SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન લાભ અને એના અભાવમાં દુર્ગુણા અને દુષ્કૃત્યના તાંડવ બરાબર યાદ રાખજો, આ ભાર પ્રકારના તપની ગેરહાજરીમાં : (૧) પુદ્ગલની કેવી કેવી વેઠ કરવી પડે છે ! (૨) દુષ્ણેાની કેવી કેવી જોહુકમીમાં તણાવુ પડે છે! (૩) આજ પર્યંતની આત્માની હસ્તગત થયેલી મહા ઉન્નતિ નષ્ટ થઈ ને આત્માનુ કેવુ પાક્કું અધઃપતન થાય છે ? (૪) માનવ જીવનમાં સુલભ એવી ઉચ્ચ સાધનાની મળેલી અનન્ય તક કેવી સરાસર નિષ્ફળ જાય છે! સાથે, (૫) અનાદિની કુટેવા પછી કેવી કેવી સધ્ધર બને છે. એ બધું આય. મહારાજ જાણે છે, તેથી એ બધુ મિટાવવુ હાય તે તપ જોઇએ, એમ સમજીને તપમાં રક્ત રહેતા. પહેલાં તયના પાંચ મહાલાલ કહ્યા છે; અહી તપ ન હાવાથી પંચ મહાનુકશાન બતાવ્યા, અનેને નજર સામે રાખો. યાદ કરવુ હેય તા ફરીથી ટૂંકમાં યાદ કરી લ્યા, ~: તપ કરે, તા લાભ :— ૧. તપના તાપથી ક બળી જઈ આત્મા સુવણ જેવે શુદ્ધ થાય. ૨. પરાણે કષ્ટ સહ્યામાં દીનતા, ફીકાશ. સહુ તપમાં શાખાશી, આત્મતેજ અને સત્ત્વ ખીલે.
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy