________________
ચણા પુરુષના જીવનને પકડનારા દુનિયામાં ઘણા એટલે એની પાછળ ચાર! ચારની પાછળ ચૌદ !..... એમ ચાલ્યું પણ સત્ પુરુષના જીવનનું આલંબન કરનારા બહુ જુજ, એમાં ય તીર્થકદેવ જેવાને ય ચારિત્રજીવનની પાછળ આકર્ષાઈ, લા. એમના જેવાએ એ કર્યું, તે મારે વળી બીજું શું કરવાનું હોય છે એમના જેવા એટલે ? લખી દયે, ઇન્દ્રો જેમની સેવામાં હાર થતા ! કુબેર જેમના ઘરઆંગણે ધનના ઢગલા કરતા રાજકુળમાં જે જન્મેલા હતા ! દેવતાઓ જેમને જોઈ જોઈને આનંદિત થતા! તે મનુષ્યની શી વાત ? પાછા મથી મહાવિરાગી એટલે ઘરમાં રહેવા છતાં, ભેગેથી પરિવરેલા છતાં, કર્મથી લેપાતા નહેતા ! એમાં વળી જન્મથી અવધિજ્ઞાની, મહાસાની, તે તેજ ભવમાં પિતાને મેશ જાણતા હતા ! આટલું છતાં એમણે ઘર છોડયા, બદ્ધિ છેડી, એકથાકાર મૂક્યા, કુટુંબી મૂકયા, અને કઠોર ચારિત્રપયે પ્રયાણ આદર્યા ! તેમાં ય ઘેર તપસ્યા કરી! ઉગ્ર અભિગ્રહો પર્યા! ભારે પરીસહ સહા! ભયંકર ઉપસર્ગ વેઠયા આપું એ સત્યુ રુષનું, પરમ પુરુષનું ચરિત્ર ! એનું આલંબન પણ શેર કોક વિરલ ભાગ્યવાન ! જિનમતિ દેખે છે કે પતિઓ એવા ભાગ્યશાળી બની પુરુષના ચરિનું આલંબન કર્યું, સનત્કુમાર ચકવતી જેવા એક લાખ બાણુ હરિ ઉપ- સુંદરીએ રાખીને પુરુષ નહેાતા બન્યા, પણ એને ત્યાંગ કરીને. પુરુષનું ચરિત્ર એ કે જે ઈન્દ્રિય-વિષ અને સહસુખમાં દુનિયા આકર્ષાય છે એને ત્યાગ એમતિએ