માહુના નાશ કરવાની જરૂર છે, તે પણ વસ્તુ સાધુપણામાં શકય છે. મેાહના ઘરમાં તે માહના બહુ ધીમે ધીમે નાશ કરવાનું થાય. સાધુપણાના સચેગમાં સારી રીતે થઈ શકે. પ્રયત્ન કર્યાં હશે તા ફૂલ આવવાના સ ંભવ રહેશે. પ્રયત્ન વિના કુળની આશા ક્રમરૂખાય ? અહીં તે। આજ પ્રયત્ન છે કે આપની પાસે સાધુપણું અંગીકાર કરવું. એમાં કદાચ અમે એવા બહાદુર ન હેાઈએ, તા પણ શૂરા ખલાસી જેમ કાયરને પણ વહાણમાં બેસાડી પાર ઉતારે છે, તેમ અમે પણ આપ શૂરાની સરદારી નીચે ભવના પાર કરીશું. ભાવ mm પાસે શિખીઘણી કઠિનતા • Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ખરી વાત તે એ છે કે અલ્પ ભાગ્યવાળાને ધર્મબુદ્ધિ જ થતી નથી ખાસ ધર્મબુદ્ધિ થાય છે તે માનવું કે પુણ્ય વધી રહ્યું છે. ઘણે ઉપદેશ સાંભળવાને હતે. અંતરમાં ધ ન જાગતો હોય તે સમજવું કે પુણ્ય બહુ અ૫ છે. પણ પાપને દય વતી રહ્યો છે. વળી બેધ જાગવા છતાં ચારિત્ર લેવાના ઉલ્લાસ ન જાગતા હોય તે પુણ્યની ખામી ગણાય. એવી સ્થિતિ પિતાના આત્માની દેખાય ત્યાં પિતાનું પુણ્ય વધારવા પ્રયત્ન કરવો જોઈએ. પુણ્ય શી રીતે વધે? પુણય કેમ વધે ? – એ વધારવાને ઉપાય, દેવગુરુની ખૂબ ખૂબ સેવા સિવાય બીજો નથી. આજે પૂછે “શું કરે છે?” કહેશે કે “ધર્મ નથી સૂઝતે એટલે પાપકર્મ કરીએ છીએ.” તે શું એનાથી પાપ વધવાના કે પુણ્ય? પાપ! તે અહીં તે નહિ પણ ભવિષ્યમાં ય ધર્મ મળશે? એ વખતે ધર્મ સૂઝશે? આજ સુધીમાં જે કઈ આત્માને ધર્મ સૂઝ છે, તે સહજભાવે નથી સૂઝ, ઠીક છે. શાસ્ત્રમાં નિસર્ગને સમ્ભત્વ પ્રકાર કહ્યો છે કે જેમાં આત્માના કર્મની સ્થિતિ બાહ્ય નિમિત્ત વિના પણ ઓછી થઈ જાય છે. તે પણ આંતરિક પુરૂષાર્થ એને એ જગતે હોય છે કે મિથ્યાત્વ મેહને ક્ષયેશમ કરી શકે છે. મોટે ભાગે જગતના જીવોને બહારનું નિમિત્ત મળતાં પુરુષાર્થ જાગે છે, તે સમકિત પ્રગટ થાય છે. એટલે પુરુષાર્થ જગાડે પડે છે. એ અદ્ધરથી પડે એવું Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ નથી બનતું! માત્ર ભાવના ભાવે સમકિત મલી જાય તેવું હોય તે કેણ લીલા લહેર કરતા કરતા એ સમ્યક્ત્વ ન લઈ લે? ત્યારે જે કહે કે “પાપ વધી ગયું છે, તેથી ધર્મ સૂઝતું નથી!” તે પાપ ઘટાડવા માટે ધર્મ અહિં જ કરવું જોઈએ. પાપ ઘટાડવા દેવ-ગુરૂની ભરપૂર સેવા કરવી જોઈએ! આને માટે પુણ્યદય હશે કે મને આ શુભ બુદ્ધિ જાગી! આ અભિમાન કહેવાય? ના, આ તે એના હૃદયને ઈકરાર છે. સદ્બુદ્ધિ જાગવા બદલને આનંદ છે, કે અનંતા ભવ ભ્રમણમાં બધુ મળે, ઠેઠ વીતરાગ પરમાત્માનું સમેવસરણ કે વિચરતા વીતરાગ પ્રભુ મળી જાય. પણ સદ્દબુદ્ધિ જમાવવી મુશ્કેલ. શું ભગવાન આપણને પૂર્વે નહી મલ્યા હોય? મલ્યા હશે, પણ ફેક! કેમકે સદ્બુદ્ધિ જ નહોતી. ભગવાનની વાણું સાંભળતા હતા, પણ એ તે ભગવાનની વાણી જ એવી કે એને શ્રેગ્નેન્દ્રિયને ટેસ લાગી જાય. પણ ત્યાં સદ્દબુદ્ધિથી થવી મુશ્કેલ હતી. “આજે એ સદ્દબુદ્ધિ પ્રાપ્ત થયા પછી પણ જે પુણ્યમાં કમીના હોય તે,” શિખી. કુમાર ગુરુ મહારાજને કહે છે કે “એમાં આપ જેવા સકળ ગુણે સંપન્ન ગુરુ મહારાજને સંગ થવું મુશ્કેલ છે.” આજે પશ્ચિમ દેશોમાં તત્વ જાણવાની ભૂખ લાગી છે. તે ભૂખને તૃપ્ત કરવા કે મુમુક્ષુઓ ઘર બહાર નીકળી પડે છે પણ સદ્દગુરૂનો વેગ પ્રાપ્ત નથી થતું! કયાંથી થાય? કુમાર કહે છે “એવા ગુણસંપન્ન ગુરુને સંગ થવે, એ વિશિષ્ટ પુણ્ય પર અવલંબે છે. “માટે આપ મારા પર અનુગ્રહ કરો.” Page #372 -------------------------------------------------------------------------- ________________ ગુરુ કહે છે, “વત્સ! તારા પર અમારે અનુગ્રહ જ છે.” હવે બીજું બેલાય એમ નથી. જે પરીક્ષા કરવી હતી તેમાં તે કુમાર પાસ થયો. સંયમ જીવનની જે કઠિ. નતા બતાવવી હતી તે બતાવી, પણ અહિં તે શિખીકુમાર કઠિનતા માટે પૂર્ણ તૈયાર જ છે. છતાં પણ આચાર્ય ભગવંત કહે છે – અમારી આ શાસ્ત્ર મર્યાદા છે, કે જેને મહાવ્રત આપવા હોય તેને છેડા આગમાર્થ અર્થાતુ શાસ્ત્રોના પદાર્થો સમજાવવા જોઈએ. ચારિત્રની મૂળ ભૂમિકાને યોગ્ય શાસ્ત્રોને માર્ગ કહે જોઈએ. વળી, આવશ્યક પણ શિખવાડવા જોઈએ. ત્યાર બાદ દિક્ષા આપી શકાય.” આવી પધ્ધતિ જોઈએ જ. દુનિયામાં પણ એવી કેટલીક હાઈસ્કૂલે, કે જે ને બીજી સંસ્થાઓ છે કે એમાં પ્રવેશ કરનારની પરીક્ષા લેવામાં આવે છે, અને એ પાસ કરવા માટે એના ઉમેદવારને જુદી મહેનત કરવી પડે છે! પછી જ એ પ્રવેશ માટે યેય બને છે! જે દુનિયાની મામુલી સંસ્થાઓમાં પણ આ ધારણ હોય તે પછી આ તે મહાન સંસ્થા છે. આ સંયમ જીવનની સંસ્થામાં પ્રવેશેલે આત્મા જગતને માટે આદર્શરૂપ અને ગુણેનો પ્રેરક બને છે. હવે એ આત્મા જે શાસ્ત્રજ્ઞાનથી સુસજજ ન હોય અને ચારિત્ર માર્ગમાં સુસ્થિત ન હોય, તે એ જગતને શું માર્ગદર્શન આપવાને? “આ સંસ્થામાં પ્રવેશ કરનાર આત્મામાં આવશ્યકનું જ્ઞાન વૈરાગ્યની પરિણતિ, અને પહેલા કહી ગયા તે સાધુ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ દીક્ષાની ચૈગ્યતાના ગુણા જોઈએ.” આચાય મહારાજે શિખીકુમારને થાડાક દિવસનું રેકાણુ આ માટે કહ્યું. એના ઉત્તરમાં શિખીકુમાર કહે છે, “ભગવન્ ! મારે એવા આગ્રહ નથી કે આજને આજ મને ચારિત્ર આપી દ્યો. આટલુ આપ કહેા છે તે મારા પર મહાન અનુગ્રહ છે. આપ કહેા છે તેમ આપની પાસે રહી શાસ્ત્ર મર્યાદાના અભ્યાસ કરીશ.'’ શિખીકુમારના પિતાનું આગમનઃ— આચાર્ય મહારાજ અને કુમાર વચ્ચે વાત ચાલી રહી છે ત્યાં શિખીકુમારના ઘરે, એના પિતા બ્રહ્મદત્તને ખબર પડી ગઈ કે શિખીકુમાર કયાંય-ચાલી ગયેલ છે. તેથી તરત જ તપાસ કરાવે છે. દિકરા તરફ જેટલા પ્રમાણમાં માતાને અણુગમા છે એના કરતાં પિતાને પુત્ર પર કેઇ ગુણે પ્રેમ છે. મત્રી જાણે છે કે પુત્ર ઘણા જ યાગ્ય છે. મંત્રીને પુત્રની જે ચેગ્યતા દેખાય છે તે ચેગ્ય જ છે કેમકે પૂર્વના એ ભવેામાં શિખીકુમારના જીવ ગુણની જબરજસ્ત આરાધના કરીને આવેલા છે. ત્યાં ચારિત્ર જીવન લઈ શકેલ નહિ. પણ ઔચિત્ય, ક્ષમા, સમતા, વિશ્વમૈત્રી, વગેરે ગુણા તથા જિનેન્દ્રદેવ અને એમના શાસન પ્રત્યે અનહદ અહુમાન અને આરધકભાવ કેળવેલ એવા કે પછી તે કેમ ? તે કે જાએ સહજભાવે ઉત્તમતા! મત્રીને ગમે તે રીતે સમાચાર મલી ગયા કે શિખીકુમાર નગરની બહાર ઉદ્યાનમાં છે. એટલે તરત જ પાતે હાથણી પર બેસી અનેક પરિવાર સાથે ત્યાં આવે છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩ હવે એ ત્યાં ઉદ્યાનમાં શું જુએ છે! મુનિની આગળ કુમાર વિનયથી એટલેા છે; અને વાતમાં આકર્ષાયેલા છે. આ જોઈને મત્રીને મનમાં શું થયું હશે? શુ' એમ કે જરૂરા-જરૂર છોકરા ઘેરથી નીકળીને મહારાજ પાસે બેઠે છે. નક્કી મહારાજે ક્યાંક ભૂરકી-જીરકી.....” મનમાં આવા વિચાર કર્યાં પછી દિકરાને ઠપકારવાનું અને મહારાજને ઉધડા લેવાનું કામ સૂઝે? કે, ખુશી થઈને મહારાજને પ્રણામ કરવાનું સૂઝે! મંત્રી હાથણી પરથી ઉત્તરીને મુનિની સામે પગે ચાલીને આવે છે,-આવીને તે આચાર્ય મહારાજાને પ્રણામ કરે છે. આચાય મહારાજ પણ ગ’ભીર સ્વરે ધ લાભની આશીષ આપે છે મત્રી છે બુદ્ધિમાન સમજેછે, નથીને પુત્રની ઈચ્છા થઈ હાય તોય તે અણુભ્રમજી નથી. તેમજ સ`સારત્યાગના માત્ર પણ મેાજમજાહના પ્રવેશનવાળા મા` નથી. પૈસા-ટકા, સ્ત્રી, વગેરે કાઈ લાલચ નથી. તેવી સ્થિતિમાં ગુરુએ ભાળવી લીધા એમ મનાય નહિં. મંત્રી અનુચિત ખેલ નથી. ગુરુ-મહારાજને પ્રણામ કરી બેસી જાય છે! પ્રકરણ-૨૭ શિખીકુમારની પિતાને પ્રાથના શ્રી સમરાદિત્ય કેવળી મહર્ષિ ત્રીજા ભવે મ ́ત્રીપુત્ર શિખીકુમાર આચાર્ય મહારાજ સાથે ધમ કથામાં છે. ત્યાં Page #375 -------------------------------------------------------------------------- ________________ ३४४ મંત્રી બ્રહ્મદત્ત આવી જવાથી, શિખીકુમાર પિતા મંત્રીને કહે છેઃ “હે પિતાજી સ્નેહીજનની પ્રાર્થનાને ભંગ નહિ કરનારા આપ મારી ય એક પ્રાર્થનાને પૂરે!” - શું માગશે એ મંત્રીના ધ્યાનમાં નથી આવતું; માટે ભેળે ભાવે કહે છે : “કહે, શું કહેવું છે? એક પ્રાર્થના શા માટે ! મારૂં જીવતર જ તારે આધીન છે. તારા પર તે મારે એવો પ્રેમ છે કે મારું સર્વસ્વ તારા જ માટે છે. કહે, શું કહેવું છે ? એ વખતે આ કુમાર કેવા ડહાપણના બેલ કાઢે છે તે જુઓ ! કહે છે કેવી રીતે? સહજ સ્વભાવથી. “પિતાજી, આ સંસારના સ્વભાવના આપ સારી રીતે પરિચિત છે. હું આપને નવું શું કહું? આપ જાણે છે, અનુભવી છે.' વાત ખરી છે. મંત્રીને પિતાની પત્નીને અનુભવ છે. પત્ની પણ સંસાર છે, જગતના જીવમાત્રને અનેક પ્રકારના સંસાર છે. કેઈ ને ય ક્યા ઢંગને ! ને કોઈને ક્યા ઢંગને! સંસારના કડવા અનુભવ કોને નથી? તત્વદર્શન – કુમાર પિતાને કહે છે, “મનુષ્યપણું, ખરે જ ! દુર્લભ છે જલદી એ મલતું નથી. એક વાર હાથમાંથી સરી ગયા પછી જરૂર પડયે ભવના ભવ નીકળી જાય ને મનુષ્યભવ ન મળે. બીજું સ્નેહીસગામાં મેહી જીવ દીધું Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ છવી ધર્મ ભૂલે છે. પરંતુ સ્નેહીજનના સમાગમ તે અનિત્ય છે. મનુષ્યભવ જ્યારે આવી દુર્લભતાવાળે છે, ને સનેહીનાં સમાગમ પણ ચંચળ છે, ત્યારે ત્યાં છેવટે ઋદ્ધિ સમૃદ્ધિ તે બરાબર છે ને? તે કે ના, એ પણ ચંચળ છે. યૌવન પણ પુષ્પની માફક ક્ષણભંગુર છે. નવું આવે ત્યારે ખીલેલું દેખાય, અલ્પકાળ વિત્યે ન વિત્યો ત્યાં કરમાઈ ગયેલું થાય, અને એથી વધુ કાળ વિત્યે કે ઉકરડામાં નાખી દેવા જેવું બની જાય છે. એટલું જ નહિં પણ, યુવાવસ્થામાં જે ફૅર કામદેવ તેફાન મચાવે છે તે તે પરલેકને ભયંકર શત્રુ છે; પરલેકમાં જીવને ખૂબ પીડે છે, કનડે છે. ત્યારે ઇન્દ્રિયેના બીજા વિષચેના વિપાક પણ અતિ ભયંકર છે, અને જેને યથેચ્છ પ્રચાર જગતમાં ક્યાં ય રોકાઈ શકાયે નથી, તેવા મૃત્યુને ભય સદા માથે ઝઝુમતે રહે છે.” કેટલી વાતે એણે કરી દીધી? સંસારની જે વાતે જીવને ગમતી લાગે છે, તેનું ભયંકર સ્વરૂપ રજુ કરી દીધું ! પિતાને તે પછી વિનંતિ કરે છે, જે પરિસ્થિતિ બધી ય આવી છે, તે પછી આપ મારા પર મહેરબાની કરો, તે હું આપની આજ્ઞા પામી આ જીવ લેકમાં જે વીતરાગ પ્રણેત સાધુધર્મ છે, તેને સ્વીકારી મારા મનુષ્ય પણને સફળ કરી દઉં.” એને મનમાં સચોટ વાસી ગયું છે કે આ જીવનનું પરિણામ આવું છે કે, યૌવન કરમાઈ જવાનું ! કામદેવ અને વિષયના પરિણામ ભયંકર Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ નિવડવાના! મૃત્યુની તલવાર જીવને ઉડાડી દેશે! ફરી માનવભવ મળ દેહિલે ! તે આવા જીવનમાં મને મારૂં મનુષ્યપણું સફળ કરી લેવા દે, અને ખરી સફળતા વીતરાગના સાધુ પણું સિવાય શક્ય નથી. ધર્મના બીજા પ્રકાર સારા ખરા, પણ સમર્થ નહિં! સમર્થ એક જ યતિધમ! કેમકે જીવની સામે જે આ બધાં લક્ષ્મી, પ્રિયજન વગેરેના હલ્લા છે. એનાથી આપણું આત્માને બચાવી લેવાનું, એ બધાથી ફારેગ થઈ સાધુ થવાય તે શક્ય છે. એટલે એણે ચારિત્રની જ્યાં વાત કરી મંત્રીને, ત્યાં મંત્રીની ધીરજ ખૂટી. મંત્રીને મેહ : પણ મંત્રી પાસે અનુચિત બોલવાની વાત નહિં એની આંખમાં આંસુ આવી જાય છે. પુત્ર પર અથાગ પ્રેમ છે એ પ્રેમના યોગે, “આ પુત્ર તે મારાથી વિયેગની રજા માગે છે, તે મારાથી સહન કેમ થાય?’ એમ એના દિલમાં સહેજ આવી ગયું, ને એ લાગણી આંખ વાટે આંસુ રૂપે બહાર પડી ! કંઠ રૂંધાઈ ગયે, ને ગદ્ગદ્ કઠે કહે છે, “કુમાર, તારી ઉંમર તે જે! હજુ તે શરૂઆત છે, ભાઈ! આ તારે કાંઈ યતિધર્મ માટે કાળ નથી. તે આ શી વાત કરે છે જે વાતમાં રસ ન હોય, જેની કિંમત ન હોય, તે માટે આમ જ બેલાય, કે હજી એની શી ઉતાવળ છે? શું વહી ગયું છે ?....હજી વાર છે. જેને Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ મન કિંમત છે તેને લાગે કે હું પિતે જ મડે પડયે ! પણ આને શા માટે અટકાવું?” શિખીકુમાર કહે છે, “પિતાજી, જેમ મૃત્યુને આવવા કેઈ અનવસર નથી તેમ ધર્મ માટે કોઈ અકાળ નથી. મૃત્યુ ગમે તે સમયે આવી શકે છે, તે મૃત્યુને સામને કરનાર યતિધર્મ, તેના માટે કેમ ગમે તે આવસર ન ચાલે? આજે હજી મારે મૃત્યુ નથી આવ્યું, બાકી કેણ કહી શકે કે આવતી કાલના ભવિષ્યમાં કંઈ નહિ થાય? કેઈ ભરોસે નથી કે મૃત્યુ ક્યારે આવે. માટે જ કહ્યું કે, અકાલો નાસ્તિ ધર્મસ્ય! – ધર્મને કઈ અકાળ નથી.” આવી જ્યાં વાત કહી કે મંત્રી વિચારમગ્ન થઈ જાય છે! વિવેકી છે, સમજદાર છે. અવિશ્વસનીય જીવિતમાં ચારિત્ર ધર્મ માટે કેઇ અકાળ જ નથી. એ વાત ધ્યાનમાં ન ઉતરે એવી નથી. તેમ પિતાના ઘરમાં જ જે જોયું છે તેમાંથી સમજાય એવું છે કે સંસારને સ્વભાવ જ એ છે કે એમાં યતિધર્મ જયંગ્ય છે. અહીં જે કે મંત્રી મૌન થઈ ગયે, પણ એની સાથે એક પિંગક નામે પરિચારક આવેલે, તે નાસ્તિક હતે. - નાસ્તિકને ચાર્વાક કહેવાય છે. જેની વાફ જેના બોલ ચારૂ=બહુ મીઠા લાગે ! પણ એ ધીમું હળાહળ હે! એ શું કહે? આ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પ્રકરણ-૨૮ નાસ્તિકવાદી પિંગકની અજ્ઞાન માન્યતા નાસ્તિકની શિખામણઃ ‘જીએ, ભૂલા પડતા નહિ ! ભેાળા બનતા નહીં ! આત્મા જેવી વસ્તુ જ નથી ! ધર્મી તા ધતીગ છે ! પુણ્ય પાપ કેણે જોયાં છે ! એટલા માટે જે અહીંયા મળ્યુ છે તેને ખાઓ, પીએ, ને લહેર કરા ! નહિતર તે સુખે ખાઈ-પી નહી` શકે. મળ્યુ છે તે મસ્તીથી ખાશે ! કુટુંબકબીલા સાથે મજાહે કરી !' પણ આ નાસ્તિકની વાણી છે. ત્યારે પ્રશ્ન થાય છે કે :~~ આજના આસ્તિક ગણાતા પણ આવુ ખેલે છે ખરા ? · હાજી તા નાના છે! હમણાં શાના એકાસણાં-એસાણાં ?...ખાએપીએ! આમાં નાસ્તિકતની ગંધ નથી લાગતી ? વિચાર આવે ખરા કે ધર્મ વિના કદાચ એ નાનડીઆ એમ જ ક્રુતિના શરણે પડી જાય, ત્યારે એ બિચારાના કેઇ રખેવાળ ન મળે? નાથ ન મળે? કરુણ કેાટિની શડ ને ખુમમાં ભયંકર કાળ યાતનામાં પસાર ! આના તરફ આંખમિંચામણા થાય એટલે ધર્માંની શી ઉતાવળ છે,’ એમ થાય. પૂર નાસ્તિક એમ કહે છે કે-ધની શી જરૂર છે ?’ એવા નાસ્તિક અહીંયા ઝળકી પડયે ! અરે, કુમાર ! તું કયાંથી Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ઠગાઈ ગયે? આ શું બધું તું કહે છે? જીવ! આત્મા! અરે ભલા! સમજ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, એ પાંચ ભૂત સિવાયની છઠી કઈ ચીજ નથી. શરીર પાંચ ભૂતનું પુતળું છે. બધું શરીર કરે છે. કેઈ જુદા આત્મા જેવી વસ્તુ જ નથી. તે પછી પ્રશ્ન થશે કે પૃથ્વીનું શરીર બન્યુ, તેમ પૃથ્વીને ઘડે પણ બન્યું છે તે કેમ તે શરીરની માફક બેલતે-ચાલતું નથી ? એને ઉત્તર એ છે કે ઘડે તે એકલી પૃથ્વી છે, પાંચ ભૂત નથી. જ્યારે શરીરમાં તે પાંચ ભૂત એવા ભેગા થયા કે એમાં એથી ચેતના આવે છે. એ પાંચ ભૂતેમાંથી એક આછું પાછું થાય કે ચેતના નાશ પામી જાય. તેને લેક કહે છે મૃત્યુ થયું. ફૈજાની ઉપર કેઈ કાગડો આવીને બેસે, ને એને કાંકરો કે મારવા જાય, તે એ ઉડી જાય તેવી આત્મા નામની કઈ વસ્તુ નથી દેખાતી કે જે શરીરમાં આવીને બેઠી, ને જતી રહી. પરલોક-બરલેક કંઈ નથી! માટે મનુષ્યપણું દુર્લભ છે. વગેરેમાં નાહકનો ફસાઈ જ નહીં ! આ જગતના મજેના વિષય ને મજેના નાટકનાં ગીત,-ગાયા ને ગમી જાય તેવાં તેને છોડવા જ્યાં તૈયાર થયે?? ને બહુ તું કહેતા હોય તે લે, એ દેખાડ કે આત્મા ક્યાં છે? એ આવતે જતે તેણે દેખે? આત્મા જ નથી તે ઉમરની વાત જ કયાં કે અત્યારે ધર્મ નહિ કરી લઈએ તે આગળ શું? વળી મનુષ્યપણું દુર્લભ છે, વગેરે તું કહે છે ને ગાંડા જેવી વાત છે. કારણ કે તું સમજી બેઠે છે કે પરલેકગામી આત્મા છે તેથી સારી બુદ્ધિ કરીએ, તે મનુષ્યપણું મળે, પણ એવું Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કંઈ જ નહીં! એ તે પંચભૂતની બનાવટ છે. પાંચ ભૂત ભેગા થઈ માતાની કુક્ષીમાં શરીરરૂપે તૈયાર થઈ જાય છે. વળી પ્રિયજનેને સમાગમ તું કહે છે અનિત્ય છે. તે તું સાધુ થઈ જાય ત્યારે શું તારે માટે એ સમાગમ નિત્ય બની જવાને છે? અનિત્યતા એ તે સંસારને સ્વભાવ છે. કેઈ વહેલું મરે, કેઈ ડું! એ તે ચાલ્યા કરે! વળી તું કહે છે, “લક્ષ્મી ચંચળ છે!” પણ તે શું ચારિત્ર લક્ષ્મીને સ્થિર કરે છે? લક્ષમીની ચંચળતા ટાળનાર ચારિત્ર નથી. પણ ઉપાય છે. ઉપાયો દ્વારા લક્ષ્મીનું રક્ષણ કરવું જોઈએ. બાપદાદાની મૂડી હોય, ને બરાબર આવડત ન હોય સટ્ટા બટ્ટા લગાવે તે ગુમાવી ય બેસે! વળી કહે છે, “યોવન પુષ્પ જેવું છે!” તે શું એ ચારિત્ર લેવાથી કરમાશે નહીં? કરમાશે જ. એના પણ છતાં ય ઉપાય છે! રસાયણ વગેરે ખાય, તે એનાથી યૌવન ટકી રહે! માટે સાચે રસ્તે જા ને; ઉધે ક્યાં જાય છે? આ જન્મ સાચે છે! પરલેક કંઈ છે જ નહિં ! માટે જ જે તું કહે છે, “કામદેવ પરલોકમાં ભયંકર દુઃખ દે છે. પરંતુ મૂળમાં પરલેક જ કયાં છે? જે પરલેક હોત તે કેઈક તે આવતને એને સ્નેહીને મળવા? આવી જ જે કલ્પના કરીશ તે પછી એવી ય કલ્પના કરને કે હું જ નથી! અને જે એમ માને પછી Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ ચાલે આંખ મીંચીને તે ? માથું ભટકાશે માથું, જેમ સ્વપ્ન ખાટું, તેમ જગત ખાટુ, એમ વેદાન્ત કહે છે! સ્વપ્નમાં તે રાજલેગ વગેરે બધું જોયુ* હાય એમાં કયાંક ભીત સાથે માથું ભટકાય છે, પણ જાગીને જોઇએ ત્યારે શું લેાહી નીકળ્યુ હાય છે? ના. તેમ આ જગત સ્વપ્ન જેવું છે! એમ વેદાન્તમાં કહ્યુ ! ત્યારે હવે કોઇ પેલા રાત્રિ સ્વપ્નની જેમ ભીંત સામે ચાલવા માંડે તે લેહી ન નીકળે? કહેશે એ તા નીકળે. તે પછી કલ્પનામાં ફસી જઈશ તે ચિતભ્રમ થઇ જશે! કહેવા નીકળ્યા કે પાંચે ઇન્દ્રિયાના વિષયા વગેરેનુ પરિણામ ભયંકર છે! તે સાધુપણામાં ખાવા-પીવાપહેરવા જોઇશે કે નહીં ? તે એમ કંઈ જોવાય કે આહાર કરવાના ય ભયંકર પરિણામ આવ્યા છે માટે આહાર કરવાનુ છેાડી દેવું? ભારે ખાધું ને અજીરણુ થયું. માટે ખાવું જ નહિ ? અરે ભાઈ, હરણીયાં બધુ' ઉગાડેલુ ચરી જાય; માટે ખેતર જ નથી ખેડવું ને વાવણી નથી કરવી આમ કરાય? એ તે તેમાં દેખાતી ભયંકરતા નિવારવાના ઉપાય જાણુનાર પુરુષને કાઈ ભયંકર પરિણામ નથી જોવા પડતા. “કહે છે તું કે મૃત્યુની તા ભાઈ દુનિયા પર સદા ધોંસ છે! આ કેવી અજ્ઞાનતાની વાત છે! તું સાધુ થઇશ તા શુ મૃત્યુની ઘાંસ મટી જશે? શું મૃત્યુ નહિ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર આવે? મૃત્યુ આવવાનું છે માટે શું આજે જ જઈને મસાણમાં નિવાસ કરે ? આજ ને આજ મરી જવાય છે, મૃત્યુ આવવાનું છે માટે? ખૂબ દલીલ લડાવી એને, છેવટે કહી દે છે કે માની લે કે તારે પરલેક હેય પણ તને ખબર નથી કે અહીંયા જે અભ્યાસ હેય તેવું જ આગળ મળે, નહિ કે ઉલટું અહીંયા રેફ અને ગુસ્સાને અભ્યાસ હોય તે આગળ એ મળવાનું કહે છે, તેમ અહીંયા દુઃખને અભ્યાસ કરીશ તે ભવિષ્યમાં દુઃખ જ મળશે. સુખને અભ્યાસ કરીશ તે સુખ મળશે. માટે આ તારી ધૂન મૂકી દે. આપણે તો સંસારમાં સુખ ભોગવી લેવું જોઈએ.” નાસ્તિકે આમ કહ્યું ત્યારે શિખીકુમાર કહે છે, તારું આ બધું અસંગત છે. સાંભળ, અથવા હું છું નાને માણસ. તે મેટા ગુરુદેવ સમક્ષ મારે બોલવું ઉચિત નથી. પણ તારૂં બેલવું કેટલું ફજુવે છે. કેટલું બધું યુક્તિ વગરનું છે. એના પર ગુરુમહારાજ જ બોલશે.” કેવી સુંદર શિસ્ત અને ગંભીરતા! સહજ ગુણ હોય છે આવા આત્માઓમાં. ત્યારે જે એવી ઉત્તમતા ન હાય, ને સાધુ બની બેસે, પછી ગુરુએ એટલી ઉંચી સ્થિતિએ ચઢેલા એને ય શીખવાડવું પડે કે અમારી પાસે આમ ન બેલાય તારાથી કેવી કરુણતા! અસ્તુ, ગુરુમહારાજ કહે છે કે મહાનુભાવ, સાંભળ – Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પ્રકરણ-૨૯ નાસ્તિકના પ્રશ્નના પ્રશ્નના સચેટ ઉત્તર તને આ કાણે ઢળ્યેા ? એના જવામ એ છે કે જન્મજન્માંતરથી સારી રીતે શુભ ભાવનાના અભ્યાસ કરી કરીને પેાતાની મતિને ભાવિત કરી; અને એટલા જ માટે જેનાં કનાં આવરણ અલ્પ રહ્યાં, ઘણાં ખસી ગયાં, એને અહીયા વીતરાગ ભગવાને ભાખેલા વચનાથી કર્મોના ક્ષયે પશમ પ્રગટ થઈ ગયા. તેથી એને તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે આવરણના યાગે આજ સુધી જોઇ શકતા ન હતે. પણ હવે તત્ત્વના પ્રકાશથી સંસારના સ્વરૂપને યથાસ્થિત જોયુ. એટલું ભયાનક સ્વરૂપ જોયું કે એથી એને સમસ્ત સસાર પર સહેજે વૈરાગ્ય થયા, કાઇએ એને ઠગ્યા નથી. જે એની આ સ્થિતિ થઈ છે, તે તત્ત્વજ્ઞાનથી ભત્રસ્ત્રરૂપનું' જ્ઞાન થયું" છે માટે. સંસાર પર તિરસ્કાર સમજણુથી આવ્યેા છે. એ સમજમાં દન હતું સંસારની ભયાનકતાનું, નિર્ગુણુતાનું, આત્મઘાતકતાનું ! શી રીતે થયું આવું દન ? તત્ત્વજ્ઞાનથી, તે કેમ થયું? કર્માંનાં પડળ તૂટી ગયા માટે! તે કેવી રીતે તૂટ્યા ? વિતરાગ પરમાત્માની વાણીનું આલંબન મળ્યું માટે, તા એ વાણી તે ઘણાને મલે છે તેા કેમ બધાને નથી તૂટતાં કારણ એ છે કે પૂર્વ ઘણા કર્માં આછા થઇને Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આવેલા ન હોય, તેમ અહીં આવરણને ઓછા કરવા સમર્થ એવી શુભ ભાવનાને અભ્યાસ કરેલ ન હોય તે કયાંથી સંસારની ભયંકરતાનું દર્શન થાય? આ કુમારને તે શુભ ભાવનાદિના જન્મજન્મના અભ્યાસથી આ બધી સાંકળ ગોઠવાયેલી છે એમાં છેતરાવાની વાત જ કયાં છે? વળી જે તું કહે છે કે “પાંચ ભૂતને છોડીને કઈ જુદે જીવ નામને પદાર્થ નથી. કિંતુ એ ભૂત પિતે જ એવા પ્રકારના પરિણામને પામી જીવ તરીકે બની જાય છે.” સૂરિજી મહારાજ કહે છે. હું જીવ પુરવાર કરી આપીશ પરંતુ હું એટલું જે, કે એ જીવ વસ્તુ આ સંસારમાં અનંતીવાર જન્મ લે છે તેમાં એના અહોભાગ્ય જાગે છે ત્યારે અનેક જીવને માં સદ્ભાવનાના અભ્યાસ કરે છે! તેથી કર્મનાં આવરણ તુટી જાય છે. ને સમ્યગદર્શનને પ્રકાશ લાધે છે. એ યથાસ્થિત ભવ સ્વરૂપનાં દર્શન આપે છે, એટલે સંસાર અખેની ભ્રામક અને ઠગારી સ્થિતિ એની નજર આગળ તરવરે છે. તેમાં એને ઠગાવાની વાત જ ક્યાં આવે? સંસારના પ્રસંગ પ્રસંગમાં જોયા કર્યું, તે બધે જ સુખમાં ચિંતા અને બીજા દુઃખની જવાળાઓના મિશ્રણ જોયાં, પછી એ છેડે એ શું ઠગા કહેવાય? કે એવા સુખને પણ પકડી રાખે અને સાચા મેક્ષસુખના ઉપાય દૂર રાખી પછી ભવમાં ભટકે, એ ઠગ કહેવાય? આ શિખકુમાર તે મગજ પહેલેથી ફેર Page #386 -------------------------------------------------------------------------- ________________ પપ વીને આવ્યા છે! અનેક જન્મથી એ રીતે વૈરાગ્ય ભાવનાને પ્રવાહ પિતાના આત્મામાં વહેતે રાખે છે. સંસારની ઘટનાઓનું વર્ષો સુધી મંથન કરીને વૈરાગ્યને ઝરો વહેતે રાખે છે, તે અહીંયા પુનઃ શરૂ થઈ જાય, એમાં કેઈએ એને શું ભેળ ચઢાવ્ય કહેવાય? વાત સાચી છે. સંસારમાં સનાતન એવા આત્માની અનેક ભામાં પ્રવૃત્તિ રાગાદિના માર્ગે થાય છે, ત્યારે એમાં કેઈક પુણ્યવાન મેક્ષાભિલાષી જીવની વૈરાગ્યના માર્ગે વૃત્તિ અને પ્રવૃત્તિ વળે છે. આને જેને ખ્યાલ હોય તે ન કહે કે આ તે નાનું બચ્ચું છે, એને શું ગમ પડી ગઈ? અથવા તે ગઈ કાલે તે ઘોડે ચઢીને પરણવા ગયે હતું ને આજે વૈરાગ્યની વાત કરે છે? જેને ભાન નથી તે એવું બોલે છે. જીવમાં વૈરાગ્ય કયારે જાગે છે ? – સનાતન એ જીવ ભાગ્યેાદય જાગે ત્યારે, ભવિતવ્યતા પાકે ત્યારે, કર્મના લેપ ઉખડે ત્યારે અને એ આત્માને પુરુષાર્થ ખીલી ઉઠે, ને પુરુષનું નિમિત્ત મલી જાય ત્યારે તે ભવ્ય આત્મામાં બૈરાગ્યને ધેધ ઉછળે. છે. પાંચ કારણ છે. (૧) સ્વભાવ, (૩) કાળ, (૩) કર્મ, (૪) ભવિતવ્યતા અને (૫) પુરુષાર્થ. સ્વભાવમાં દા. ત. જીવને ભવ્યત્વ વગેરે કાળમાં. ઘણે કાળ સંસારમાં કહ્યા પછી હવે મેક્ષ સન્મુખને ચરમાવત કાળ છે, તેથી કાળ કારણમાં આવ્યું. નિમિત્તમાં કર્મ પણ આવી ગયું. પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યભવ, સત્સંગાદિ મળ્યા. