________________
૭૯
આહારના પક્ષપાતને લીધે આહારની વાતા જે ગમે છે તેટલી તત્ત્વની વાત નથી ગમતી. તે હવે તપ ઉભી કરવી જોઈએ.
વગેરેની લગની
નથી....’ એમ
શકતા નથી.
આપણે કંઈ લક્ષ્મીના લેાભ કરતા બચાવ કરીને જીવ ખચવા ધારે તે ખચી કેમકે લક્ષ્મીના સંસ રાખે છે ત્યાં સુધી એના નિમિત્તે પાપમાં રમ્યા કરવાનું સહેજે બને છે.
આપણે કંઇ એવા લક્ષ્મીના માહ નથી કરતા'....આ બચાવની સાથે એ ભયાનકતા દેખાતી નથી કે લેાભ ન કરે, પણ જેની સાથે સ`સ રાખેા છે, તે ચીજ કેવી છે ? તમારુ' ચિત્ત કંઇ મહાત્માનું નથી કે ‘આપણને લક્ષ્મી પર માહુ નહાતા....ચાર ઉપાડી ગયા તે ભલે....? અરે ચાર નહિ શાહુકાર ! તે પણ ઘરના માણસ હાય. પણ એ પૈસા ખાઇ નાખે, ખેાટા ખચી નાખે તે ઉંચાનીચા થઇ જાય છે! ખમાતુ નથી. તેવી સ્થિતિમાં મન સવાહલેા કરે કે મને લેાભ નથી.' હા, નહિ હાય, ધાતુ હાથમાં આવતું નથી માટે ને? લેાભ નથી’ એમ કહા છે, પણ લક્ષ્મીના સંપર્કમાં રહ્યા રહ્યા તેમાં આઘુંપાછું થતાં પાપના વિચારા કેટલા જાગે છે ? ગુસ્સા ને અભિમાન કેટલા જાગે છે? લક્ષ્મી તા એમ જ રહે છે. એના સેવકે એના પર નાચીને મરે છે. અહીં લક્ષ્મી દાટચા પછી કેાણે ખાધી ને કેણે ભાગવી ? ધરતી ભાગવી રહી છે! પણ ભાઇ ભાઈને મારે છે. જાત ચંડાળની છે એટલે મરનારા સીધા ન મરતાં કાળી લેશ્યા અને રૌદ્રધ્યાનમાં મરે છે.