________________
દેખાય, ૮૪ લાખ યોનિઓમાં વિટંબણા ભર્યા સ્થાને દેખાય. એ વિચારણામાંથી જે કબ ધ પાપ બંધ થાય છે, તે નજરોનજર દેખાય! જરાક જઠું બેભે ત્યાં પાકને જ આત્મામાં પાપને થાક ‘આવી પડયે સમજાય. વાવાઝેડું હોય ને ઘરની બારી ખુલી જાય તે કેટલી ધૂળ ને કચર પેસી જતે દેખાય? તેમ આ પાપની. બારી ખૂલી થઈ કે એકદમ પાપને કચરે અંદર ઘુસતે દેખાય! તે આ જિનેશ્વરદેવનાં શાસનને દૂરબિન બનાવ્યું કહેવાય !
પ્રકરણ ૩૩ બ્રહ્મદત્ત–પિંગક વ્રતધારી, થયા: શિખીકુમારની ગ્યતા માટે વિચારણું
ગ્યતા શા માટે જેવી ? કુસાધુથી અનર્થ – બ્રહ્મદત્ત અને પિંગકને આ વાત સમજાઈ ગઈ કે તરત સમકિત અને શ્રાવકના તે લઈ લીધાં. પછી પુત્રની અનુમોદના કરી, “પ્રભુ, આ મારો પુત્ર છે, ને એણે જે કર્યું છે, જે માગે જવા માગે છે તેમાં મારી અનુમતિ છે પણ એ એને યેગ્ય છે કે નહીં, તે આપ જુઓ. આ ચેયતા જેવડાવવાનું કહે છે, તેને સન્માર્ગથી પાછા પાડવા માટે નહીં, પણ એ સન્માર્ગ દીપાવી શકે એ માટે. સમાર્ગને કલંક લગાડનાર ન બને તે માટે કહે છે. આ