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩પટ્ટ ભવિતવ્યતા એ તે અવહાર સ્થિતિમાંથી બહાર કાઢ્યા જ હતા. એમ કારણે પામીને પૂર્વ જન્મમાં વૈરાગ્યને અભ્યાસ કરી આવેલાને અહીંયા માત્ર નિમિત્ત જ જોઈએ. વિરાગ્યના દીવડા લઈને આવ્યો છે, તેના પર ઢાંકણું હતું, તે ઉઘડી જાય કે બસ! વૈરાગ્યનો પ્રકાશ પથરાઈ જાય છે. ઢાંકણું ઉઘાડવા માટે તત્વશાસ્ત્રનું વાંચન, યા તોપદેશનું શ્રવણ જોઈએ; કે સંસારની કઈ દુઃખદ યા વિચિત્ર ઘટનાનું દર્શન જોઈએ. આ ત્રણ નિમિત્તેમાંથી એક પણ એ ઢાંકણ ખોલી નાખે છે. મહાનાસ્તિક એવા પ્રદેશીને એમનાં પરનું ઢાંકણ ખસી ગયું તે તે વૈરાગ્ય ઝીલતા થઈ ગયે. આત્મામાં નાસ્તિકતાથી એટલું બધું કઠેરપણું આવી ગયું હતું કે નાસ્તિકપણામાં ઘેર પાપ કર્યા હતા. નગરમાં મેટી પહેરગીરવાળી ચેકી મુકી હતી કે કઈ ધર્મગુરુ પ્રવેશે નહીં ! ધમની કઈ વાત ન કરે ! આત્મા જેવી વસ્તુ નથી એ સાબિત કરવા બુઢ્ઢાને બિચારાને લેખંડની કેઠીમાં પેક કર્યો હતો અને ચેરને ટુકડે ટુકડા કરાવ્યા હતા. પિતે નિશ્ચિત્તતાથી વિષયાંધ સૂર્યકાન્તા રાણી સાથે રંગરાગમાં મસ્ત હતે. રંગરાગની મસ્તી એ એક પ્રકારની શરીર અને મન સંબંધી સુંવાળાશને પેદા કરે છે. એ સુંવાળાશના યોગે, છતી વૈરાગ્યની દશામાંય આ ગુરુ મહારાજની વાણી જે કે હૃદય કુમળુ બની સંસારત્યાગી ઝંખી રહ્યું હોવા છતાં ય એમ નથી થતું કે બીજી જ મિનીટે ચારિત્ર લઈ લઉં! શરીર અને મનની સેવા ળાશ-સુકે મળતા આત્મામાં કાયરતા નેનિસત્વતા Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ ઉભી કરે છે, રંક કે સજા, ભણેલે કે મૂર્ખ, જે આત્મા સુખશીલતાને પોષે છે, શરીરની સુંવાળાશ કેળવે છે, કમળતામાં રપ રહે છે, એ એ આત્મા આત્મદષ્ટિએ કાયર અને વિકસવ બને છે કાયર એટલે સહવાની વાત આવે ત્યાં બીકણ, વસ્તુ સાચી માને પણ ડરપક. કંઈ તપ-ત્યાગની વાત અથવા આત્માના દેષ ટાળવાની વાત આવે ત્યારે થાય કે એ કેમ બને! શું વાત કામની નથી? ગમે તે છે કે ધર્મ સારે; તપ-ત્યાગ સારા, તે કેમ બનતું નથી? જે કઈ બાંધી મારીને કરાવે તે કરીએ! મરી ન જઈએ! તાકાત તે છે. પણ કેમ પુરુષાર્થ નથી ? એક પ્રકારની કાયરતા ઉભી થઈ છે; પિતાના જ આત્માને ખતરનાક એવી નિઃસરવતા ઉભી થઈ છે. કાયરતાથી ભય લાગે છે કે “મારૂં બગડી જશે! તે મારું શું થઈ જશે !” નિસત્વતાથી જીવ ગળી બને છે, “બાપ રે! શું થાય? પ્રદેશીની તેવી સ્થિતિ છે, નાસ્તિક દશામાં એ ઈન્દ્રિયોને ભયંકર ગુલામ, એવો ભેગવિલાસમાં ચકચૂર રહેનારે, કે એણે તેને નિઃસવ બનાવી દીધું. આ કાયરતાને નિ. સતાનું પરિણામ ભવાંતરમાં ભયંકર છે. અહિંયા તે કઈ રોકી પકડીને ઉભું રાખનાર નથી. પુણ્યાઈ પહોંચે છે એટલે જે જોઈએ છે તે મળી આવ્યું, ને ભોગવી લીધું. પણ ભવિષ્યમાં પરિણામ ભૂંડું છે. કેમકે હવે કાયરતા ને નિઃસવતા આત્માની અંદર ઘુસી ગયા. જ્યાં જશે ત્યાં જરા ય એનામાં નિર્ભયતા નહીં હોય. કે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ સત્ય નહીં હોય. પણ જે કાયરતા ને નિસત્વતા ભરી હતી, તે વિકસશે. એથી જ્યારે, ભયંકર દુઃખ સહન કરવું પડશે ત્યારે હાયય થવાની ! એ બન્નેને કાઢવા માટે સુંવાળાશ ને સુકોમળતા કાઢી નાખવાની. કેવી રીતે? મનને સમજાવવાનું કે હવે સુંવાળાશ અને સુકોમળતાના દિવસે ગયા! બધી જાતની આરાધનામાં આત્માની શુરવીરતાને જગાવવી. પછી એવા કેઈ મહાન ગુરૂને પુણ્યગ મળે ત્યારે આત્મા ઉમે થઈ જાય. ઠેક ચારિત્ર માટે તૈયાર થઈ જાય. એકદમ? હા, ભરેસે નથી શરીરને માટે સંગને કે જીવનને વિશ્વાસ નથી માટે. તે એક મિનિટ પણ ઉભે જ શા માટે રહે? પ્રદેશી પાસે એ જેમ નહેતું એટલે રેતાં રહેવું પડ્યું. કમનશીબ! ચરિત્રની તાકાત નથી. ઘડી પહેલાં સાધુ સામે રેફ કરનારે, હાંકી કાઢવા તૌયાર! પણ મંત્રી સાથે આવેલે કહે છે, “આ તે ગામે ગામ ફરનારા ! બધે કહેશે કે આને વાદ કરતાં ન આવડે, તે દંડાબાજી કરે છે. આપણને મૂર્ખ બનાવી દેશે. માટે આવે, એમને નિરુત્તર કરી દે.” મંત્રી શું સમજે છે? એજ કે એકવાર દયાળુ અને પ્રભાવક ગુરુની પાસે જવા દે ને, પછી આચાર્ય મહારાજને ચેટી મંતરતા આવડે છે. આચાર્ય મહારાજ સામે ઘેડા પર બેઠે બેઠે વાદ કરે છે, “શું આત્મા આત્મા કરે છે? લોકોને ઉંધા માર્ગે ચઢાવે છે, ધરમ ધરમ કરીને, આત્મા છે કયાં? મરેલા કેઈને કાગળ આવ્યો ?....નાહક લેકને કષ્ટમાં પાડે છે !” ત્યાં કેશી ગણધરના યુક્તિપૂર્વકના વચન સાંભળને પ્રદેશી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ રાજા નિઃશંક બની ગયે એટલું જ નહિ પણ બીજી જ ઘડીએ ચારિત્ર લઈ ન શકવાથી શ્રાવકના તે, દેશવિરતિ સ્વીકારી લેનાર! મહાન સાધક જે બની ગયે. કેમ બન્યું ? સુંવાળાશ અને સુકોમળતા ભૂલવી જોઈએ. ગુરુએ હાથ પકડ્યો. દુનિયાનું કાંઈ ખેદજનક દર્શન, એકાંતમાં મંથન, કોઈ સંતનું વચન શ્રવણ, બસ, ચાનક લાગવી જોઈએ એથી. માટે ધ્યાન રાખવું જોઈએ કે ગમે તેને ગમે ત્યારે વૈરાગ્ય થયે-બનાવટી ભૈરાગ્ય નહીં ! સાચો વૈરાગ્ય જોઈએ. સાચે એટલે કે જેને સમજ છે કે સાધુપણામાં સહન કરવાનું સારૂં. પાપ કરવાનું બંધ થશે. બીજી બાજુ કમ ખપાવવા સહન કરવાનું મળશે,' આ વૈરાગ્ય થયે! એ અકસ્માત નથી, પૂર્વ જીવનમાં કરી મુકેલાં વૈરાગ્યનાં અભ્યાસનું પરિણામ છે અહીં તત્ત્વપ્રકાશથી થયેલ ધર્મશ્રદ્ધાનું પરાક્રમ છે. આચાર્ય મહારાજ નાસ્તિકને કહે છે, “પરલોકમાં જનાર આત્મા જેવી ચીજ નથી, તે આ શરીર કેમ ચાલે છે? નિશ્ચતન પાંચ ભૂતનું આ શરીર છે. એમાં ચેતના કેમ ઉભી થઈ ગઈ ? થઈ તે પછી મડદામાં કેમ નહિ? મુળ વાત તે એ છે કે આ શરીરને પાંચ ભૂતને સમુહ કહે છે ને? આકાશ, વાયુ, પૃથ્વી વગેરે એકલામાં ચેતનાને થડે પણ ગુણ છે? કાષ્ઠનું પાટિયું, પાણીનું પવાલું, માટીને ઘડે છે કયાંય એમાં ચેતના ? જેના પ્રત્યેકમાં અંશેય કંઇ ન દેખાતું હોય, તેને સમુદાય ભેગે થાય તે પણ એમાં કંઈ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ન પ્રગટે. ગંગાની રેતીમાં તેલને કણિયે પણ નથી તે આખી ગંગાની બધી રેતી ભેગી કરીને પીલવામાં આવે તે તેલ નિકળે? ના. ત્યારે તલ માત્ર શેર પણ ભેગા કરે. તે પણ પીલવાથી તેલ નીકળશે. કેમકે એ દરેક તલમાં તેલ છે. માટે ચેતના ભૂતની નથી, પણ બહારથી આવેલી છે. ચૂલાની રાખમાં ભિનાશ. ચિકાશ, શીતળતા કંઈ કહેવાય ? ના, એમાં તે કોરાપણું; લુખ્ખાપણું અને અનુણશીત સ્પર્શ કહેવાય. એવી રાખને મોટો ઢગલે કરી દે તે થેડી ય ચિકાશ ભિનાશ આપે? ના. પણ તમારા હાથમાં કોઈએ બેડીક રાખ આપી, ને તે તમને ભીની લાગતી હોય તે તમે શું કહેશો? એજ કે “કોઈએ એમાં પાણી નાખ્યું હશે, ચિકાશ લાગે તે કહેજે કોઈએ. આમાં તેલ મળ્યું હશે. એમ આ શરીરમાં પાંચ ભૂતમાંથી એકમાં પણ ચેતના નથી. તે બીજી કોઈ વ્યક્તિ અંદર પેસી ગઈ છે, તેની ચેતના છે. જ્યારે જીવ મરી જાય છે એટલે શું થાય છે? તું કહે છે મારીને બીજે ગયે, એવું કંઈ નથી. પણ એ તારું કહેવું ખોટું ઠરે. છે. કેમ? જે ચેતના છે એ તે શરીરથી તદન જુદી જ બાબત થઈ ગઈ, એ જુદી હતી તે ગઈ કયાં? એની પિતાની નહેતી ! બીજાની હતી. તે બીજે ચા ગયે એટલે તેની સાથે ગઈ, અને શરીર પછી જડ બની ગયું. ગામમાં કંઈ દરિદ્ર હોય. પાસે એક બળદની ગાડી પણ ન હોય. એની જગાએ હવે મોટરમાં ફરતે દેખાય છે બરાબર મહિને ફો, ને પછી પાછે ટાંટિયા ઘસતા Page #392 -------------------------------------------------------------------------- ________________ દેખાય તે શું લાગે? એજ કે મેટર પિતાની નહોતી. બહારથી મેટરવાળે કેઈ મહેમાન આવ્યું હતું, તેની મટરમાં ભાઈ લહેર કરતા હતા, તેમ શરીરની અંદરની કઈ ચેતનાવાળો મહેમાન આવ્યું હતું તેના જોર પર શરીર બરાબર મસ્તી કરતું હતું, ચેતનવંતુ દેખાતું હતું, હાલતું-ચાલતું હતું ! પણ તે અંદર ગયો કે ખલાસ ? હવે ઉઠવાના ય હોંશ નથી. બાગમાં બી હોય, ખેતરમાં બી હોય ત્યાં સુધી એ ફલેફાલે, પણ બી બળી ગયા પછી ખેતર ગધેડાને ચરવા જેવું થાય. અથવા કહે કે માળી હોય ત્યાં સુધી બગીચા શેભાભર્યો. ભાળી ગયે એટલે બગીચ જંગલ થાય ! બગીચાના ભપકા અને લીલાછમપણું માળીના આધારે, એમ આ શરીરના ભપકા અને તાનામાના અંદરના આત્માના આધાર પર. આ શરીરમાંથી માળી-આત્મા ચાલ્યા ગયે કે શરીર મડદું બને ! ગીધને ચૂંથવા ગ્ય થાય ! આમ આચાર્યદેવે જુદે આત્મા સમજાવ્યું, નાસ્તિક પૂછે છે, તે જીવ કેમ દેખાતું નથી? આચાર્ય મહારાજ કહે છે, “આંખેથી શાને દેખાય ! આત્માને જ્યાં રંગરૂપ જ નથી, તે શું દેખાય? અરે જેને રૂપરંગ છે એવું ઘી પણ દૂધમાં નથી દેખાતું. છતાં મનાય છે કે દૂધમાં ઘી છે. કેમકે ઘીની ચિકાશ, સવ વગેરે એમાં વર્તાય છે. તેમ અહીં શરીરમાં જ્ઞાન, Page #393 -------------------------------------------------------------------------- ________________ કુદર ઈચ્છા વગેરે વર્તાય છે તે જડના ગુણ ન હેાય, એ આત્માના ગુણ છે, માત્ર આંખે જોવાના આગ્રહ રાખે, તે અમે તને પૂછીએ છીએ કે એલ પવન દેખાય છે ? તારી બુદ્ધિ અમને દેખાડી આપશે ? અરે તું ક્રૅખી શકે છે ?” ના, છતાં ચામડીને ઠંડક લાગે છે તેથી પવન છે એમ માને છે. બરાબર ખેલતાં-વિચારતાં આવડે છે, એ પરથી માને છે હુ મૂ` નથી મારામાં બુદ્ધિ છે.' એમ શરીરમાં દેખાતા ભિન્નભિન્ન સવેદના પરથી આત્મા નક્કી થાય છે. જ્ઞાનથી સુખદુ:ખના સ ંવેદનથી આત્મા એળ ખાય છે.’ હવે નાસ્તિક પ્રશ્ન પૂછે છે પ્ર॰~પાંચ ભૂત ભલે સ`થા જડ છે, પણ તેમાં આપ કહેા છે કે એ જડમાં ગમનાદિ કરાવનારી ચેતના કેમ ઉત્પન્ન થાય. સમાન કારણમાંથી સમાન કાર્ય થાય ને? પણ ના, એવુ નથી, કાર્યં સમાનમાંથી જ થાય એવું કંઈ નથી, અસમાનમાંથી પણ ઘણી વસ્તુ જોવામાં આવે છે. શ્રુગમાંથી ખણુ બને છે. અદૃશ્ય પરમાણુમાંથી ઘડા થાય છે. તેમ ભુત ભલે જુદા હૈાય પણ તેમાં ચેતના પ્રગટ થઇ શકે. તે આપ કહેશે કે ઘડામાં ચેતના કેમ નથી ? એનું કારણ એ છે કે એના એવા પરિણામ નથી, માટે ટૂંકમાં, આત્મા જેવું કંઇ નથી ! શુ કહ્યું તે? જુદી આચાર્ય દેવ જવાબ કરે છે, જાતના કારણમાંથી જુદું કાર્ય થાય ? ના, ખરી વસ્તુ એ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ છે કે શિંગડામાંથી ખાણુ બને છે, એમાં એકદમ જુદાઈ નથી. કેમકે શિંગડામાં જે કઠણાઈ છે, ચિકાશ છે તેવી આણુમાં છે, શિ’ગડાના જે પુદ્ગલ, તે જ ખાણુમાં જ રહેવાના. પણ અહીં તે પાંચ ભૂત તદ્દન વિલક્ષણ છે. એનામાં જરા ય ચેતના નથી. એ ભેગા મળીને ગમે તેવા શરીરપરિણામ થાય, તેાય ચેતના ન પ્રગટે. નહિંતર મડદાએ શે! ગુના કર્યો કે એમા ચેતના ન દેખાય ?' નાસ્તિક પિ‘ગક કહે છે, શરીર પરમાણુમાંથી અને છે, તેા પરમાણુ કાં ઢેખાય છે ? છતાં એમાંથી અનેલું શરીર તા દેખાય છે. એમ શરીરમાંથી ચેતના જન્મી શકે.’ આચાર્ય મહારાજ કહે છે. ‘તુ ખેડુ માને છે, પરમાણુ તે સથા અદ્રશ્ય નથી. જથ્થા થાય તા તે ઢેખાય છે. પાંચ શેર દૂધ હાય, ને માંહી બ તાલે સાકર હાય તે મિઠાશ આવે ? ના, તા શું એ સાકરના મિઠાશ આપવાના ગુણુ નહીં ? ગુણુ તેા ખરા જ, પણ પાતે પેાતાના જેવા બીજા જથ્થાએ ભેગા મળે તે મિઠાશ આપે જ છે. એની એજ સાકર પણુ જથ્થાની જરૂર છે. તેથી પરેમાણુ આમ ન દેખાય પશુ જથ્થામાં દેખાય, માટે જુદાઇ નથી. જ્યારે અહી‘ તે જ્ઞાનાદિ ગુણની પાંચ ભૂત કરતાં તદ્દન વિલક્ષણતા છે. તુ કહે છે, ઘડાનેા તેવા પરિણામ નથી તેથી તેમાં ચેતના નથી દેખાતી, પણ શરીરના એવા પરિ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ણામ થયા છે માટે ચેતના દેખાય છે. તે અમારા પ્રશ્ન એ છે કે ઘડા કરતાં શરીરના પરિણામ જુદે કયાંથી આવ્યા ? ઘડાને તા કુ ંભારે ઘડયા, પણ શરીરને કેણે ઘડયુ ? અમે તા કહીએ છીએ કે જીવ પોતે જ શરીરને ઘડે છે ! પરલેાકમાંથી એવા કર્મો લઈને આવે છે કે તે કર્મીની સહાયે જીવનું તેવુ શરીર બંધાય છે.' નાસ્તિકની નવી દલીલ : હૅવે નાસ્તિક સામી નવી દલીલ કરે છે. એ કહે છે, આપ કહેા છે. આત્મા છે ! તે જુએ મારા દાદા જીવાની હિંસા કરતા હતા, તે એ તમારા સિદ્ધાંત મુજબ તા નર કમાં જ ગયા હૈાય. હવે તે એમણે ત્યાં સાક્ષાત્ ફળ જોયું. તો પછી મારા પાતરા ભૂલે ન પડે માટે લાવચેતવી આવુ' એમ કરીને કહેવા કેમ ન આવ્યા ? એના અથ જ એ છે કે કેાઈ ગયું નથી. દાદા મર્યાં એટલે એ અહીં જ પૂરા થઈ ગયા.’ આચાર્ય મહારાજ જવાબ આપે છે :--- જો કોઇ માણસ રાજમહેલમાં પૈસી ગયા અને રાણી પર અત્યાચાર કરવા તૈયાર થયા, ત્યાં બૂમરાણ થઇ ગઈ, શજાએ પકડયા ને ભયંકર કેદખાનામાં નાખી દીધા. ત્યાં કહી દીધું, લગાવા અને સે-સેસ્ડ ફૂટકા! ને મીઠાની રાખડી પાશે.' પેલેા કહે, સાહેબ, હું તે આ ગુનામાં છું, પણ મારે ઘેર બધાને કહી આવું કે આવા કેઈ ગુનેા ન કરે !’ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ તે રાજા શુ જવા ઢે? રાજા તેા કહી દે, એસ, એસ, તું તેા ગરદને મરાવા લાયક છે....' રાજાની આંખ સામે એના મેાટા ગુના તરવરે છે. તેમ ક`સત્તાની સામે જીવના મેાટા ગુના તરવરે છે! તે કેમ અહિંયા આવવા દે ? નાસ્તિક પ્રશ્ન–ઠીક, દાદા તેા નાસ્તિક હતા પણ મારા બાપ ખુબ ધર્મિષ્ઠ હતા, તે સ્વર્ગમાં ગયા હાય તો કેમ અહીં આવી મને ન ચેતાવે ? આચાર્ય દેવના ઉત્તર-જો, જેમ કેાઇ દરિદ્ર માણુસ હાય, પાછુ એનુ કુળ-જાતિ ઉંંચી નહીં, માંડ મજૂરી કરીને જીવન સુકા રોટલાનું ચલાવતા હાય, ત્યાં ગયા પરદેશ, ત્યાંના રાજા મરી ગયા હતા. તેથી નવા રાજા પસંદ કરવા હાથણી બહાર કાઢી હતી. હવે ધારો કે એ હાથણીએ એના પર અભિષેક કરી દીધા. તે રાજા બની ગયા. ત્યાં કેટલીએ રાણીએ અને કેટલાય રાજાએ એના પગમાં પડે છે. તે શું એ બધું છેડી સગા વહાલાને મળવા આવે ? એ તે હવે એ બધી લીલામાં પડી ગયા. એવી રીતે દેવતા થયેલાને અહીં આવવામાં ઘણા નડતર છે, ત્યાં ગીત, ગાન, નૃત્ય એવા છે કે એને સાંભળ્યા જોયા વિના મન રહે નહિ અને એવા એક કાક્રમમાં વર્ષોના વ (૨૦૦૦ જેટલા) નીકળી જાય. એટલામાં તે અહી પેઢીએ ખત્મ ! દેવતાઈ સુખમાં કાળ કચાં જાય છે તેની જ નથી પડતી ! વળી મનુષ્યલેાકની દુર્ગંધ નીચેથી ચારસા ખમર Page #397 -------------------------------------------------------------------------- ________________ પાંચસે જે જન ઉંચે ઉડે છે. ત્યારે દેવતાઓ દિવ્ય સુગં. ધમાં મહાલે છે. ત્યાં દેવતાને જવા આવવાનું મન શા માટે થાય? માટે જ દેવે આવતા નથી. હજી પણ પિંગ, આગળ પ્રશ્ન પૂછે છે અને આચાર્ય મહારાજ ઉત્તર કહે છે. પ્ર :–“જીવ છે, જાય છે પરલેકમાં તે એક માણસે મેટી ચોરી કરી. રાજપુરુષો મુદામાલ સાથે એને પકડી ગયા. રાજાને ગુસ્સે ચઢી ગયે. એણે એને લેઢાની કુંભમાં પૂર્યો સીલપેક કરી દીધું. તપેલાં સીસાથી કાણું પૂરી દીધા. ચર અંદર મરી ગયે. મરી ગયે તે તમારા હિસાબે જીવ બહાર નીકળે તે ચિરાડ પાડીને નીકળે ને? પણ ચિરાડ તે દેખાતી નથી ઉત્તર–જે, આ પણ તારૂં સમજ વિનાનું છે. જગતમાં એવી પણ વસ્તુઓ છે કે જે વસ્તુઓ નીકળી જાય છે પણ ચિરાડ પડવાની નથી. બંધ મકાનમાંથી શબ્દ બહાર નીકળે છે, પણ ચિરાડ નથી પડતી. અરૂપી છે, એને નીકળવામાં શાની ચિરાડ પડે? કાચના વાસણમાં ભરેલું પાણી બહાર નથી આવતું, પણ અંદરને પ્રકાશ બહાર આવે છે, એમ જીવ બહાર આવી શકે છે. પ્રશ્ન–ત્યારે વળી ઠીક, જીવ ભલે બહાર નીકળી ગયે પણ વજનમાં ફેર પડે જોઈએ ને? Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ જવાબ—દુનીયામાં વાયુ હાય તેને કોથળામાં ભરીને તાળા, તા તેનું વજન, ને વાયુ વિના થેલાનું વજન, ખને સમાન હૈાય છે. ફેર નથી પડતા. જો અરણીના લાકડામાંથી અગ્નિ નીકળે છે તે અરણીના લાકડાને વહેરીને ટૂકડે ટૂકડા કર, પણ એમાં અગ્નિ દૈખાય ? ના, ઘી દૂધમાંથી જ પ્રગટ થાય છે, પણ દુધના તપેલામાં ખૂણે ખૂણામ! કુંદી વળ, તે શું ઘી દેખાય ? આ તે પુદૂગલે છે તે ય તેમાં નથી દેખાતું. તે પછી જડ દેહમાં અરુપી એવા જે આત્મા તે એમ શે દેખાય ? તારામાં બુદ્ધિ છે? હા, છે. તા કેાઈને તું તે દેખાડી શકે કે આ મારી બુધ્ધિ ? અગર તારા જતુ. આપરેશન કરે તેા અંદરથી બુધ્ધિના લેચે। દેખાય ? ના, એ અરૂપી છે, ન દેખાય. તે આત્મા શેઢેખાય ? મગ પ્ર—હવે તે કંઇ ઉત્તર આપવાનું રહ્યું નહી’, પણ કાઇ પણ રીતે જાણવું તે જોઇએ ને કે આ રીતે આત્મા છે? હુવા દેખાતી નથી, પણ શરીરને ને અડકે છે તે કહેવાય છે કે હવા આવી. તે આત્મા શી રીતે જણાય ? ઉ॰:—તને થાય છે કે હું ભુખ્યા છું, હું દુઃખી છું, હું અભણુ છું, વગેરે....આ બધું કાને થાય છે ? શરીરે ? શરીર તા જેમ પડયું છે. તેમનું તેમ છે! પહેલા કાગળ આવ્યે કે રૂપિયા પાંચ લાખના નફા થયા, તેા ખુશી ! ખીજો તાર આવ્યા કે છેકરાને ન્યુમેનીઆ થઈ ગયા છે, ને આશા નથી, તે શું થાય ? હાય, હાય !' આ બે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ વિરોધી અનુભવ કરનાર કેશુ? શરીર નહિ, શરીરને શું ફેર પડયો છે? કંઈ જ નહિ. એ તે આત્મા અનુભવ કરનાર છે. હું સુખી, હું દુઃખી, કેણ? શરીર? ના, તાર ટપાલમાં શરીરને શું ઘા પડ્યા? આત્મા જ સુખી-દુઃખી જણાય છે. બાકી તે તારી વાત બધી વાહીયાત છે. ખેડુત હોય છે. અનાજની તાણ પડી, બીજની તાણ પડી, ખેતીમાં ઘઉં વાવવા છે, પણ ઘઉં નથી. ત્યાં શાહુકાર મલી ગયો ને ઘઉંની ગુણું પકડાવી દીધી. લઈ આવ્યા. ઘરના માણસ પૂછે છે, “શું કરવું છે આનું?” “વાવેતર ઘરવાળા કહે છે, “અરે, શું વાવેતર? કેને ખબર છે વાવી દઈએ પછી વરસાદ પડે કે ન પડે ! માટે ખાઈ લ્યો. હાથમાં તે બાથમાં. આવા સારા ઘઉં બીજે ક્યાં મળે ?” તે શું ખાઈ જાય ને? કે વાવેતર કરી આવે ? વાવેતર ! પણ આ ઘરનાં કહે છે તેનું શું? એ તે મૂરખ છે! તેમ આ માનવ જન્મ દુર્લભ છે. તત્કાળ એમાં સુખ ભેગવી લે, એટલે પછી પિક મૂકે ! ગિક કહે છે, “પ્રિયજને અનિત્ય છે, તે સાધુ થયેલાને પણ અન્ય મુનિજન ક્યાં અનિત્ય નથી?” એટલે શું? એજ કે એવી અનિત્યતા તે દીક્ષા લીધા પછી પણ નથી મટતી; તે પછી દીક્ષાથી શું વિશેષ માટે પ્રિયજનને, નેહીજનને વળગી ગૃહકથ જીવન જીવવામાં મઝા છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ આચાર્ય મહારાજ ઉત્તર કરે છે. કે આ તારી ગેરસમજ છે. સ્નેહીજનના અનિત્ય સંગમાં સુખની બ્રાતિ છે. અરું જોતાં આત્માને સનેહી જ કયાં છે? અને ગણે તે આખું જગત એનું સનેહી છે. વળી તું કહે છે કે ઋદ્ધિ ભલે ચંચળ હોય, પણ એને રક્ષવાના ઉપાય લેવા. પરંતુ આ તારી જમણું છે. રિદ્ધિ ચંચળ છે તે શું એ સાચવી સચવાય? જે એમ સચવાઈ હોત તે કોઈ નિર્ધન ન થાત ! મોટા મોટા રાજઓ સિંહાસનેથી ઉતરી ગયા ! મોટા યુધિષ્ઠિર જેવા, ને નળ જેવા જંગલમાં પહોંચી ગયા ! માટે જ, એની ચંચળતામાં રેવાને અવસર આવે તે પહેલાં જ સ્વેચ્છાએ એને ત્યાગ કરી ચારિત્રના માર્ગે જાય એ કેવી સુંદર બુદ્ધિ ધરનારે ગણાય ! બીજું હે પિંગક તું છે કે યુવાવસ્થા જવાની છે, માટે કાંઈ દીક્ષા ન લેવાય. એ તે વસાણું રસાયણ ખાવાના, જેથી યુવાની ટકી રહે. આ તારે અતિપ્રાય જમણું છે. કેમકે એ વિચાર, કે આરોગ્યને શે ભરેસે ? ને કયાં સુધી રસાયણ ખાચે જઈએ ? એ તે રસાયણ ખાનાર પણ યુવાની ક્યાં નથી ગુમાવતા? એવા રસાયણ વગેરેની ધાંધલમાં યુવાનીને સમય બરબાદ કરવાને બદલે, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યમાં એ યુવાનીને વાળી દીધી હોય તે એવું રસાયણ પ્રાપ્ત થાય કે ભવિષ્યમાં મૃત્યુ જેવું જ ન Page #401 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પડે ! પેલા રસાયણામાં તે ૫-૫૦ વર્ષે રાવાનું જ છે ? યુવાનીમાં જો ધ રસાયણથી અજર અમર પદ પ્રાપ્ત કરાતુ હાય, ત્યાં પેલા રસાયણમાંથી શુ કરવાનું ! પિગક કઈ ખેલી શકતા નથી. હાજી, હાજી કહ્યું જ જાય છે! આચાર્ય મહારાજ કહે છે ઃ— -વાસના પરલેાકની શત્રુ છે. પરલેાકમાં આત્માના હિતને નુકશાન કરે છે. ભલે તું કહેતા હાય કે પરલોક જ નથી, પણ એ તારી ગેરસમજ છે, પરલેાક અવશ્ય છે ! આજે ય દુનિયામાં એવા જાતિસ્મરણ જ્ઞાનવાળા છે, કે જેને પેાતાના પૂ જન્મ હુબહુ દેખાય છે અને તે ઘણી વિગત સાથે પુરવાર થાય છે. પલક ન હાય, પૂર્વે આપણા જેવી કેાઇ ચીજ ો ન હૈાય તે કેમ દેખાય એક જ માબાપના એ છેકરાઓમાં સ્વભાવભેદ હાય છે ! અનેની આહારાદિ રુચિ જુદી ! કા પદ્ધતિ જુદી ! હૈયાની લાગણીઓ જુદી ! ગુણ-દોષ જુદા ! એક સદાચારી હાય, એક મહાદુરાચારી | આ ભેદ પડે છે તે જ કહે છે કે પરલેાક છે, ત્યાંથી વારસા જુદા જુદા લઇને આવેલા છે, માટે એમનામાં જુદું જુદું દેખાય છે. આત્મા પૂનું ? કહે છે, ‘વિષયના વિપાક દારૂણ છે, તે દાર્જીની શી ચિ`તા? ખાવાથી અજીરણ થાય છે તેા શું વળી તુ તું Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ જીવનભર ખાવાનું બંધ કરાય છે? ના. એ તે ખાવામાં ફેરફાર કરી દે, પત્યું. અરણ થાય એવું ખાવાનું નહીં.” પણ તું હજી સમયે જ નથી. પહેલું તે એ જે કે તું ખાવાપીવાદિમાં સત્તર સાવધાની રાખ, એના ઉપર અઢારમી જોહુકમી કર્મની અને પરલકની છે. જિંદગીભર અઢાર પાપસ્થાનકને વેપલે કર્યો ને રંગરાગ ખેલ્યા. એનું તું પરિણામ તે કંઈ જ રોકી શકે એમ નથી ! શું શું જીવનો સ્વભાવ છે કે તે દુઃખી હોય? ના કેટલાક સુખી પણ હોય છે, જેમને ગરીબાઈ કે ટંટે કલેશ નથી ! ત્યારે કેઈ ને કઈ પ્રકારના દુઃખ હોય છે! આપણે પણ દુઃખવશ હેઈએ, ત્યાં શું માનવું ? માટે વિચારવું જ પડે કે ધર્મ નથી કર્યો તેના વિપાક ભોગવી રહ્યો છું ! જે આ કર્મસત્તા ન હોય તે આપણું ધાર્યું શા માટે ન બને? કેટલીયવાર અણધાર્યું કેમ બને છે? વળી તું કહે છે, “ માથે મૃત્યુ ઝઝુમે છે, તે શું આજે જ સ્મશાનમાં જઈને સૂઈ રહેવું? પણ જે, કે આ પણ ભેળાને ફસાવવા જેવી વાત છે! તને ખબર નથી કે જે આત્માઓ જિનવચનની સંપૂર્ણ આરાધના કરે છે તેને એક વખત ભલે મૃત્યુ આવે છે, પણ પછી મૃત્યુની જડ ઉખડી જાય છે. તું કહે છે કે “મૃત્યુને આવવું હોય ત્યારે આવે. આપણે જે કરતા હોય તે કરતા રહીએ, તે તેથી તે આપણે જન્મ-મરણની રેંટમાં ભમવાનું જ રહ્યું! બાકી મેક્ષમાં ગયા પછી તે કઈ પીડા, કલેશ, પરાધીનતા, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર. કંઈ જ નથી. અરે, તું છે કે શ્રી વીતરાગના વચનથી સકલ સંગને ત્યાગ કરીને, લક્ષ્મીને-કુટુંબને-દુનિયાના વ્યાપારને સંબંધ ત્યાગીને, જેણે માત્ર ચારિત્રની શરૂઆત કરી છે તેને જે સુખ છે તે અહીં મેટા ચક્રવતીને પણ નથી! પૂછે, સાધુને શું સુખ? એમની પાસે મેટર, લાડીગાટી કંઈ નહીં, તેમાં શું સુખ? પણ સમજે કે એ બધાં તે વાસ્તવિક દુખનાં સાધન છે. પફવાન્નને સુખનું સાધન માનીને પછી ખૂબ ખાધે જ જાય તો? એવું અજીરણ થાય કે પોક મૂકાવી દે! માટે દુનિયાની પ્રવૃતિમાં સાચું સુખ છે જ નહીં, એમાં તે માત્ર ખરજવાની ખણજના દુઃખની જેમ વિષયની તૃષ્ણાનું દુઃખ ઉભું થયું, તેને તત્કાલ દબાવવાની ચેષ્ટા છે. પણ એમ તે કેટલી દબાય? ઉલટી થોડી વાર પછી વધુ પ્રમાણમાં ઉઠે. ત્યારે, સાધુપણામાં દેખીતું કષ્ટ દેખાય, પણ રેગનિવારણ અર્થે ઔષધની પ્રક્રિયા હોય છે, તેને સેવવામાં જેમ મઝા આવે છે, તેમ સાધુપણાની કટની પ્રક્રિયા સેવવામાં પણ તેને મજા આવે છે. મનને નકકી છે કે એનાથી મહાન આરોગ્ય મળવાનું છે. પ્રકરણ-૩૦ સાચું સુખ શી રીતે મળે. પિંગને પલટ – હવે પિંગકના મનમાં વાત તે બરાબર બેસી ગઈ. એ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પૂછે છે કે એ બતાવો કે સાચા સુખી થવા આત્માએ શું કરવું જોઈએ? આત્મા છે અને જગતના સુખમાં તે કંઈ માલ નથી, એમ આપના ઉપદેશથી હવે ચેકસ સમજાય છે આચાર્યદેવ ફરમાવે છે કે જે, મુખ્ય ઉપાયમાં અહિંસા છે, સત્ય છે, ચોરીને ત્યાગ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ છે. ઈન્દ્રિય પર વિજય છે, ને રાગ-દ્વેષાદિ દેને નિગ્રહ છે. એનાથી અવશ્ય સુખ છે. પણ એથી વિપરીત કરે, તે દુઃખનું કારણ છે. પિંગક પીગળી ગયે! આચાર્ય મહારાજાના પગમાં નમી પડે! મંત્રી બ્રહ્મદત્ત અને પિંગક આચાર્ય મહારાજ પાસે શ્રાવક બની ગયા. હવે બ્રાદત આંખે આંસુ સાથે કહે છે, “ભગવંત! શિખી મારે પુત્ર છે...” એટલે શું કહેવાનું છે જે જે એ નાદાન છે, ઉતાવળીયે છે, માટે ઉપાડે દીક્ષાની વાત કરે છે! હજી સવાર સુધી તે.....એમ? આ કહેવાનું ને? જિનવચનથી આપણને કિંઈ પણ બોધ થયે હૈય, ને એને આપણે ઉપકાર માનતા હોઈએ; તે પછી આવા ઉદ્દગાર કે વિચાર કાઢતાં પહેલાં બ્રહ્મદત્તનું કથન વિચારવા જેવું છે. એ હવે તાતને કળી ગયો છે. આ સમજાતાં પહેલાં એ વર્તમાન એક જ ભવ જેતે હતે ! હવે એને તે ભૂતકાળના અનેકાનેક ભવ નજર સામે તરવરે છે! ભાવી અગણિત કાળ જુએ છે. એ કે આ જીવનમાં જે રાગદ્વેષનું સેવન કર્યું તો ભવિષ્યના વીર્ઘકાળ માટે ભયંકર દુર્ગતિના Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લવા છે, ચાહ્ય પેાતાને આત્મા હૈ। કે પુત્રના માટે એ શુ કહે છે તે જીએ.— એ કહે છે; “આ મારા પુત્ર જે કાય કરવા તૈયાર થયા છે, તે મહાપુરુષને ચાગ્ય કાર્યાં કરે છે. એ મારી અનુમતિ માગે છે. તે આપની પાસેથી આટલું સાંભળ્યા પછી હવે તે મારી પૂરી અનુમતિ છે અને વિલ’બ કરવાનું મને છાજતું નથી. પણ હું એ પૂછું છું કે એ ચારિત્ર માટે ચૈાગ્ય છે કે નહીં, તે આપ કહેા.”