SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ રનાક છે જ. માટે જ પહેલુ તા એજ જરૂરી કે એવા સર્ચંગમાં જાતને મૂકવાના વાંકમાં નહિં આવવુ ઇએ. સિંહુગુફાવાસીએ કૈાશાને ત્યાં જવાના વાંક પહેલા ઉભા કર્યાં; અને પછી સંસારના વાંક બીજો ઉભા થયે, એ વાત છે; એવા સંસારની ઠેસ્તી કરી, એવા સંસારમાં નિવાસ રાખ્યા, કે જે સંસાર અણુધારી પળે મહાન દુર્બુદ્ધિ જગાડે તે એ પહેલે વાંક, અને બીજું, કદાચ અનિચ્છાએ આપણે એમાં મૂકાયા તે ત્યાં આપણા આત્મા જાગ્રત ન હેાય, પરલેાકની દરકારવાળા ન હાય. પાથી ડરનારે ન હેાય, માક્ષની જ એક તમન્ના અને ઉતાવળવાળા, માટે જ કક્ષયના શુદ્ધ અભિલાષી ન હેાય, તેા તે પણ મેાટા વાંક છે ! આ વિચા રીને એ જોવાનું કે ૧ કેટલા સૌંસારના સંધ રાખવા ને, ર. ત્યાં આપણે કેવા રહેવુ ? પ્રકરણ-૪૪ ભર્યું. દાન માતા ઝેર પીસે છે :-- માતા ભૂલેલી છે એટલે નથી અને સ'સારના વિચાર કે નથી જાતના વિચાર! એ તા એટલા જ વિચારમાં અડ્ડો નાખીને બેઠી છે કે લાગ આવે, ને પીરસી દઉં, કે ઝટ એ ખાઇને મુનિ મરે !” આવ્યા અવઢર પારણાનેા. હવે પારણું કરવા બેસવુ છે. શિખીકુમાર મુનિ અને શિષ્યા પાત્રા લઇ લઈ ને બેસી ગયા. જાલિનીનું ઝેર ઝેર
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy