Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 485
________________ ૪૫૪ રનાક છે જ. માટે જ પહેલુ તા એજ જરૂરી કે એવા સર્ચંગમાં જાતને મૂકવાના વાંકમાં નહિં આવવુ ઇએ. સિંહુગુફાવાસીએ કૈાશાને ત્યાં જવાના વાંક પહેલા ઉભા કર્યાં; અને પછી સંસારના વાંક બીજો ઉભા થયે, એ વાત છે; એવા સંસારની ઠેસ્તી કરી, એવા સંસારમાં નિવાસ રાખ્યા, કે જે સંસાર અણુધારી પળે મહાન દુર્બુદ્ધિ જગાડે તે એ પહેલે વાંક, અને બીજું, કદાચ અનિચ્છાએ આપણે એમાં મૂકાયા તે ત્યાં આપણા આત્મા જાગ્રત ન હેાય, પરલેાકની દરકારવાળા ન હાય. પાથી ડરનારે ન હેાય, માક્ષની જ એક તમન્ના અને ઉતાવળવાળા, માટે જ કક્ષયના શુદ્ધ અભિલાષી ન હેાય, તેા તે પણ મેાટા વાંક છે ! આ વિચા રીને એ જોવાનું કે ૧ કેટલા સૌંસારના સંધ રાખવા ને, ર. ત્યાં આપણે કેવા રહેવુ ? પ્રકરણ-૪૪ ભર્યું. દાન માતા ઝેર પીસે છે :-- માતા ભૂલેલી છે એટલે નથી અને સ'સારના વિચાર કે નથી જાતના વિચાર! એ તા એટલા જ વિચારમાં અડ્ડો નાખીને બેઠી છે કે લાગ આવે, ને પીરસી દઉં, કે ઝટ એ ખાઇને મુનિ મરે !” આવ્યા અવઢર પારણાનેા. હવે પારણું કરવા બેસવુ છે. શિખીકુમાર મુનિ અને શિષ્યા પાત્રા લઇ લઈ ને બેસી ગયા. જાલિનીનું ઝેર ઝેર

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516