. આ જિનવચન સાથે સગાઈ કેવી કરી! આત્મામાં તત્ત્વ તત્કાલ કેવુંક ઉતારી દ્વીધું ! કાણુ છે, આ ખબર છે ? પટેલ ? તમે બુદ્ધિમાન અને એ પટેલ? કેમકે શાસ્ત્ર ગમે તે કહે, તમને બચાવ કરતાં આવડે છે માટે બુદ્ધિમાન ! અને એણે શું કહ્યું? અનતજ્ઞાનીના વચનને સરળ મનથી હા, બરાબર !” કર્યુ, એટલે પટેલ ? ના, મહાન મત્રી છે. એણે જોયું કે જિનવચન આગળ આપણે તે મહામૂખ છીએ. ત્યાં આપણી ચચક્ષુ નહી લડાવવાની. આપણા આત્મા કેટલે મા પછાત છે કે માથા પાછળ પણ આપણે જોઈ શકતા નથી. ત્યારે સજ્ઞ પ્રભુએ તે આપણને લૈકાલાના પ્રકાશ આપ્યા છે ! ખજામાં જનારા માણુસ છ મહીના સુધી ધક્કા ખાય ને પૈસા એક પણ ન મળે, તે પાક મૂકે છે! જેની તેની પાસે રાદણુ રડે છે. અહીં... ‘મને જિનશાસનની ઉમાદ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ વસ્તુઓ મળી છે, ને મારાથી કંઈ થતું નથી, આનું રાજ રેણું છે? બીજાને કહે છે ખરા? આજ સાર છે, કરી લેજે. બીજુ બધું અસાર છે!” આ મંત્રી પ્રભુવચનને કલામાં આવી ગયા છે. આ આત્માઓ અલ્પકાળમાં પિતાના આત્માને ઉંચે લઈ જાય છે. તે કેમ? “જિનવચન કહે છે, બસ, બરાબર, તેના માટે જેટલી ખરચાય તેટલી તાકાત ખર! મારે તાકાત દેશવિરતિની જ છે, તે એટલું કરૂં. છેક ચારિત્ર લેવા તૈયાર છે તે એને રેક શા માટે? જે તાકાત છે, તેને જિનાજ્ઞાન રસ્તે ઉપયોગ! જિનવચનની જે અક્કલ, એજ મારી અક્કલ. આ હોય તે સમકિત આવે છે. માટે હું પુત્રને મહાન ભાગ્યશાળી માનું છું અને એ જે માળે જાય છે તે મહાન ભાગ્યશાળી માનું છું અને એ જે માર્ગે જાય છે તે મહાન પુરુષોને માર્ગ છે. એની આગળ અમે તે નિસત્વ છીએ!” એટલે ગુરુને પૂછે છે, “એને હરખ છે પણ એનામાં ચોગ્યતા છે કે નહીં ! મહાન પુરુષને એગ્ય માર્ગ લેનાર, જે યોગ્ય ન હોય તે તે માર્ગને લજવના બને છે.' પ્રકરણ-૩૧ નાસ્તિક પર જિનવાણની અસર: નાસ્તિકવાદની દલીલેને આચાર્ય મહારાજે રદીયા આપ્યા, પછી જગતની સ્થિતિ કેવી છે, તેમાં માનવ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જન્મમાં અનાદિની જેમ ફરીથી ભૂલ કરવાથી કે પા છે ઘર સંસાર સાગરમાં બૂડી જાય છે, વળી તે સમજીને લઘુકમી અને સાધુચરિત પુરુષે ચારિત્રની પ્રક્રિયાને કેવી સહર્ષ સ્વીકારે છે તેમજ અહિંસા-સંયમ–તપના અને જ્ઞાનાચારાદિ મહાપવિત્ર પંચાચારના રૂડા પાલન કરી મેક્ષનાં અનુપમ સુખમાં આત્માને કે ઝીલતે કરી દે છે, તેનું મને રેચક અને હૃદયવેધી વર્ણન કર્યું. એ સાંભળીને નાસ્તિક પિંગક પીગળી જાય ત્યાં આસ્તિકનું શું પૂછવું? બ્રહ્યદત્તના તે આંતરચક્ષુ ખૂલી ગયાં! એટલે બધે હૃદય સ્પર્શી બેધ થયે કે એની આંખમાં હર્ષને ળઝળીયા આવી ગયાં! સમક્તિને નિર્મળ પરિણામ વધતે ચાલે? બે હાથ જોડી એણે કહ્યું: “ભગવાન ! જેવું આપ ફરમાવે છે તેવું જ છે. આપનાં તત્ત્વ આપે કહ્યું તેવાં જ છે. બુદ્ધિથી જોતાં પણ મને લાગે છે કે એ બરાબર છે, તદ્દન યથાર્થ છે, એમ કહીને એના દિલમાં જિનેવરદેવના ધર્મ પ્રત્યે જે આકર્ષણ વધી ગયું, તેના પરિણામે સમ્યકત્વ સ્વીકાર્યું. પૂર્વને જે સમેહ મેહની ભ્રમણ હતી, એ નીકળી ગઈ. તેથી દિલમાં એ વિચાર થયે કે, “અહો! મારા પુત્રને કેટલે બધે સુંદર વ્યવસાય! કેવે અદ્દભુત શેભનીય વ્યવસાય ! જે સ્થિતિએ પુત્ર પહોંચે છે, તે રિથતિ ઘણું જ અનુમોદનીય છે. આ વિચાર કે લાવે? હૈયામાં જિનધર્મની જાગેલી ભાવિતતા કે પરિણમેલું સમ્યક્ત્વ! Page #408 -------------------------------------------------------------------------- ________________ ودی શ્રદ્ધાનુ... પરિણામ શું ? - 6 જગતમાં ઉત્તમમાં ઉત્તમ કોટિના જિનધમ, ને તેની શ્રદ્ધા-લાગણી આપણને છે, તે એની અસર આપણાં આચરણ અને વિચારણા પર ન થાય તેા શ્રદ્ધા-લાગણી મનાય જ કેમ ? મેલાં-ઘેલા ધર્મની લાગણી હાત ને વિચારણા મેલી હેાત તે જુદી વાત ! પણ આ તે કહે છે, હું સત્યવાદી હરિશ્ચંદ્રના પૂજારી છું.' પણ જૂઠ્ઠું' ખેલવામાં પાછા હટતા નથી. એટલુ' જ નહિ જૂઠમાં ભય પણુ નથી તા એને પૂજારી માનય હરિશ્ચંદ્રના ? જો જૂડું ખેલવામાં કાઈ નુકશાન દેખાતુ જ નથી; જો કાળ એવા છે માટે જૂઠું ખેલવામાં વાધા નથી માનવ, તે હરિશ્ચંદ્ર પર શ્રદ્ધા એ ધતીંગ ને ? તેમ આપણે કહીએ કે હું જિનશ્વદેવના વૈરાગ્યપ્રધાન ધર્મને અને તપ-ત્યાગને મહુ માનું છું; એના પર મને બહુ પ્રીતિ છે,' ને બીજી માજી પાછું સંસાર ચલાવવામાં જરાયે ભય કે કપારેા નથી થતા તે એ પ્રીતિ, એ માન્યતા, ધતિંગ કે બીજી કાંઇ ? કહે છે, સંસાર છેડવામાં ઉતાવળ કરવી ન જોઇએ ! નથી ને નીકળવું હાય તા કાઈ વાંધા-વિરાધા સંસારમાં ન રહેવા જોઇએ !' કહા મેળ મળે એમ છે? વાંધાને તાગ મળે એમ છે? ભગવાનની વીતરાગતા અને લગવાનની વાણી, મને એના પર પ્રેમ છે! મને એ બધુ મળ્યું તેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું;”એક બાજુ આમ કહે છે ને બીજી બાજુ દિકરા-દિકરીને Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ - સ'સારમાં જોઇને ખૂશી થાય છે! ‘ચાલે, કામ'ડાઇ ગયા ! છેકરી ય મળ બચ્ચાવાળી બની ગઈ ! ચાલે, પપૈસા ટકા ઠીક થઈ ગયા.' તે પછી શું એનું સારૂ ન ઇચ્છવું ? એ વાત નથી. વાત એ છે કે તમને એના આત્મહિતની ચિંતા છે ? સ’સારલીલામાં એ મગ્ન થઈ જાય અને પેાતાના આત્માની ચિંતા ભૂલે તે એ બદલ તમને ખેદ ખરા ? જો ના, તે પેલુ. બધુ... જાતને ભાગ્ય શાળી માનવા વગેરેના શે। અય રહ્યો ? જિનવચનની દિલ પર અસર શી રહી? અતરમાં જો વીતરાગના ધ પર લાગણી થાય તા આ ન રહે. મેલા ધર્મોમાં હાય તા બને. કેમકે એના ઉપદેશ જ એ જાતને, પણ અહીં તે માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની જ વાત છે ! તેના પ્રેમ ઉપર મલિન વિચાર કે લાગણી નભી જ ન શકે! આજ સુધીનાં પાપનાં ધારણા અને મલિન લાગણી દૂર કરવા જ જોઇએ. પાપનું ધેારણ ઉભું રહે, પાપના પક્ષ પાત ચાલ્યા કરે, પછી સાચી શ્રધ્ધા કયાંથી થાય ? પુણ્ય-પાપ ઃ- ગુરુમહારાજની એક જ વાૌથી બ્રહ્મદત્તને શ્રદ્ધા થઈ અને પૂર્વના સમ્માહ નીકળી ગયા. એટલે કહે છે કે દિકરા જે કરે છે, તે અત્યંત પ્રશસનીય છે! પિંગક જેવા નાસ્તિક પણ દિલના સરળ. એટલે એના મનના મેલ પણ નિકળી ગયેા ! એણે પૂછ્યું: “ જગતમાં પુણ્ય-પાપ એ એની રીતભાતા જુદી ચાલે છે; તેા એ કેવી રીતે જણાય ? આનામાં પુણ્ય ભરેલું છે કે પાપ ભરેલું છે?” Page #410 -------------------------------------------------------------------------- ________________ یث આચાર્ય મહારાજ કહે છે, “ઓહો! એ તે પ્રત્યક્ષ છે! દુનિયામાં દેખાય છે. એક માણસ રત્ન જડેલાં મકાનમાં રહે છે! ત્યારે બીજાને જૂનાં ખંડિયેર કે જેમાં સર્ષ પણ રહેતા હોય, તેમાં રહેવાનું મળે છે! એક બાજુ કેઈ ઉંચા સ ગેમરમરનાં મેટા મહેલમાં રહે છે અને સુંદર સ્ત્રીઓ સાથે આનંદમાં કાળ વિતાવે છે. બીજાની સ્થિતિ એવી છે કે એની પાસે મહેલ નહીં પણ ઝુંપડીના ય વાંધા છે. એમાં શું કારણ? કહે પુણ્ય-પાપના ભેગવટા એકને મોટા દડા મળે છે, બીજાને દંતવિણુ વગાડવી પડે છે! ટાઢે સાવું પડે છે! એકને જન્મતા સોનાના ચમચે દૂધ પવાય છે, સેનાના હિંડોળે પિઢવા મળે છે અને એકને ઝાડે પેળીમાં હિંચાવું પડે છે. આ પુણ્યપાપને જ હિસાબ છે. કેઈ પુણ્યશાળી બીજાનાં પેટ ભરે છે ત્યારે કેટલાક પિતાનું જ પેટ ભરી શકતા નથી! ઘેર ઘેર ભીખ માગવી પડે છે! પુણ્ય હેત તે મહાન ચક વર્તી જેવા સુખ મળે છે, તેમ એને પણ છોડી જવી મોક્ષમાર્ગી બને છે! પુણ્યાનુબંધી પુણ્યથી આરાધના વધે ને મેક્ષ મળે અને પાપાનુબંધી પુણ્ય વધે તે તે જીવને પરિણામે પાપભર્યો કરીને તિર્યંચ નરકગતિ ય દેખાડે છે ! આ બધે શાને હિસાબ છે? પુણ્ય ને પાપને ! પિંગ, પૂછે છે: “એને હિસાબ શાના પર છે? પુણ્યનાં કયાં કારણ છે? કઈ કિયાએ પાપ લાવે ? કઈ ક્રિયાઓ પુણ્ય લાવે? શા માટે પૂછે છે આ? કેમકે Page #411 -------------------------------------------------------------------------- ________________ હવે તે લાલચ લાગી કે પુણ્ય હશે તે અહીંયા એ સુખ અને પછી અંતે મેક્ષ ! આચાર્ય મહારાજે જણાવ્યું કે સાંભળે - હિંસા, જૂઠ વગેરે જેને પાપસ્થાનક કહેવાય, તેથી પાપ આવે. એમાંથી પાછા એ પાપસ્થાનકેથી પાછા હટવું, એના ત્યાગની પ્રતિજ્ઞા લેવી એથી પાપ અટકે. પાપસ્થાનકેને ખૂબ નિગ્રહ કરે, જીવનમાં તેને ઓછા કરી દેવા અને ધર્મસ્થાનક સેવવા, તે પુણ્ય વધે છે. એમ કહીને આચાર્ય મહારાજે હિંસાને ત્યાગને જૂઠને ત્યાગ કે હેય તેનું વર્ણન કરી બતાવ્યું. પિંગકના મનમાં બરાબર બેસી ગયું. મંત્રીને ને પિંગકને બન્નેને ઉલ્લાસ આવી ગયે. પાપ ન કરવાની પ્રતિજ્ઞા એ લેવાને ઉલ્લાસ જા. કેમ? પ્રકરણ-૩૨ સંસારની અનેકવિધ ભયંકરતા. સુખ લેવા જતાં મોત:- સમસ્ત વિશ્વ પર જ્યારે નજર નાખીએ અને આપણું આત્માના ભૂતકાળનાં ભવે પર નજર નાખીએ, તે દેખાય કે વિશ્વમાં પ્રાણીઓ કેવી કેવી ભયંકર સ્થિતિમાં પડેલા છે, તેમ આપણેય જીવ પણ કે ભયંકર મારપીટ, ત્રાસ, રેગ આદિ ઉગના દુઃખમાં સબડ્યો છે. જેના દુખ જેવા નીકળે તે, ડગલે ને Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ પગલે દુખી ના થેક દેખાય. પંચેન્દ્રિય પ્રાણીથી માંડી સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જી, અનંતાનંત જીવે અનંત અનંત કાળથી કેઈ દુખમાં શેકાઈ રહ્યાં છે! દેડે છે સુખની આશાએ, પણ માર્ગ ઉંઘે પડે છે દુઃખમાં ! ધાન્યના કીડા સુખ માટે બાજુમાં ધાન્યના ડાબડામાં પેશી જશે, ખુશી થશે; “હાશ! સરસ લાગ મળી ગયે!” પણ બિચારો સીધો ત્યાંથી ઉંચકાઈ પડે છે, ઘંટીમાં! મુકેડે ચઢી ગયો ગેળના માટલામાં ખુશી થયે, ક્યાં ખબર છે કે એ ગેળને માલિક વગર જે ગેળ ભેગે એને નાખવાને છે ઉકળતી કઢાઈમાં! કેને જેવું છે? જેને હૈયે ઝીણામાં ઝીણા જીવની દયા છે, ને ભાવમાં પિતાની બુરી હાલત ન થાય એવી કાળજી છે, તે તે બરાબર તપાસે તો દેખાય કે ગફલતમાં કેટલા ત્રસજીને કચ્ચરઘાણ નીકળે છે, જરા સાવધાની રાખું તે કેટલાય જીવો અખંડ બચી જાય. પેલા એ બચારા અજ્ઞાન છે. સુખનું સ્થાન માની નિરાંતે એનું શરણું લે છે, પણ એથી જ તરફડતી મૃત્યુની વેદના ભેગવે છે. જીના ત્રાસની દયા વિચારો ! કે રાક્ષસી ચૂલે સળગાવી અને કીડીઓ વાળી સાકર નાખે ઉકળતા પાણી-દુધમાં ! તમે જીભને સ્વાદ કેટલે લીધે? અને પેલાને ઉકળતામાં બફાઈ મરવાને કેટલે ત્રાસ? એક આંગળી ઉપર સહેજ તણખે લાગે છે કે ઉહું ઉઠું થઈ જાય છે, તે આ ત્રાસની ભયંકરતા કેવી? 1 0 છે Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સંસારની બીજી ભયંકરતા – બીજી ભયંકરતા એ કે પાપ કરવામાં આટલા ત્રાસ વેઠવા છતાં એ જને પાપથી પાછા હટવાની બુદ્ધિ નથી ! બસ, અજ્ઞાન દષ્ટિ છે. નાનકડી ગિરોળીને અવતાર મા તે ક્યાંક માંખી કડે મળે કે તરાપ લગાડે છે. એને ખબર નથી કે તારા પણ રાક્ષસી પ્રાગ થઈ જવાને છે. તું પણ બારણામાં ભીંસાઈ જઈશ તે ખતમ! મળવાનું કાંઈ ન હોય પણ કલાક સુધી ટાંપીને રહે કે “જીવ મળે કે તરાપ લગાવી દઉં !” પાપની ભયંકરતા કેટલી છે? હિંસા, જૂઠ, ચેરીનાં પાપને શુમાર નથી ! કામાંધતા, ધનલભ વગેરે ફાલ્યા પુલ્યા છે, પણ આ બધું અનાર્ય દેશમાં હોય કે પવિત્ર આર્યદેશમાં ? નામ હિંદુ ધર્મનું છતાં કામ સ્લેચ્છનાં ચાલી રહ્યાં હોય છે. હવે તે નિશા માં એવા પાઠ ભણાવવામાં આવે છે ! કેઈ સારી વેશ્યા નહિ! ભયંકર પાપ લેશ્યા! બ્રહ્મદત્ત અને પિંગને જોયું કે આ દુનિયામાં જે દુઃખી દેખાય છે, તે આપણે આત્મા પણ અનંત અનંત દુઃખને દુખિયારે છે. વિશ્વ પાપને દુઃખનાં નરકાગારમાં પડેલું છે અને આપણે આત્મા ભુતકાળમાં તેવા જ નરકાગારમાં સડી આવ્યો છે. હવે જે જિનેન્દ્રદેવ જેવા સૂર્યને પ્રકાશ મળે છે, તેને માર્ગે નહીં જાય તે ખલાસ ! માટે સાવધ થઈ જા! Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ પ્રકાશ માટે બે મુદ્દા - બે મુદ્દા વિચારતાં આવડયું કે મનનાં ધોરણ અને જીવનની ચર્ચા ફરી જાય. (૧) “જગત કેણ છે? આપણે કોના છીએ? (૨) જગતના કેવા ઢંગ છે? આપણું આજ સુધી કેવી કેવી હાલત બની છે? આ પ્રકાશ થાય તે અંધારૂં ટળી જાય ! એ અંધકા૨ના વેગે જ આડા-અવળાં બાડીયા જીવ મારે છે અને ફસાય છે! અંધકાર કેને કહેવાય કે જેમાં સારી વસ્તુ હાથમાં આવે નહીં, ને ટીચાવું પડે ! અંધકારમાં હીરાને ઢગલે ધારી બાથ ભરીને ખીસામાં ઘાલે, તે કદાચ પહેલાં તે કાચથી લેહીલુહાણ થાય ! વળી બીજાને આપે તે ખબર પડે કે એ તે કાચ હતા, મશ્કરી થાય! રાગ અને દ્વેષાદિ અંધકાર છે. એમાં આત્મા સાચી વસ્તુ જોઈ શકતા નથી અને સાચી પરિસ્થિતિનું ભાન થઈ શકતું નથી. અનેક પ્રકારના પાપ સાથે ભટકાય છે. એથી શું થાય? પાપસ્થનાકેની ભીંત સાથે ભટકાવાથી અનેક દુઃખ અને ત્રાસ ઉભા થાય છે. એટલા માટે જ એવા અંધકારને ટાળનારા, અંધકારની ઓળખાણ કરાવનાર અને એ ટાળીને માર્ગ બતાવનાર એવા અરિહંત પરમાત્માનું આલંબન મળ્યા પછી જે અંધકાર ન ટાળીએ તે આત્માની કઈ અજબ પ્રકાશ ધિઠ્ઠાઈ કહેવાય! જે મનમાં એમ હોય કે તમે જેટલું કહેવું હોય તેટલું, કહોને; એને અમે બરાબર Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કહેવાના, છતાં અમારી ચાલુ ચાલમાં અમે જરાયે અટ કવાના નથી ! અમારી માયા તૃષ્ણા ઘટે એમ જ નથી.’ તે આ સભાળવાના કાઈ ઉપયોગ નથી. અહી' કેમ આવા છે ? સાંભળ વાને! જિનેશ્વદેવના ખરેખર પ્રકાશ મલ્યા પછી તે આપણા માનસ પર, આપણી લાગણીએ પર અસર ન પડે ત અને પ્રભુની વાણીને આપણે શી કિ`મતી ગણી ? જેવા મત્રીએ અને પિંગકે કર્યા તેવા વિચાર બધાએ કરવા જોઈએ, પ્રભુ જગત અને આપણે કેટકેટલુ વેઠીએ છીએ ! એ જોવા છતાં આપણે કેટકેટલાં પાપ કરીએ છીએ ! જિનેશ્વરદેવની નિશ્રા મળી, આલેખન મળ્યું, તેને આ શેલતું નથી! એનાં તે દિલ જ ખુલી જાય અને શુભ ભાવના એવી જાગે કે જન્મ જન્મ સુધી પહોંચી જાય. -- જિનશાસનનુ દૂરબિન ઃ —કાઈ અડધા માઇલ દેખી શકતા હતા, ને પછી કેાઈએ દુબિન આપ્યું! તેનાથી પણ જો એટલુ જ દેખાય તેા તે દુબિન કહેવાય ? તેમ આપણને આ જિનેશ્વરદેવનું શાસનરૂપી દુશ્મીન મળ્યુ, પછી કેટલી દૃષ્ટિ પહેાંચી? જેટલી દૃષ્ટિ બીજાને પહોંચે છે તેટલી જ ? તે દુબિન લગાડયું ખરૂ ? દુબિન આંખે લગાડયા પછી દુર દેખાવું જોઈએ કે નહીં? પ્રભુના શાસનથી તે ભૂત ભવિષ્યના દૂર દૂરના કાળ આંખ સામે તરવરે ! ભટકતા જીવા જે ધાર ત્રાસ વેઠી રહ્યા છે તે આંખ સામે Page #416 -------------------------------------------------------------------------- ________________ દેખાય, ૮૪ લાખ યોનિઓમાં વિટંબણા ભર્યા સ્થાને દેખાય. એ વિચારણામાંથી જે કબ ધ પાપ બંધ થાય છે, તે નજરોનજર દેખાય! જરાક જઠું બેભે ત્યાં પાકને જ આત્મામાં પાપને થાક ‘આવી પડયે સમજાય. વાવાઝેડું હોય ને ઘરની બારી ખુલી જાય તે કેટલી ધૂળ ને કચર પેસી જતે દેખાય? તેમ આ પાપની. બારી ખૂલી થઈ કે એકદમ પાપને કચરે અંદર ઘુસતે દેખાય! તે આ જિનેશ્વરદેવનાં શાસનને દૂરબિન બનાવ્યું કહેવાય ! પ્રકરણ ૩૩ બ્રહ્મદત્ત–પિંગક વ્રતધારી, થયા: શિખીકુમારની ગ્યતા માટે વિચારણું ગ્યતા શા માટે જેવી ? કુસાધુથી અનર્થ – બ્રહ્મદત્ત અને પિંગકને આ વાત સમજાઈ ગઈ કે તરત સમકિત અને શ્રાવકના તે લઈ લીધાં. પછી પુત્રની અનુમોદના કરી, “પ્રભુ, આ મારો પુત્ર છે, ને એણે જે કર્યું છે, જે માગે જવા માગે છે તેમાં મારી અનુમતિ છે પણ એ એને યેગ્ય છે કે નહીં, તે આપ જુઓ. આ ચેયતા જેવડાવવાનું કહે છે, તેને સન્માર્ગથી પાછા પાડવા માટે નહીં, પણ એ સન્માર્ગ દીપાવી શકે એ માટે. સમાર્ગને કલંક લગાડનાર ન બને તે માટે કહે છે. આ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮ લાગણી અવશ્ય જોઈએ. જેવી રીતે સાધુ પર પ્રેમ હૅય, તેમ સાધુધની સાધના પર પણ પ્રેમ જોઇએ. એકલા સાધુ પરનાં પ્રેમના યાગે ગમે તેવા રખડતા સાધુને ખમાસમણા-નમસ્કાર અને ભક્તિ કરવા મંડી પડે છે! પરિણામે પેલા માતેલા સાંઢ બને છે, પછી પાત'નાં ખરાબ આચરણુ ચલાવે છે અને ધર્મની ના કરાવે છે. આ સાધુ ? આજે જૈનસઘના માથે આચાર્ય ભગવંતેના માથે મેાટી ફરજ આવી પડી છે. ગમે તેવા એકલીયા ફરતા સાધુ અને એવા એકલીયાએ સામે આજે ભારે કરીયા છે. એનુ નિયમન કાણ કરશે ? ધર્માં નવા ન પમાડે એ હજી દરગુજર, પશુ ધર્માં ગુમાવરાવે, સાધુ પ્રત્યે લેાકની અરુચિ થાય એ બધુ ક્રમ' નભે, લેકમાં ધર્માંની, સાધુની, ને ધર્મક્રિયાની નિદા ચાલે એના ગે જે ખાળ જીવા હાય તે નક્કી કરે છે કે આપણે ધર્માંના એટલે ચઢવુ નહીં અને સાધુને માનવા નહી! આમ લેાકેા ધર્મથી હુમકી જાય, તે ધમ ના અંત આવી જ જાય ને ? બ્રહ્મદત્ત સમજે છે કે જો દિકશમાં અયેાગ્યતા હાય નૈ સાધુપણું લઇ લે, પછી અયેાગ્યતાનું પ્રદર્શન કરે તે ? સાધુ એટલે તે જાહેર વ્યક્તિ થઇ ગઇ. એ તે ઝટ નજરે ચઢે ! ગૃહસ્થ બહાર જઈને અનાચાર કરી આવે તો કાઇની નજરે ઝટ ન ય ચઢે! પણ સાધુ વેશ્યાવાડામાંથી નીકળે તા ! શાસ્ત્રમર્યાદાના ભ'ગ કર્યાં. એક બાજુ વેશ્યાની ગલી હોય, ટૂંકા રસ્તે હોય, તે શુ તે રસ્તે ન જવાય. જવાથી બીજાને શંકા કરવાનુ નિમિત્ત મળે. ખેાટ પ્રચાર થાય, મર્યાદાભંગ ન થવા દેવા. + 1 Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ અમારે તે શાસ્ત્રાએ જે કહ્યું તેમાં જ લાભ !' મિલિટરી એડર કેવી રીતે પળાય છે ? એટલા માટે મિલિટરીની કેળવણી આપતાં એની પરીક્ષા થાય છે. સારામાં સારા પેન્ટ અને કેટ પહેરી લાવ્યા હોય, તે વચ્ચે આવે કાદવ ને કીચડ ! તેમાં લ કહે કે ચલે જાવ' એમાં જે વિલ અ કરે તે ચાખા પડે ! નપાસ થાય, કલના એડર એટલે માનવા જ જોઈએ. એની સામે પ્રશ્ન નહીં ! તેમ સાધુજીવનની આ ચેાગ્યતા છે કે શાસ્ત્ર કહે છે કે આ માગે ચાલે તે અમારે લેક સંજ્ઞામાં નહીંપડવાનું શાસ્ર કહે કે ચેાથા બ્રહ્મચર્ય વ્રતમાં કોઇ અપવાદ નહી ! આજના જમાને ફરી ગયે હાય તે તમારે ત્યાં. અમારે તે આજ મા શાસ્ત્રનેા ! જેટલી ખાખતમાં શાસ્ત્રે કહ્યું હાય કે આ દેશ કાળ જોઈને કરને, તે તેમ થાય ! પણ બ્રહ્મચર્ય આદિમાં નહીં. લાવને ટૂંકા રસ્તેથી જા ! એમ કરી વેશ્યાવાડામાંથી જતાં કઈ માસ મહારાજને જુએ તે ? અથવા સાધુના સુકામમાંથી અપાર સપેારના સમયે એકલી સ્ત્રી નીકળે તેા ? વાત બહાર ઉડે કે અરે, ભાઈ! ધ મહાવીર ભગવાનની પાછળ ગયા. આખા સાધુવને કલંક લાગે અને જીવે ધર્મ તરફ ઢમકી જાય ! ધર્મ પામેલા ખસી જાય અને ન પામેલા હાથ જોડે, ‘ન જોઇએ. ધ.’માટે સાધુપણુ લેવા પહેલાં ચેાગ્યતા જોઈએ. તે માટે બ્રહ્મદત્ત પૂછે છે, પ્રભુ, આનામાં સાધુષમ પાળવાની યોગ્યતા છે ?? જીવ રાગી અને ભિખારી :-આ તે થઈ યોગ્યતા Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સબધી વાત. પરંતુ એ બહાને જે છોકરાને દીક્ષા ન લેવા દેવી હેય તે એ શેના જેવું થાય? એક માણસ ૧૨ વર્ષને રોગી છે. એવી એને કારમી પીડા ઉપડે છે કે બિચારો ધડી ભર પણ જંપીને બેસી શકતે નથી! આળટવું પડે છે! પેટ દબાવવું પડે છે ! વારંવાર શૂળ ઉપડી છે કે ચીસ પડી જાય છે. એવામાં કઈ કિમિયાગર આવ્યો ને કહે છે કે, હું એને ઔષધ આપું. તે ઘરનાં માણસ કહે છે, “ના હજી વાર છે. એનામાં ગ્યતા નથી મુહૂર્ત નથી. ઘરનાં સંગ નથી. હજી એની ઉમર નાની છે.” તે શું પેલે કિમિયાગર ન કહે, “ઘેલા છે? આ બિચારો મરી રહ્યો છે, ને કહે છે ઉંમર નાની છે.” એમ અહીં ગુરુમહારાજ કહે છે, “જુએ બ્રહાદત્ત, આ તમારો પુત્ર સંસારની કારમી પીડાથી પીડાઈ રહ્યો છે ! અમારી પાસે ઔષધ છે, તે આપવા દે ! અસલ તે તમારે પણ ઔષધ લેવા જેવું છે. છેવટે એને તે લેવા દો. પેલા અજ્ઞાનની જેમ ને ન કહેતા.' બીજું દૃષ્ટાંત – ભિખારી ભીખ માગતા ફરે છે. લેકે ખાવાનું આપવાના બદલે લાત આપે છે. આ દિશામાં રાજ્ય મંત્રી આવીને ભિખારીના બાપને કહે છે. લાવ છોકરાને, એને રાજ્યના સિંહાસન પર બેસાડી દઉં !” ત્યાં જે બાપ કહે, “ના, હજ વાર છે ! મારે એકને એક ચાધાર . Page #420 -------------------------------------------------------------------------- ________________ - ૩૮૯ રાજા નથી બનાવ” તે શું મંત્રી ન કહે, બળી તારી ભીખ, તું એ ભીખારી, ને છોકરાને ભીખ માગવા રાખે છે!” આ બાપ કહેવાય કે પાપ? એવું અહીં છે. આ જીવ ભલે મંત્રીને ત્યાં જનમે છે, એટલે તત્કાલ નેહી વર્ગ પ્રત્યક્ષમાં તત્કાલ લાત ન મારે. એ પણ અવસર આવે તે લગાવી દે લાત ! મા-બાપ, સગાં લાત ન મારે! પણ પુત્ર જરાક ગાંડો થયો કે ઘરમાં લુગડાં બાળે ને ઘરેણાં બહાર ફેંકતો હોય તે પીટી નાખે ને? કોણ કહે, “બિચારો શું કરે? ચિત્તભ્રમ થયું છે.” એ તે થાણું મેકલી દે. અહીં વિચારો કે જીવ કર્મના પનારે કે ભિખારી છે! કર્મ ઘડીએ ઘડીએ એનું અપમાન કરી રહ્યો છે ! જીવનની પિતાની સમૃદ્ધિમાંથી આપવાની વાત નહીં પણ કર્મ ઉપરથી કરવાની વાત રાખે છે ! “સુખ તારે જોઈએ છે, તે જા, બાયડીનું ચાટુ કર ! શેઠના પગ પકડ!' આ સંસારી જીવની દશા છે ! ભિખારી જેવો કમની ભયંકર વિટંબણ પામી રહ્યો છે તેને આચાર્ય મહારાજ ચારિત્રના સિંહાસન પર બેસાડવા તૈયાર છે. ત્યાં બાપ આવીને જે કહે, “હજી વાર છે, સંગ નથી; એમ કાંઈ દિકર દઈ દેવાય ?' જીવતે જાગતે એ દિકરો અને જડ એવી કઈ ઘરની ચીજ ! બે માં તમારે મન કંઈ ફરક ખરે કે નહીં? બંનેની પાસેથી તમારા સ્વાર્થ સિવાય બીજું ઇરછે ખરા? “ઘરની એક જડ ઘંટીનો પથ્થર અને બીજે અનંતદુઃખમાં ભમી આવેલે છોકરે બેમાં ફરક ખરે? સામાનું હિત જેવાની દષ્ટિએ પથ્થર કરતાં પુત્ર વધે? તમારો સ્વાર્થ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ જ્યાં સુધરે ત્યાં બન્ને ભલા અને જ્યાં સ્વાર્થ સરતે નથી ત્યાં? પથરે નાખે ઘરની બહાર! છેક એની બાયડીનું તાણે છે તે કાઢો બહાર ! પાણીની જ હોય છે, તે શું કામ લાગે છે? લેહી ચૂસી લેવા માટે કામ લાગે ને? તેમ આપણે સગાં માટે જળે છીએ? કે એનું બધું પુણ્ય લેહી ચૂસી લઈએ, વિક્વાળું વલણ એનું નામ કે એનું આત્મહિત જોવાય. અમારૂં અમારા લલાટ મુજબ જ થવાનું. બહુ મમતાથી છોકરાને રાખ્યું હશે, તે એજ પૈસા ઉડાવી જવાને ! કે દિકરાઓએ બાપના પૈસા સાફ કરી નાખ્યા ! કેમકે બાપનું લલાટ ભાંગેલું હતું, લલાટ ભાગેલું હોય તે દિકર રાથી કંઈ નથી ને લલાટ સારૂં સાજું તે દિકરે ન હોય તે પણ કંઈ બગડવાનું નથી ! જે એની જીવતા જીવ તરીકેની વિશેષતા સમજતા હોઈએ, એના અનંતાઅનંત કાળના દુઃખી આત્મા પર દયાળુપણું હોય તે વિચારાય કે અમે તે હાથે કરીને વિષય-કષાયની આગ સળગાવી છે, ને એમાં બળી સળગી રહ્યા છીએ, પણ આને શા માટે બાળીએ? એને કહીએ, જે ભાઈ, અમે તે બળી રહ્યા છીએ, પણ તાર બીજે વિચાર કરવાનું નથી, નહીંતર તું સળગી મરીશ.” તમે કહેશે કે અમે એકલા ! અમારૂં કેણ? તે એકલા કેમ રહ્યા? જવું હતું ને ભગવાનના શાસનમાં અનેક સાધુઓ અને સંઘ તમારી સેવા કરત ! આ તે પહેલેથી બિગાડાનું મંડાણ કર્યું, ને બધું બગડી ગયું, પછી Page #422 -------------------------------------------------------------------------- ________________ કહે “અમારું કોણ સુધારે? અસ્તુ. અહીં બ્રહ્મદત્તનું દિલ ટું નથી. એણે તે પુત્રની દયા વિચારી છે. આચાર્ય મહારાજ કહે છે, “આ તારે પુત્ર સ્નની ખાણમાંથી ઉત્પન્ન થયે છે અને એગ્ય છે. હવે તે ઉચ્ચ માર્ગે જવા માગે છે, તેમાં એક ક્ષણની પણ ખલેલ કરવા જેવી નથી!” એ સાંભળતા મંત્રીના હૃદયમાં આનંદને ઉભો આબે! એ વિચાર્યું કે મારા જે ચારિત્રના મોર છે તે એને જોઈએ છીએ. એ તે ઘણી આનંદની વાત છે ! જે ચારિત્રને હું ઝંખું છું તે એ લે છે, તે અસ – ' કહે છે. હે વત્સ, જા, મારી તને રજા છે! તું ત૫ અને સંયમ માટેને ઉદ્યોગ અત્યારથી જ કરી દે.” - વિવેક કરે દયાળ કેણ? – સાંકડું હૃદય કે પહેલું ? મૂઢ હદય કે વિચારવંતુ? સાપનું હૃદય કે સાચા બાપનું ? હૃદય કેવું કહેવાય નિર્દય કે દયાળું? હૃદય કેવું છે ” એ ઓળખવા માટે પણ આપણી પાસે થોડીક બુદ્ધિ અને વિવેક જોઈએ. અનાદિની આપણી મૂઢતા કાઢવી પડશે. મૂઢ માણસ વિવેકીને ન સમજી શકે, દારૂડીયો ડાહ્યાને ન ઓળખી શકે. દુર્જન સજજનના દિલને શું સમજે? આવું ઉત્તમ પુરુષનું હૃદય સમજવાં પહેલાં આપણે મૂઢતા કાઢવી પડે. આ પિતા મહાન વિવેકી છે-મહાન ઉદાર છે મહાન વિચારવંત છે. કારણ કે તે પિતાને સ્વાર્થ ભૂલી પુત્રને ભવાંતર ભયંકર ન બને, દુર્ગતિની પીડાવાળે ન બને, તે માટેની મહાન દયા કરી રહ્યા છે, માટે નિર્દય Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩હેર નથી. જે પિતાના સ્વાર્થમાં સામાના ભવિષ્યના અનંતકાળ ભુલી જાય તે નિર્દય છે. પિતાના તુચ્છ સ્વાર્થમાં પુત્રની પરવા ન રાખે તે નિર્દય. મારૂં ગમે તે થાઓ, છોકરાને અનંત કાળ સુખમય થાય છે તે જવા દે, એમ વિચારે એ મહાદયાળું, સાચે નેહી. આચાર્ય ભગવાને જે આત્મતત્વની સમજુતી આપી છે, “તારે આત્મા એક સનાતન ચીજ છે. અનાદિ કાળથી સંસારમાં મંજિલ કરતે અહીં આવે છે. પણ એવા સ્થાને આવ્યું છે કે હવે ભાવી મંજિલ કેન્સલ કરી શકાય. સંસારને કહેવાય અમારા નામ પર ચેકડી મૂક! તું એવા સ્થાને આવ્યું છે કે હવે જે અહીં આવ્યા પછી, એ મંજિલ કાપવાને પ્રયત્ન ન કરે ! ઉલટું મંજિલ વધારવાનું કરે, તે એ અક્ષમ્ય અને દુસહ ભુલ થાય. એ બધું આ બ્રહ્મદત્ત સમજે છે. બેલે તમને વિચાર છે કે નહીં ? આ સ્થાનમાં હું સંસારને વધારવાને બંધ કરી રહ્યો છું, કે એને ઘટાડનારે-કેન્સલ કરનારે બની રહ્યો છું? ગઈકાલ સુધી આપણે ગમે તેવા મૂર્ખ હતા કે ભવિષ્યની ભુલ કરી એ મુસાફરી રીઝર્વ કરાવી હતી, હવે કેન્સલ કરાવાય કે નહીં? કરાવાય ! સીધે હિસાબ છે. રણુ-૩૪ પા૫સ્થાનકમાંથી ધર્મસ્થાનકમાં ઉલટું ? અઢાર પપસ્થાનક હેાય કે આપણુ ભવ વધે છે. અઢાર" Page #424 -------------------------------------------------------------------------- ________________ ''. પાપસ્થાનકનુ' સેવન એટલે જીવની મ`જિલ વધારવાની પેરવી. એવું ચાક્ષુ દેખી શકાય કે હું કયાં જઈ રહ્યો છું દેખાય કે આ અઢાર પાપમાં છુ‘ ને હવે તરત મરી જવાનોં છુ, તે ભારે નિસાસે પડે. આ પાપસ્થાનક ! એનુ ખેડ વાંચતાં જ થાય. અહ્વાહા, મે સંસારની મુસાફરી વધારી ! જેમ કેઇ ગામ જવા નીકળ્યા ને ખીજે જ રસ્તે ચઢ્યો, ને એ ર્બીજા જ ગામનું નીકબ્લુ, તે શું થાય ? ભારે દુઃખને ? તેમ પાપસ્થાનકના ખ્યાલ આવતાં થાય, અરે, આ કયાં ભટકવાનુ' વધાયુ' ? ચાલ્યા પછી નગરની બહાર અવળી દિશાનું પાટીયું વાંચે કે ચાંકે, 'હાય ! આ વાતમાં કચાં ચાર્લ્સે ? કયાં પહોંચી ગયેા ? હુવે દંસના વીસ માઈલ થયા અને દસ ચાલેલાં ગયા !” તેમ કદાચ જવું પડે પાપમાં, પણ દિલમાં કચવાટ કેટલે હેાય ? અપર પાર ! એવા કકળાટવાળા પાપમાં ચાહી ચાહીને જાય કે એમાંથી ચાર્લી ચાહીને બહાર નીકળે ? '' (૧) પાપસ્થાનકમાંથી ધર્મસ્થાનકમાં ચાહી ચાહીને નિકળનારા અને (૨) ધ સ્થાનકમાંથી પાપસ્થાનકમાં ચાહી અહીને નીકળનારા એ માં ધમી કાણુ અને અધમી કાણુ ? આપણા આત્મા ક્રોધમાંથી ઊઠી ઊઠીને ક્ષમામાં જાય છે કે ક્ષમામાંથી ઊઠીઊઠીને ક્રોધમાં જાય ? કાર્ટે વખત ગુસ્સાકરવે ય મહ, પણ જેમ હુાથમાં ' રાÀાય તે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જાગતું હોય કે ઉંઘતે હોય? આત્મા અંદરથી ધ્રુજતે હેય. પાપસ્થાનક વિના જેમ સંસારમાં ચાલતું નથી, તેમ ધર્મસ્થાન વિના મોક્ષ માટે ચાલે નહીં, એવી પાકી ખાતરી હોય. પાપસ્થાનકમાંથી દેડી દેડીને ધર્મસ્થાનકમાં જવાનું જેને મન થાય, તેને મેક્ષની લગની ગણાય. આત્મહિતને સાધનારે ગણાય. પણ ધર્મસ્થાનકમાંથી પાપસ્થાનકમાં હોંશપૂર્વક જાય તે સંસારને અભિનંદી જીવ છે! ભવાભિનંદી છે ! આત્મહતને સાધના નથી તે પિતાના આત્માનું જ ખૂન કરનારે છે. બ્રહ્મદત્ત વિચારવંત છે. છોકરાને કહે છે, ઊભો થા, ભાઈ જાઓ-તપ-સંયમને માગે.' આ દયાળું બાપ છે. વિચારવંત અને ઉદાર છે; સાંકડા મનવાળ નથી. સાંકડા મનમાં આ જીવનની જ વિચારણુ આવે. વિશાળઉદાર મનમાં ભવાંતરના અનંતકાળની વિચારણું આવે સાંકડા મનમાં શરીર અને બાહ્મસુખની વિચારણા આવે અને ઉદાર મનમાં આત્મા અને ધર્મની વિચારણું આવે. સાંકડા મનમાં ભવવર્ધક વસ્તુની વાત આવે, ઉદાર મનમાં જિનેશ્વરદેવના માર્ગની વિચારણા આવે. આભાર પ્રદર્શન –સમરાદિત્ય કેવળી મહર્ષિને જીવ જે આ ત્રીજા ભાવમાં છે, તે નામે શિખીકુમાર તે ઉભો થઈ ગયે, ને કહે છે, “અહે, પિતાજી આપે તે મારા પર અનંત કૃપા કરી. કેટલે ઉપકાર માનું આપને? ખરે. ખરા! પિતાપણાનું કાર્ય કર્યું ! મને ભવથી તાર્યો ને પર માધામીની બાથમાંથી છોડાવ્ય! કસાઈની છરીઓમાંથી Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ ઉગારી લીધે! અનહદ આભાર માનું આપને ! બસ હવે દિક્ષાની વાત નકકી થઈ ગઈ. બાપ-દિકરે બંને ગુરુને નમી કરી નગરમાં ગયા. બ્રહ્મદરે ઓચ્છવ કરવાના વિચારથી એને નગરમાં લીધે. દીક્ષા અપાવવી છે. જૈનશાસનની મહાન પ્રભાવના કરીને, પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતાની ભક્તિ દાખવીને. - પ્રકરણ-૩૫ શીખીકુમારની મહાપ્રવજ્યા દીક્ષા ઉત્સવ –નગરમાં જઈ ઉત્સવનો પ્રારંભ કરી દીધે દીક્ષાને ઉત્સવ પણ મોટું દાન આપીને, દીનદુઃખીને સંતાપ ટાળવા સાથે કર્યો ઘોષણા કરીને દાન આપવાનું શરૂ કર્યું, શિખીકુમારને કહી દીધું–આપ, જેટલું અપાય તેટલું આપજે. જિનમંદિરમાં અષ્ટાબ્લિકા મહત્સવ કરાવ્યા. એકમાં નહીં અનેકમાં. એમ ન માનતા કે પૈસા હોય તે સૌએ કરે. હમારી પાસે હેય તે....