________________
૪પ૭
Bરને તે તેટલી જ વાર હતી, સાગપાંગ સારા શરીરમાં વ્યાપી જાઉં !
ઝેર કેને કહેવાય? –જેમ મજબુત માણસ કામધંધાની લાલસાવાળે, ઘરમાંથી છૂટયા તેટલી જ વાર, પછી વાતચીત કરવા ઉભે રહે? ના, ઉપડે અહીંથી ત્યાં ને ત્યાંથી બીજે ! મુંબઈના ફેરીયા જુઓ, ગાડી ફેરવનારા જુઓ, અરે મુંબઈના શેર બજારમાં સેદાના ટાઈમે જુઓ, તે દેખાશે દેવાદેડ! પાછા ત્યાંથી છૂટક્યા કે ઝટ બીજા બજારમાં ! મેટા સટોડીયાને પણ નવરાશ નહીં! તેમ આ ઝેર શરીરમાં ગયું તેટલી વાર પછી માંહી ચારે કોર દેડાડ! સામો ઈલાજ આવે તે કદાચ તે ય ઉતરે, પણ ઈલાજ વિના અંદર રહ્યું કે ખલાસ ! નસના છેડા સુધી ઝીણામાં ઝીણું લેહીના બિંદુમાં તાલપુટ ઝેરને પ્રચાર થતાં વાર નહીં !
એવાં જ બધા આત્મિક વિષનાં ઝેર છે! તાલપુટ ઝેર જે કામ નથી કરતું તે કામ ઝેરી મેહની લાગણીઓ કરે છે. એનામાં ઉઠતી આસક્તિ ને આવેશે તથા વિષય-કષાયની લાગણીઓ, એને તમે જે રોકવા તૈયાર નથી, તે એ પિતાની જોરદાર મશીનરી ચલાવવા તૈયાર જ છે! કેઈના ઉપર કે આવ્યું ને વિવેક ન રહ્યો તે? છોડું નહીં એને! આમ કરું, તેમ કરૂં .....” એવું થયું તે? તે શું? આત્માના પ્રદેશ પ્રદશે ઝેર વ્યાખ્યું