ના, પૈસાથી કંઈ થતું નથી, પણ દિલથી થાય છે. દિલ ધર્મનું જોઈએ. આજે છે કે નહિ પૈસાવાળા? પણ ક્યાં છે, દાન, સ્વામી-ભક્તિ આઠ દિવસને મહેત્સવ પતી ગયે ! દીક્ષાનો વરઘોડો. દીક્ષા – હવે ઉત્તમકેટીના મુહૂર્ત-તિથિને વેગ આવી પહોંચ્યા ! દૈવી વૈભવથી વરઘેડ ! રાજા અને અનેક પરિજનેથી પરિવરેલા Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ છે. અનેક પ્રકારનાં ધવલ-મંગલગીત-વાજિંત્રો વાગી રહ્યા છે. વિદ્વાન માણસે પ્રશંસા કરી રહ્યા છે કે જેનામાં આટલુ પરાક્રમ છે કે મંત્રીપદની મહાન લાલસાએ તેડી સંયમના માર્ગે જાય છે! ધન્ય છે એને ! નગરની સુંદરીઓ દુઃખપૂર્વક જઈ રહી છે, “અહો ! આ લાડીલે મંત્રી-પુત્ર અમારી કેઈ નવી રંગીલીની જોડે ખેલ કરવા ગ્ય-તે જીવનભરના બ્રહ્મચર્યના અહિંસાના ત્યાગ–તપનાં પરિગ્રહ ત્યાદિ-ઘોરત્યાગ-તપના માર્ગે જાય છે!” એમની આંખમાંથી પાણી ટપકી પડે છે. મેટા વરઘોડા સાથે દાન દે દેતે નીકળે છે! નગરમાં ફરી વરઘેડે આચાર્ય મહારાજ પાસે આવે છે. એ ગુરુ મહારાજને વંદન કરે છે. પછી દીક્ષાવિધિની ક્રિયા શરૂ થાય છે. ચારિત્રના ચિહ્ન તરીકે એને રહરણ આપે છે. તે વખતે જાણે શિખીકુમારને ત્રણ લકનું રાજ્ય મળી ગયું એટલો આનંદ ઉભરાય છે. જરૂર ઉભરાય! કેમકે રજોહરણમાં શું દેખાય છે? ભભવનાં પરિભ્રમણ કપાઈ જવાનું. શું છે દીક્ષા અભયદાનનું જાહેરનામું ! મહાન પવિત્ર જીવન છે. સર્વપાપને ત્યાગ છે! અનંતજીની દયા છે! અનાદિની સંજ્ઞાઓને સંહાર છે! “જાઓ, આહાર અને વિષયની સંજ્ઞાઓ ! દૂર ભાગો.” મહાન મેક્ષ માર્ગની સાધના છે! એ રજોહરણ લેતાં એને આનંદને પાર નથી ! જાવ જીવનું સામાયિક ઉચ્ચરાવવામાં આવે છે. વંદન વિનયપૂર્વક મહાપ્રવજવાની ક્રિયા પરિપૂર્ણ કરે છે. એટલે ત્યાં રાજામંત્રી અને નગરવાસીઓ દડદડ વહેતાં - આંસુની Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ : આંખે એનું અભિનંદન કરે છે. પ્રશસે છે, “ગજબ. શૌર્ય! ગજબ પરાક્રમ ! ગજબ વીર્ય ફેરવ્યું !” ચારિત્રવિધિ પતી ગઈ. શિખીકુમાર હવે મુનિ બન્ય! ધર્મ વીરવૃત્તિથી આરાધે – શિખીકુમાર એવા ક્ષેત્રમાં જન્મ્યા છે કે આયુષ્ય લાખ કરોડ વર્ષના છે, એમાં નાની ઉંમરે ચારિત્ર લેવું એટલે ચારિત્ર કાળ કેટલે? ૭૨ વર્ષનું આયુષ્ય હોયને ૬૯ વર્ષે ચારિત્ર લે, તે તે ત્રણ જે વર્ષ પાળવાનું થાય, ત્યારે અહીં તે કરોડો વર્ષના આયુષ્યમાં નાની ઉંમરે ચારિત્ર કેવી રીતે લીધું હશે? કહે કે ધર્મ જે સાધવાને છે તે વીરપુરુષની વૃત્તિથી! માયકાંગળાપણે નહીં! શિખીકુમારે ધર્મ સમજીને લીધે હો, કોઈના બળાત્કારથી નહીં ! વીરપણે લીધેલામાં પાછી પાની કેમ કરાય? એકલું ચારિત્ર જ ખૂબ ઉલ્લાસથી પાળવાનું ને બીજે ધમ રેઢીયાળપણે કરવાને. એવું છે? ના, બીજો ધર્મ પણ રેઢીયાળપણે નહી, કિન્તુ વીરવૃત્તિથી થ જોઈએ. તે એ ધર્મ ઘેડું ઘણું પણ સબળ પુણ્ય આપે! આમણે તે જે કઠોર ચારિત્રધર્મ લીધે તે પણ પાળે છે, અલના વિના ! વીરપુરુષની દ્રષ્ટિથી ધર્મ લીધું હતું, સમજીને લીધે હવે, એટલે જ પાલન કડક થઈ રહ્યું છે. . . . બચ્ચું અણમજુ હોય તે તેને ધર્મમાં જોડવા થોડો બળાત્કાર પણ કરવો પડે! તેમ શિષ્ય વધુ પડતી ભૂલ કરતાં હિય, તે ગુરુને કડકાઈ બતાવવી પણ પડે! પણ જીવનમાં સામાન્ય રીતે ધર્મ જે કરવામાં આવે છે તે બળાત્કારથી Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ નહીં! પિતાની સમજણથી જ ધર્મ લેવામાં આવે છે, તે એ ધર્મમાં જેમ જેમ આગળ વધીએ તેમ પાછી પાની તે ન જ થાય ને? કહે કે ધર્મરંગ ઉત્તરોત્તર વધે જ જોઈએ; ધર્મમાં ઓતપ્રેતતા વધવી જ જોઈએ. તે બોલે હવે, હૃદય શું એમ કહે છે કે પચીસ વર્ષ પહેલાં જે જિનદર્શન થયું હતું અને આજે જે થાય છે, તેમાં આત્મા હવે પરમાત્મામાં એકાકાર અને ઓતપ્રેત થઈ થય છે? પિતાની ઈચ્છાથી લીધેલ પ્રભુદર્શન-પૂજાને સરળધર્મ કે જેમાં બહુ મહેનત નથી, એમાં પણ આત્મા ઉત્તરોત્તર વધુ ઉલ્લાસ-ધગશવાળો અને વીરતાવાળ બને , તેવું લાગે છે? કેમ નહીં? જુઓ અહીં તે મહાકડક ચારિત્ર છે, છતાં શિખીકમાર એવા એકાગ્ર થઈ ગયા છે કે એક પળ પણ સ્કૂલના નથી લાગવા દેતા! પળેપળ જાગ્રત છે. પ્ર.– ત્યારે અહીં વરસે વયે ઉલ્લાસ નહિ ! શું કારણ છે? ઉ૦ - ધર્મ લીધે છે. પણ ધર્મની એટલી બધી ભૂખ નથી લાગી! જેમ માણસ ખાવા બેસે, પણ ભૂખ ન હોય તે ખાવામાં એટલી હોંશ ન હોય, ઉલાસ ન હોય ! એમ ધર્મ માટે એવી જ કઈ રુચિ ઓછી કે જેથી ધર્મમાં દિન પ્રતિદિન ધગશ વધતી નથી; ભૂલે એછી થતી નથી, તે આ કરે કે ધર્મમાં રુચી જોરદાર વધતી જાય. પ્રઃ- ધર્મમાં જોરદાર રુચિ કેવી રીતે વધે? ઉ૦ - શુભ ભાવનાનું જોર રાખવાથી ધર્મમાં રૂચિ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વધે. જે કાંઈ સારું વાંચ્યું કે સાંભળ્યું એના પર, તેમજ જગતમાં બનતા વિચિત્ર ભાવે પર શુભ ભાવનાઓ મગજમાં ચાલુ રમતી રહેવી જોઈએ. સાથે પિતાના આત્મામાં જે વારંવાર અશુભ લાગણીઓ થઈને નુકશાન થાય છે, એવી અશુભ લાગણીઓની પરવશતા રહે છે, મન જે ફજુલ, અંટસ, ને કચરાપટ્ટી વિચારમાં મગ્ન રહે છે, એને પણ ખૂબ ખ્યાલ કરવો જોઈએ. તે ધર્મ માટેની ભૂખ ઉભી થાય. શિખીમુનિને સાધુપણાને દીર્ઘ કાળ પણ ધર્મની ઉત્કટ રુચિ હેવાથી ખૂબ જ ધગશ, ચીવટ અને જાગૃતિપૂર્વક ચારિત્રની ઉચ્ચ સાધનામાં ગ! પ્રકરણ-૩૬ માતા જાલિનીનું કલુષિત ચિત્ત જાલિનીનું શું થયું? - પણ બીજી બાજુ માતાજાલિનીની ઘેર બેઠેલી હતી. તેના દિલમાં માટે સંતાપ છે. શિખીકુમારે હૃદયમાં લાખ વર્ષ ચારિત્ર રાખ્યું ને માત એ લાખ વર્ષ દુષ્ટ સંતાપ રાખે, એહ! કેવું ખરાબ કરી નાખ્યું કે “છેક મરાયા વિના બહાર નિકળી ગયા આશ્ચર્ય થશે કે માતાને આ? આવું વિચારનારી માતા, એને માતા કેમ કહેવાય? વાત ખરી છે, પણ તમે સંસારની એાળખ નક્કિ કરી રાખી છે કે મા બાપ એ સુમાબાપ પુત્ર એ સુપુત્ર..? આમ તે હૃદય એક સરખું કે બીજું કંઈ?. મનુષ્ય ભવનું હદય છે! શિખીકુમારને જે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ મનુષ્યભવ છે, તે જ ભવ જાલિની પાસે છે. પણ હૃદય-હદયમાં ફરક કેટલે ? એ કે પવિત્ર ભાવનાઓને ધધ વરસાવે, ને બીજીએ દુષ્ટ વાસનાઓ વરસાવી ! એ જીવની કેવીક મૂઢ રેગિઠ દશા ! એ સિવાય આમાં બીજું શું કારણ છે? આમાં કાંઈ લાભ મળે? ના, ઉત્તમ કોટિના દેવને પણ સ્પૃહણીય અને જ્ઞાનીએ વખાણેલા એવા માનવભવમાં વર્ષો સુધી દુષ્ટ વાસના રાખી એ માનવભવને કે દુરુપ ગ! કે શા માટે માનવ અવતાર ઝંખતા હશે? ઉપગ કે કરવો? એવા મહાન કિંમતીને સર્વજ્ઞ ભગવાને ગાયેલા તથા દેવતાઓ જેની ઈચ્છા કરી રહ્યા છે, એવા મહામૂલા માનવ જીવનને કલુષિત વિચારણથી કેમ કલુષિત કરાય? આ સાવધાની જોઈએ કે પુણ્ય-પાપના હિસાબે જે મને મળશે તે વધાવી લઈશ. પણ હૃદયમાં કળશ નહીં ઘાલું ! હવે એ ધીરજ ગુમાવીને માતા એ વિચારે છે “એવું કાંઈક કરું કે એ પાછો અહીં આવે ને હું એને પૂરે કરી નાખું!” પશુ પણ પિતાના બચ્ચાને ઘાત કરવા ઈચ્છે, આ મનુષ્ય ભવે અને તે ય મહાત્મા પુત્રને વાત કરવા ઈ છે છે. એને કયાં મુનિ તરીકે જાણવા, માનવા કે પૂજવા છે? જે જે હૈ, હૈયે એકવાર જો દુષ્ટ ભાવના ઘાલી તે ધીમે ધીમે એ વિષવેલડી વધીને માનવતાની પણ વિચારણુ ગુમાવરાવી રાક્ષસી ઘરકૃત્ય તરફ લઈ જશે ! જીવનમાં ઘણાં પાપાચરણ થાય છે, એના મૂળ કારણ તરીકે હદયમાં ઘાલેલી અપવિત્ર ભાવનાઓ છે! . ૬ * T : Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ નબળી કડી:- આ જાલિની એટલા બધા વિચારોમાં ચઢી ગઈ કે એ અહીં આવે તે ફેંસલે કરી દઉં! એમને અહીં ખેંચી લાવવા અને ધાર્યું કરવા માટે પંતરે રચે, પણ આ તે સાવધાન છે. આ ઉત્તમ માનવ જીવનમાં રહેલા આત્માઓની જે સાવધાની ન હોય અને બેદરકારી હોય તે એ એક મહાન નબળી કડી છે. તમારા જીવમાં શી નબળી કર્યું છે, તે શોધી કાઢે. જે નબળી કડીને ચેમે તમારા જીવનમાં ફસામણું આવે છે; બાહ્ય કે આંતર દુમને તમને સન્માર્ગ અને સદ્દભાવનાથી ભ્રષ્ટ કરે છે, એવી નબળી કડીને દુર કરવાને હવે ન પુરુષાર્થ કરે. સાધુને ય આ કરવું જરૂરી છે. સાધુજીવન છે, પણ એમાં સાવધાની ન હોય તે એ એની એક નબળી કડી હોય છે. નબળી કડી એટલે એવી બેદરકારી અને નરમાશ કે એમાં એને કઈ ફસાવવા ધારે તે સહેલાઈથી ફસાવી દે? એને કઈ માન–પૂજા કે કઈ સારી ચીજ-વસ્તુનું પ્રલેભન દેખાડે કે એમાં એ લલચાઈ જાય, તે એની નબળી કડી છે. સાધુતાની જેને પૂરી સાવધાની છે, તેને તે સામે દેવતાઈ માન આવે, ઉંચા ખાનપાન આવે તે પણ કોઈ પડી નથી પણ સાધુતાને જેને ખ્યાલ નથી તે લલચાઈ ગયે કે નબળી કડી સામાના હાથમાં આવી પછી પટકી દેતાં વાર નહીં ! મંત્રીપુત્ર શિખીકુમાર માતાને કષાય તે જાણે નાની વયમાં ઘરથી બહાર નીકળી ગયા. એને ભાગ્યના બે Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ આચાર્ય ભગવાનને ભેટો થયા. ઉપદેશ સાંભળે, વિરાગી બન્યા અને ચારિત્ર લીધું. મુનિ તે વિહાર કરી ગયા, પણ માતા જે શત્રુ અગ્નિશર્માને જીવ છે તેના મનમાં વસવસે રહી ગયે. એ વસવસાએ ક્રમે કરીને એને પુત્રને ઘાત કરવાની યોજના સુધી પહોંચાડી. હવે કોઈ પણ હિસાબે આ પુત્ર-સાધુને ઘાત કરી નાખું! તે કેમ બને? કેમકે એ તે દેશદેશ ફરનારા! મારાથી ક્યાં પહોંચાય ? તે અહીં એને લાવવામાં આવે તે ધાર્યું થાય ! લાવવા શી રીતે ? એટલે પિતે વિચારે છે કે એક તે કુશળ સમાચારને બહુ જ મીઠા શબ્દવાળે સંદેશો મોકલું ને એમના કુશળ પૂછાવું? તે વાત કરનારે એ મોકલું કે જે એવા મધુર અને આકર્ષક શબ્દમાં વાત કરે છે તેથી અહીં ખેંચાઈ આવે ! સાથે કંઈક ભેટ પણ એકલુ, ને ત્યાં ધરે એટલે એમને પણ એમ લાગે કે એમને ભાવ બહુ છે, માટે ચાલે. એ આવે પછી તે ફેંસલે કરતા વાર નહીં! આ તે હું ગફલતમાં રહી ગઈ કે આટલે વખત એ જીવતે રહી ગયો ! પ્રકરણ-૩૭ વૈરના સંસ્કારની ભયંકરતા પૂર્વ ભવથી સ્થિર કરી લાવેલી હૃદય-મલીનતા કેવી ભયંકરતા સજે છે!! ભૂતકાળમાં જે ઘાતનું ઘેર પાપ ન બન્યું તેને પશ્ચાત્તાપ કરાવે છે ! Page #434 -------------------------------------------------------------------------- ________________ અને હજુ ભવિષ્યમાં બની શકે એમ ન હોય એટલે પશ્ચાત્તાપ કરાવ્યા જ કરે છે ! દા. ત. એક માણસને કન્યા ન મળતી હોય, પણ અંદરમાં વાસના ભરી છે, એટલે હૈયું લેચા વાળ્યા જ કરે છે ! એ વિચાર નહીં આવે કે “ઉંમર થઈ ગઈ. હવે નશીબ નથી, તે એના માટે લહાળાં કરવા શા માટે? ચાલે પાપ ગયું. હવે એ ધું સરા કરતાં તે ધમની લગામ લઈ લઉં !” મલીન વાસના- વાળાને આ નહીં થાય; પણ પસ્તા થશે ! શેક કરશે “ફલાણા ઠેકાણે ચેકડું ગોઠવાતું હતું, પણ ફલાણુએ પથરે નાખ્યો કન્યા કેવી સરસ હતી!” અકરમીને નથી મળી, નથી મળવાની, છતાં પાપવિચારને પ્રવાહ ! તેમ આ જાલિની પસ્તાવે કરે છે. લાખ વર્ષ વીતી ગયા છે, પણ હજી ભૂલી નથી! માણસે સાક્ષાત્ પાપ કર્યું હોય તે તે કદાચ એક બે વર્ષમાં એની વેશ્યા ભૂલી જાય. અને બીજી પ્રવૃત્તિમાં પડી જાય. પણ આ જીવ પુત્રઘાત ન થયાને લાખ વરસથી પશ્ચાત્તાપ કર્યા જ કરે છે ! એનું ભયંકર પરિણુમ ? આપણે કર્મ જોઈ શકતા નથી, નહિતર એવી કઈ દિવ્ય શક્તિથી જઈ શકતા હોઈએ તે એવું ચિત્ર દેખાય કે ઘોર નિકાચિત ક, શૈરવ નરકમાં પીસી નાખે એવા પાપકમની સેનાની સેના આત્મામાં ઘુસી રહી છે ! જે જોઈએ તે આ મોટી નુકશાની છે, અને નુકશાન એ છે કે આત્મામાં ભવિષ્યમાં વિચારણા કાળી જ આવવાની સંસ્કાર દઢ થઈ ગયા ! પાંચ પાંચ વાર ઈન્કમટેક્ષમાં જુબાની આપી આવ્યો ! ખાટું ઘણું Page #435 -------------------------------------------------------------------------- ________________ કહેવું હતું, પણ સાચું બેલી આવે છે ! હવે જજમેન્ટ આવે છે, ત્યારે શું થાય એને? “હાય ! આ આ જૂઠ બોલવાનું રહી ગયું...” એજ ને ? હાય અફસી શા બદલ? આટલું અસત્ય ન બેલી શકાયું ! ભૂલ્ય! જવાબ બરાબર ન અપાયે ! સાચું બેલાઈ ગયું !' એ ખેદ ને? સામાના પુણ્યદયમાં અને પિતાના પાદિયમાં કંઈ જ ફેરફાર થાય એમ નથી ! પણ હૈયું મલીન ! બિલાડીની વેશ્યાપાપ ન થયા બદલ પશ્ચાત્તાપ! આપણે હજી પશુ જીવનમાં રમીયે છીએ કે વાસ્તવિક માનવજીવનમાં આવ્યા છીએ? હૈયું શિયાળનું છે કે મહાસંતનું? આપણે સદવિકાસ તપાસવા આ ચાવી છે - ભૂતકાળમાં આપણાથી જે પાપ ન થઈ શક્યાં, તે બદલ હૈયામાં રાખે છે ને? હવે નવા પાપ કરવામાં હોંશ નથી ને? માનવના હૃદયમાં તે એ આવવું જોઈએ કે પાપને પડછા ન લઉં, પાપની દિશા ન લઉં ! “ભલે પૈસા કમાવવા ગયા, પૈસા અને લહેર ગુમાવી પરંતુ “સારૂં થયું. મારાથી એ પાપ ન થયું. આ જિંદગીમાં એ પશુરૂવાબ, પશુગુસ્સ–રફ વગેરે ન શોભે! જો આટલું ન હોય તે એને માનવનું હૃદય અને વીતરાગના શાસનને સમજેલું હૃદય શી રીતે કહેવાય? આપણું મન કેવું બનાવવું, તેને આધાર આપણું વિકસેલી સુબુદ્ધતા પર છે. હાય હાય! દિવાળીમાં માંદો પડી ગ . દિવાળીનાં Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ મિષ્ટાનથી રહી ગયે” એવી અનાદિની અવળી ચાલ છેડી, આમ થાય કે સારું થયું કે બિમારીએ જીભડીને સરખી રાખી, નહીંતર રાગનાં કેવા કાળાં કર્મ બાંધત!.” એમ “હાય ! કેસમાં ક્યાં સાચું બે પૈસા ગુમાવ્યા ચિંતવવાને બદલે થાય કે “ પૈસા તે જવાના હતા તે ગમે તે રસ્તે જાત; પરંતુ અવસરે જૂઠ ન બેલી એને કુસંસ્કાર કર્યો અને સત્ય બેલીને એનું મમત્વ વધાર્યું, એ ઠીક થયું. આ જીવનમાંથી એક સાથે આવવાનું છે; અને એનું પિષણ પ્રસંગ પામીને જ થાય છે. આ માત્ર જૈનપણાના હિસાબની વાત નથી. આર્યપણું મળ્યું હોય અને સુબુદ્ધતા વિકસી હેય. તેનામાં પણ આ હેય, કે ચાલે ત્યાં સુધી એ પાપમાં જાય નહીં. પાપના રસ્તે ન જવામાં પુરૂષાથી હેય, ને પાપ ન થવા બદલ ખૂશી હોય ! વિકસેલી સુબુદ્ધતાને માપવાની જરૂર છે. વિકસેલી સુબુ. ક્રતા એટલે પુસ્તકના જ્ઞાનને ગંજ નહિ, પરંતુ આત્મામાંથી મેહમૂદ, વિષયઘેલી અને કષાયમય અજ્ઞાનદશા પુરુષાર્થ પૂર્વક ટાળીને, સંવેગ-વિરા. ગથી મઘમઘતી. સતત તત્ત્વચિંતનથી લચપચતી અને પરમાતમભક્તિથી ગદગદભીની જ્ઞાનદશા ઉભી કરાય તે કરી છે ને? કરવાનો પ્રયત્ન ચાલુ છે ને? કે પછી અજ્ઞાન દશામાં-વિકસ્વર અબુઝતામાં અથડાવાનું ચાલુ છે? તે અહીં ઉત્તમ ભવે પણ ચાલુ રહેશે તે આગળ શું થશે ? ભાવી ભયંકર દુર્દશાને કઈ વિચાર ? આ ઉત્તમ ભવની કઈ કદર? શું ન થાય મનને કે “અબુઝતા હવે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ અહીં ચાલુ રાખું? ના, એને તે કચડયે જ છૂટકે. ગમે તે સંગમાં પણ માનસિક સુબુદ્ધતા કેળવવાની આડે કઈ આવી શકતું નથી, તે એને કેળવવા મથીશ. એ માટે ભૂતકાળમાં થયેલા પાપનાં રુદન કરીશ અને ન થઈ શકેલાં પાપ બદલ આશ્વાસન લઈશ. ભાવી પાપમાં હૈશ નહિ રાખું. વિચારે તે ખબર પડે કે આત્મા ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગમાં રાગાદિ દૂષણોથી કેક ખરડાઈ રહ્યો છે! વસ્તુના સ્વભાવ દીઠ અને રૂપરંગ વગેરે ખાસિયત દીઠ જુદા જુદા રાગદ્વેષ, “દૂધ ગમે છે? “હા, “તે ? “ના, ગરમ જોઈએ!” ગરમ !” શું !” ખાંડ તે છે જ નહીં.” લે ભાઈ, ખાંડ નાખી.” “પણ આવું. શેના લઈએ? પાણી જેવું ? મલાઈ કાઢી લીધી !” ઠીક, ભાઈ, મલાઈવાળું !” લીધા? જુઓને આ ગ્લાસ કે આપે?” સારું ભાઈ, આ ગ્લાસ સરસ લે !” એમ પીવાય ઉભા ઉભા ? ચટાઈ બટાઈ?' ભાઈ, આ પાથરી. પીએ બેસીને!” “શું પીએ? ધૂળ? ભિખારી છીએ? નથી મલતું અમને ? કંઈ પહેલેથી કઈ દિ' આમંત્રણ દેતાં આવડે છે?—આવા બધાં પાપથી જીવન ખરાબ છે. તેને સામને કરવાને છે! આ જીવન કાળના વાવાઝોડામાં ઉડી ગયા પછી કંઈ નહીં ચાલે ! વીતરાગનું શાસન છે, ત્યાં સુધી કેણ આંગળી ચીંધનાર છે? માત્ર એ શાસનના આદેશે જીવનમાં આવતાં થાઓ. અહીં જ શકયતા છે અને સામનો અસંખ્ય પાપ સામે કરવાનું છે. એ માટે સુબુદ્ધતા કેળવવી જ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ જોઈએ. તે જ ‘અરેરે, હું લાખવાળા ન થયે ! મારે કપાળ કુડું રહી ગયું !” એમ થવાને બદલે એવું થાય કે જેની પાસે લાખ છે તેનું કપાળ કુડું! જેની પાસે લાખ નથી એનું તે કપાળ સાજી' સારૂં'! લાખવાળે તે લાખમાં રંગાઇ ગયા ! દેવ, ગુરુ ને ધર્માંની સેવા કરવા નાલાયક કે નિ ળ થઈ ગયા ! અરે ! વધીને અનાદર આશાતના કરનારેશ બની ગચે ! ત્યારે લાખ વિનાના હાથ જોડીને ગુરુની આગળ નમ્રતાથી એસી શકશે. પેલા ? ‘આચાય મહારાજ એટલે મારા ખીસામાં ! એમને હું. રાકડું'સ'ભળાવી શકું, એમની પાસે મારૂ ધાયુ" કરાવી શકું...' આવી આવી ઉન્મત્તતામાં રમતા ! લક્ષ્મીની મૂર્છા કેટલી ? રાત ને દિવસ એની જ ચિંતા. મારી પાસે લાખ. ખસ, હુવે બરોબર જાગતા રહેવાનું! ઘણા માગણીયા નીકળી પડ્યા છે ! ટીપ ટપેારા એટલા ! મહારાજે ય કામ ભળાવ્યા કરે !...'કેવું સુદ્ર હૃદય ! આપણું' વિચારે કે આજે કરોડ હાથમાં આવી જાય તે પણ અત્યારે દેવ, ગુરુના જેવા નમ્ર સેવક છીએ તેવા જ રહીયે ? વાર છે ! દિલના ધ સસ્તા નથી! એમ કહેનાર એ કુમારપાળ જુદા ! કે ‘સાહેબ, રાજા ખરા, પણ અઢાર દેશના બાકી આપના તે શરણાગત છું. સેવક છું. આપ મને રાજા તરીકે સમજશે જ નહીં ! આ કુમારપાળ સંઘમાં અમારી સાથે પગે ચાલીને કેમ ચાલી શકશે એવું મનમાં લાવશે જ નહિ ! આપ તે તરેલા જેવા છે છતાં કષ્ટ સહે છે. મારે આ દુર્લભ માનવભવમાં અસખ્ય પાપે સામને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ કરવાનું છે, ત્યાં આટલું ય ન સહું?.. નમ્રતા આ શરણાગતતા, આ દીનતા તવંગરને ય મેંઘી ! તે સમ્રાટ જાનું શું પૂછવું? માટે લક્ષમી ન મળ્યાને પશ્ચાત્તાપ ન કરતા, પ્રકરણ-૩૮ માતા જાલિનીનો પેંતરે જલિની પાપ ન થયાના પશ્ચાત્તાપમાં છે. હવે પાપ કરવાને કિમિ સુઝક્યો. એક માણસ સમદેવ નામને તૈયાર કર્યો. સંદેશ આપે કે કહેજે, “માતાજી આંસુ પાડે છે! એમને સુખ નથી ! તમારા વિના ઘડી પણ એને વસમી છે ! તમારા દર્શન કયારે થશે? આ કહેજે ને કંબલ ભેટ આપજે!” ઉપડયે પેલે. પૂછત-પૂછતે જાય છે. એમ કરતાં મુનિ વિચરતા હતા તે પ્રદેશમાં પહોંચે. ત્યાં શિખીકુમાર મુનિને ભેટો થયે. જોયું કે શું કરી રહ્યા છે શિખીકુમાર મુનિ ! “અનેક સાધુઓને શાસ્ત્રને પાઠ આપી રહ્યા છે ! સૂત્રનું પુનઃ પુનઃ અધ્યયન કરાવી રહ્યા છે ! પ્રશાંત મુદ્રા છે !” એવી સ્થિતિમાં જોવા ! મોઢા પર ખૂબ હર્ષ રાખીને ગયે પાસે. એ પણ અજાણ્યા જે જ છે. માતાએ એને ભીતરની વાત કરી નથી. ઉપરથી બધું કહ્યું છે! એટલે એ તે સરળભાવે જોઈને ખૂશી થઈ ગયે. વંદના કરી. મહર્ષિ શિખીકુમારે ઓળખ્યો, પૂછે છે : “અહીં ક્યાંથી ?” Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ આ કહે છે : “દેવ! કેશંબી નગરીમાંથી આપની માતાએ આપના સમાચાર માટે મને મોકલ્યો છે. માતાજીની સ્થિતિ આપે સંભાળવાની છે ! એ તે દિનરાત આઅને સંતાપ કરી દેહને બાળી રહી છે !” શિખીકુમાર તે જગતદયાળુ સાધુ બન્યા છે, ને એમાં માતાને દુઃખ થાય તે કેમ ન પૂછે : “માતાને સંતાપ શા માટે ? આ કહે છે: “આપ ચારિત્ર લઈને નીકળી પડ્યા તેને સંતાપ !” કેમ નીકળી પડ્યા છે, તેની આને બિચારાને ખબર નથી. શિખીકુમારને તે ખબર છે ! કહી ન દે કે મૂળ કારણ તે માતા જ છે? એને મારાથી કલેશ થતો હતો કે મેં મૂકી દીધું બધું !” મનને ન થાય કે એને તે લીલા લહેર હશે ? પણ ના, એવું દિલના કેઈ ખૂણામાં ય નથી. જુઓ એ શું વિચારે છે : “અરે, માતાનું હૃદય ખુબ નેહ ભર્યું, માટે જ વારંવાર આવા શેક ને સંતાપ કરનારૂં હોય છે ! માતા છે, એને કેઈ બીજે પરમાર્થ જેવાને નથીએને તે મારો દિકરે, ને અમારી પાસે નથી, આ શિક જ એને હોય છે. દિકરા, મારે તારું બીજું કંઈ કામ નથી, માત્ર તું મારી આંખ સામે રહે! તને જોયા કરું રાત-દિવસ ! એવું એનું સ્નેહઘેલું દિલ ! એનું દિલ ગમે તેવું હોય, પણ એના ઉપકારને બદલે વળે એમ નથી ! માટે એના માટે બીજે વિચાર ન કરાય !” માટે કહે છે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જે સેમદેવ, મેં ચારિત્ર લીધું છે, તે માટે માતાને શેક થાય છે, પણ મેં માતાથી કંટાળીને ચારિત્ર લીધું જ નથી! મેં તે સંસારની અસારતાના કારણે ચારિત્ર લીધું છે. જે માતા આ હિસાબે શેક કરતી હોય તે તે કરવા જેવું નથી!” હૃદયમાં જે પવિત્રતા છે તે પાપને પણ ધર્મની તમાં ફેરવી નાખે છે! જે હૃદય મલીન છે તે ધર્મ કરવાની તકને ય પાપ આચરવમાં ફેરવી નાખે છે! કોઈને બંગલે સંપત્તિ જોઇને એમ થાય કે નહીં કે “આ કેવું સરસ...આપણે નહીં?” આ પાપની તકને ધર્મમાં આમ ફેરવાય કે “એ બિચારાની પાસે આશ્રવ માટે પાપ વહી આવવાની મેટી નીક! મેટર એટલે મૂચ્છ મોટો! મારી પાસે એવું બધું નહીં, તે હું એ આરંભ-સમારંભની કેટલી ય વેઠમાંથી બચી ગયે!” આવડત જોઈએ, તે સ્થાને સ્થાને પવિત્ર અધ્યાત્મ પોષક અને ચિત્તોત્સાહક વિચાર કરી શકાય. શિખીકુમાર માટે માતાની વાત પાપની વાત છે, પણ એને ધર્મની વાતમાં ફેરવી નાખે છે, ને કહે છે : “માતાજીને કહી દેજે કે મને તે તમારો કંટાળો હતો ! જ નહી મને તે પાપમય જીવનને કંટાળો હ! કર્મપિશાચનાં વારંવારનાં પનારે પડી ભવચક્રમાં ભટક્યા કરવાને અને એનાં નાચે નાચવાને કંટાળે હો ! માટે ચારિત્ર લીધું છે” હદય પવિત્ર છે. એક પણ પાપવિચારણાને જગા આપતા નથી ! Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ આમ જ્યાં કહે છે, કે સોમદેવ હોશિયાર છે, તે કહે છે: જુઓ, મહારાજ, માતાજીએ તે કહેડાવ્યું છે, ને એ ગમે તેમ તે ય સ્ત્રી જાતિ ! અને સ્ત્રી જાતિ એટલે એનું હૈયું બહુ નાનું! વિશાળ નહીં ! અવિવેકનું જ ભાજન! અવિચારી જ કાર્ય કરવાની આવડત ! મનમાન્યું લાગે તે કરી નાખે ! ચંચળ સ્વભાવ ! કેઈ-સ્થિરતા ન મળે ! ઘડીમાં મિત્રતા ને ઘડીમાં શત્રુતા! ઘડીમાં વહાલ ને ઘડીમાં દ્રષ! ઈષ્યનું તે જાણે ઘર ! ઉત્પત્તિસ્થાન ! દુરાગ્રહમાં રક્ત ! અને આ બધા પર ડગલે ને પગલે પાછો પશ્ચાત્તાપ કરે ! હલકું કાર્ય તુર્ત કરી નાખવા ય શૂરવીર અને પા છે તરત પસ્તાવે કરવા તૈયાર આ અમારી સ્ત્રી જાતિ છે! તમે તે પુરુષ છે; ગંભીર હૃદયી છે, વિનય વિવેકનું સુપાત્ર છે! વિચાર પુરુષ એટલે વિચારપૂર્વક કામ કરવાની આવડત ! સ્થિર સ્વભાવ ! કૃતજ્ઞ ! જ્યાં પ્રેમ કરે ત્યાં ટકાવી રાખે તેવા દઢ ! આજુબાજુની ચારે પાસનો વિચાર કરનારા ! તમે એ સ્થાને છે ! એણે તે કહેવરાવ્યું છે કે “તમે મારા સ્ત્રીસ્વભાવને ઓળખ્યા વિના કેમ એકદમ નીકળી ગયા ઘરમાંથી ? વિચાર તે કરે છે ? અમારે તે પાપ પણ કરવા જોઈએ ને રેવા જોઈએ ! બીજી પણ મહત્ત્વની વાત એ છે કે આપ મહાન પરાકના ઉત્તમ માર્ગે નીકબેલા છે. હું સંસારના કીચડમાં છું ! જરૂર, કઈ અવ. સરે મારા પર નજર રાખજે, નહીંતર મારો કઈ રીતે ઉદ્ધાર નથી ! એ મારાથી એમ ન કહેવાય કે તમે મારા Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઘરે આવીને રહે ! પણ એટલું જરૂર ઈચ્છું કે તમે એક વખત અત્રે પધારીને દર્શન આપે અને બીજું તે હું શું કરી શકું આપનું? આ ગરીબની કંબલ સ્વીકારી ઉપકૃત કરશે !” કેવી દંભભર્યા વચનની ગોઠવણ કરીને વાત કરે છે. સાધુ કહે છે : “અરે, આ માતા નાહકને કલેશ કરે છે. શાને સંતાપ ? મને એના બદલ કેઈ અરુચિ છે જ નહીં, એમ મેં પહેલાં જ કહ્યું છે, પણ ખેર ! “તમારે માતા પર નજર નાંખવી પડશે.’ આમ જે એ કહે છે. તે એ વાત તે ગુરુમહારાજના હાથની છે? કેવીક ઉત્તમતા! લાખો વર્ષ વીતી ગયા છે, પણ માથે ગુરુ છે કે સ્વતત્રપણે કઇ વિચાર કે વાત નહીં! ખરી ગુનિશ્રા તેને કહેવાય? માત્ર ગુરુની સાથે રહેવાનું એટલું જ નહિ પરંતુ શિર પર ગુરુની ઈચ્છાને, ગુરુના અભિપ્રાયને. અને ગુરુની પાકી વિનય-ભક્તિને ભાર માથે રાખવાનો પિતે કંઈ પરાધીન અને સમર્પિત અવસ્થામાં છે તેને વિચાર પળભર પણ ભૂલવાને નહીં ! પિતે કયી પાયરીમાં છે તે પળભર પણ ન ભૂલાય, તે જાગ્રત આત્મા છે ! પ્રકરણ-૩૯ શિખીમુનિ કોસંબીમાં : ધર્મનો ઉપદેશ મદેવ ઉભે થયે. ગુરુમહારાજ પાસે જઈ વંદન Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ કરી જેવું ભાષણ અહીં કર્યું હતું તેવું ત્યાં કહે છે. બધી વિગતને હૈયાને ભાવ દેખાડીને એવી રીતે વસ્તુ રજુ કરી. શિખીકુમારમુનિ તરીકે સમરાદિત્યને ત્રીજે ભવ છે. મુનિ બન્યા છે, અહીં પવિત્ર છે, પણ પૂર્વકૃત પાપ ઉભા છે, તે સામા આત્માને પાપ આચરવાની કેવી સગવડ મલી જાય છે, એ જુઓ! ધ્યાન રાખજે, માતા પાપબુદ્ધિ જે કરે છે તે આમના કર્મના ઉદયે નહિ, એ તે માતાની પિતાની જ ભૂલ છે પરંતુ માતા દ્વારા એ પાપબુદ્ધિથી કરાતા જે દુષ્કૃત્ય, તેના ભાગ જે આમને બનવું પડે તેમાં આમના પિતાના પૂર્વના કોઈ રહી ગયેલા તેવા અશુભ કમનો ઉદય કારણ છે. ખેર ! માતા કેટલે પહોંચી! કષાયમાં અટવાઈ ગયેલે જીવરૂપી નાને જંતુ, મનમાની શાંતિ માટે. પુણ્ય ઉદયે મળેલી સાધન સગવડથી હું ધાર્યું કરી લઉં –એ રવાડે ચઢી જાય તે ઘોર પાપ આચરે છે ! શિખીકુમારે માતાનું કંઈ પણ બગાડયું નથી! એવા પર પણ જાળ પથરાય અને એવાને ફસાવાનું થાય, ત્યાં કહો જગતમાં કર્મની જોહુકમી નીચે માણસનું ધાર્યું થવાની વાત કયાં રહી? ઉલટું એમાં તે ધાર્યું કરવા માટે જે કાંઈ આડીઅવળી ધાંધલ કરી તે તેની કાળાશ હૃદયમાં જામે! અને તેનાં પાપ માથે ચઢે! શિખીમુનિ એવું કશું કરતા નથી. ત્યારે પેલીએ એક પાસો ફેંક્યો ને પિબાર પછી જામી ગઈ! કહેવરાવે છે કે “આપ તે મહામાર્ગે જવા નિકળ્યા છે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ને હું ખાડામાં પડી છું તે કોઈવાર દર્શન દેજે!” બસ, આટલામાં ધર્મની ગ્યતાવાળી ઠરી! એ પછી મુનિમંડળ કોસંબીની નજીકમાં વિચરતું હશે તે સમયમાં પિતા બ્રહ્યદત્તનું મૃત્યુ થઈ ગયું. ગુરુ મહારાજના સાં મળવામાં આવ્યું, એટલે મનમાં થયું કે આ સનેહીઓને દર્શન આપવા મુનિને મેકલવા જોઈએ. આજ્ઞા કરી, “જાએ તમે, શોકમાં પડ્યા હશે નેહી છે, તે કંઈક ધર્મલાભ પામશે !” શિખીકુમાર મહર્ષિ ત્યાંથી વિહાર કરી કોસંબી પધારે છે. આવીને મેઘવન નામના ઉદ્યાનમાં આવાસ કર્યો. મહામુનિ બની ગયા છે, ને સંયમની સાધના જોરદાર કરી છે. તેથી લેક પર પણ જબરજસ્ત છાયા પડી છે ! લકમાં વાત પ્રસરી ગઈ કે મહાત્મા શિખીકુમાર મહામુનિ પધાર્યા છે! લેકો સામા ગયા ને સ્વાગત કર્યું ! રાજા અને નગરજને આવી બેઠા છે ત્યાં શિખી મુનિએ ભવ્ય ધર્મદેશના આપી. એની ઘણી છાપ પડી ! એક તે જવલંત વૈરાગ્યદશામાં વિહરતા મહાસંયમી છે! સંયમને આત્માના પ્રદેશ પ્રદેશે ઓતપ્રેત કરી દીધું છે! આખી વિચારસરણી અને સમજને શાસ્ત્ર ચિંતનમાં પલટાવી દીધી છે. સાથે દેશના સંવેગભીની અને હૃદયવેધી છે. એને એ પ્રભાવ કે જમ્બર છાયા પડી ગઈ, કેઈ લેકો ધર્મ માર્ગે ચઢી ગયા ! જગત પર સાચી છાયા પાડી શકે તો આવા જ આત્માઓ કે જેમણે પોતાના આત્મામાં ઉતાર્યું છે, ને જે એવું દાન કરી રહ્યો છે! અંદરથી આત્મા કેરો ધાકેર હોય, પણ બલવાની કળા હોય તે Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ક્ષણવાર શ્રોતા વગમાં એહ થઈ જાય ! પછી કેમ? કપડાં ખંખેરીને ઉઠે! આ તે જે વાત આવે છે તેમાં કોઈ સ્વાર્થ કે આશંસા નથી, ને પિતાના સંયમીને ત્યાગી હૃદયની કરુણાભીની પ્રેરણું છે; આવી સ્થિતિને જ પ્રતાપ હતું કે આ દેશમાં ચાર-લૂંટારા બહુ જ અલ્પ પ્રમાણમાં હતા. એનું કેઇ એ કારણ નથી કે આજની માફક ભરપૂર કાયદા અને પોલીસવાળા રાજ્યનાં શાસન એ કાળે હતા, અથવા ચોરને ચારવા માટે આર્ય દેશમાં સમૃદ્ધિ હતી જ નહીં એવું કાંઈ નહોતું, પણ એ તે સાધુ-સંત, કે જે પૂથ્વીને અલંકાર કહેવાય, તેને ખૂબ પ્રચાર હતે ! ઉપદેશ હતા ! એની છાયા હતી ! આજ તે સાધુ મહાત્માના તપ-ત્યાગ-અને સંયમમાંથી લેવાની વાત નહિ પણ ઉપરથી માનવાનું, “સાધુ મહારાજ ખરા, પણ જમાનાના જાણ નહીં ! સમયને ઓળખે નહીં ! દુનિયા એરપ્લેન વેગે આગળ વધે, ને સાધુઓને કીડી વેગે ચાલવા જોઈએ.” આમ કહી શું કર્યું ? સાધુની, ને સાધુના મહાન ત્યાગની છાયા ઉખેડી નાખી! તેનું પરિણામ શું? એજ કે જે આજે સમાજના ઉંચા હોદ્દા પર બેસે છે, તેમનાં જીવન પણ પવિત્ર અને આધ્યાત્મિક નથી, ને ઉંદર જેમ કુંકી પુકીને ફેલી ખાય તેમ આ સમાજને સુંવાળા વાણીવિલાસથી ફેલી ફેલીને ચૂસી રહ્યા છે ! બીજી બાજુ નવી પ્રજા વડિલેનું માનતી નથી. તેમજ તેને મનને સ્વસ્થતા નથી. દરેકની ફરિયાદ છે કે “શું કરીએ? કઈ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સ્થાન જ નથી ન્યાય ને! કાયદા અને સરકારી તંત્ર જ આડકતરી રીતે અનીતિ શિખવે છે. નીતિ, ન્યાય ઉડ્યા; તેમ ઉદારતા ને પરમાર્થ ગયા! કેમ? કહે છે પહોંચતું નથી. સાચું છે આ? વ્યવહાર બધે સાચવવામાં પહોંચે છે. અવસરે અવસરે કુટુંબ આખાને માટે મનેરંજન, મિજબાની, નવી ફેશનના પહેરવેશ, વાત વાતમાં ડેકટર-આ બધામાં પહોંચે છે. નથી પહોંચતું ઉદાર થવામાં, ધર્મ કરવામાં ! બેકારી અને ભૂખમરાની વાત આવે ત્યાં “લાખના ફંડ ભેગાં કરે ને તેનું આમ કરો,'એમ વાતે મોટી, પણ કરવાનું કેટલું ? કેમ આટલું બધું અનિચ્છનીય ચાલી પડયું છે? કહો, સાધુની છાયા ન રહેવા દીધી. આજે જેની દયા ખવાય છે, તેની પણ સ્થિતિ કેવી? અલ્પ જરૂરિયાત, અપ ખર્ચ, ત્યાગવૃત્તિ,-એ કાંઈ નહિ, ને માગવાની વૃત્તિ વધી! કેમ? એના માથે પણ સાધુની છાયા ન રહી, આજે હોટ-સીનેમા ઉભરાઈ ઉઠ્યા છે, તે શું તવંગર પર જ નભે છે? પેટ નથી માગતું તેટલું મનને મોટો પટારો માગે છે! કેમ વારૂ? સમાજને સીધે રસ્તે રાખનાર એક જ સંત-સત્તા હતી, એને ઉખેડી નાખી ! “સાધુ ક્યાંથી હાલી પડ્યા ! શાસ્ત્રો આજે શું કરવાના?’ આવી આવી આજની ઘેલછા ! આજે એનાં માઠાં ફળ કેવાં? સંત છાયાના આશીર્વાદ - ત્યારે, સાધુની છાયા હતી તે કાળે જુઓ કે એમાં કેળવાયેલ રામચંદ્રજી જેવા કે જે કાલે રાજા થવાના છે, એમને પિતા કહી છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭. જુઓ ભાઈ! તમારી માતાને આપેલા વચનના હિસાબે મેં રાજ્ય ભરતને આપ્યું છે, ત્યાં રામ શે ઉત્તર કરે છે! એજ કે, “બહુ સરસ! આમ ભરત, રાજ્ય હું આપત, તે ન લેત, પણ આપ આપે છે એટલે સુંદર થયું. મને ગમ્યું. પરંતુ પિતાજી! હજી ય મને લાગે છે કે હું અહી હાજર હઈશ તે એ રાજ્ય નહિ સ્વીકારે. મારા પ્રત્યે પણ એને એટલે પ્રેમ, ને એટલું માન છે. તે હું વનવાસ માગી લઉં છું.' આ કહ્યું એટલું જ નહીં. પણ પ્રતિજ્ઞાની જેમ એને પાળવા તૈયાર થયા. પછી તે રામને જ ગાદીએ બેસાડવા ભરત અને ખુદ કૈકેયી ઘણું ય મથ્યા, પણ રામચંદ્રજી તો વનવાસ મ ટે ચાલ્યા જ. રસ્તામાં જઈને પણ કૈકેયીએ ખૂબ વિનવ્યાં, કહ્યું: “સ્ત્રીપણાના દેશે આ મેં સાહસ કરી નાખ્યું. તમે તે પુરુષ ગણાઓ, પુરુષે તે ઉદાર હાય; માટે મારી ભૂલ તરફ નજર ન નાખતાં પાછા ફરો ! ભારત રાજ્ય લેતે નથી! આખી અયોધ્યા રડી રહી છે. અમારે ફિટકાર થઈ રહ્યો છે. પાછા આવી રાજ્ય સંભાળી લે.” છતાં સંતની છાયાની અસર નીચે ૨ ભરતને સમજાવી પિતા ની પ્રતિજ્ઞા પાળી ! આ સમર્થ રામ! પિતાને કેલ પા. આજે એક નાનું ટાણિયું હોય તે ય ફટ જવાબ આપી દે! “નહીં બને! વ્યક્તિ સ્વાતંત્ર્ય ! સંતપુરુષની છાયા કાઢી નાખી જેથી આમન્યા, મર્યાદા, Page #449 -------------------------------------------------------------------------- ________________ ક૬૮ ન્યાય, નીતિ, પરમાર્થ વગેરેને લેપ થઈ રહ્યા છે? પરિણામ શું? ખેળિયું માનવનું, ને હૃદય પશુનું! શિખીકુમાર મહાત્માની નગરવાસીઓ ઉપર અજબ છાયા પડી, કેઈ જન ધર્મ તરફ ઢળ્યા ! કેઈ લેકે માનવના ળિયે માનવ હૃદય ઘડ્યા! શુળ ધર્મ રસિક દિવ્ય આત્મા સજર્યા ! ત્યારે, આજે હજી પણ છે કે મોડું થયું છે, પણ બધું વહી ગયું નથી. પ્રજા પર સંત સાધુની છાયા ઉભી કરે. તમે કહેશેઃ એ તે સાધુ પડે છાયા, વાત ખરી છે પણ એમને છાયા પાડવા માટે તમારા જૂનાઓને સહકાર જોઈએ છે. તે સહકાર એજ કે તમે સાધુ માટે ઊંચી વણ, ને ઊંચું બહુમાન પ્રગટાવતા આવે, સાધુએ કરેલા મહાન સંસાર ત્યાગ, કચરેલી અર્થકામની ભયંકર વાસનાઓ એની કદર કરે, એના ગુણાનુવાદ કરે, એની આગળ નિજની પામરતા હૃદયમાં વિચારો અને નવી પ્રજા આગળ એ બધું પ્રકાશે. તમે તે જુઓ છે કે શું છે આ સાધુમાં? આટલું ય જ્ઞાન એમનામાં નથી. પણ જરા થોભે. સાધુતા એટલે પંડિતાઈ, એ ભૂલી જાઓ. સંતપણું એટલે ચમત્કાર એ વીસરી જાઓ. મહાત્માગિરિ એટલે વાણીની મહાન કળા, એ વાત મગજમાંથી કાઢી નાંખે. સંત સાધુપણું એટલે સર્વ પાપરહિત જીવન; સૂમમાં સૂક્ષ્મ જીવેને પણ અભયદાન દેનારૂં જીવન, કંચન-કામિની-કુટુંબને મહાન ત્યાગ. ઉઘાડે પગે, ઉઘાડે Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ માથે ગામે ગામ નિર્દોષ ભિક્ષાચર્યા પર ફરી જ્ઞાનાચાર વગેરે પવિત્ર પંચાચારમાં અને સંયમના કષ્ટ સહર્ષ સહવામાં પસાર થતું. જીવન -આ સાધુતા છે. આ વસ્તુ ખૂબ યાદ રાખી સંતના ચરણપૂજક બને એથી જ આત્માને ઉદ્ધાર માને, એમના દર્શને દિવસ સફળ માન, તે સંતની છાયા ઝીલી ગણાશે અને બીજામાં ફેલાવી શકશે. અહીં માતાની પરિસ્થિતિ કેવી થઈ છે તે જુએ. પતિ બ્રહ્મદત્ત મૃત્યુ પામી ગયો છે, એટલે વૈભવવિલાસ સુકાઈ ગયેલ છે. તે બ્રહ્મદત્તનું મૃત્યુ એટલે જાણે કે પાપને ઉદય ન હોય, તેમ દિનપ્રતિદિન જાલિનીની સ્થિતિ દીનહીન બની ગઈ છે. એ સ્થિતિમાં મુનિ પિતાની માતાને ઓળખી શક્યા નહીં. આવી સ્થિતિ બનવાનું શું કારણ? બહુ લોલુપતાથી શેકામણ –ત્યારે સમજવાની વાત છે કે જે આત્મા સંસાર-સુખને બહુ લેલુપ હેય તે તે સંસારને હૃદયથી ગુલામ બની ગયે! “માનવજીવન એટલે એક માત્ર બે જ કરવાનું સ્થાન,”—એવું જેના દિલમાં વસેલું હોય એને જ અને સુખનાં સાધનને વિયે થાય એટલે હૃદયની સ્વસ્થતા ટકી શકે નહીં, હૈયામાં ધીરજ ન રહી શકે, એ સહજ છે. ત્યારે સ્વસ્થતા ગઈ, ધૈર્ય ગયું એટલે પરિણામ? વિહલતાને પાર નહિ, આકુળતા– વ્યાકુળતાની અવધિ નહિ, ચિંતાના તાપની શેકામણ પ્રતિ Page #451 -------------------------------------------------------------------------- ________________ જળ ચાલુ. ચિત્તની અસમાધિ અને સંસારસુખની, પૌગલિક સુખ-સાહ્યબીની વધારે પડતી લાલસા જીવને સૂકે બનાવે છે. એકદિ સાધારણ ચીજ બગડે તે ય જે તે મનમાં ઉકળાટ પેદા કરે છે, તે સમજવું કે આપણે પૌદ્દગલિક સુખના લાલચુ છીએ, દુન્યવી સુખનાં લંપટ છીએ. રાજુલનું સત્વ :–પરણવા આવેલા નેમનાથ ભગવાનને રથ પાછું ફેરવ્યું તે રાજિમતીને દુઃખ થયું ? સખીઓ કહે છે બીજો મળશે!” જે હૃદય લેલુ હોય તે આ સાંભળવાની તૈયારી હેય ને મર્યાદા બહારનું સાંભળી ય લે. પૈસા ગયા ને કઈ કહે “શું ચિંતા કરે છેઆ ધંધે બતાવું. પછી ભલે હલકે ધ હેય તેય સંકેચ નહીં કે મારાથી નહીં થાય ! રેકર્ડ હિસાબ મંડાય, બપૈસા ગયા, દુઃખી થયા, કેઈ પણ બંધ કરીયે.” સંસારસુખની વધારે પડતી લંપટતા જીવને અસ્વસ્થ બનાવી પછી ઘેર અકાર્યો કરવા પ્રેરે છે. કાચા હૈયાની એ દશા હૈય; પણ રાજુલ એવી ન હતી, સાત્ત્વિક હતી. જ્યારે જોયું કે “એ તે ચાલ્યા, પાછા નહીં ફરવાના” એટલે સંસાર સુખ ગયું, એ નકકી જોયું. સખીઓ કહે છે, “એ નહીં ને બીજે !! આ કહે છે કાનમાં આંગળી નાખીને : “ખબરદાર! શું બેલી? લાજતી નથી? કથા મેંઢે? તેની દીકરીઓ છે?...” એને ભાન કરાવે છે કે કઈ કુખમાં જન્મેલી? Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉંચા જન્મનો કેટલો બધો ખ્યાલ ! કેઈ કુકૃત્ય કથા જેવું ન હોય તે સારી શિખામણને બદલે ઉંધી શિખામણ ન અપાય. પિતાને સ્વાર્થ ઘવાય છે, છતાં અકાયની સલાહ આપનારને પિતે શિખામણ આપે છે, એ પિતાના જીવનને સાવિક રાહ નિશ્ચિત કરી લીધા ઉપર છે. નેમિનાથ સિવાય બીજને આ હૃદયમાં સ્થાન નથી. જે આમ હાથ પક. ડીને લઈ ન ગયા, તે સ્વામી પાસે ચારિત્ર લેતાં શિર ઉપર હાથ લઈશ,” એ કયુારે બને? સંસારના વિષયસુખ પરની વધારે પડતી લાલસા ન હોય ત્યારે હૈયું સ્વસ્થ હોય તે જ અધમ કાર્યોને વિચાર નહીં. જો સ્વસ્થ રહેવું હોય, હૈયાને ઉકળવા ન દેવું હોય તે ક્યારેય પણ સંસારના સુખ-સગવડની વધારે પડતી લાલસા કરીએ નહીં, જુઓ દુનિયામાં કેટકેટલા ઝઘડા ! કેમ ? બધાને એ સુખની જોરદાર લાલસા. કુટુંબના એક એક મેમ્બરને રહેજ પ્રતિકૂલ દેખાતા અસ્વસ્થતા ! અધમ વિચાર! અસ્વસ્થ બનેલા હૃદયમાં અધમ વિચારણું - વાતાં વાર નથી લાગતી; હલકા ધંધા કરતાં કેઈ સંકેચ નહિ શેની દુકાન ? ફલેકસના બૂટની ! એક કાળે જેને મોચી કહી શકાય એ ધંધે! મહાઆરંભ-સમારંભની ક્રિયા રાતદિવસ! કેમ? શેરસીકયુરીટી ડિબેન્ચરના વિચારો ચાલુ! એટલે મહાઆરંભની અનુમોદના ચાલુ ! ભલે પછી ટાટાવાળાના લાખ શેરમાંથી માત્ર એક શેર મારી પાસે હોય ! લાખમાં હિસ્સે Page #453 -------------------------------------------------------------------------- ________________ પણ ભાગ છે ને? એ કેવું વ્યાજ આપે છે? કારખાનું કેવું જોરદાર ચાલે છે? વિગેરે લાલચુ ભાવના ! સદા ઉકળાટ ને અજંપામાં રહેતા હૃદયમાં સારી ઉદાર વિચારણા કયાંથી આવે? એક જ કુટુંબમાં કે જ્યાં અતિ નિકટના સગાવહાલા છે ત્યાં તુચ્છ બાબતેથી મનેભેદનાં કલેશ શાથી? દિકરાને બાપ સાથે બને નહીં! ભાઈ-ભાઈઓમાં ખટપટ! નણંદભોજાઈની, મા-દીકરીના, સાસુ-વહુની ખટપટે ચાલુ! કેઈને શાંતિને અનુભવ નહીં ! કઈ કંઈ સંભળાવે ને સામે ન બેલે કે મનને ખોટું ન લગાડે તે આજને માનવ નહીં! એટલે વિચાર નથી કે “મારા નસીબમાં જે છે તે છે. એમાં બોલવાનું બગાડવાનું શું?” અરે ! સામાને આપણે અક્કલ વિનાના કે ખરાબ સ્વભાવને સમજતા હાઈએ; પણ જે એમનામાં સુધારો કરે હોય તે સામા માટે પહેલાં આપણું દિલ ખુબ પ્રેમાળ અને ઉદાર બના વવું જોઈએ. આ તે બહારને કેઈ પૂછે કે “કેમ મજાકમાં છે ને?” તે એની પાસે ઘરની ફરિયાદ કરે છે! ઘરની જંજાળની રોકકળ કરે છે! એ સગાં પ્રત્યે દ્વેષ અને ક્ષુદ્રતા તથા સંસારની લાલસા સિવાય શું છે? આજે પ્રાય; જ્યાં ત્યાં એવી લાલસા એટલે ઉદારતાં કયાં જોવા મળે ? જાલિની રડે છે! –-જાલિની દીનહીન બની ગઈ છે! અલબત્ત પતિ મરી ગયા પછી મોજમજાહ અને અમનચમન કરે તે ટું, ત્યારે પતિ અને વિષયે પ્રત્યેની લાલસા હવે ક્યાં પૂરી થાય, માટે હાયેય ને દીનતા તે Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ કેટલે લઈ ગયા? પાયા ? આમાં પણ ખાટુ'. હવે તે એ વિચારવુ. જોઇએ કે જો આ મરીને ચાલતા થયા અને મારામાં ફસાયા ધ એમને મેં ધ-અમૃતના કટારા કેટલા હવે એમનું શું થશે? ત્યારે શું મારે હવે એ બધા પાપના પ્રાયશ્ચિત્તરૂપે પણ પ્રભુભક્તિ, તપ અને ત્યાગવૃત્તિ પ્રવૃત્તિમાં જ મગ્ન રહેવું ન જોઈએ? એ ન હેાય તો, મરતાં સુધી . ભાગપ્રિય સ્થિતિમાં માનવતાના વિકાસ નથી થતા. શું માનવ સંસાર એટલે ત્રિષયાના ગમનાગમન પાછળ આનંદના ધામ અને રાવાની શાળા માતાને જોઇ મુનિ એળખી શકયા નહી કે દાસી છે કે માતા ? માતાએ પુત્રને આળખ્યો, ને ઉભી થઇ. માયાને સ્વભાવ લઈને આવી છે. પાછે સ્ત્રીના અવતાર છે. એટલે ખેલ એવા ભજવવા છે! આમાં કેઈ કાલેજની ડીગ્રી જો ઇએ નહી. જીવ સંસારની કોલેજમાં માયાના ખેલ સારી રીતે જાણે છે. જાલિની એકદમ રાવા જેવી થઇ ગઇ ! મહારાજ પૂછે છે : શુ છે ?” એટલે ? શુ' સ’સારવાસનુ દુઃખ લાગી ગયુ... ? દુર્ગંતિનું દુઃખ ? ધર્મ' ન કર્યાં, વૈરાગ્ય ન જોયે, સંસારમાં રચ્યાપચ્યા રહ્યા, એનેા શેક ? નારે ના, છતાં અહીં તે મહારાજ માતાને જો એમ ડેાય કે પુત્ર સાધુ કેમ થયા, તે કહે છે : ‘આ સંસાર જ એવા છે કે જે એના સ્વરૂપે, એમાં રહેલા જન્મ જરા-મૃત્યુ, રાગશાક-દુઃખાદિ કારણે આદરવા જેવા નથી, વળી સ’સાર છે, તે સંયેગ વિયેગ છે, પરિભ્રમણ છે, દુ ખદુર્દશા છે જ. ત્યાં અધીરાઇ શી ? કાજળની કેટડીમાં પેસીએ, ને કાળાં Page #455 -------------------------------------------------------------------------- ________________ ४२४ કપડાં થાય, એમાં આશ્ર્ચર્ય થાય ? નિસરણીનું પગથીયું ચૂકયા તે પડ્યો, હાથ છેલાય, ને પગ પણ છેલાય, તેમ આ સંસારમાં ગમે તેટલુ આમ જ ધારેલું, આમ જ મનમાં માનેલું, પણ સંસાર એટલે જ લપસણુ' તેથી ધા કરતાં વિપરીત બને છે. છતાં જો જીવનમાં ધમ હોય તે એથ મેાટી છે, મેટ આશરે છે. પતિ તે ચાલી ગયા; છેકરા એના માર્ગે ગયા, હું એકલી પડી. એવા શાક ન કરતા. સ`સારવાસ વિપરીતતાથી ભરેલા છે. આવેલાને નક્કી જવાનું છે. જન્મ્યા તેણે અવશ્ય મરવાનુ છે. મૃત્યુને શેક કરતા નહીં. જગતમાં મેટા ફિલસુફી પણ તે જન્મ અંતે મૃત્યુને અટકાવી શકતા નથી ! મોટા તવગેરે ય અઢળક લક્ષ્મી ખર્ચવા તૈયાર હોય છતાં મૃત્યુને રોકાવવા સમ નથી ! સ્વજનને મેટા ક્રાફટે તૈયાર કર્યાં', કે મેાટી ચક્ર વીની સેના ઉભી કરી મૃત્યુને પડકાર કરે. તે ય મૃત્યુ તેને ગણવા તૈયાર નથી ! મૃત્યુ આખા જગતમાં ફરે છે. જગત અટવીમાં મૃત્યુરૂપી મદ્રેન્મત્તસિહ એ સંસાર અટવીના એકના એક રાજાની જેમ યથેચ્છ વિચરે છે. રાજના અનત જીવાના એ શિકાર કરે છે. જીવરૂપી મૃગલાના પૂ મારી નાખતાં પહેલાં, સ'પૂર્ણ હલ્લા કરતાં પહેલાં, જરા વ્યાધિનાં જાળમાં ફસાવે છે, હવે બીજાના મરણ શ્વેતાં, એ વિચારી જુએ કે મૃત્યુ આપણે માટે કેવુ તલસી રહ્યું છે! એના દાઢ ને નખની પીડા અત્યાથી ચાલુ છે. તે ખરી રીતે મૃત્યુના સંપૂર્ણ આક્રમણ થતાં પહેલાં લેકે સાવચેત ખની જવુ જોઇએ. આવું ઉદ્દામ મૃત્યુ અસ્ખલિતપણે Page #456 -------------------------------------------------------------------------- ________________ કપ જગતમાં વિચરી રહ્યું છે, માટે જ ધીર પુરુષો પશે. લોકના કાર્ય માટે લાગી ગયા છે. તમે પણ જિના જ્ઞાનું પાલન કરેશિખીકુમાર મહર્ષિ માતાને સમજ આપી રહ્યા છે. તેમના એકેક બોલમાં ઘણું ઘણું બંધ સમાયેલું છે. મુખ્ય સૂર એ છે કે સર્વાશ દુખકર સંસારવાસ છે. એમ, મૃત્યુ જન્મેલા માત્ર ઉપર વર્ચ સ્વ ધરાવે છે. માટે જ મૃત્યુને લાવનાર જન્મની સામે જંગ ખેલે તે સર્વથા અજર-અમર બને. તેનું નામ જીવનસંગ્રામ! એમાં જન્મ પમાડનારા મેહ-રાગાદિ પાપે સામે જીવન ભર ઝઝુમવાનું. જન્મ ટળે મેક્ષ મળે ત્યાં મૃત્યુનું જ હવે મૃત્યુ થયું. માટે મૃત્યુનું જેમાં મૃત્યુ થાય એ કાર્યમાં લાગો. પાપજીવન એટલે તે જન્મ અને મૃત્યુને અમર પટે છે. ધર્મજીવન એટલે જન્મ અને મૃત્યુ જવાના નેબત ડંકા. એક બીજાના હૈયા ગમી ગયા છે એવા બે જીવરૂપી મુગલા વચ્ચેથી જમરૂપી સિંહ એકને ઉપાડી જાય છે. બીજાની એને દયા નથી, અરે દસને ભાર ઉપાડનારા એક થાંભલા જેવાને ય ઉપાડતાં મૃત્યુ જરાય ખચકાતું નથી. અનાર્ય મૃત્યુ પ્રમાદી જીવના ભાવિની પણ દરકાર કરતા નથી. એટલા જ માટે આ મરણની ઘેસ મિટાવવા સારૂ, સિવાય સર્વજ્ઞ-કથિત ધર્મ, છે કોઈ બીજું શરણ? ના, એ સિવાય બીજાનું શરણ લઈએ, તે એક સિંહનું કામ કરે, ને બીજે તેના સેક્રેટરીનું કામ કરે. અધર્મ તે શું પણ કહે Page #457 -------------------------------------------------------------------------- ________________ વાતા ધર્મ પણ મરણની પરંપરા સર્જનારા પાપનાં પિટલાં બંધાવે છે. ઈદની કુરબાની એ શું છે? વળી, આજે તો જે ભૌતિકવાદને પિશાચ ભભુકે છે, સદાચારની પવિત્ર મર્યાદાઓના વિનાશ, મહાહિંસાત્મક ઉદ્યોગોના વિકાસ, લેકની બેગ પિપાસા વર્ધક સાધન સગવડોના હલા, આધ્યાત્િમક સંસ્કૃતિની નાશક જીવનસરણ અને પાશ્ચાત્ય વ્યવહાર પ્રચાર....આ બધું જે ચાલી પડ્યું છે. એમાંથી અંતે શું ? નવસર્જન નના નામે બધું જ કરાવે. હૈયામાંથી હિંસાની અરેરાટી કઢાવી નખાવે, ઇંડા, માછલી વગેરેમાં વીટામીન-પ્રટેઈન તત્વ સારૂં છે એમ શિખવે, ખરો ધર્મ માનવતાને એટલે માત્ર મનુષ્ય સાથે સલાહ સંપ, નીતિદયા અને પ્રેમભાવવાળા બને, બસ પત્યું, પછી કોઈ ઉચ્ચ ગ, દર્શનજ્ઞાન-ચારિત્ર, ત્યાગ-તપ વગેરે ધર્મ જ નહિ. આવું આર્ય ધમ વિરુદ્ધ ઝેર ફેલાવે...આજ આજના નવનિર્માણ ને? એનું પરિણામ ? અનંત મૃત્યુની મંજીલ ! માત્ર માનવતા, દિવ્યતા નહિ, પણ મહાદિવ્યતાદર્શ જૈનધર્મ સાચું કલ્યાણકારી જીવન બતાવે છે. શિખકુમાર મહર્ષિએ માતાને એ સમજાવ્યું કે મૃત્યુ આજ સુધી વિધી ખંધુ બની ગયું છે, તેને કાઢવાને ઈલાજ અજ્ઞાનતાના તિમિર અને સંસારના ખેલ મૂકી દઈ, માયા-મેહના વિષ ઉતારી નાખી, સમ્યજ્ઞાનમય ધર્મઅમૃતનું સેવન કરવું જોઈએ, એમાં જ માનવભવની સફળતા છે. ઉપદેશ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ તે એ આપે કે ગમે તેવા પાપી હૃદયને હલાવી દે ! એક મૃત્યુ પરજ માનવ હૃદયથી વિચારે તે ય ધર્મમાં લાગી જાય. એમ તે ધર્મ માટે પ્રેરણું કરનાર ઘણા તો છે. તેમાં મૃત્યુ એક મહત્ત્વનું તત્ત્વ છે. ઘણા પર મૃત્યુની તલવાર લાગી છે. આપણા પર પણ એના આખરે એક ઝટકાની જ વાર છે. કુટુંબ જાણે સમજતું રહેશે કે શેઠ સૂઈ ગયા છે. પણ ચાર કલાક પછી જોતાં ખબર પડી કે શેઠ તે ગયા ! માતાને દંભ –શિખીકુમાર મુનિએ દિવ્ય ઉપદેશ આવે, પરંતુ માતા તીવ્ર મોહના અનુબંધનું વાવેતર કરીને આવી છે, એટલે એને આ કાંઈ સમજવું નથી, એને તે મુનિને વિશ્વાસમાં લઈ, એમનું નિકંદન કાઢવું છે, તેથી દંભથી કહે છે, “તે પછી મને ઉચિત વ્રતે આપે. મારાથી લાંબુ તે નહીં થાય. પણ અવસ્થાને ઉચિત વ્રત હું લઈ શકું. તે મને આપે. માતા દંભી છે, પણ પુત્ર મુનિ સરળ છે; કહે છે : “સાચું છે, જે આવું જ છે એ તે ધર્મનું જ શરણું લે. મૃત્યુની ધાડ પહેલાં જ એ શકય છે. માતા : “તે તે ચારિત્ર જ આપે.” એમ નથી કહેતી ને અવસ્થાને આગળ કરે છે. જેથી સામાને એની નિખાલસતા લાગે. મુનિ એને સમ્યકત્વ ને વ્રતે આપે છે. મુનિને શી ખબર છે કે આમાં મને જ મારી નાખવાની બુદ્ધિ છે? ત્યારે તમને એમ થતું હશે કે બહુ ખરાબ સ્ત્રી ! પણ એમ કહી બેસી રહેતા નહીં. કેમકે Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ આપણે વિચાર કરીએ તે ભૂતકાળમાં આપણે પણ કંઈક એલે ખેલ્યા છે. આ તે રખડતા રખડતા પરમાત્મા નજીક આવ્યા તેથી સુઝ આવી કે કઈને ધર્મના સેદે મારી નંખાય નહિં; પણ ધર્મના બદલામાં તુચ્છ સ્વાર્થ ન સધાય; એવી સ્વાર્થ પ્રત્યે સુગ થાય છે ખરી? એ કરે. હદય એવું મકકમ બનાવે હવે વિષયના તુચ્છ ઉદ્દેશ એ સરી જાય. ધર્મની આરાધના એ મહાન સર્વ ને વિવેક માગે છે. કહી દે. ધર્મ સાથે સદે નહિં. | મુનિ જ્યારે જવાની તૈયારી કરે છે, ત્યારે જુએ જાલિની કે ઢોંગ મચાવે છે.– કહે છે, “આજ તે ભેજન અહીં જ લેવું પડશે.” કેમ જાણે ખબર જ નથી ને પ્રેમ બતાવે છે. તમે ઘણે ઉપકાર કર્યો, પણ આટલું તે મારું માનવું પડશે.” મુનિ સમજાવે છે, “ગૃહસ્થને ત્યાં ભાણું ન મંડાય, અમારે આચાર નહીં. અમારે તે નિર્દોષ ગોચરી.” તે મને લાભ નહીં મળે? પણ મારાથી તમારા માર્ગથી ઉપરવટ કેમ થવાય? જ પગલાં કરી બે અક્ષર મને કહેતાં જજે. દુઃખિયારીને ઉદ્ધાર થશે. - પ્રત્યક્ષમાં માય થી શું લાભ? સામે સમજે કે માતા બહુ સારી સદ્દભાવવાળી છે. આટલું જ ને? પરિ ણામમાં માયા એટલે સંસારની માતા, જીવને સંસાર ઉભે રાખી આપનારી. શાસ્ત્રકારો કહે છે માયા સંસારની માતા છે, ઘણાં જન્મ રૂપી પુત્રોને એ પેદા કરે છે. મહા Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪ર૯. દુર્ગણ છે. બીજાને ખબર જ ન પડે. કેધ, ગર્વ, લોભની ખબર પડે, માયાની નહિ. ખબર પડે તે માયા શેની? કઈ પૂછે કેમ કેટલા રૂપિયા લઈને નીકળ્યા છે? તે સફાઈથી કહેશે, “રૂપિયા? આજ રૂપિયા ભાઈ ! ક્યાં સસ્તા પડ્યા છે. સામાને ઝટ ગળે ઉતરી જાય. જણાય નહીં. તે માયા, માયાની જિંદગી સુધી કેને ખબર પડે નહી. તે માટે કાબેલિયત માયાની, એટલે પછી આ સંસાર માટે કેટલે? લાખ કરોડો ભવ!! થેડી માયાએ કમી રાજાને એક લાખ ભવનું ઉત્પાદન કરી આપ્યું ! આ માયા સામે જે જંગ ખેલતા આવડ્યો, “બધું જતું કરીશ, પણ માયા નહિ કરું, હૈયું તદ્દન નિખાલસ કમળ અને સરળ રાખીશ, એવા જ વાણું વર્તાવ,-આવડયું તે ભવભવની બાજી જીત્યા ! મુનિ તે પછી ત્યાંથી ગયા. અહીં માતાને કેટલાય વખતથી મનમાં મુનિને મારી નાખવાના વિચાર ચાલે છે. ઉપાય શેઠે છે, પરંતુ એમ કરતાં તે મુનિને એક માસ પૂર્ણ થવા આવ્યું. જાલિનીને ચટપટી થઈ કે આ તે પાછા હવે જતા રહેશે. ને મારું કામ થયું નહિ. એમાં આવી ચતુર્દશી. મુનિ આવતી કાલે વિહાર કરવાના છે. “બસ! હવે ગમે તેમ કરીને અહિંથી જતા પહેલાં પૂરા કરી દઉં !' એવી કાળી લેશ્યામાં જાલિનીએ એક ઉપાય ઘડી કાઢયો. જુઓ, પ્રતિસમય કેવા કારમા વિક માં રમી રહી છે. એને ક્યાં ખબર છે કે પિતે જ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પિતાને સમયે સમયે એક એક ભાલે ભેંકી રહી છે! એવી ઘેર કાળી લેશ્યા કે ઉંદરને મારનાર બિલાડી, કે હરણને મારનાર સિંહ-વાઘ, એ કદાચ જેટવી કાળી લેશ્યામાં ન હોય, તેનાથી પણ વિશેષ કાળી લેગ્યામાં આ માતા જેવા સંબંધવાળી જાતિની ચઢી રહી છે. પૂછેને કે વધારે કાળી લેશ્યાનું ધારણ શું? એ કે સિંહ, વાઘ કે બિલાડીને એ સ્વભાવ થઈ પડે છે કે પિતાના શિકાર પર હલ્લે કરી એને મારી નાખે, પણ એની પાછળ એ જીવપૂરતી લાંબી વિચારણા નથી. હરણીયું આવ્યું તે માર ઝપાટ. જ્યારે જાલિનીની કેવી દશા છે! મારવાની લાંબી વિચારણ! ભારે ચિંતા અને કાળજી: “મારૂં! મારૂં! કેમ મારૂં ?” તેમાં ઉપાય હાથ લાગ્યા ને અજમાયશ પણ કરી! ઉપાયને અમલ કરવા ચાલી. વિચારે એનું માનસિક પરિણામ કેટલું રૌદ્ર ને ઉગ્ર હશે! પુત્ર તરીકેને પ્રેમ પણ ન આવે, અને જીવ તરીકેની દયા ય ન આવી ! તે શું મુનિ તરીકેની ભક્તિ આવી નામ-નિશાન નહીં. એક જ વાત છે બસ ! મારી જ નાખું! શા માટે? બીજું કંઈ નહીં; એ ગમતું નથી મને. એ જીવતે રહે એ મારાથી જેવાય નહીં ! પ્રકરણ-૪૦ અજ્ઞાન દશાની ભયંકરતા અજ્ઞાન દશા આવું જ કરે છે. સાચા કારણે Page #462 -------------------------------------------------------------------------- ________________ ક જેવાનાં નહીં, પિતાની પ્રવૃત્તિ વ્યાજબી છે કે નહીં તે જોવાનું નહીં, અમારા મનને બેઠું તે સાચું. અમારે બીજું સાંભળવાનું નહીં'! ઊંચા માનવ ભવમાં અજ્ઞાનદશા એ બહુ ફડા ખેલ છે! ભુંડા ખેલ છે. પરલેકને કઈ વિચાર જ નહીં ! વિરાટ ભવિષ્યકાળમાં મારું શું થશે ? કેઈ શું કહેશે ? કંઈ નહિ, લેક અને પરલેક શૂન્ય મગજ ! જીવ જે આને ખ્યાલ રાખે તે ઘણે બચી જાય, પણ એ ખ્યાલને અભાવ આવું ઘર કૃત્ય કરાવી રહ્યું છે. માટે જ્ઞાનીઓએ જ્ઞાનદશાની માટી કિંમત આંકી ! જ્ઞાન મેળો. જ્ઞાન હશે તે ખ્યાલમાં આવશે કે નાનામાં નાને વિચાર પણ જે અશુભ છે તે કેટલો ભયંકર છે શુભ છે તે કેટલે કલ્યાણકારી છે! જ્ઞાન હોય તે ખબર પડે કે આ મારી અવળી કે અશુભ વિચારણું ચાલી. બજારમાં ભાવ સારે આબે, પણ ત્યાં સદે કર્યો ય નથી, ને કરવાનું પણ નથી. છતાં વિચાર કે “અહાહા, જો પૂરા પૈસા હોય તે બજાર હાથ કરી લઉં'ફલાણુને ખબર પડી દઉં...આવું આવું વિચારણામાં થાય કે ચાલ્યું ! પા પસ્થાનકની મશીનરીથી અનેક પાપ આત્મામાં આવી આવીને ઠલવાય ! શુભ કે અશુભની ભાવના કેણ શિખવે છે? સજ્ઞાન-અજ્ઞાનદશા ! જ્ઞાનદશાના-જીવ પર એટલે બધા આશીર્વાદ છે કે કાર્ય તે કેટલુંક કરવાનું એનું એજ, પણ જ્ઞાનદશાથી જીવ અનેક પાપમાંથી બચી જાય ! અને ઉપરથી પુણ્ય ઉપાજે ! અજ્ઞાન-દશા હેય તે એના એજ Page #463 -------------------------------------------------------------------------- ________________ ફર કાર્યમાં અધિક પાપ બાંધે! બજારમાંથી પૈસા એના એજ લેવાના, જ્ઞાનદશાવાળ પણ લેશે, અને અજ્ઞાની પણ એજ લેશે. ભાગ્ય અજ્ઞાનવાળાને ઓછું ને પિલાને વધારે નહીં આપે, એક જ સરખે હિસાબ ! જ્ઞાની કે અજ્ઞાની, બંને પૈસા લેવાના, ખસામાં મૂકવાના, ને તિજોરી ભેગા ય કરવાના. બન્ને સરખું જ કરે છે, પણ, અજ્ઞાનીને શું છે? હાથમાં આવે છે ને ગિલગિલીયાં થાય છે. “સારી દલાલી કરી ! કેમ ન થાય ? ચારે ઠેકાણે હરી-ફરીએ ને મહેનત કરીએ, તે બધું થાય! બસ, આવતા મહીને આનાથી દેઢી મહેનત કરવાની. ધરમ-બરમ તે નવરાના ધંધા ! આપણે તે ઘર કુટુંબના ઘણું કામ બાકી કરવાના છે, તે કરી નાખશું!”... એક જ પાપજાતિની વિચારણા. “તિજોરીની સંભાળ રાખવાની, નહિતર ઘરના માણસે વિચિત્ર છે! કબાટમાંથી પૈસા કાઢી લે તે? એમને ક્યાં ખબર છે કે પૌસા કેમ આવે છે...એમ કઈ કઈ વિકમાં અને કુપ્રવૃત્તિઓમાં ચઢવાને. જ્ઞાનદશાવાળો રૂપિયા કમાવવા વેઠિયાની જેમ કામ કરે છે, એને પણ પૈસા મળે કદાચ ચમકારે તે થાય છે, પણ એ સાથે એમ પણ થાય છે કે શું આ મારૂં માનવ જીવન! બસ આવી રીતે વેડફી જ નાખવાનું? ૫૦૦ રૂપિયા મળ્યા તેમાં આત્માનું શું પુણ્ય વધી ગયું ? આજે જેટલું વધારે મળ્યું તેટલે પૂર્વના પુણ્ય પર વધુ કાપ પડે ! બાર મહિના સુધી કેઈએ મહિને ૧૦૦-૧૦૦ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ રૂા. આપવાના હતા નક્કી કર્યા હતા, પણ આપણે જરૂર પડી, ને ત્રીજે મહિને તકાદે કર્યો કે “ભાઈ, રૂપીયા સાતસો આપી ઘો!” પેલે આપી ય દે, ને ઘેર લઈ આવ્યા. તે શું કર્યું? લેણ ઉપર કાપ પડી ગયે ! હવે ત્રણ હપ્તામાં કામ પતી જવાનું. પછી? હજી વર્ષના છ મહિના બાકી રહ્યા તેનું શું? તેના માટે ભીખ માગે ! એમ બજારમાં વધારે લાભ, તે પુણ્ય પર કાપ વધારે. માટે સમકિતીને એ વિચાર આવે કે આમાં ખૂશ થવા જેવું નથી. આમાં તે પુણ્ય પર કાપ પડી ગયે.” તિજોરીમાં પૂરતાં વિચાર આવે કે “આમ પૂરેલું કેટલાનું ધન રહ્યું ? માટે કાઢ, ધમમાં ખરચ એને વ્રતધન, જ્ઞાનદશા છે એટલે ઝેરી સાપ જેવી લક્ષ્મીને હાથમાં લે છે ખરો, પણ બરાબર સાવધાનથી રાગ આકર્ષણ-પક્ષપાતરૂપી એનું ઝેર નિચોવીને લે છે. લક્ષ્મી લાવતાં પાપ ઓછાં સેવે છે. અને લાવીને સુકૃતમાં સારું ખર્ચે છે, ઉંચી ભાવનાએ ભાવે છે, જ્ઞાનદશા અને અજ્ઞાનદશામાં મોટો ફરક છે, જ્ઞાનદશાવાળાની ચર્ચા-ચિતા ઉંચી ! અજ્ઞાનદશાવાળાની વિચારણા અને કાર્યવાહી અધમ! જાલિની તો અજ્ઞાન છે, નિર્ણય મુજબ પૂનમની વહેલી પ્રભાતે પહોંચી ગઈ ઉદ્યાનમાં! હવે આ મહામુનિને તરતમાં ઘાત કરે છે એટલે ઉગ્ર કાળી લેગ્યામાં ચઢતી જાય છે! શિખીમુનિએ જોયું. કહે છે, “ઓહિ? મા અત્યારમાં? પણ એકલા કેમ? આ કંઈક અનુચિત હાથમાં Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ લઈને પ્રભાત કાળે એકલા કેમ આવ્યા? પ્રભાત કાળે તા સાધુએ સ્વાધ્યાયમાં હાય ત્યાં દુખલ થઈ! વળી પાછા એકલા ! ને હાથમાં શુ' લઇને આવ્યા છે ? આ ત્રણે ય વાત અનુગતી છે !” મહામુનિ શિખીકુમાર એટલે લાખો વર્ષોના ઉત્કૃષ્ટ ચારિત્રના પાલનહાર છે. વ્યક્તિને એળખવામાં તે કાચા હશે કે પક્કા ? પા ! પણ સામે કોણ છે ? માતા છે. તેમાં કઈ અવિશ્વાસ રાખવાને હાય કે આ માતા નથીને અમારા આચાર પર આક્રમણ કરશે તે ? એમ અને જ નહીં; તે પછી આટલી ભડક શાની ? શિખીમુનિ ભડકી ઉઠ્યા! પણ કડુા કે ચારિત્રમા જ એવા છે, કે એમાં ચાકસ પ્રકારની મર્યાદાએનું પાલન કરવાનું જ ડાય છે, જો એ મર્યાદાઓનું પાલન નથી હાતુ તા વાંધા ભવિષ્યમાં આવે છે; પહેલેથી વાંધા નથી દેખાતા ! ચારિત્રને વાંધા લાવે એવી કોઇ પણ અનુચિત વાત, એવી કોઇપણ વસ્તુ, કોઈપણ વર્તાવ કે વિચાર, એની પણ મનાઇ. એ માર્ગે જવામાં ચારિત્રનું ઉલ્લંધન થાય. ગુરુ કદાચ પોતે પેાતાને સ્થૂલિભદ્ર જેવા સમજતા હાય, તે પણ અધા સાધુ સ્થૂલભદ્ર હોય ? ના, માટે બાહ્ય મર્યાદાએ પાળવી જ જોઇએ. શિખીકુમાર મુનિવર માતાને પણ અકાળે આવવા અદલ સાવધાન કરે છે. સાધુજીવન એટલે બ્રહ્મચર્ય ની સિદ્ધિ નથી. બ્રહ્મચર્યની સાધનાના અભ્યાસ છે. તે અભ્યાસદશામાં અખતરા કરવાના ન હેાય. પરીક્ષા Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ન હોય. પરીક્ષા તે પૂરું થયા પછી હેય. એટલા માટે જ્ઞાનીઓએ એવી મર્યાદા બાંધી કે સાધુના વ્રત પાલનમાં સહેજ પણ વધે ન આવે, મેટા મહાત્માઓને પણ પિતાની જાત સિવાય બીજ સાધુઓને પણ વિચાર રાખવે ઘટે. માટે પ્રકરણ-૪૧ શિખીમુનિનો ઉપયોગ ધર્મ મહષિ શિખીકુમાર કહે છે, “અત્યારમાં? સ્ત્રી અને એકલી? મુનિના જ્ઞાન-ધ્યાનને સમય, તેવા અવસરે દખલ? વળી આ હાથમાં શું લઈ આવ્યા?’ આવી ગભરામણ રહે? પિતાના આચાર, મર્યાદાઓને કટ્ટરપણે પાળવાની હરહંમેશાં જાગૃતિ હોય તેને તે ગડમથલ હોય તે જ પતનમાંથી બચી જાય, નહીંતર પડી જાય! જે ભક્તા માટે વિચારે કે “બિચારીને બહુ ભાવ થયે હશે !” તેને ખબર નથી કે, “પણ તારે ભાવ નીકળી જશે.......... કોઈ સંસ્થા, કોઈ સારું જીવન, સારી વ્યવસ્થા, તેને યોગ્ય કડક મર્યાદાઓ વગર ચાલી શકે જ નહીં. નાના ખેતરને પણ વાડ જોઈએ. જુવારીનું ખેતર હોય તે પણ વાડ. ચાર ચીભડાં વાવ્યાં હોય તે પણ વાડ ક્યાં વાડની મર્યાદા નથી જોઈતી? હા કહે, એકવીસમી સદીના જીવનમાં નથી જોઇતી! અહીં એવું નથી કે વેષ આવે જ પહેરાય, Page #467 -------------------------------------------------------------------------- ________________ ભાષા આવી જ બોલાય, ખેરાક આવે જ ખવાય, વ્યવહાર આવે જ ચલાવાય સંબંધોનું પાલન આવું આવું જ થવું જોઈએ. પિતા એટલે પિતા! ધણું એટલે ધણી ! ધણીયાણી એટલે ધણીયાણી ! ધણી એ ધણીયાણી એ ઘણું નહીં'. ઘણી અને પિતા હુકમના અવાજે બોલી શકે ! પણ ઘણીવાણી અને પુત્રને તે આજ્ઞાધીનના સાદે જ બેલવાનું. આ ન હોય તે ઘર ભાંડભવાયા જેવું થાય. જેને જે પાઠ ભજવવાને હોય તે જ ભજવાય. હમણું તે પત્ની પતિને વિનય કરતી હોય, પણ જરાક વાંકુ પડતાં વાણી બદલે, રોફ કરે, એ ન ચાલે. એનું નામ તે જંગલી જીવન કહેવાય ! શહેરી ઢોરની પણ મર્યાદા હોય છે. એ મર્યાદાનું પાલન ન કરે તે ડફણાં પડે ! ઘરનું ઢેર હાય. પણ મર્યાદાને ભંગ કરે ને છોકરાને જરા શિંગડું દેખાડે તે ચલાવી લે? ના, ત્યાં એમ થાય કે “આજે જરાક ને કાલે વધુ શિંગડું મારે તે માટે લે ડફણું હાથમાં. મર્યાદાભંગ ભૂલાવી દેવા દે.” એ તે પશુ માટે, પણ માણસ માટે ? શિખી મુનિને મર્યાદાની ઘણી જ તમન્ના છે. અમર્યાદિત દેખતાં બેલી ઉઠયા, “કેમ આમ ?” જાલિની ખણુ જબરી છે! કહે છે, “દિકરા, શું કહું ? આ મારા પુણ્યને માટે ભેજન લઈને આવી છું. તમે હવે જવાના છે અને ફરી ફરી પુણ્યને લાભ કયાં થવાને ? આપના માટે નથી લાવી !” Page #468 -------------------------------------------------------------------------- ________________ | મુનિ કહે છે “અરે, પણ આ તે સાધુને માટે આચાર વિરૂધ્ધ ગણાય. સાધુ માટે સામેથી લવાય નહીં, ને સાધુને માટે બનાવેલું લેવાય પણ નહીં. આ તે તમે બનાવીને લાવ્યા હશે. માટે બે દેષ થાય; આધાર્મિને અભ્યાહત!' એમ કહીને સાધુની વિધિ બતાવી. ગૃહસ્થ બનાવી હેય રસોઈ, ને ઠેઠ વહેરાવે ત્યાં સુધી સાધુને વિકલ્પ પણ ન કરે તે કામ લાગે. એટલે? સુપાત્રદાનને લાભ જરૂર છે, પણ “આટલું સાધુને વહેરાવવા ભેગું કરે,’ એ ય ન કપાય. ભાવના ઉંચામાં ઉંચી ભાવવાની કે “બધાને લાભ મને ક્યારે મળે. આ બધું અમારું ક્યારે પાત્રે પડે !” પણ એ કલ્પના નહિ કરવાની, કે આવશે મહારાજ, રાખી મૂકે. સાધુને કામ લાગશે! એમ રાખે તે સ્થાપના દેષ થઈ ગયે. માટે ગૃહસ્થ પણ દેશે જાણવા જોઈએ, સાધુને ગૃહસ્થ થકી સોળ દેષ લાગે છે, તે ગૃહસ્થ જાણીને ટાળવા જોઈએ. સાધુ માટે સ્વતંત્ર બનાવે એ આધાકમી. સાધુ માટે ભેગું રાંધે એ મિશ્ર. સાધુ પાછળથી આવ્યા, તે દે દાળમાં પાણી ને મસાલે, એ અધ્યવપૂરક. નિર્દોષ આહારને જે મહાન લાભ છે તે દેષિત થયું કે લાભ ખખરો થઈ ગયે ! ઠીક છે, સાધુ બિમાર છે, અથવા ગામમાં સાધુને કોઈ વહોરાવનાર નથી, ને શ્રાવક સાધુ માટે બનાવે તે પૂરે લાભ! બાકી તેવાં કોઈ કારણ વિના માત્ર લાભ લેવાની દષ્ટિએ બનાવ્યું તે સાધુને માટે એ દેષિત થયું, સાધુથી ન લેવાય. માટે જ ભક્તોથી સાધુને ચેતતા રહેવું પડે. વહેરતાં પહેલાં સાધુ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઉપગ મૂકે. સંભવ છે એમાં, કે અતિ કુશળ ભક્તથી એ છેતરાય પણ ખરા. જુએ એક દષ્ટાન્ત. પ્રકરણ-૪૨ મુનિ અને ભક્ત શ્રાવિકા. એક મહાત્માને માસખમણનું પારણું હતું, જે બાજુના ગામવાળી બાઈને પારણાને લાભ લેવા ઈચ્છા થઈ, લાગ્યું, “સંભવ છે કે આપણે ઘેર આવે ! અભિગ્રહધારી છે માટે એ મુકામના ગામમાં નહીં જાય. સવારના પહોરમાં ખીરનું તપેલું ચઢાવી દીધું. છેકરાએને ખવડાવી ખીર; ને કહી દીધું, “આવી ધાંધલ કરજે.” પાછી ખીર ઘરમાં જ્યાં ને ત્યાં થોડી થોડી ઢળી. હવે જુએ છે કે મુનિ આવે છે, પણ પક્કો વિચારે છે “આપણે બેલાવવા નથી જવું, નહીંતર શંકા પડે!” આવ્યા મહારાજ; કહે છે, ધર્મલાભ!” પધારે એટલું જ બાઈ કહે છે, બાકી નક્કી કર્યું છે કે બહુ આદર સત્કાર નહીં બતાવવાને. શું હૃદયમાં આદર નથી? છે ભારોભાર છે, પણ બહાર નથી બતાવ. વા. આમ બની શકે ? હા, તે એજ પ્રમાણે સમજી Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૯ યે કે વડિલના પ્રત્યે હૈયામાં અનાદાર ઉઠયા હાય તે પણ બહારથી આદર સત્કાર બતાવવાનું ઔચિત્ય જાળવી શકાય. 'ભ માટે નહિ હાં! આંતરિક અનાદર ટાળવા માટે. અહીં જુએ શિખવી રાખેલા છેકરા કહે છે, અરે, મા! આ કેટલા દહાડા ખીર ખવડાવીશ રાજ ખીર ખીર! આ કંટાળી ગયા ! મહાત્મા શાસ્ત્રના જાણકાર છે. વિચારે છે, પધારે કહ્યું છે, પણ છેકરા કઢાળેા અતાવી રહ્યા છે; એટલે રેાજ થતી લાગે છે. છેકરાં ખીર આપેલી તે થાડી પીએ છે ને ઢાળે છે, એટલે ખીરના પર્વ જેવુ લાગે છે.' વળી આઇ કહે છે, 'મહારાજ, શાને ખપ છે? આ ખીર છે. અમારે તે ઉકરડે ફેંકી દેવાની છે. તમારે ખપે તે લઈ જાએ.' સાધુ દ્રવ્ય ક્ષેત્રાદિના વિચાર કરે છે. દ્રવ્ય એટલે વહેમ પડે. ખીર એટલે વસ્તુ, વસ્તુ એવી છે કે જા ભક્તિનુ દ્રવ્ય ગણાય. ાટલા શટલીમાં બહુ વહેમાવા જેવું નહીં; જો કે જ્યાં એકલા રોટલાના જ રિવાજ હૈય ત્યાં રોટલી પણ દેખાય તે તે પણ શંકાનુ કારણ ! બાકી શી, લાડુ, વગેરે તે શંકાનુ કારણ ખરૂં. અહીં' એ જુએ છે કે ખીરનુ' પ્રમાણ કેટલુ' કર્યું' છે, તેા દેખાય છે કે ઘણું બધું કર્યું છે ! સાધુના લાભ લેવા હાય તા ત્તા પ્રમાણમાં કરે. માટે દ્રષ્ય શુદ્ધિ લાગે છે. હવે ક્ષેત્ર કેવુ છે? આ ચેાકમાં ખીર ઢળી છે. એ પણ ટાળે છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ કાળ કે છે? મધ્યાહ્ન વીતવા આવે છે ! થઈ ગયું, અત્યાર સુધી કાંઈ આપણી રાહ ન જુએ. ત્યારે ભાવ ? ઠેઠ બારણું આગળ પણ બોલાવવા આવ્યા નથી. આવ્યા તે બહુ ઉમળકા દેખાડતા નથી. આપતી વખતે કહે છે ખપતું હોય તે લે. એટલે કાંઈ તેવી ભક્તિને ભાવ પણ દેખાતું નથી ! માટે નકકી કર્યું કે-ગોચરી દેષ વિનાની છે. જે ધર્મઠગારા હોય, તેની આગળ અભયકુમાર જેવા પણ ઠગાઈ જાય ! વેશ્યા એમને ઠગી ગઈ ! અહીં તે ભક્તિભાવની ઠગાઈ છે. સામે સાધુ બરાબર ઉપયોગવાળા છે ! મા ખમણનું પારણું છે, છતાં તેમાં લાલચ નથી નિર્દોષ મુકે રોટલા મળે તેને સેનાને ટુકડે માનનારા છે; અને દેષિત ખીર મળે, તેને ઝેરને પ્યાલે સમજે છે! કેને માટે આ? જેને પરલેકની જ પડી છે, જેને આ લેકનાં સુખ સગવડની કંઈ પરવા નથી એના માટે ! એક જ કર્મક્ષયની જેને તમન્ના છે, વીતરાગની આરાધના માટે કાયાને પણ કરી નાખવાની જેની પૂરી તૈયારી છે, તેને માટે આ ધર્મની વસ્તુ એટલે સેનાને ટૂકડો ! અને પાપની વસ્તુ એટલે ઝેરના કટોરા ! અઢાર પાપસ્થાનકના જેટલા અવાંતર ભેદ થાય, તે દરેક પર ખેદ, અને ધર્મની પ્રત્યેક બાબત પર ઉજમાળતા છે ને? ના, જેટલી આ લેકની પડી છે તેટલી પરલેકની નથી પડી ! કમબંધ કરાવે એવામાં જેટલી Page #472 -------------------------------------------------------------------------- ________________ હશ છે એટલી કર્મક્ષયની નથી પડી, એટલી કર્મક્ષયની હોંશ નથી! કાયાને જેટલી પંપાળવી છે, એટલી કચડવી નથી ! કેમ આમ ? ધર્મ સાથે ઓરમાયાપણું છે માટે. ધર્મ સાથે સાચી પિતાની સગાઈ થશે ત્યારે પલટો આવશે. મુનિએ ખીર લહેરી લીધી ! બાઈ તે અંદર ખૂબ જ ખુશી થઈ ! મહારાજ વહેરીને ગયા ! મા ખમણનું પારણું છે, મુકામના ગામ તરફ આવે છે. હજી ગામે પહોંચી શક્યા નથી, ત્યાં વાટમાં શરીર ખૂબ અશક્ત થયું. મનને લાગ્યું કે હવે ચાલવું મુશ્કેલ છે. હવે પારણું કરી લેવું પડશે ! ગુરુમહાજે રજા આપી દીધેલી કે શક્તિ પહોંચે તેમ કરજે. અધવચ્ચે ઝાડ નીચે જગાપૂજ-પ્રમાઈને બેઠા. ઈરિયાવહી વગેરે વિધિ કરી સ્વાધ્યાય કર્યો, આનું નામ સાધુતા. જિનાજ્ઞાનુસાર સૂત્ર-સ્વાધ્યાય અર્થાત્ જ્ઞાનભેજન પહેલું ! ચાલીને આવ્યા પછી માનસિક સ્વસ્થતા પહેલી ! પછી અન્નભેજન ! ભાવનામાં કેવળજ્ઞાન :– હવે મુનિ આહાર કરતાં પહેલાં ભાવના ભાવે છે, “ઓહ, આજ મારે કે અધન્ય દિવસ કે મહાત્મા ત્યાં ને હું અહીં એક આહાર કરવા બેસું છું ! આહારને લાભ તે, સંયમધારી અને મહાને મેરુ જે ભાર વહ નાર સાધુ મહામાની ભક્તિ કરવામાં છે. એ ભક્તિ મળી હેત તે મારે ગોચરી લાવેલી લેખે લાગત! આજે આવા Page #473 -------------------------------------------------------------------------- ________________ કઈ લાભ વિના આ જાતષિક રાક્ષસી ભજન કરવાનું આવ્યું !”....વિચારે કે સાધુ મહાત્માની શું કિંમત છે એમને ! ભલે ચારિત્ર અવસ્થામાં નાનું હોય, જ્ઞાનમાં એ છે હય, પણ સાધુ છે એટલે ઈન્દ્રને પણ પૂજ્ય છે! સાધુ છે એટલે નિપાપ જીવનવાળે છે! સાધુ છે એટલે સંસારના પ્રલેભન વિનાને છે! સાધુ છે એટલે જિનને સેવક છે. માટે એ પહેલાં પૂજ્ય છે, પછી પિતાનું ભજન, એમ એ માને છે. એવા સાધુની ભક્તિ અલ્પકાળમાં જીવને તારનારી બને છે. પાનું હઠે અડે તે પહેલાં ભાવના એટલી બધી વધી ગઈ, જીવ-દેહનું ભેદજ્ઞાન અને આત્મરમણતા એવા વિકસી ઉડ્યા કે ઉચ્ચ ઉચ્ચતર ભાવ નામાં ક્ષપકશ્રેણીએ ચઢતાં એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું! લેાકાલેક પ્રગટ થઈ ગયા! સમસ્ત વિશ્વના સમસ્ત જડ અને જીના ત્રણે ય કાળના ખેલ નજર સામે આવી ગયા ! તે પૂછેને કે ખીર ખેલ નજર સામે આવ્યા કે નહિં? હા, આબે, પણ આશ્ચર્ય ન થાય. આશ્ચર્ય થાય તે મરે થાય. કેમકે હે બાઈ ધુતારી મળી !” એવું થાય તે મોહ ! આ તે મહાત્મા હતા જ, પાછા વીતરાગ થયા, એટલે જોયું કે “આ બાઈએ ભક્તિની ઉમેદમાં આ ભાગ ભજવે !” પિતે દેષ સર્વથા ટાળવાની પૂરી કાળજી રાખી હતી તે આ સ્થિતિએ પહોંચ્યા. દિલમાં પાપ રાખી નિર્દોષ ગોચરી હોવાનું મન મનાવી લીધું હત તે હૈયામાં તે સંકલેશ હોવાને લીધે બીજી ભાવના ગમે તેવી ભાવે, પણ વીતરાગદશા અને કેવળજ્ઞાન ન મળે. Page #474 -------------------------------------------------------------------------- ________________ એવી જ રીતે તપાસ પૂરી કરી નિર્દોષ જાણી લીધું, પણ પછી જે દેષિત લાગ્યું તે એને પરડવી જ દેવું જોઈએ; જંગલમાં એકાંત નિર્જીવ જગાએ ત્યજી દેવું જોઈએ. ત્યાં એ વિચાર ન કરાય કે “પણ એમ પરઠવે તે કેટલા જીવ મરે? એના કરતાં અંદર પરઠવે તે શું ?” ના, પરઠવ્યા પછી એની મૂછ ઉતારી નાખી કે એના પાપના ભાર ઉતરી ગયા ને દેષિત જાણવા છતાં અંદર પરઠવી કે અંદર પહેલે દેષ તરફ ધિો બનેલે આત્મા બગડ્યો! વળી બગડેલો આત્મા તે ભવિષ્યમાં કેટલાયને બગાડશે. હૃદય ડુિં પડી ગયું એટલે ખલાસ કુણાશ જતી રહ્યા પછી તે પરભવે ઘાતકી અને હિંસક બની જવાને ! એમ શુભ કુણા પરિણામની ધારા ન બગડે માટે પરડવી જ દેવાનું, એમાં દેષ તરફ જાગ્રતિ રહી. માતાનું આગળ કપટ – શિખીકુમારના નિષેધમાં તે માતાએ જોયું કે કંઈ ઉપયોગ લાગે એમ નથી, માટે છેલ્લું શસ્ત્ર અજમાવ્યું. સ્ત્રીનું છેલ્લું શસ્ત્ર કયું? રુદન. રોવા જેવી થઈ ગઈ. “અરે દિકરા, આ હું જે પાછું લઈ જઈશ તે મને જરા પણ શાંતિ થવાની નથી ! જે આટલે લાભ ન મળે તે હું તે મહા હીનભાગિણી ! લાખ રૂપીઆના સાધુ મળ્યા, પણ હું તે અભાગિણીની અભાગિણી માટે કંઈ પણ બોલ્યા વિના મારૂ આટલું લેવું પડશે !' જેટલી માતા કપટી છે એટલા જ Page #475 -------------------------------------------------------------------------- ________________ સરળ સ્વભાવી શિખીકુમાર છે! એ વિચારે છે . “અહો! શું માતાની ભક્તિ છે! શું ધર્મશ્રદ્ધા છે ! એને પુત્ર સાધુ. એના માટે એ મગરૂબી માને છે અને સાધુભક્તિ મળે તેને તે ધન્ય દિવસ અને સફળ જીવન માને છે ! માટે એના માનસિક પરિણામ બગડવા ન જોઈએ. આ ન સ્વીકારીએ તે જિંદગીભર દુર્યાનમાં સળગી મરે ! ને શ્રદ્ધા ગુમાવી દુર્યાનમાં પડે, તે દુર્ગતિમાં ફેલાઈ જાય, માટે અપવાદ માગ જે પડશે !” એમ વિચારી કહે છે, તે પછી, મા, તમારી જેવી ઈચ્છા, પણ જુઓ ફરીથી સાધુ માટે આ આગ્રહ નહીં કરવાને ! માતા ખૂશી દેખાડી કહે છે, “અહોહો ! આજ તે મારે કલ્યાણના પુષ્પરાવર્ત મેઘ વરસ્યા ! ફરી કદી આ આગ્રહ નહીં કરું !' મુનિ કહે છે, “ઠીક ત્યારે, એમ કરે કે આ સાધુને પાત્રામાં વહોરાવી દે. તે વખતે આ વિચારે છે, “અહો આ તે મુશ્કેલી થઈ! એમ આપી દઉં ને એ બીજા સાધુઓને આપે તે ? મારૂં મુખ્ય કામ રહી જાય ! એમને ત્યાં હું ક્યાં જોવા જવાની ? મારે તે મારા હાથે કેળી ખવરાવ છે ! એટલે પાછી વચકી ! – Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪૩ ભાવમળને હ્રાસ ક્યાં? શિખીકુમાર મુનિએ પુણ્યને લાભ લેવાની માતાની ૩માનસ ૩૧૧ : ઈચ્છા જેઈને સાધુને ન કલ્પે એવા પણ દેષિત આહારને વહોરી લેવાની તૈયારી બતાવી. આમાં વિશિષ્ટ લાભની દૃષ્ટિ હતી. સજજન આત્માઓ દુઃખી આત્માના દુઃખને જોઈ શક્તા નથી, એની તરફ આંખ મીંચામણું કરી શક્તા નથી. ઘણું જન્મની સાધના પછી હૃદયમાં તેવા પ્રકારની કમળતા. તેવી કઈ વિશિષ્ટ ભાવયા જન્મી શકે છે. માટે ગદષ્ટિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આત્મા જ્યારે અનંતા પુદ્ગલ પરાવર્ત પસાર કરી હવે ચરમાવર્તમાં આવે છે, મેક્ષે જવામાં એક પરાવતથી હવે વધુ કાળી નથી તે છેલ્લે પુગલ પરાવર્ત, તેનું નાગ્ર ચરમાવત, ત્યારે એ અનાદિ કાળથી આત્મા પર લાગેલે જે સહજ મળ, તેની અલ્પતા વાળો બને છે, ત્યાં સુધી તે એ ભાવમળનું ઘર હોય છે. ભાવમળના મેગે એનામાં પરિણામની કઠેરતા, ઉત્કટ કેટિના રાગ દ્વેષ, સંસારની અનહદ રસિકતા, કેવળ સ્વાર્થની જ લાલસા, એક માત્ર જડ પદાર્થની લગની અને આત્માનું સરાસર અજ્ઞાન, આવા દોષે ઝગમગતા રહે છે. સ્થિરપણે થનમનતા બધા દેશે ભાવમળની બહુલતામાં હોય છે, પણ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ચરમાવ માં આવતાં તે મળ હાસ પામે છે અને તે જ તેનામાં ધર્માંની ચેાગ્યતા આવે છે. સંસાર ખહુ ગમે છે; દુનિયાના પદાર્થોની જ લગની ઘણી છે, આત્માના કાઇ વિચાર સરખા નથી, એવેા માણસ સચૈગવશાત્ મંદિરઉપાશ્રયે આવી પણ જાય, ધર્માંકામાં પાંચ પૈસા ખર્ચી પણ નાખે, છતાં એનામાં ધર્મને પેસવાની જગા નથી. જેમ, કપડું અત્યંત મેલથી ભરેલુ' હાય ત્યાંસુધી એના પર રંગ ચઢવાના કાઈ અવકાશ નહીં; એ તે મેલ એછે થઇ ગયા પછી રંગ ચઢે. કપડું તૈલી થઇ ગયું' હાય, કલર મગાવા જમ નીના, અને એમાં કપડું એળેા, એક વાર નહી' સેા વાર, પણ રંગ ચઢે? ના, તેમ ધના રંગ ચઢવામાં ભાવમળ બાધક છે. ભાવયા કચારે ? :—ચરમાવમાં આવે ત્યાં ભાવમળ હાસ પામે અને આત્મા પર રંગ ચઢે ત્યાં જે ત્રણ ગુણના લાભ થાય છે, તેમાંના એક ગુણ છે, દુઃખી જીવા પર અત્યંત દયા.’ શિખીકુમાર મહામુનિ માતાના મેહમાં નથી તણાયા, માતાના પ્રેમમાં નથી લપટાણા, પણ માતાના આત્મા પ્રત્યે ભાવદયાવાળા બન્યા છે. માતા ધુતારી છે, મહાકર કમ કરવા તૈયાર છે. એના પર પણ એમના દિલમાંથી ભાવદયાના ઝરા વહી રહ્યો છે એના પર આ વિચારણા છે કે દયાના મહાન ગુણ અનંતા અનંત જન્મે સસારમાં વિતાગ્રા પછી આવે છે. તે ભવ્યને. અભવ્યને તા એનાથી ય અનંતગુણા જન્મા વિતાવ્યા પછી પણ ન Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૭ આવે ! કેમ વારં? એને કેઈ ચરમાવર્તને કાળ જ મળતું નથી ! અરે ! ગમે તેટલા ચારિત્ર લઈ નાખે, છતાં પણ છેલ્લું ચરમાવર્ત ન મળે ! ત્યારે તમારા જેવા ભવ્ય જીવને સહેજે મળી જાય, એ કેવું મહાભાગ્ય !તે મળવા છતાં જે દુઃખી જીવ પર દયા નથી જાગતી, દયા આચરી શકાતી નથી, તે કેટલી અફસેસની વાત ગણાય ! માનવ જીવનના મૂલ્ય આમાં છે. ધ્યાન રાખજે પુગલ પરાવર્ત માં દાખલ થઈ જવા માત્રથી દયા આવી જાય એવું નથી. ભારેકમી હોય તે કંઈન બને, અશુભ નિમિતે માં પડ્યો-પાથર્યો રહે, પુદ્ગલને જ ઘેલી બન્યો રહે ત્યાં સુધી પથરા જે હોય! આમ ચરમાવર્તમાં જીવ ધર્મને પુરુષાર્થ કરે છે, તેથી ગુણ આવી ગયા એમ ન કહેવાય, જીવ ચરમાવર્તમાં આવી ગયે, એમ ન કહેવાય, કેમકે એમ પુરુષાર્થ તે અચરમાવર્તમાં પણ ક્યાં નથી કરતા? પ્ર. –તે ચરમાવતમાં આવ્યા તે શી રીતે ખબર પડે? ઉ૦ – કે એવા કાળે જીવનની એકાદ પળે પણ સંસાર પર તિરસ્કાર છૂટે કે “આવી રીતે મારે ભમ્યાજ કરવાનું? આનું આજ કર્યા જ કરવાનું? અહે, કયારે મેક્ષ થાય ને આ જંજાળ છુટે !” આવી દષ્ટિ જેને જાગે તે ચરમાવર્ત માં! અવસરે એવું ય બને કે ચરમાવતને છેડે પણ આ દષ્ટિ જાગે ! પણ એટલું ધ્યાનમાં રાખજે કે મેક્ષની મુસાફરી મેળવનારા તે પિતાના પુરુષા Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ થી ! કાઈ ભાગ્ય, કોઈ એવું ક નથી કે જે એ પકઢાવી ઢે ! હા, એટલુ` છે કે, ભાવમળ જવાથી ત્રણ ગુણ :—ભાવમળ એછે થઇ જાય ત્યારે જ (૧) દુઃખી પર અત્યંત દયાના પરિણામ જાગે. ભાવમળ એ થાય ત્યારે (૨) ગુણ વાન પ્રત્યે અરુચિ નહિ ઉઠે, ભાવમળ છે થાય ત્યારે જ (૩) ઔચિત્ય નામના અદ્દભુત ગુણ આવે. બિચારા અભવીને આ બધા માટે નાલાયકાત ! ને ભવીને માટે લાયકાત ! હૈ' તમને આવી છે કેઈ દિવસ વિચારણા કે આપણી પાસે ભવ્યત્વ એક એવા પાસપેા છે કે જે પાસપોર્ટ જ આપણને ભવસાગરની વચ્ચેથી ચારિત્રધર્મની સ્ટીમરમાં બેસાડી મેક્ષનગરે લઇ જાય ? બિચારા અભવી પાસે ટિકિટ જ નથીઃ અભવી પાસે ટિકિટ જ નથી ! આટલે માટે ભેદ છે! અન’તાન'તકાળ વિત્યે જ જાય અને અભવી સ'સા રમાં ભમતા જ જાય ! એમ તે અભવીય ચારિત્ર લે પણ મેાટા વાંધા એ કે સમકિત ન મળે ચારિત્રમાં સમ કિતના પરિણામ હાય કે સ્ટીમર થઈ! એ ભવ્યત્વની ટિકિટ હાય તો જ અને, એને આ ટિકિટ કઈ હેાશિયારીથી મળે ? કાઇ હોશિયારી કે મહેનત નહી'! એવુ* હાત તે તી કર ભગવાન શા માટે અભવીને ખાકી રાખત? ભવ્યત્વની ટિકિટ તે અનાદિ કાળથી છે તે છે, અને નથી તેા નથી ! કદીય નવી ઉભી કરી શકાતી નથી ! ત્યારે હવે જે તમને Page #480 -------------------------------------------------------------------------- ________________ ટિકિટ મફત મળી ગઈ છે તેનું મૂલ્ય વિચારે! એની કેટલી કદર છે તે વિચારે ! ભવ્યત્વની ટિકિટની કદર – ઘોર તપસ્યાથી નહીં કે મહાપુણ્યના ઉદયથી ન મળે એવી ભવ્યત્વની ટિકિટ તમને મલી તેની કિંમત છે તમને ? એ ટિકિટ પર જ અહીં સ્ટીમર મળી શકે છે. તે વિચાર આવે છે ખરો કે “એ લઈને હું શું કરી રહ્યો છું ટિકિટ લઈને મેક્ષનગર તરફ જવાની પેરવી કે સંસારમાં જ સલવાની પેરવી? ‘જન્મ-જન્મનાં કુસંસ્કારે, આહારાદિ સંજ્ઞાઓ, જુગ જુગની પાપવાસનાઓ એને જમીનદોસ્ત કરી, આત્માના ઉત્તમ વૈરાગ્ય અને સંવેગાદિ ગુણો ત્યાગ-તપના ગુણો, જ્ઞાન-ધ્યાનના ગુણો, આ બધું પ્રગટ કરી શકું તેવી ટિકિટ છે!” આવે છે આ વિચાર? એ પ્રગટ કરો તે કાઢ્યા એટલા કાળ હવે કાઢવાના નહિ. એ ટિકિટ પર થઈ શકતો સત્ પુરુષાર્થ કરાય તો એકજ જન્મમાં પૂર્વનાં અસંખ્ય ભવનાં કઈ પાપ રદ બાતલ થવા તૈયાર છે. ભવ્યત્વની ટિકિટ પર જ દુખી પર અત્યંત દયા, ગુણવાન પર અત્યંત પ્રેમ અને ઔચિત્યનું પાલન, તીર્થકરદેવની આજ્ઞાનું પાલન, એમના ફરમાવેલા દર્શન અને જ્ઞાન તથા તપ અને સર્વ વિરતિ ચારિત્રને પુરુષાર્થ કરી શકાય. શિખીકુમાર મહામુનિ ફસાય છે -શિખીકુમાર મહામુનિ ઘણું દયાવાળા છે. “જે આ આહાર સાધુને કલ્પ નહિ, પણ તમારા ભાવ ન બગડે માટે આ વખતે લઈ Page #481 -------------------------------------------------------------------------- ________________ લઈએ છીએ, પણ પછી આવુ ન કરશેા,' એમ માતાને કહે છે. માતાએ ખૂશી બતાવી, ધન્ય ભાગ્ય માર મહામુનિ સાધુને કહે છે, એ વહેારાવે તે લઇ લે ? મા પડી વિચારમાં, આ વહેારાવું,....પણ સાધુ મહારાજ ઘણા છે. બધાને એ આપી દે, તે મારું ધાર્યું ન ચાય ! મારે તે તીર અહી લગાવી દેવું છે!' એટલે જુએ ઠગારી કેવુ. બેલે છે! અહા ! તમે તે માતૃપ્રેમ ઘણેા બતાવ્યે ! તમારે માર્ગ ના પાડે છે, દોષ લાગે છે, છતાં લઇ લેવાની તમે તૈયારી બતાવી ! આટલા દયાળુ, આટલા માતૃવત્સલ છે, તે જરા માટે શા સારૂ એન્ડ્રુ રાખે છે ? એક જરા મારા હાથે જ ભાજન કરા! બસ એટલું જહું માગું છું.” ગેાઠવણ કેવી કરી મૂકી ? એને કયાં ભવ્યત્વની પડી છે કે ‘એ દિકરા જેમ માનવ છે, તેમ હું પણુ માનવ છું. એ ભવ્યત્વ પકવવા કેટલી દયા કરી રહ્યો છે! ને હું કેટલી કરતા કરી રહી છું !' આ વિચાર ન હાય એને ભવ્યત્વ કેટલી ઉમદા ચીજ છે, તેની શી પડી હેાય ? એ નથી એને તે રગ-રાગ જ સૂઝે! ને સગવડ ન હોય તે હાયવાય ! છતે ભવ્યત્વે આ દુતિની નાગચૂડમાં ફસાઈ જશે. માખીને પાંખ છે તેથી ખધે ઉડી શકે, પણ અજ્ઞાન માખી લાલચુ ખનીને ગિરાળી તાકી રહી હેાય તે જ ભીત Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ પર બેસવા જાય તે ? ગિરાળીના મુખમાં જ ને ? કરેનીયાના જાળા તરફ ઉડવા જાય ત્યારે શું થાય? હાથે કરીને કરાળીયાના જાળામાં રીમાઇ–રીબાઈને મરવા જ ગમ્યું ને છતી પાંખે, જેનાથી બાગ-બગીચામાં મહાલી શકે તેનાથી જ માતને? તેમ, આ છતી સભ્યત્વવાળી માનવતાની પાંખે, ઉચ્ચ ધર્મોના પુરુષા કરી શકે એમ છતાં, એજ માનવભવથી સંસાર પાછે અહીંથી લાંખા લચક અને તૈય ઘેર નરકાદિ દુતિની પર'પરામય કરવાની તૈયારી કરે તે મૂર્ખાઈ કેટલી ? માતાને આના વિચાર નથી. એણે તા કહી દીધુ' કે મુનિ દયાળુ છે, પણ એને ક્રૂરતામાંથી પાછુ વળવું નથી ! ખૂબી કેવી છે ! માનવભવ સમાન છતાં, એક યામાંથી પાછા ન વળે! બીજો જીવ કરતામાંથી પાછા ન વળે! દુનિયામાં આવું ઘણું બધુ ઉંધું છે. પ્ર–સ્રીજાતિને સહજ માયા કેમ કહેવાય છે? ભાદ ઉ—સ્ત્રી વેદ માયામાં બંધાય છે. જેમ આંધેલ સ્ત્રીવેદ ઉદયમાં આવે છે, તેમ અપવાદના દૃષ્ટાન્ત રાખોને, સામાન્ય રીતે પેલી માયાના કુસંસ્કાર પણ ઉદયમાં આવે છે. ખેર ! એ ગમે તેવી, પણુ દયાના વિમાનમાં ઉડી રહેલા મુનિ તે માતાના જાતે ખવરાવવાના આગ્રહને પણ કખુલ થઈ ગયા! કહે મા ! પારણાના સમય આવવા !' સાંભળીને માતાને ઘેાર શાતા Page #483 -------------------------------------------------------------------------- ________________ પર વળી બાજુએ બેઠી છે. ત્યાં તે સ્વાધ્યાય પછી ગોચરીને આવી પહોંચ્યું સમય! કેને વાંક? વાંક બે જાતના – અગ્નિશર્માને જીવ આ જાલિની મા, એ શું કરી રહી છે? જાણે અત્યાર સુધીમાં મલીન વિચારણાઓથી નરકને ખ્ય પાપકર્મ કમાવવામાં કંઈ બાકી રહી છે, તે કમાઈ પૂરી કરવી છે!!...જીવન તે મનુષ્યનું મ, પણ તે મેળવીને શું કર્યુ? માતા જેવા એના પવિત્ર દયાળુ દુન્યવી સંબંધમાં આવેલ જે પુત્ર, એને ઘાત કરવાની પિરવી ! આ કર્યું એણે! કોને વાંક છે? આવું ઘર કૃત્ય કરવા તૈયાર થઈ એમાં વાંક કોનો? એક વાંક પિતાને, ને બીજે વાંક સંસારને ! સંસાર ચીજ એવી છે કે કઈ અણધારી પળે આપણી પાસે કયા દુષ્ક ત્ય કરાવે તેની ખબર ન પડે ! જેમાં ધાર્યું ન હોય તેવા પાપ દેખાય છે ! ઘરની સંપત્તિ છેડી છોડી જ્યારે દેશસેવા માટે ઝંડા લઈ લઈને નીકળી પડ્યા હતા! જેલના રોટલા ખાઈને ચલાવી લેતા હતા! તે હવે જ્યારે હેરાની ખુરશીમાં બેઠા ત્યારે? બન્યાને માગીને લાંચ લેનારા ? આ અકથ્ય, કલપના બહારનું કેમ બને છે? કહો, લમીને સંસાર છે માટે એ ક્યારે ઘેર અકાર્ય કરાવે તેને ભરોસે નહિં! સદાકાળ માટે સંસાર એ જ છે. પ્રબળ નિર્ધાર વાળા, પ્રબળ જેમવાળા, મેહની સામે ઘેર સંગ્રામ ખેલનારા એવા પણ નંદિષેણ મુનિને ચપટીમાં વેશ્યાએ પાડી Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪પ૩ દીધા ! વેશ્યા, પિતાની રૂ૫ભરી કાયાદિના સંગે, લમી, એ બધું સંસાર છે ! આ સંસાર જીવને કયે વખતે કપરી પરિસ્થિતિમાં મૂકે તેને ભરેસે રખાય ખરે? માટે જ ડાહ્યા માણસે એવા સંસારથી અલગ થઈને જાગતા રહે છે. એક વાંક છે સંસારને, ને બીજો વાંક છે પિતાને. પિતાને વાંક :– સંસાર ગમે તે છતાં પિતે સાવધાન હોય તે બચી શકે છે! આત્મા જાતે વાંક વિનાને બની જાય તો સંસારનું ઉપજે એવું નથી ! સિંહગુફાવાસી મુનિ કેવા હતા? ચાર મહીનાના ઉપવાસ કરી જંગલમાં પર્વતની ગુફામાં જ્યાં સિંહ રહે છે ત્યાં કાઉસગ્ગ ધ્યાને ઉભા રહેનારા ! સિંહ પણ ચાર મહીનાના ઉપવાસ કર્યા હશે કે એ ખાવા બહાર નિકળતું હશે ? તે પણ એમને એમ ગુપચુપ નીકળે કે ત્રાડ પાડીને ? ત્યાં ચાર મહીના કાઉ સગ્ન-ધ્યાને ઉભા રહેનારા તે કશા વેશ્યાને ઘેર ગયા કે ગળીયા ઘેસ બની ગયા. સિંહની સામે અષ્ટાપદ જેવા છાતી રાખનારા ! “સિંહ એટલે કેણ છે તું મારી આગળ ! એવા ઉપસર્ગ માટે મજબૂત મનવાળા સિંહગુફાવાસી કેશા આગળ એગળી ગયા ! જેમ મીણને અગ્નિ! “તું યે યુવતી, ને હુયે યુવાન! બધે સંગ સારો મળે !” કેમ આમ ? પિતે પીગળવાના વાંકમાં આવ્યા ! પણ ત્યાં જ જુએ છૂલભદ્રમુનિ સાવધાન હતા તે ચાર મહિના રહેવા છતાં કંઈ કેશા કરી શકી નહિ. અલબત, એવા સાંસારિક સંગ ખત Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ રનાક છે જ. માટે જ પહેલુ તા એજ જરૂરી કે એવા સર્ચંગમાં જાતને મૂકવાના વાંકમાં નહિં આવવુ ઇએ. સિંહુગુફાવાસીએ કૈાશાને ત્યાં જવાના વાંક પહેલા ઉભા કર્યાં; અને પછી સંસારના વાંક બીજો ઉભા થયે, એ વાત છે; એવા સંસારની ઠેસ્તી કરી, એવા સંસારમાં નિવાસ રાખ્યા, કે જે સંસાર અણુધારી પળે મહાન દુર્બુદ્ધિ જગાડે તે એ પહેલે વાંક, અને બીજું, કદાચ અનિચ્છાએ આપણે એમાં મૂકાયા તે ત્યાં આપણા આત્મા જાગ્રત ન હેાય, પરલેાકની દરકારવાળા ન હાય. પાથી ડરનારે ન હેાય, માક્ષની જ એક તમન્ના અને ઉતાવળવાળા, માટે જ કક્ષયના શુદ્ધ અભિલાષી ન હેાય, તેા તે પણ મેાટા વાંક છે ! આ વિચા રીને એ જોવાનું કે ૧ કેટલા સૌંસારના સંધ રાખવા ને, ર. ત્યાં આપણે કેવા રહેવુ ? પ્રકરણ-૪૪ ભર્યું. દાન માતા ઝેર પીસે છે :-- માતા ભૂલેલી છે એટલે નથી અને સ'સારના વિચાર કે નથી જાતના વિચાર! એ તા એટલા જ વિચારમાં અડ્ડો નાખીને બેઠી છે કે લાગ આવે, ને પીરસી દઉં, કે ઝટ એ ખાઇને મુનિ મરે !” આવ્યા અવઢર પારણાનેા. હવે પારણું કરવા બેસવુ છે. શિખીકુમાર મુનિ અને શિષ્યા પાત્રા લઇ લઈ ને બેસી ગયા. જાલિનીનું ઝેર ઝેર Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ માતા પણ ઘણે કંસાર લઈને આવી હતી. એક એક ને બીજે ઝેરવાળે, પણ તે બધા એક જ ભાજનમાં સાધુ એને ચેક આપે ને શિખીકુમારનાં પાત્રામાં તાલપુટ ઝેરવાળે કંસાર મૂક્યો ! કર્મની ખૂબી કેવી છે! પિતાનું પુણ્ય જેર કરતું હોય તે આમાંય પેલી ભૂલાવામાં પડી જાય, પણ પેલીએ ઝેર-ભેળવેલા કંસારને લેચે એક બાજુ રાખેલે તે બરાબર ખ્યાલમાં રાખે છે. માટે કહે કે આમાં બચાવે તે કેણ બચાવે ? પિતાનાં પુણ્ય જ ને? આમાં વર્તમાન પુરુષાર્થની હોંશિયારી ચાલે એવી છે? ઝેર ભર્યા કંસારમાં સુગંધી થેડી જ છે કે જેથી એમાં ઝેર છે એની ખબર પડે ? ત્યારે માતાના હિસાબે અણુવિશ્વાસ પણ ક્યાંથી આવે કે જેથી પહેલાં એને બીજાને ચખાડવાનું મન થાય? મુનિ ઝેરવાળે કંસાર વાપરે છે – શિખીકુમારને ઝેરવાળો કંસાર પીરસ્ય ! બધાની સાથે મુનિએ પણ કંસાર વાપર્યો. જે એવું વિશાળ જ્ઞાન નથી કે જેઇ શકે આ ચીજ ખાવા ગ્ય છે કે નહીં? ઝેરી છે કે નહીં ? છે એને અર્થ એ છે કે એવી સ્થિતિમાં જગતને વ્યવહાર વિશ્વાસે ચાલે છે. એક બીજાના વિશ્વાસ પર જ સલામતી નભી શકે છે. એમાં કોઈ ઉઠીને વિશ્વાસઘાત કરે તે બીજે એને ભેગા થઈ જાય તેમાં નવાઈ નથી, પણ એટલું છે કે પિતાનાં પાપકર્મને Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ ઉદય હોય તે જ એ વિશ્વાસઘાતના ભેગા થવુ પડે. પુણ્ય સાબૂત હોય તે સામો વિશ્વાસઘાત કરવા આવે પણ સફળ ન થાય. મુનિને તેવા પાપકર્મને ઉદય છે, એટલે જ માતાના વિશ્વાસઘાતનો ભાગ બની ઝેરી કંસારને વાપરી જાય છે. સ્થાન–ભાના હિસાબે ગંભીરતા – આહાર વાપરવાનું કાર્ય પતી ગયું, પણ ઉપવાસના પારણે આહાર વાપર્યો છે, નબળે કેઠો છે, એટલે ઝેરની અસર તત્કાળ થાય છે ! અસર થવાના કારણે પિતાને ચક્કર ચકકર જેવું લાગે છે ! શરીરમાં ઝણઝણાટી થાય છે! ભાસ થાય છે કે શરીરમાં મને કંઈક થયું. બીજા મુનિઓ તરફ જોયું, કે બીજાને કંઈ થાય છે કે નહિં? કંસાર બધાએ એકજ ખાધે છે, ને માતાના હાથને છે. બધા તે હસતા ને ખીલતા છે !” એથી પિતાની અંદરની મુંઝવણ-વેદનાવિકૃતિ, એને છુપાવી રાખી ! જીવને કર્મ કેવા સ્થાને મૂકે છે? જવાબદાર સ્થાને છે, અનેક મુનિએના ઉપરી છે, કે કઈ બાબત બની તે એને ઘે-ઘાટ બીજા મુનિ જલદી કરી નાખે, પણ મેટ થી થાય જલદી? કર્મને વેર વાળવું હોય તે કેવી સ્થિતિમાં લાવીને મૂકે છે ! ના હોય તે બેલી ઉઠે મને કંઈ કંઈ થઈ જાય છે તે કીમિયાગર કદાચ આવી બચાવી ય લેવાનો સંભવ ગણાય, પણ આ તો વડિલ મુનિ ! બોલતા નથી, છુપાવી રાખે છે. મન વાળી લે છે કે “શરીર છે, કંઈક વિકૃતિ થઈ હદો પણ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪પ૭ Bરને તે તેટલી જ વાર હતી, સાગપાંગ સારા શરીરમાં વ્યાપી જાઉં ! ઝેર કેને કહેવાય? –જેમ મજબુત માણસ કામધંધાની લાલસાવાળે, ઘરમાંથી છૂટયા તેટલી જ વાર, પછી વાતચીત કરવા ઉભે રહે? ના, ઉપડે અહીંથી ત્યાં ને ત્યાંથી બીજે ! મુંબઈના ફેરીયા જુઓ, ગાડી ફેરવનારા જુઓ, અરે મુંબઈના શેર બજારમાં સેદાના ટાઈમે જુઓ, તે દેખાશે દેવાદેડ! પાછા ત્યાંથી છૂટક્યા કે ઝટ બીજા બજારમાં ! મેટા સટોડીયાને પણ નવરાશ નહીં! તેમ આ ઝેર શરીરમાં ગયું તેટલી વાર પછી માંહી ચારે કોર દેડાડ! સામો ઈલાજ આવે તે કદાચ તે ય ઉતરે, પણ ઈલાજ વિના અંદર રહ્યું કે ખલાસ ! નસના છેડા સુધી ઝીણામાં ઝીણું લેહીના બિંદુમાં તાલપુટ ઝેરને પ્રચાર થતાં વાર નહીં ! એવાં જ બધા આત્મિક વિષનાં ઝેર છે! તાલપુટ ઝેર જે કામ નથી કરતું તે કામ ઝેરી મેહની લાગણીઓ કરે છે. એનામાં ઉઠતી આસક્તિ ને આવેશે તથા વિષય-કષાયની લાગણીઓ, એને તમે જે રોકવા તૈયાર નથી, તે એ પિતાની જોરદાર મશીનરી ચલાવવા તૈયાર જ છે! કેઈના ઉપર કે આવ્યું ને વિવેક ન રહ્યો તે? છોડું નહીં એને! આમ કરું, તેમ કરૂં .....” એવું થયું તે? તે શું? આત્માના પ્રદેશ પ્રદશે ઝેર વ્યાખ્યું Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪પ૮ તે! તેવું જ માન, માયા ને લેભનું ઝેર ! તેવું જ કામનું ને નેહનું ઝેર ! બે વર્ષના બચુડાથી માંડી બહોતેર વર્ષને બુટ્ટો થાય ત્યાં સુધી શું શું વ્યાપે છે ને શું શું કરે છે, તેની જાણે ફિલમ ગોઠવાઈ જાય છે! રગેરગમાં સ્નેહનાં ને કામનાં. રાગનાં ને શ્રેષનાં, આનંદ ને ઉગનાં ઝેર વ્યાપી જાય છે. અહીં ધર્મની કિંમત છે, ગુરુઓ તથા શાસ્ત્રની કિંમત છે, પ્રભુમૂર્તિની કિંમત છે. એ ઈલાજ છે. ઝેર પુરૂં વ્યાપી જીવને મહામે હાંધ મૂર્શિત કરી દે તે પહેલાં એ ઈલાજને આશ્રય જે લેવાયે, તે હજીય ઝેર નાબુદ કરી શકાય. નહિતર તે ઝેર સાબૂત છે. અહીંયા બેફામ કરે ને પરલેકમાં ય ચા કાઢી નાખે! તાલપુર ઝેર હજી સારૂં કે ઝેર શરીરના ખૂણે ખૂણામાં વ્યાપી ગયેલું, એ તે એક જ વખત શરીરથી છૂટકારે કરાવે ! પણ આ મેહનાં ઝેર આમામાં ખૂણે ખૂણે જે વ્યાપી જાય, તે ભભવમાં ખતમ! મલિન વૃત્તિઓને ને વાસનાનાં રચાયેલા ઝેરથી કોણ બચાવે ? એ કહે છે, “જ્યાં તું જાય, ત્યાં હું આવું છું !' એમાં વળી આ જગતની વર્તમાન સ્થિતિ જોઈએ તે આવા ઝેરને વ્યાપવા માટે સાધન-સામગ્રી પૂરજોરમાં મળે છે. રસ્તે ચાલતાં કઈ વાર ડેક ઉંચે ગઈ તે સિનેમાનાં બિભત્સ ચિત્રો તૈયાર ! કાન ઉંચા કરે એટલી જ વાર, ગાયિકાનું ગાણું રેડીયામાં ચાલુ જ હાય ! આવું બધું પહેલાં ખરું કે? રસ્તે ચાલ્યા જતાં, સિનેમાનાં Page #490 -------------------------------------------------------------------------- ________________ કપટ ચિત્રો ને વેશ્યાનાં ગાયને સાંભળવા મળે? ને લેકે, અરે! નિશાળના છોકરા સુદ્ધાં નટીઓની વાતચીત કરતા હોય ખરા? ઘરઘર રેડિયાના સંગીત ખરા? આજે તે પાટીવાળે પણ ઉભો રહીને સાંભળી શકે ! છોકરા પણ સુરૈયા-નરગીઝની વાત કરે ! સિનેમાનાં ગાયને ગાયાં કરે ! છાપાએમાં સિનેમાનાં સ્પેશિયલ પાનાં! એમાં બિભત્સ ચિત્ર ને વર્ણને! એવી નેવેલ-નવલિકાઓ...કેટલું ! આજના આ નિમિત્તોથી કાચી ઉંમરનાં છોકરાઓનાં ય હૃદય કાળાં થઈ ગયા. સ્વતંત્રતાને સ્વછંદતા એનાં જીવનમાં ખૂબ આવી ગઈ ! શિક્ષણ પણ કેવું? જેમાંથી આજ્ઞાધીનતા, આધ્યાત્મિકતા, વિનય જેવું શિખવાડનારા પાઠ ગયા. જગતમાંની ઉન્માદપષક અને ધર્મશાષક અનેક સામગ્રીઓ મેહનાં ઝેર ઉભા કરે છે ને એ જે આત્માના ખૂણે ખૂણામાં વ્યાપી જાય ત્યાં સુધી ઈલાજ નથી કરે. તે આત્માને પછી કઈ છેડાવનાર નથી. ખરાબ નિમિત્તાની સામે સારાં નિમિત્તેની ખૂબ જરૂર છે. પ્રકરણ-૪૫ નિમિત્તાની ચમત્કારિક અસર vvvvvvvvvvvvvvvvvvvwvwwvvwvwvvwvw એમ માનશે નહિ કે નિમિત્ત અસર નથી કરતાં જમણ સારું હોય પણ થાળી-વાટકો ખરાબ હોય તેય મન બગડે છે. સારી પણ શિખામણ ઉગ્ર શબ્દોમાં કઈ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ આપે તેા સાંભળીયે ખરા? રાતે જરા ખારી ઉઘાડી રાખીને સૂઈ ગયા અને શરદી લાગી પણ કાઇ કહે કે “ ગધેડા જેવા છે કે શુ? આ બારી ઉઘાડી મૂકીને કેમ સુતા હતા? ભાનખાન છે કે નહીં? ” આ સાંભળી શકાય ? મિત્ર હોય તે ય કહી કે, “તુ મારે જોઇએ નહિં!' શું છે આ? બહારના શબ્દોરૂપી નિમિત્તની આત્મા પર અસર છે. કાઇ એમને એમ વાત કરે કે “નિમિત્તથી આત્મામાં કંઇ થતુ. નથી ! માત્ર આત્માનાં શુદ્ધ સ્વરૂપનું નિરીક્ષણ કરવું,” પછી વેશ્યાવાડામાં કરીયે તે વાંધા નિહ ને ? કઇ અસર ન થાય, એમ? આ બની શકે જ નહીં. કુન્દકુન્તાચાર્ય તા લખ્યું છે કે ‘જયાં સુધી આત્મા નિર્વિકલ્પ દશાએ નથી પહે ંચ્યું ત્યાંસુધી ૨૮ પ્રકારને મૂળ આચાર પાળવા અવશ્ય પાળવા !' આ બધું શું છે? નિમિત્ત સવિકલ્પદશા પર અસર કરે છે. મેટા સાધુ બેઠેલાને પણ નિમિત્તની અસર થઇ જાય છે ! તમે જઈને કહે કે-‘સાહેબ, ત્રસી ગયા છું. સંસારમાં, મા બતાવા ! હવે તમારા જ અ ધાર છે.' બીજો આવીને કડે છે, ઢાંગી ! આ શું માંડયું છે? આ ઉપવાસ કરો ને સામાયિક કરા...!'' તે સાધુને શુ લગે? આ ધર્મી અને આ પાપી !' કહેા શબ્દની આ અસર સાધુને પણ થઇ ને ? કારણ કે તે હજી વીતરાગ નથી. ભગવાને શાસન સોંપ્યું. પણ એની ધૂરા કાને આપી? સુધર્મા ગણધને! ગોતમને કેમ નહી? કેમકે ગૌતમ પેતાના નિર્વાણ પછી નક્કી વીતરાગ બની કેવળજ્ઞન પામવાના. નિર્વિકલ્પ, નિરાલંબન, વીતરાગ દશાવાળા Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧. બન્યા, તેમને બાહાની કોઈ અસર નહિંજગતમાં આત્માને થતી પુદ્ગલની અસર, તે અસર ન લાગે તે નિરાલંબન, ને લાગે તે સાલંબન દશા. આત્મામાં મેહના ઝેરને પાનાર કેણ છે? સંગ ! માટે સુધર્મા સ્વામીને ગ૭ સેંગે ! એ જોશે કે “આ સાધુ અસત્ ક્રિયાના સંયોગમાં છે તે તેને એ સારણ–વારણ આપશે, ને યોગ્ય છે તેને વિશેષ માર્ગદર્શન આપીને આગળ ચઢાવશે.” મહામુનિ બચ્યા? – જુઓ ત્યારે અહીં પણ શિખીકુમાર મહામુનિ પિતાના આયુષ્ય જીવવાના છે, છતાં બાહ્ય ઝેરની કાતિલ અસર થઈ ગઈ! કહે છે, નિમિત્ત ન માનનારા ઝેરથી બચવાની કાળજી ન કરે ને? મહર્ષિને માતા તરફથી ઝેરની શંકાય શી? એ વિચારમાં રહ્યા કે જોઈએ છીએ, હમણાં કઈને કહેવું નહિ!” પણ અહીં તે ઝેરથી થોડીક જ વારમાં વાચા બંધ થઈ ગઈ ! અક્ષર પણ બેલી શકતા નથી! જીભ ખેંચાઈ ગઈ ! તરત જ સમજી ગયા કે “હવે ટકીશ નહિ પણ એ વિચાર કરતાં જ ધરણ પર ધસી પડ્યા! એટલે બીજા સાધુઓ આકુળ-વ્યાકુળ થઈ ગયા. વિચાર કરવા લાગ્યા, “અહો! શું આ કાર્ય માતાએ કર્યું હશે?” કેમકે બીજું કઈ કારણ નહોતું આ પ્રમાણે મૂર્છા થઈ જવાનું! મરશુત કટની દશાએ પહોંચવાનું બીજું નિમિત્ત નહતું. સાધુઓ સમજી ગયા કે માતાએ કંઈક કર્યું! હવે થાય? મુનિઓ વિચારણા ગમે તેવી કરે, પણ શિખીકુમાર Page #493 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ સાવધાન છે! આત્માની વિચારણાથી જાગ્રત છે! જેમ આ શરીર ઢળી પડ્યું, તેમ મન પર અને આયુષ્ય પર પણ અસર થઈ જશે તેમાં હું કંઈ સાધના નહિ કરી. શકું ! માટે અંતિમ સાધના કરી લેવા દે ” એમ કરીને તરત જ વિધિપૂર્વક અણુસણ ધારી લીધું. જૈનશાસનની આ એક જબરદસ્ત બક્ષિસ છે, કે જીવનભર કંઈ ન કરનાર આત્મા અંતે પણ જે સમજી લે કે હવે નક્કી કરવાનું છે, માટે અંતિમ આરાધના કરી લેવા દે, તેજ તે ધર્મને એકડે માંડી શકે છેપાર્વકુમારનાં દર્શન પર, નવકારમંત્રના સ્મરણ પર અને અણ સણના શરણ પર જિંદગીને પાપી સાપ મરીને તરત ધરણેન્દ્ર થયો ! એક જ અંતિમ આરાધનાને પ્રભાવ! એવા ઢગલાબંધ દાખલા છે. ઠેઠ સુધી કંઈ નહોતું કર્યું. છેવટે શુદ્ધિ આવી, તે ગશાળા જે મરીને બારમા દેવલોકે! કેમ? મરતી વખતે એ ઘેર પશ્ચાત્તાપ કર્યો! કર્મ કહે છે કે “ળિયાની પલટ વખતે તને જે સાવધાની છે, તે એકવાર તે તને તારૂં બધું જૂનું ભૂલીને સારું આપવું પડશે! હમણાં ચાલ દેવલોકમાં ચઢાવી દઉં.” ળિયાની પલટ સમજે છો ને? મરતી વખતે જે શુમ ભાવનામાં ટકી રહ્યા તે સદ્ગતિ નકકી. સાપને ધરણેન્દ્રપણું! જીવનના અંતકાળની પણ આરાધના આટલું ફળ અપાવે તે જીવનભરની આરાધનાને લાભ કે? ગોશાળાના જીવનમાં પહેલાં કંઈ નહેતું, તે બારમા સ્વર્ગથી Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ પતન થયા પછી બેહાલ થઈ જવાના એના ! અને આનંદ કામદેવદિ શ્રાવકે, પૂર્વ જીવનમાં ખૂબ આરાધના કરી હતી તે, પહેલા દેવલોકમાંથી નીકળીને મહાવિદેહમાં જ મેશે ! માટે આખું ય જીવન ધર્મમય બનાવી દેવું જોઈએ. એથી અંતે પણ સારું સુઝે પ્રકરણ-૪૬ અનશન સાથે અંતિમ આરાધના ૧. અણુસણ-અંતે સારું સુઝવાની બહુ કિંમત છે. એથી બહુ લાભ છે. એ માટે પ્રથમ નંબરમાં અણસણ કરવું અણસણ એટલે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ, એ ચાર કે પાણી વિના ત્રણને ત્યાગ. આજે નિરાગાર અણસણ નથી, પણ સાગાર અણસણ થઈ શકે. “અમુક સમયનું અણસણ કે અમુક જગાએ બેસું ત્યાં સુધીનું અણસણ થઈ શકે!” અહીંયા ઉપાશ્રયમાં બેસું ત્યાં સુધીનું અણસણ!” આનું નામ સાગાર અણસણ છે. એમ સાગાર વ્રત બીજા ય થઈ શકે. બિમાર સમજે છે કે માંદે છું, તે આ પથારીમાં છું ત્યાં સુધી દુનિયાના વેપારને ત્યાગ કરી શકે ને? (૨) દુકૃતોની ગહ –વતમાં જે કાંઈ અતિચાર દેષ થઈ ગયા હોય તેની બળત હૃદયે નિંદા કરવી. લાખે કે કરેડો રૂપિયા ખેઇ નાંખ્યાનું જે દુઃખ ન હોય તે દુઃખ થડે પણ કષાય સેવ્યાનું હાય ! ચારિત્ર લઈન શક્યો Page #495 -------------------------------------------------------------------------- ________________ તેનું દુઃખ હોય! બળતા હૃદયે નિંદા એટલે શું? દુષ્કૃતનાં આચરણમાં જે ભયંકર નુકશાની છે તેવી બીજી કઈ નુકશાની નથી! દુનિયામાં ગમે તેવી નુકશાની પણ માત્ર અહીં નડે છે, ત્યારે દુષ્કાની નુકસાની અહીં ય મન બગાડી નડે છે, ને ભવાંતરમાં તે એથી ઘેર પાપનો ઉદય દ્વારા ઘર ત્રાસ, દુઃખ અને રીબામણ દે છે! ઉપરથી નવાં દુષ્કાની જ લત ! આ આવે છે માટે દુષ્કૃત્યેની આત્મસાક્ષીએ તીવ્ર નિંદા, સ્વાત્માની ભાવી દુષ્કૃતનાં બીજ તેડનારી ભારે દુર્ગછા કરવી જોઈએ. (૩) સર્વ જીવોને ક્ષમાપના :– જગતને સમસ્ત જીની ક્ષમા માગી લેવી. આ ચીજો ખૂબ ધ્યાનમાં રાખી લેવા જેવી છે. કેમકે અવર નવર દુનિયામાં નવું નવું સંભળાયા જ કરે છે! મેટર અથડાઈ ગઈ! વરસાદની હેલી થઈ! પૂર આવ્યું ! ટ્રેન અકસ્માત્ ! નથી ને આપણે એવા વિકટ સંગમાં મૂકાઈ ગયા તે અણસણ, ક્ષમાપના ગહ વગેરે આરાધનાના પ્રકારેથી જીવન પલટા સંબંધમાં નિશ્ચિત રહી શકીયે ! એજ અકસ્માતમાં ફસાયેલા બીજા રોકળમાં દુર્ગતિ લાવે. ને આપણે આરાધનામાં મસ્ત રહીને સુગતિ પામી શકીએ! મૃત્યુ તે એક સરખું, પણ એક અંતરની વૃત્તિને ફેર. એટલે એક જીવ નરકમાં કે તિર્યંચગતિમાં ત્યારે બીજે દેવલોકમાં ! ક્ષમા-ક્ષમાપનાથી જીવ પિતાના વૈરાનું બધે તેડી વિશ્વમેત્રીમાં આરૂઢ થાય છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ સુકૃતની અનુમોદના – સર્વે જીવેને ક્ષમાપના પછી અરિહંતના સુકૃતથી માંડી નીચામાં નીચે ઠેઠ માર્ગનુસારીના પરોપકાર આદિ ગુણ સાચવવા વગેરે જે સુકૃત, તેની અનુમોદના કરી લેવી! આ પણ એક જબરૂં આરાધનાનું અંગ છે. સુકૃતની અનુમોદના કરવા દ્વારા અંતરાત્મામાં અના ઉંડા સંસ્કાર નાખી જીવ આગળ માટે સુકૃતની રુચિને સ્વભાવ ઘડે છે. (૫) શરણ અંગીકાર – શરણું એટલે જગતની બધી આળપંપાળ પરથી પોતાનું દિલ ઉઠાવી લેવું, આસ્થા ઉઠાડી લેવી. જગતમાં કેઈની ઓથ કામ લાગે એમ નથી. જે કેઈનું ય શરણ કામ લાગે એમ હોય તે તે માત્ર અરહિંતાદિ ચારનું જ વ્યક્તિરૂપે અરિ. હંતાદિ કાંઈ હાથ પકડી ને ઉપાડવા ન આવે! એ એમનાં સ્થાને હોય ! છતાં નગરના એક મકાનમાં એક ખૂણામાં પણ મરવા પડેલાએ આ શરણું અંગીકાર કર્યો કે એ જબરદસ્ત એથ પાયે ! એવી ઓથ કે પુણ્યકર્મ જાણે કહે છે, “હવે બધું પરલેકનાં સ્થાન શરીર એને સંયોગોનું અમે સંભાળી લઈશું !” તમારા હૈયામાં વજ જેવી મજબુત અરિહંત પર આસ્થા રાખે, એનું શરણું રાખે, એમનાથી જ બધું સારું થાય છે, તેમ એની સામે જગતની હરેક વાતને મુદલ તણખલા જેવી જ ગણે, આ તમારે કરવાનું છે, તમારે બીજી કઈ હોય કે ચિંતા નથી કરવાની, પુણ્ય ચિંતા કરી લે છે. અરિહંત-સિદ્ધ-સાધુ Page #497 -------------------------------------------------------------------------- ________________ અને સર્વજ્ઞ કથિત ધર્મનું શરણું હૃદયમાં સાબૂત હોય તે ન્યાલ થઈ ગયા ! ગુરુશરણ શું આપે? દેવાધિદેવ અને ધર્મનું શરણું શું કરી શકે? કહે અચિંત્ય અને અક, અગણિત અને અનેરાં સુખ આપે ! પણ તે માટે સાંસારિક લતે સામે બળ જગાવ જોઈએ. સામાન્ય નહિ, મોટો ! ૧૮૫૭ ને બળ મોટો કહેવાય ! આપણે મેટ બળે કષાયે, અને મિથ્યાભાવની સામે જણાવી દઈએ તે બને ! જગતના વૈભવ, સગાં-વહાલાં વગેરેને બદલે અરિહંતાદિ ચારનું શરણું લે. આપણુ પર એમને કે મેટો ઉપકાર છે, તેને વિચાર કરે. અનંતા કાળથી ચાલી આવતી આપણું જીવની અનાથ નિરાધાર સ્થિતિ એ ચારથી જ મટે છે! ચારથી જ સનાથ બનાય છે! ચારથી જ સાધુ, અરિહંત અને સિદ્ધ બની શકાય છે. અરિહંતાદિ ચારનું શરણું સ્વીકાર્યું એટલે શું કર્યું? ચારને આશરે લીધે. આ જગતમાં એ સિવાય કઈને આશરે કામ નથી લાગતે એ તે જાણે જ છે ને? ગમે તેવી સારામાં સારી પત્ની કે સારામાં સારે પુત્ર પણ પરલોક માટે આશરે બની શકે ? ભલેને એ ધર્મના પ્રેરક પણ હોય, છતાં જે એના ધ્યાનમાં રહી ગયા તે બાર વાગ્યા ! ધ્યાન તે પાછું દેવ-ગુરુ-ધર્મમાં જ રાખવું જોઈએ. ચાર શરણમાં શું છે? એજ, અરિહંત, સિદ્ધ એ દેવ, સાધુ Page #498 -------------------------------------------------------------------------- ________________ ગુરુ, અને સર્વિસ કથિત ધર્મ તે ધર્મ. યુગબાહને પત્ની મદનરેખા સરસ મળી અંતકાળે કષાયવૃદ્ધિને બદલે નિર્યા. મણા કરાવનારી; છતાં યુગબાહુએથી અરિહંતાદિના ધ્યાનમાં ચઢ્યા તે નરકને બદલે સ્વર્ગ માં પહોંચ્યા. માટે એ ચારને આશરે લેવાને; એટલે કે આ ભવચક્રમાં કર્મ પીડિત અને મેહમૂઢ પિતાના આત્માને એ ચારને જ આધાર લેતે કરવાને, આધાર માગ કરવાનો. અહીં જુઓ કે શિખીકુમાર મુનિએ અનશન સ્વીકારી લીધા પછી ઘેર વેદનામાં પણ કેવી સુંદર અને ભવ્ય વિચારણા કરે છે ! પ્રકરણ-૪૭ મહામુનિ શિખીકુમારની ભવ્ય વિચારણા ધિકાર છે આ સંસારના સ્વભાવને કે જે આ માતા બિચારીને પ્રમાદથી અપયશના કીચડમાં પાડે છે. મારા મનમાં કેડ હતા કે ધર્મ પ્રવૃત્તિના ગે અર્થાત્ ધર્મની સાધના કરાવીને માતાને અલ્પકાળમાં સંસારના કલેશથી મુક્ત કરાવીશ, પણ પુણ્ય વિનાના મારે એ કેડ પૂરા ન થયા ઈછિત અખંડ સિદ્ધ ન થયું, તેટલામાં તે માતા સંસારના સ્વભાવે અપયશના કાદવમાં પડી !” જુઓ, અહીં મહર્ષિનું ઉમદા દિલ! ઉજજવલ વિચારણું ! માતાએ ખોટું કર્યું એમ નહિ! માતાને કોઈએ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ કલંકિત કરી ! પિતાના મનના કોડ પૂરા કેમ ન થયા, તેનું પણ કારણ જાતમાં વિચારી લે છે. માતાની નાલાયકતા નથી જેતા, પણ પિતાના પુણ્યને અભાવ જુએ છે ! હું એવા પુણ્ય વિનાને કે આ મારા માતાને તારવાના કેડ પૂરા ન થયા ! એટલી બધી ઉમદા વિચારણા છે કે સામા છવની ગમે તેવી ધિટ્રાઇ હોય, નિર્દયતા હેય, વિશ્વાસઘાત કરવાની સ્થિતિ હોય, પણ એના પર આપણું હૃદય ન બગડે તેવી આ વિચારણું છે. દેષ કયાં ખતવ! – બધે દેષ માત્ર સંસારને ચોપડે ખતવો જોઈએ. સામી વ્યક્તિ પર ખતવતાં આપણું મન બગડે છે! છોકરો નાલાયક ! એટલે છોકરા પર મન બગડયું! છોકરાની જગાએ પત્ની હોય કે પુત્રી, કાકે હેય કે દાદે, ગુરુ હોય કે શિષ્ય, પણ એના નામે ખામી ખતવી કે મન બગડ્યું! અરે, દુનિયાની કઈ પણ ભયંકર વ્યક્તિ માટે પણ આ પણું મન બગડે એટલે આપણે પહેલાં ગુનેગાર ! પણ સંસારના સ્વભાવ પર ખતવયે તે ત્યાં મન અસ્વસ્થ બન્યું દેખાશે, પણ જ્ઞાનીઓ તેને મનને બગાડો નથી કહેતા, પણ સુધારે કહે છે ! હલકી વિચારણામાં તિરસ્કાર માતા પર થાત ! એના બદલે એ તિરસ્કાર સંસારના સ્વભાવ પર કે “કે આ સંસારને સ્વભાવ ! બિચારી માતા પાસે આવું કરાવ્યું ! આ મનને સુધારો છે! કેમકે સંસાર-સ્વભાવ એટલે મોહ Page #500 -------------------------------------------------------------------------- ________________ મયતારૂપી સંસારની ખાસિયત એ કેઈ વ્યક્તિ નથી, પણ ખુદ દેષ છે! અને દેષ પર તિરસ્કાર આવે તે આપણા દેષ ચાલવા માંડે ! કઈ જૂઠું બોલી રહ્યો છે, અકાર્ય કરી રહ્યો છે, ત્યાં થાય કે “આ જૂઠ, આ અકાર્ય બિચારા જીવને કેવા કનડે છે!” આ જૂઠ પર તિરસ્કાર થયે. એટલે પછી આપણે સ્વપ્નમાં ય જૂઠું ન બેલીએ તેવું બળ મળશે. કહે મન સુધર્યું ને ? પણ વ્યક્તિ પર વેષ થાય કે કે દુર્જન... તે જીવનમાંથી દેષ જશે નહિ. મુનિ સંસારના સ્વભાવને દોષ કાઢે છે. પરિણામે પિતાના અંતરમાંથી સંસારના સ્વભાવનું તેફાન ઉઠી જાય છે. સંસારના સ્વભાવની ભયંકરતા ન વિચારી શકનારા પામર સંસારી જીવને બિચારાને સંસારસ્વભાવનું આકર્ષણ બન્યું રહે છે. પરિણામે બીજામાં દેષ જોઈ જોઈ કષાયનાં કલેશથી સંતાપ પામ્યા કરે છે. એને બદણે જેટલે સંસારના સ્વભાવને આ રીતે ઓળખે કે “તે સ્વભાવ માતા અને શ્રાવિકા જેવીને પણ આવા અકાચમાં ઉતારે છે!' એટલે માતા પ્રત્યે કઈ કષાયકલેશ નથી. બીજાના વાંક જોવામાં કેવી રીતે બચાય? - છેકરે નિશાળે ભણતે હેય ને માસ્તર ઊંધુ શિખવતે હેય, તેથી એ છોકરાને સીધું ન આવડતું હોય, તો છોકરા પર ગુસ્સે થાઓ કે માસ્તર પર? ત્યાં માસ્તર ખરાબ લાગે છે, છોકરો બિચારે લાગે છે. તેમ અહીં સંસારસ્વભાવ ખરાબ લાગે છે, અને માતા બિચારી લાગે Page #501 -------------------------------------------------------------------------- ________________ છે. તમારા જીવનને ઉજળું બનાવવું હોય તે આ ચાવી છે! જે કંઈ ખરાબ દેખાય તેને સંસાર-સ્વભાવના ચોપડા પર ખતવવાનું ! સંસારનો સ્વભાવ જ ખરાબ છે તે પછી એ શુ સારૂં શિખવે? જીવને સંસારને સ્વ ભાવ તે શિખવવાને કે “તારે સ્વાર્થ સાધી લે ! કોઈ કરી લે ! જૂઠ હાંકી લે ! જૂઠ હાંકવું છે? પાપ કરવા છે? ના, તે પછી સંસારની શિખવણીએ ચઢવું રહેવા દે. બીજા ચઢે ત્યાં વિચારો કે ધિક્કાર છે સંસારને જે જીવ બિચારાને અકાર્યમાં પડે છે. આ વિચારથી એ જીવ પર દયા આવશે, એને વાંક નહિં દેખાય. સંસારના સ્વભાવ પર મુનિ ફિટકાર લગાવે છે, ને બીજી બાજુ માતાની દયા ખાય છે કે, “બિચારી અપાયશમાં પડી.” અનાર્યથી પણ જે કામ ન કરી શકાય તેવા કાર્યની શંકા અનાર્ય લેક માતા માટે હવે કરશે ! શી શંક? માતાએ સાધુ પુત્રને મારી નાખ્યા, એ શંકા. આના પરથી એમ લાગે છે કે “હજી પિતાને એમ નથી લાગ્યું પિતાને કે ઝેર માતાએ આપ્યું છે ! આ તે ઉપવાસના પારણે કરતુ પચી નહિં અને વિકૃતિ થઈ, એ ગમે તે કારણ છે.” માટે માતા પર શંકા નથી થતી ! માટે વિચારે છે; લેક અનાર્ય છે, વિવેકી નથી, વસ્તુની ઉડાણમાં ઉતરે. એટલે જઈને માતા પર શંકા કરશે કે માતાએ માર્યો! એક તે પૂર્વ વૃત્તાંત લોકોને એ ખબર છે, કે Page #502 -------------------------------------------------------------------------- ________________ ક આ માતાના ત્રાસથી કુમારે ચારિત્ર લીધું. એમાં ત્યાંય માતાએ પાછે એમને એ આહાર વપરા; અને આ બન્યું !” માટે લેકે એના પર દેષને ટોપલે ઓઢાડશે!” મુનિ શું સમજીને વિચારે છે? એ કે લેકને સ્વાર્થ છે? ના, પણ લેકમેહાંધ છે! મેહધ હોવાથી લેકને ગમે ત્યાં ગમે તે કલપન કરતાં આંચકે નથી આવતો. ડાહ્યા માણસો ગમે ત્યાં ગમે તે કલ્પના કરનારા ન હોય; એ તે વસ્તુને તેલ જેનાર હોય છે. માતા હતી કષાયમાં, પણ હવે શું? એક વખત ખરાબ માણસ શું હંમેશને ખરાબ? તે તો પ્રભુએ મનમાલીને દીક્ષા ન આપી હોત ! એટલે લેક તો મોહાંધ છે. એને તો જૂનો જે પ્રસંગ, એની સાથે વર્તમાન હકીકતની કડી જેવી છે. “એજ માતા હોઈ એણે જ મારી નાખ્યા !” | મુનિ વિચારે છે, આ મેં કે જન્મ મેળવો! ધિક્કાર છે આ જન્મને કે જે માતાના દિલને કલેશ કરાવનાર બન્યા ' માતા પિતાને આ અંતિમ સ્થિતિમાં મૂક્યા એ દુઃખ નથી, પણ પિતે માતાને કલેશ કરાવનાર બન્યા તેનું દુઃખ છે! તમને લાગશે કે કે “આ વિચાર કેમ આવી શકે ! આટલી ભયંકર દુશ્મન પ્રત્યે આ વિચાર પણ કહો. વાત બની ન બની થાય? ત્યારે એના પર વિચારણા ડહાપણની કરવી કે મૂર્ખતાની ? એ વાત છે. માનોને કે સામાએ દ્રોહ કર્યો હતે ! પણ હવે મત નકકી છે તે વખતે જે “માતા Page #503 -------------------------------------------------------------------------- ________________ ઇડર લુચ્ચી ! વૈરી હું એનું બધું ઘર મૂકીને ગયે, તે પણ વાઘણ જેવી પાછળ આવી !'આવું આવું કાંઈ વિચાર્યું હેત તો શું થઈ શકત? આત્માની વિશેષતા તમને શામાં લાગે છે! સર્વ શેમાં વિવેકની દષ્ટિ શામાં? સ્વસ્થતા શામાં? મુનિએ જે વિચારણા કરી તેમાં સત્ત્વ છે. સત્વગુણને પુષ્ટ કરવા માટે બહારના રસાયણને વસાણું કામ નથી લાગતા, કે સોના ને હીરા પણ કામ નથી લાગતા, સર્વ કેળવવા માટે લાખે કરેડની લક્ષમી કામ નથી લાગતી ! તેનાથી તામસપણું વધે છે; સાત્વિક તે ભાવ નહિ. સત્વ તો એમાં વધે છે કે જેમાં જે પ્રસંગે જગત અસ્તવ્યસ્ત ચિત્તવાળું બની નીચ વિચારણા કરે છે તેજ પ્રસંગમાં સમાધિ રાખવી, આકુળવ્યાકુળ ન થવું ને વિચારણા ક્ષમાની કરવી, ઉદારતાની કરવી; જાતે સહન કરી લેવાની કરવી....સામાં જીવ પર ભારોભાર દયા અને મૈત્રીભાવ દાખવવામાં સવ ખીલે છે. એમ ન કહેતા કે સત્વ હોય તેં એ આવે ને? ના, ક્ષમા, દયા, મૈત્રી, સહિષ્ણુતા વગેરેની અભ્યાસ કરવાનો, એમાં સત્ત્વ ખીલતું આવશે. અભ્યાસ શું એ સમજે છો ને ? વારંવાર એ કર્યા કરવાનું. સેનું જેમ વધુ અગ્નિમાં તેમ, પિતાના શુદ્ધ સ્વભાવમાં એર ખીલે છે; બસ આત્મા ય એમ પિતાના ક્ષમા, દયા સહનવૃત્તિ વગેરે પવિત્ર સ્વભાવમાં ખીલે, તેમ તેમ સે નાની જેમ આત્મ તેજ ખીલે છે, સત્વ ખીલે છે કપરા સંયોગમાં Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મન મારી દયા સહિષ્ણુતા જાળવવી સહેલું કામ નથી. મન મજબૂત કરવું પડે છે, અને એથી સત્વ ખીલે છે. ખોટા સંગ તે ડગલે ને પગલે મળે છે, માટે જ સાવધાન ડગલે ને પગલે રહેવાનું. બજારમાં જઈને જ્યાં દેખાય છે કે “આટલું જુઠું બેલું તે આટલા રૂપિયાને લાભ થાય, પણ બેલું નહિં તે ઓછું મળે છે તે પણ એ છે ચલાવી શકાય. આવા પાપથી આત્માને કાળે નહિં કરૂં ! ઓછું ખાધેલાનું દુખ જે નહિં પડે, તે આવું ખાધેલું પડશે !” આ આત્માને વ્યાયામ થયે. એવી શરમ- લાલચ જવા માંડી કે બસ અસવ ખલાસ ! જીવ મહારથી બનવા માંડશે! એ સર્વ કેણ ખીલવી શકે ? રૂપિયાના આધારે જીવનના લેખા માંડનાશે નહિ, દુનિથાના માન-પાન, ઈજ્જત, આબરૂ પર જીવનની ઉન્નતિઆબાદીના માપ કાઢનારે નહિં. એ તે એજ વિચારના સર્વ કેળવી શકે કે “અસત્ય-અનીતિ ન કરૂં તે કષ્ટ કેટલું? અને કરૂં તે પરિણામે દુઃખ કેટલું ? સંસારની વિકથામાં એક-બે કલાક ન ગુમાવું તે દુખ કેટલું ? ને વિકથામાં પડું તે એમાં જે આત્મામાં ઘેર કાળાશ લાગે તેનું ભવાંતરમાં કટુફળ કેટલું ! હું નિંદા વિકથા સાંભળવા હરગીઝ તૈયાર નથી ! સત્વની તાલીમ ક્યાં મળે ? ઠામ ઠામ મળે ! ઘરમાં જરાક કેઈ ચડભડી ઉઠે ત્યાં મળે ! ને કોઈ અનુકૂળતા દેખાડનાર મળે ત્યાં પણ મળે ! કુટુંબી બહુ અનુકૂળ હોય ત્યાં પણ સાવ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ કેળવવાનો અવસર છે, જે લપટાઈ ન જઈએ તે. લપટાયા, ગદગદ થયા; એશિયળ થયા તે સત્વહીનતા વધશે. સુખ-માત્રમાં આ ધ્યાન રાખવાનું છે કે જડની સગવડમાં જડના એશિયાળા નહિ બનવાનું; ઉલટું વધારે ગંભીર, વધારે તૃપ્ત અને વધારે સાવધાન બનવાનું. તે સવની કસરત થઈ ગણાય તે સત્વ ખીલે. શિખીકુમાર મુનિ મહાસાવિક છે. એનું મૂળ કારણ એમણે ધર્મરૂપી કલ્પવૃક્ષની કિંમત આંકી છે, એટલે બીજા પરના ઠેષ વગેરે રૂપી અધમ બાવળીયાને વળગ વાને બદલે ધમકલ્પવૃક્ષને વળગે છે. સારું થયું કે આવા પ્રસંગે સંસારને સ્વભાવ ઓળખાવી દીધે! તમારે દેખાય છે કે નહિં કંઈ આવું? ના, આંખે કમળે છે એટલે એ બરાબર દેખાતું નથી. બીજું જ દેખાય છે ! “સંસારને સ્વભાવ શું છેટે છે? એ તે આ સામો જ ખરાબ છે, અને મારી સામે આમ વર્તે છે. પણ જુએ કે સીતાજીએ શું વિચાર્યું ? “સંસારના સ્વભાવે આ કર્યું છે, તે એવા સંસારને મારે હવે ખપ નથી ! રડી રૂપાળી જૈનધર્મરૂપી કલ્પવૃક્ષની શીતળ છાંયડી મૂકીને સંસ્કારના જેઠ મહિનાના ધીખતા ઘેર તપારાંમાં તપવા કોણ જાય? ધર્મના વિમાનમાં ઉડવાનું મળ્યા પછી સંસારને પગઘસરડો કેણ કરે ? ધર્મમાં મહાન આશ્વાસન અને શાંતિ મળે છે, તે પછી સંસારને નકરો અવિશ્વાસ અને અશાંતિ કોણ સ્વીકારે ? જેટલી સારી ઉપમાઓ અને સારા Page #506 -------------------------------------------------------------------------- ________________ ૭િ૫ પરિણામ, એ બધા ધર્મમાં ઘટે છે, ને જેટલી ખરાબ ઉપમાઓ અને ખરાબ પરિણામ, એ સંસારમાં ઘટે છે. માટે જ સીતાએ નક્કી કર્યું કે એ ન જોઈએ. જાઓ ! આ સવ! સામે પ્રલોભન છે કે બધા પૂર્વના દુઃખને બદલે વાળી દૈવાને આ અવસર છે. મહાવૈભવી જગદંબા દેવી જેવી મહારાણી તરીકે મસ્ત રહેવાનો અવસર છે ! પણ એ બદલે એને ખપતું નથી, કેમકે છેવટે તે એ પણ સંસાર, અને સંસાર, એને અસલી સ્વભાવ બતાવ્યા વિના રહે નહિ. નિર્દોષને પણ માર –શિખીકુમાર એ વિચારે છે કે કર્મસંસાર જ એ છે કે દેષ ન કર્યો હોય તે ય અપયશને માર આપે તે દેષ સેવ્યા હોય છતાં ય બહાર યશ પથરાતે હેાય, એને ભરોસે રહેવા કરતાં સત્વ ખીલવવું. સેનાને ધીખતી ભઠ્ઠીમાં નાખ્યા વિના ચમક ન આવે ! એ સોનું અગ્નિની લાહ્યો ખમે અને લાહોથી તપીને પાતળું બને ત્યારે ઝમક ઉઠે, તેમ અહીં સંસારની અનેક આપત્તિઓ-કસોટીઓ આવે તેને સહર્ષ સ્વીકારાય, જરાય એમાં વિહળ બન્યા વિના, મનને જરાય ઓછું માન્યા વિના, સામાને છેષ દીધા વિના, મળેલા ધર્મનું મહાપુણ્ય અંકાય અને એ રીતે સોનાની જેમ પોતાના આત્મા, જે અનાદિને પત્થર જેવો, તેને પીગળાવીને પાણી જેવો કરાય, ત્યારે આ ઝળકાટ નીકળે, કે સંસારના ઉપલકિયા ખેલમાં જરાય ન ફસાતાં એની લેશ માત્ર અસર Page #507 -------------------------------------------------------------------------- ________________ ४७६ લેતાં, સંસારના મૂળગત દુષ્ટ સ્વભાવને બરાબર ઓળખી રખાય. લેકસંજ્ઞામાં જરાય તણવાનું નહિ, લેકની પ્રશંસા કે નિંદાના આધારે નહિ જીવવાનું. સીતાજીની નિંદા લોક કરતું હતું છતાં સીતાજી શું અસની બનેલા હતા ? કઈ દુરાચારીઓ આજે ય પંકાય છે, પ્રશંસા પામે છે, તે શું એ નિર્દોષ થઈ ગયા? ઉ. યશોવિજયજી મહારાજ કહે છે. કે, લોકસંજ્ઞામાં નહિ તણાવું, જેને કેત્તર શાસન મળ્યું છે. એમાં ભારત અને પ્રસન્નચ દ્રના દષ્ટાન્ત મોજુદ છે.” ભરત ચક્રવતી છે, લેક જુએ છે કે મહા આરંભ અને મહા પરિગ્રહમાં પડેલા છે. છતાં આરિસા ભવનમાં કેવલજ્ઞાન પામી ગયા. પ્રસન્નચન્દ્રને લેક મહાન યોગી કહી રહ્યા છે, છતાં વીર પ્રભુ કહે છે કે એ સાતમી નરકનાં પાપ ઉપાઈ રહ્યા છે. લેકના સારા કે ખોટા સટફિકેટને ક્યાં હિસાબ રહ્યો? માટે જ એમાં ન તણાતાં તત્વ જેવું. મુનિ વિચારે છે કે “દેષ ન સેવ્યું હોય તે ય સંસારને સ્વભાવ એ કે અપયશેય પમાડે, અને દેષ સે હોય છતાં કીર્તિ દેખાડે. આનું કારણ એ છે કે કર્મની ગતિ વિચિત્ર છે. આ માતા અપયશમાં પડશે પરંતુ એમાં ય એના પિતાના પૂર્વના કર્મ જ કારણ છે. અપયશ ભેગાવ્યા વિના એ કર્મ દૂર હટે નહિ, તેથી અપયશ એ તે માતાને પૂર્વ કર્મ હટાવવાનું એક પ્રાયશ્ચિત થશે.” Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ આમાં પણ જુઓ કે મહર્ષિએ કેટલીય ઉત્તમ વિચારણાઓ કરી! કેટલાં તો વિચારી લીધાં! આ પાપી સંસાર જ એ છે." પિકી સર્વ તમને કદાચ ખબર નહિ હોય, આજે તે એ શૂરવીરતાને જમાને આવી લાગે છે કે અજ્ઞાન લેકે કહે છે, “શું “સંસાર ખરાબ, સંસાર ખરાબ” કહે છે? શું વાત-વાતમાં પાપ પાપ કહ્યા કરે છે, કેને આમ જ નિઃસત્ત્વ અને કાયર બનાવી દીધા !” જેવું આ ભ્રમણા હેઠળ એ લેકે જાતને સાત્વિક અને શૂરવીર માની રહ્યા છે. કેવળ ઈન્દ્રિયેના ઉદ્ભટ વિષયે અને લેભાદિ કષાયની પ્રગતિમાં સત્વ અને બહાદુરી માની રહ્યા છે ! વિકાસ માની રહ્યા છે ! કેટલું કારમું અજ્ઞાન ! આજની વ્યા ખ્યામાં સિનેમા, રેડીયેન ઉન્માદક ગાયને ભેગીઓના બજાર વચ્ચે નૃત્ય, ઉદુભટ ભેજન અને પહેરવેશ, સુધરેલા દુરાચાર, વગેરે કે જે નરી વિષયાસક્તિ છે, એ બધી વીર અને સાત્તિવક પ્રવૃત્તિઓ ! આજની વ્યાખ્યામાં જડની મહ. ત્વાકાંક્ષાઓ એ લેભ અને તૃષ્ણ નહિ ! સામાને કાયદેસર હલકો પાડવો એ અભિમાન દુર્ગણ નહિ! તુચ્છ અને વિનાશક વસ્તુ ખાતર દમામ અને ધમધમાટ એ ક્રોધ નહિ! યથેચ્છ ભૌતિક જીવન કે જ્યાં સત્સંગ, પરમાત્મા-ભક્તિ દાન, વ્રતપચ્ચખાણ, આત્મચિંતા સરાસર ઉવેખાઈ રહી છે, એવું ભૌતિક જીવન એ રાગદ્વેષ-પીડિત જીવન નહિ! એ તે સાત્વિક અને વીરતાભર્યું જીવન! તમને નથી Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ લાગતું કે આવા જીવનમાં માનવતાથી દિવ્યતામાં જવાની વાત તે કયાં પણ માનવતાને ટકાવવાને બદલે પશુજીવન તરફ પગરણ મંડાઇ રહ્યા છે ? એવા મડાણના લીધે આજે આખા જગતમાં અને આ દેશમાં પણ કલેશ, વિખવાદ, છે હુંશાતુશી, ક્ષુદ્રતા, અહંકાર અને પ્રપંચ, હિં’સા, જૂઠ, અને અનીતિ આજે કેટકેટલા ફાલ્યા-ફૂલ્યા છે ? આવું જ નામ સાત્ત્વિકતા અને શૂરવીરતા ને ? જ્યારે, ‘સ’સાર દુ:ખદ છે, અસાર છે, ભયાનક છે,' એવુ... જોરશેારથી માનતા આ દેશમાં ભૌતિક જીવનની મુખ્યતા નહાતી અને તેથી જ આત્મચિંતા પૂર્વક અહિંસા-સત્ય-નૈતિ-દાન-શીલતપ, વ્રત નિયમ અને પ્રભુભક્તિ વિકસ્વર હતા. માટે જ ક્લેશ, ઇર્ષ્યા અને અહંકાર ઓછા હતા. શું એ બધું નિઃસત્ત્વતા અને કાયરતા એમ ? જરા ઉભા રહેા, જગત સાથે દાડા મા, અને સાચાં સત્ત્વ શૂરવીરતા શા એ સમજો; એના નિદાન સમજો; એના લાભ સમો; અને જીવનમાં સાચાં સત્ત્વ અપનાવા, કાના જન્મ ધિક્કાર પાત્ર :— મહર્ષિ વિચારે છે કે સંસાર પાપભર્યાં છે; માટે એમાં માતાને કલેશકારી એવા જન્મ મને મળ્યા ! એ જન્મને ધિકકાર છે !' કેટલા બધા ઉચા સાત્ત્વિક શુભ વિચાર! આપણુ-તે તે એ દેખાય છે કે ઉલટુ એમને વિટ'અણુા દેનારા તે માતાના જન્મ હતા છતાં પાતે પોતાના જન્મને ધિકકારે છે ! પશુતા જ નહિ, માનવતાના પશુ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ સીમાડા લંઘી દિવ્ય જીવનમાં વિહરવાનું કરાય ત્યારે આ બની શકે. સ્વાત્માને શુદ્ર અને અધર્મ ભાવનાઓમાં તણાઈ જતે અટકાવી ભવ્ય સદુભાવનાઓમાં જ વિહરતે રાખવાનું સત્વ ખીલે શુરાતન ખીલે તે જ આ બની શકે. એમાં ભયંકર અપરાધી પ્રત્યે પણ ભાવદયાના નિર્મળ ગંગાપ્રવાહ વહી રહ્યા હોય છે, જેની તેજસ્વી તવારિખ પછીના નિસત્વ ઇને ભવ્ય દયા-ક્ષમા નિસ્પૃહતા આદિ કેળવવાના મહાસત્ત્વ શીખવે છે. મહર્ષિ શું કરી રહ્યા છે? અંતિમ આરાધના ! એમાં અનશનની જેમ આ ય આવે ને? પિતે માતાને કલેશકારી, અને માતા બિચારી અનાર્ય લેકના અપયશની ભાગી ! કેમ એમ ? પાપી સંસાર જ એ છે કે જ્યાં સારાને અપયશ મળે છે, અને દેષિતને યશ મળે છે ! પરંતુ મહર્ષિ વિચારે છે કે માતાને અપયશ મળવામાં કારણભૂત એના પૂર્વ કર્મની વિચિત્ર ગતિ છે, એવા કર્મને અંત લાવનાર આવાં કહુફળ છે, માટે ચાલે એ એનું પ્રાયશ્ચિત્ત થયું, ને કર્મ નાશ પામ્યું. | મુનિ વિચારે છે કે પૂર્વે મન-વચન કે કાયાથી દુષ્કૃત્ય કર્યા હોય એનું અશુભ જ ફળ આવે.” વાત સાચી છે. બાવળીયાના વાવેતરમાં પછી કેરીઓ ક્યાંથી મળે ? આમાં ત્રણ શિખામણે મળે છે – (૧) અશુભ વિચાર-વાણી-વર્તાવ કરીએ છીએ, પણ ધ્યાન રાખવાનું કે એનું ફળ ખરાબ જ આવશે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ४८० (૨) વર્તમાનમાં જે અશુભ હાલત ભેગવીએ છીએ એ સૂચવે છે કે ભૂતકાળમાં આપણે ખેટું કર્યું છે, સારું નથી કર્યું. તેથી અહીં પણ એના બેટા સંસ્કારથી બેઠું કરીએ છીએ, પરંતુ ખરું જોતાં જેમ અજીરણથી બેટી ભૂખ લાગે છે છતાં એને જે દબાવીએ છીએ અને કશું ખાતા નથી તે અજીર્ણ મટી જાય છે, તેમ બેટી વૃત્તિ પ્રવૃત્તિને દબાવીએ તે કુસંસ્કારે ધીમે ધીમે મટી જાય છે. (૩) ત્રીજી વાત એ છે કે અહીં જે બીજાના નિમિત્તે પણ આપણને સોસવું પડે છે એમાં ય વસ્તુ ગત્યા આપણાં જ પૂર્વના દુષ્કૃત્ય જવાબદાર છે, તેથી બીજાને દોષ ન દેતાં ક્ષમા આપવી જોઈએ. એનું ભલુ ઈચ્છવું જોઈએ, એની દયા ખાવી જોઈએ. એટલે મહર્ષિ માતાની દયા ખાય છે. આ બધી આરાધના છે હોં. એથી ભવાંતરે લેશ પણ દુર્ભાવ આદિ મેલ સાથે આવતા અટકી જાય છે. હવે એ મહાત્મા આગળ વધી વિચારે છે કે “સંસારવાસને લીધે અપયશ પામતી માતાને પણ હવે મારે શેક શો બહુ કરે? એને બદલે ખુશી થવા જેવું છે કે છેવટે ય એ બિચારીને મેક્ષસુખના ફળ આપનારા જિનધર્મરૂપી કલ્પવૃક્ષની પ્રાપ્તિ કરાવી!? સારું થયું કે તે પણ ધર્મ પામી ગઈ, એમ મહાત્મા વિચારે છે ! એમની નજરમાં એના વર્તમાન દુષ્ટ કાર્ય નથી ચઢતાં, ધર્મ પ્રાપ્તિ ચઢે છે! હૈયાની વિશાળતા અને દુષ્ટમાં પણ સારૂં તત્ત્વ જેવાની વૃત્તિ Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વિકસાવવી હોય તો કેટલી હદ સુધી વિકસાવી શકાય એને આ નમુને છે. જિનધર્મની પ્રાપ્તિને કલ્પવૃક્ષ મળે ગણે છે! રોમે રોમમાં જિન ધર્મ પ્રત્યે અટલ આસ્થા જમાવી દીધી છે! એવી, કે માત્ર પિતાના જીવનમાં જ નહિ પણ જગતમાં ય જ્યાં જિનધર્મની પ્રાપ્તિ દેખાય ત્યાં દિલ ઠરે, ત્યાં જ સામાની ઉન્નતિ દેખાય, એ સિવાય તે વૈભવને ઢેર હાય સમ્રાટપણની હકુમતે ય હેય, દિગંતવ્યાપી યશકીર્તિ ય હોય, પરંતુ એ વધુ ફજુલ અને મહાદુઃખદાયી દેખાય. ભલેને એ પિતાના પુત્રાદિમાં ય હેય પણ જે ત્યાં જિનધની પ્રાપ્તિ નથી તે દયાપાત્ર લાગે. પ્રકરણ-૪૮ સમાધિદાતા પંચ નમસ્કાર સાચા અધિકારને પરખે; એને બજાવે – શિખીકુમાર મહર્ષિને હવે ઝેર ખૂબ જ વ્યાપી ગયું છે. જિનધર્મ પ્રત્યેની અટલ શ્રદ્ધાને લીધે એ આગળ વિચારે છે કે “ત્યારે હવે તે હું પણ સુમ રામે પરમ પંચનમક્કારં હું પણ બાકીની ચિંતા શા માટે કરું? પરમપદ મોક્ષ પામવામાં જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલા શ્રેષ્ઠપંચ નમસ્કાર મંત્રને યાદ કરું.' પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ નવકારમાં લીન થઈ જાઉં ! કેમ આ વિચારે છે? એમ સમજીને, કે Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જીવન મારા હાથમાં નથી, મરણ મારા કહ્યામાં નથી. દેહના પર મારો કે અધિકાર નથી. એક માત્ર મારું પુણ્ય હોય તે નવકારનું સ્મરણ, વગેરે ધર્મચિંતન પર મારે અધિકાર છે. જે અધિકાર મને ખ્યાલ કરી દે એમ છે! તે અધિકારની વાત છેડી બિનઅધિકા રની વાતમાં શા માટે પડું? સમજાય છે? દુનિયાની બધી ધાંધલ બિન આધકારની ચેષ્ટા છે, ત્યાં જ્યાં ધાર્યું ઉપજતું નથી, જે તમારા કહ્યામાં કંઈ જ નથી, એના માટે ચોવીસ કલાકની દડધામ છે! જ્યાં અધિકાર છે તમારે મહાન પુરુષના ગુણગાન પર, ઉત્તમ દાનાદિ ધર્મ સાહસે પર, એ પણ છતાં લખલૂટ લાભ અપાવનાર, એ કરવાનું હજી દિલ થતું નથી મહાત્મા સમજે છે કે “માતાને અપયશ ટાળવાનું મારા હાથમાં નથી, પણ નમસ્કાર મંત્રનું સ્મરણ મારા હાથમાં છે. શરીરમાં ઘેર પીડા છે, ત્યાં આ મુનિપુંગવે એને લેશ પણ વિચાર ન કરતાં નવકાર મંત્ર તરફ વળે છે, કેવી સરસ અધિકારની બજવણું ! પાછી ખૂબી તે એ છે કે પિત મહાશાસ્ત્ર ભણેલા છે, ઊંડા અભ્યાસી છે તત્વજ્ઞાનના, છતાં અંતકાળે નવકાર મંત્રના સ્મરણમાં જ લીન થવાનું વિચારે છે. બીજું તત્વજ્ઞાન ખરું, પણ પંચપરમેષ્ઠી નમસ્કાર એ મહાતત્વજ્ઞાન છે. પ્ર. – તે તે બીજું જાણવા-ભણવાની શા માટે મહેનત કરવી ? એકલો નમસ્કાર મંત્ર જ નહિ ? Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ —ના, મીજી તત્ત્વજ્ઞાન નમસ્કાર મંત્રના રહસ્યને, ઉંડા પરમાને, એની મહાવિશેષતાઓને સમજાવે છે માટે એ અવશ્ય મેળવવુ પછી જે નમસ્કાર સ્મરણ થાય એ કેઈ અજબ કેાટિનું ! નમસ્કારનું ધ્યાન એ મહાતત્ત્વજ્ઞાન છે, એના અક્ષરમાત્રનું ચિંતન પણ અસખ્ય કાળના પાપના નાશ કરે છે! મહાન સદ્ગતિ અપાવે છે! તવાના મૂળભૂત પાંચપરમેષ્ઠિની એ ટના કરાવે છે! મહા પવિત્રના મરણ દ્વારાએ મહા દ્વેષભર્યાં જીવને પણ પવિત્ર કરે છે ! એવા વિશ્વ શ્રેષ્ઠ પંચપરમેષ્ઠીને નમસ્કાર એ આત્મામાં મહા નમ્રતા સજે છે! એવી મહા કામળતા ઉભી કરે છે કે જ્યાં પછી પાપ ચાંટી શકતા નથી, અને આત્માના આંતરિક દબાઈ ગયેલા ગુણને પ્રગટ થવાના અવકાશ મળે છે! મહર્ષિ સ્વગે :—માટે જ વાર વાર નમસ્કાર મંત્ર સ્મરા, દિવસે કે રાત્રે અમુક સમય એકાંતમાં નમસ્કારના ધ્યાનમાં ઠીક ઠીક પ્રમાણમાં લીન અનેા. મહામુનિ શુભ અધ્યવસાયમાં ઝીલતા પચનમસ્કારની ભાવનામાં લીન થઈ ગયા! ભાવના એટલે ? એ, કે જેનાથી આત્મા ભાવિત થાય-દૂધમાં નાખેલી સાકરથી દૂધ એવું ભાવિત થઈ જાય છે કે સાકરના મીઠા સ્વરૂપને પેાતાનુ' સ્વરૂપ બનાવી દે છે. દૂધના કણે-કણુ સાકરમય મીઠા મીઠા થઈ જાય છે. બસ એવી રીતે આત્માના પ્રદેશે પ્રદેશ પચનમસ્કામય થઇ જવા જોઇએ. જાણે પ્રદેશે પ્રદેશે નમસ્કારના ગુંજારવ ચાલતા હાય, Page #515 -------------------------------------------------------------------------- ________________ ४८४ પ્રદેશ પ્રદેશ પંચ પરમેષ્ઠીનું શરણું સ્વીકારવા સાથે એમને સમર્પિત થતા હોય; પ્રદેશ પ્રદેશ એમને ચરણે તમય થઈ રહ્યા હોય. ભમરીના ગાઢ ગુંજારવમાં ઈયળને ભ્રમરના એક ધ્યાન, એકતાનતાની જેમ આત્માને સવશે પંચ નમસ્કારનું જ એક ધ્યાન લાગે, એકતાનતા લાગે. આ બધું લાવવા માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત રૂપી પંચપરમેષ્ઠી અને એમને નમસ્કારની અસાધારણ વિશેષતાઓ, સર્વોત્તમતા, ને એકાંત અનન્ય હિત કારકતાની સચોટ વિશ્વાસભરી જોરદાર ભાવના ભાવવી જોઈએ. શિખીકુમાર મહામુનિ પંચનમસ્કારની ભાવનામાં લીન બની તરત જ આયુષ્ય પૂર્ણ થયે કાળ કરીને પાંચમા બ્રહ્મ દેવ લેકમાં નવ સાગરોપમના આયુષ્યવ ળ ઉંચી કેટિના દેવ તરીકે જન્મ પામ્યા. જાલિનીએ મહપિને ઘાત કરવાનું ઘેર પાપ કર્યું તે કર્યું, પણ પાછો ઉપરથી એની અનુમોદનામાં ચઢી ! ઉગ્ર અશુભ કર્મ ઉપાજ્ય ! અંતે જીવન પૂરું કરી બીજી નરકના ભયંકર દુઓમાં ત્રણ સાગરોપમના અસંખ્ય વર્ષો માટે જઈ ફસી. જીવન વિનવર બંને ય માટે, પણ ધર્માત્મા જીવન જીતી ગયા અને આ પાપાત્મા જીવન હારી ગઈ! કષાયનું અનર્થકારી પરિણામ વિચારી જીવનમાં ડગલે ને પગલે પ્રગટની કષાતી આગને જિનવાણીના ઉપશમરસથી ઠારી સમતા-સમાધિ અને આત્માની શાંતિ પામે. (ત્રીજે ભવ સમાપત.) Page #516 -------------------------------------------------------------------------- ________________ 'પ-૦૦ પરમપૂજ્ય પરમતપોનિધિ પ્રભાવક પ્રવચનકાર આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું મનનીય આધ્યાત્મિક સાહિત્ય ધ્યાન અને જીવન ભા. 1 5-00 ધ્યાન અને જીવન ભા. 2 ઉચ્ચ પ્રકાશના પંથે (પંચસૂત્ર) રુકૂમી રાજાનું પર્તને અને ઉત્થાન ભા. 1 5-00 રુકમી રાજાનું પતન અને ઉત્થાન ભા. 2 પ--૦૦ ધ્યાનશતક (ગુજરાતી) ધ્યાનશતક (હીન્દી), 5-00 પરમતેજ ભા. 1 6-00 પરમતેજ ભા. 2 10-00 લલિતવિસ્તરા—સંસ્કૃત પંજિકા સહિત પ૦૦ સિહ અને આનંદ (ભવ. 2) પ-૦૦ સીતાજીના પગલે પગલે ભા. 1 સીતાજીના પગલે પગલે ભા. 2 પ-૦૦ દેવસિકા 1-08 ગંગાપ્રવાહ યોગદષ્ટિ સારચય (પીટીકા) ગણધરવાદ અમીચંદની અમીદષ્ટિ દિવ્યતત્ત્વ ચિતન ભા. 1 | દિવ્યતવ ચિતન ભા. 2 પ્રાપ્તિસ્થાન છે (aa. ચતુરદાસ ચીમનલાલ જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા કુમારપાળ વી. શાહ 868, કાળુશી ની પોળ, | 355, કાલબાદેવી રોડ, 68, ગુલાલવાડી, કાળુપુર, અમદાવાદ–૧. | મુંબઇ—૨. a | ૩જે માળે, મુંબઈ–૪. આવરણ : સિદ્ધાર્થ પ્રિન્ટરી, અમદાવાદ. ફોન . 34928-77239 1-00 1-5 1-59 1-10 2-58 2-10